SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૪ ન્યાયાવતાર ) प्रतिभातेऽपि 'नीलोऽयम्' अध्यक्षेणावलोकितः पाश्चात्यमिथ्याविकल्पविप्लवाद् धवलः प्रतिभातीति भवन्न्यायेन शठः प्रतिजानानः केन वार्येत । तन्न दृष्टापलापः कर्तुं शक्य इति स्थिरस्थूरवस्तुसिद्धिः, तस्यैव दर्शनात्, ३८ इतरस्य ३५तदर्शनद्वारेण साध्यमानस्यानुमेयत्वात्, तदनिष्टौ तस्याप्यसिद्धेः । एतेन स्थिरस्थूरवस्तुनोऽर्थक्रियाविरहप्रतिपादनमपि प्रतिव्यूढम्, तथाविधस्यैव सर्वक्रियासु व्यापारदर्शनात् क्षणक्षयिणोऽर्थक्रियानिषेधाच्च । यथोक्तं प्राक-क्षणभङ्गुरो ह्यर्थात्मा स्वक्षणे पूर्वं पश्चाद्वा कार्यं कुर्यादित्यादि । २६३. किं च सत्त्वपुरुषत्वचैतन्यादिभिर्बालकुमारयुवस्थविरत्वहर्षविषादादिभिश्चानुवर्तमानव्यावर्तमानरूपस्य सर्वस्य वस्तुनः प्रतीतेव्यपर्यायात्मकत्वम्, अभेदस्य द्रव्यत्वात्, भेदस्य पर्यायरूपत्वादिति । ततश्च भूतभाविक्षणयोरसंनिधानद्वारेण वार्तमानिकक्षणस्यैवार्थक्रिया –૦નાયરશ્મિ – જૈનઃ- આ જવાબ યોગ્ય નથી, કારણ કે અન્ય ઠેકાણે પણ આ ઉત્તર બાપનું કારણ બની શકે છે. તે આ પ્રમાણેઃ- કોઈ કમળાદિ વસ્તુ સફેદ દેખાય છે, ત્યારે કોઈ દુષ્ટ વ્યક્તિ તે તમારા જ ન્યાયના અનુસાર આ પ્રમાણે કહે કે, “પ્રત્યક્ષ દ્વારા તો કમળાદિ વસ્તુ નીલાદિ રૂપે દેખાયેલ છે, પરંતુ પાછળથી ઉત્પન્ન થનારા મિથ્યા વિકલ્પ દ્વારા આ સફેદ રૂપે દેખાય છે' આ પ્રમાણે બોલનારને કોણ રોકી શકવાનું છે? તેથી મિથ્યા કુતર્કો દ્વારા, દૃષ્ટ એવા સ્થિર-સ્થૂલ પદાર્થોનો અપલાપ કરવો યોગ્ય નથી, ઉલટાનું સ્થિર-સ્થૂલ એવા પદાર્થોની સિદ્ધિ થાય છે, કારણ કે તેનું જ પ્રત્યક્ષ થાય છે. ક્ષણક્ષયી પરમાણુ તત્ત્વ તો, સ્થિર-સ્થૂલ પદાર્થને જોવા પૂર્વક સિદ્ધ કરાતું હોવાના કારણે અનુમેય છે. જો સ્થિર, સ્થૂલ એવા પદાર્થને સ્વીકારશો નહીં, તો પછી તેના આધારે થનાર પરમાણુની પણ સિદ્ધિ થઈ શકશે નહીં. આ પ્રમાણે કહેવા દ્વારા જે કોઈએ આમ કહ્યું હતું કે, ‘સ્થિર, સ્થૂલ પદાર્થ તે અર્થક્રિયા કરવા માટે સમર્થ નથી', તે પણ ખંડિત થયેલુ જાણવું, કારણ કે સ્થિર, સ્થૂલ પદાર્થ જ સર્વાર્થક્રિયામાં વ્યાપાર કરે છે, એમ દેખાય છે અને ક્ષણક્ષયી પરમાણુ તે અર્થક્રિયા કરી શકતો નથી એમ સિદ્ધ કરેલ છે. જેમકે પહેલા કહ્યું હતું કે “ક્ષણભંગુર પદાર્થ તે પોતાના ક્ષણમાં કાર્ય કરે, પોતાની પૂર્વેક્ષણમાં કરે કે ઉત્તરક્ષણમાં કરે. ઈત્યાદિ' ૦ (૨૬૩) સર્વ પદાર્થો દ્રવ્ય-પર્યાયોભાયાત્મક ૦ વળી બીજી વાત એ છે કે સત્ત્વ, પુરુષત્વ, ચેતનત્વ અનુવર્તમાન છે તથા બાળપણું, કુમારપણું, યુવાપણું, વૃદ્ધપણું, અને હર્ષ, વિષાદાદિ વ્યાવર્તમાન સ્વરૂપ છે. આમ અનુવર્તમાન અને વ્યાવર્તમાન સ્વરૂપે જ સર્વ વસ્તુની પ્રતીતિ થતી હોવાના કારણે તેમાં દ્રવ્ય-પર્યાયોભાયાત્મકતા રહેલ છે. સત્ત્વ, ચૈતન્ય વગેરે રૂપે અભેદ હોવાના કારણે તેમાં દ્રવ્યપણું છે અને હર્ષ, વિષાદ વગેરે રૂપે ભેદ હોવાના કારણે તેમાં પર્યાયપણું છે. આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે,ભૂત અને ભાવિ ક્ષણનું સન્નિધાન ન – મર્થસપ્રેક્ષા— (३८४) इतरस्य क्षणक्षयिपरमाणुतत्त्वस्य । (३८५) तद्दर्शनेति । स्थिरस्थूरवस्तुदर्शनद्वारेण | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy