SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ धानुष्कस्तस्य गुणो लक्ष्यवेधप्रावीण्यलक्षणस्तत्र प्रेक्षकाणां कुतूहलमिति तस्यैवोपादानम्, अन्यथा दोषोऽपि दृष्टव्यः, तत्संप्रेक्षिजनस्य तत्संप्रेक्षणशीललोकस्य परिविध्यतो यथाकथंचिद् बाणं मुञ्चत इत्यर्थः, धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन चापधरस्य वेध्यनिष्टङ्कनमृते यौ गुणेतरौ गुणदोषौ तौ यथा विरुद्धारेकितौ भवतः, तथा वादिनोऽपीत्यर्थः । तस्मादविज्ञाततदर्थे प्रतिवादिनि वादिधानुष्केण पक्षलक्ष्यं निर्देश्यैव हेतुशरः प्रयोक्तव्य इति स्थितम् " || ૧૬|| 130 न्यायावतार १५७. सांप्रतं हेतोर्लक्षणावसरः, तच्च स्वार्थानुमानवद् निर्विशेषं द्रष्टव्यम्, प्रयोगस्तु तत्र न दर्शितः, स्वार्थानुमानस्य बोधरूपत्वात्, इह तु दर्शनीयः, परार्थानुमानस्य वचनरूपत्वात्, अतस्तं दर्शयति ૦ન્યાયરશ્મિ – શ્લોકનો અક્ષરાર્થ:- યથા = જે રીતે લક્ષ્યનિર્દેશેન વિના = જેને ભેદવાનું છે તે નિશાનને કહ્યા વિના પરિવિષ્યતઃ = જેમ તેમ બાણને મૂકતાં એવા ધાનુT = જે ધનુષ લઈને ફરતો હોય અથવા ધનુષ્યવડે આજીવિકા ચલાવનારો હોય તે બાણાવળીના જે મુખેતરો = લક્ષ્ય વીંધવામાં પ્રવીણતાસ્વરૂપ ગુણ અને લક્ષ્ય વીંધવામાં અપ્રવીણતાસ્વરૂપ દોષ છે, તે ગુણ અને દોષ ઘાનુ મુળસંપ્રેક્ષિખનસ્ય બાણાવળીના લક્ષ્યવેધની પ્રવીણતારૂપ ગુણને જોવામાં કુતૂહલ ધરાવનારા વ્યક્તિઓને વિપરીત પણ ભાસે અર્થાત્ ગુણ પણ દોષરૂપે અને દોષ પણ ગુણરૂપે લાગે. તેથી નિશાન કહેવું જરૂરી છે, તેમ પ્રસ્તુતમાં પણ પક્ષપ્રયોગ કરવો જરૂરી છે. આ પ્રમાણે પક્ષનું લક્ષણ, સ્વરૂપ, પ્રયોજન વગેરે બતાવ્યું. (૧૬) - अर्थसंप्रेक्षण: (રરૂ૪) અવિજ્ઞાતતવર્થ કૃતિ । અવિવિતપક્ષાર્થે ।। ૧૬ || -० शास्त्रसंलोक: २३४ (૧૫૭) પક્ષ - હેતુ વચનાત્મક પરાર્થાનુમાન છે. તેના ઘટકીભૂત પક્ષનું લક્ષણ, તેની સાર્થકતા વગેરે જણાવ્યા બાદ, હવે હેતુનું લક્ષણ કહેવાનો અવસર આવ્યો છે. સ્વાર્થાનુમાનના લક્ષણ કહેવાના અવસરે કહ્યું હતું કે,‘જેના વડે પોતાની સાથે અવિનાભાવી એવો સાધ્ય જણાય તેને હેતુ કહેવાય છે’ આ જ સ્વાર્થાનુમાન સંબંધી હેતુ લક્ષણ કાંઈપણ ફેરફાર વગર પરાર્થાનુમાનમાં જાણવા યોગ્ય છે, પરંતુ સ્વાર્થાનુમાન જ્ઞાનસ્વરૂપ હોવાથી તે સ્થાને વાક્યપ્રયોગ જણાવ્યો નહોતો, જ્યારે પરાર્થાનુમાન તે વચનાત્મક હોવાના કારણે અહીં વચનપ્રયોગ બતાવવો જોઈએ. તેથી હવે વચનપ્રયોગ દ્વારા હેતુનું લક્ષણ જણાવે છે. Jain Education International For Personal & Private Use Only = (130) પ્રòારાન્તરેન પક્ષપ્રયોગસમર્થન નિમ્નપ્રત્યેષુ દ્રષ્ટવ્ય-> પ્રશ.વ્યો.પૃ.૬૦૧, ન્યાયમં.પૃ.૭૧, ન્યા.વા.તા.ટી.પૃ.૨૭૬, પ્રશ.ત્ત્વ.પૃ.૨રૂ૬, પ્રશ.વિ..રૂરૂ, પ્રમાળમી.પૃ.૧૧/ www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy