SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ) - O न्यायावतार - श्लो. २९ भवति, एकान्तभेद एव तदुपपत्तेः, अनेकान्ते तदुत्थानाभावात् । तथा हि भिन्नाः खलु संयोगादयः संयोग्यादिभ्यो विकल्पयितुं पार्यन्ते-यदुत कथमेत एतेषु वर्तन्ते इति । 'किमेकदेशेन यद्वा 'सामस्त्येन । 'यद्येकदेशेन, तदयुक्तम् २८ तेषां निरवयवत्वाभ्युपगमात्, सावयवत्वेऽपि तेभ्योऽवयवेभ्यो 'यद्यभिन्नाः, ततोऽनेकान्तापत्तिः, एकस्यानेकावयवत्वप्राप्तेः। अथ भिन्नास्तेष्वपि ते कथं वर्तन्ते इति वाच्यम्, २.एकदेशेन Bसामस्त्येन वा । २.एकदेशपक्षे तदेवावर्तते इत्यनवस्था । २Bअथ सामस्त्येन तदप्यसाधीयः, प्रत्येकं परिसमाप्ततया संयोगादिबहुत्वप्रसङ्गात्तदभिन्नाः पुन संयोगादयो न विकल्पभाजो भवन्ति । अभेदपक्षेऽपि संयोगादिमात्रं संयोग्यादिमानं वा स्यादिति चेन्न, तस्याप्येकान्तेनानभ्युपगमात्, किं तर्हि अन्यान्याविश्लिष्टस्वरूपा विवक्षया संदर्शनीयभेदाः सर्वे एवैतेऽभ्युपगम्यन्ते, तथाविधानां कुयुक्तिविकल्पोत्थापितदूषण –૦નાયરશ્મિ - તો તે યોગ્ય નથી, કારણ કે સંયોગ વગેરેને તમે નિરવયવ સ્વરૂપે સ્વીકારેલ છે અને નિરવયવના દેશ હોતા નથી. કદાચ તમે તે સંયોગ વગેરેને સાવયવ સ્વીકારી લો, તો પણ તે સંયોગ વિ. અવયવોથી (A) ભિન્ન છે કે (B) અભિન્ન છે ? જો અભિન્ન સ્વીકારવામાં આવે તો પછી અનેકાન્તની આપત્તિ આવશે, કારણ કે એક જ વસ્તુને અનેક અવયવોથી યુક્ત રૂપે તમે સ્વીકારી. હવે જો તે સંયોગ અવયવથી ભિન્ન છે એમ સ્વીકાર કરશો, તો પછી તે સંયોગવિ.અવયવોમાં શી રીતે રહેશે ? શું (૧) એકદેશથી કે (૨) સંપૂર્ણપણે ? જો એક દેશથી રહે એમ સ્વીકારશો, તો પછી તેનું તે જ પાછું આવર્તન થતાં અનવસ્થા દોષ આવશે. હવે જો સમસ્તપણે સંયોગ વિ. અવયવમાં રહે છે એમ સ્વીકાર કરશો, તો પણ યુક્ત નથી, કેમ કે પ્રત્યેક અવયવમાં સંપૂર્ણ સંયોગ રહ્યો હોવાથી સંયોગને ઘણા માનવાની આપત્તિ આવશે. આમ સંયોગીથી ભિન્ન એવા સંયોગો એક પણ વિકલ્પથી શક્ય બનતા નથી. શંકા - ચાલો તમે ભેદ પક્ષમાં દૂષણ આપ્યું, પરંતુ ભેદ પક્ષ ન સ્વીકારો તો અભેદ પક્ષ માનવો પડે અને અભેદ માનો તો પછી માત્ર સંયોગ રહેશે કે સંયોગી રહેશે, બન્નેનું તો અસ્તિત્વ રહેશે નહીં. સમાધાનઃ- આ શંકા પણ અસ્થાને છે, કારણ કે અમે કાંઈ એકાન્ત અભિન્ન પક્ષ સ્વીકારતા નથી પરંતુ એક - બીજાની સાથે વિશિષ્ટ રૂપે જોડાયેલા સ્વરૂપવાળા અને વિવેક્ષા વડે બતાવાયેલા ભેદવાળા માનીએ છીએ. આવા પ્રકારના કથંચિત્ ભિન્નભિન્ન એવા સંયોગાદિ જ, કુયુક્તિના વિકલ્પો દ્વારા બતાવાયેલા દૂષણ સમૂહને નિરાકરણ કરવા માટે સમર્થ છે. અબાધિત એવા જ્ઞાનમાં, સર્વ ઠેકાણે સંયોગ વગેરે ભિન્નભિન્ન રૂપે જ પ્રતિભાસિત થાય છે. જે વસ્તુનો જે સ્વરૂપે બોધ થતો હોય તેનાથી વિપરીત રૂપે કલ્પના કરવામાં, દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાની આપત્તિ આવશે, એટલે જે ભિન્નભિન્ન સ્વરૂપે ધર્મો અનુભવાય છે તેને ન સ્વીકારતા દૃષ્ટહાનિ અને અત્યંતભેદ સ્વરૂપે ન અનુભવાતા છતાં, તેની કલ્પના સ્વીકારતા અદષ્ટપરિકલ્પના દોષ દ્વારા સર્વત્ર અસમંજસતા થઈ -अर्थसंप्रेक्षण(૨૮૧) તેષાં સંયો/વીનામ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy