SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ, જૈન શાસનની અન્ય ધર્મો સાથે જ UG સરખામણી ન કરનારા, વાસ્તવિક રીતે જિનશાસનને જાણતાં જ નથી, એવું વિધાન છે CL કર્યું છે.... ડોક્ટર છે, એટલું જાણીને જે શ્રદ્ધા થાય અને અનેકવાર દવા લેવાથી સારું થયાનો અનુભવ થયા પછી જે શ્રદ્ધા થાય, એ બેમાં કેટલો તફાવત હોય ? એવો જ તફાવત, જૈન ધર્મ ઉપર સામાન્યથી શ્રદ્ધા હોય અને બધા ધર્મોના તુલનાત્મક અભ્યાસ કર્યા પછી જૈન શાસનની સત્યવાદિતાની ખાતરી પછી જે શ્રદ્ધા થાય તે બેમાં હોય છે. એ અનુભવસિદ્ધ હકીક્ત છે. જૈન શાસન સંપૂર્ણપણે તાર્કિક છે. માટે જ હરિભદ્રસૂરિજી મ.સા. લખે છે.. ન તો મને પ્રભુ વિર પર પક્ષપાત છે અને ન તો કપિલ વિગેરે ઉપર દ્વેષ છે. જેનું વચન તર્કશુદ્ધ છે, તે જ હું સ્વીકારું છું.” મધ્યસ્થબુદ્ધિથી અભ્યાસ કરનાર જૈન સિદ્ધાંતો પર ફિદા થયા વિના ન રહે. આ અભ્યાસ માટે જ પૂર્વાચાર્યોએ અનેક દાર્શનિક ગ્રન્થરત્નોની રચના કરી છે. સિદ્ધસેન દિવાકરસૂરિજી કૃત સન્મતિતર્ક, વાદિદેવસૂરિજી કૃત સ્યાદ્વાદરત્નાકર, હરિભદ્રસૂરિજી કૃત અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય... વિગેરે વિશાળ ગ્રંથો, આવા અભ્યાસ માટે પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે... જે બધા પ્રાચીન ન્યાયના ગ્રંથો રૂપે પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર', પ્રમાણમાં નાનો, છતાં એક વિશિષ્ટ ગ્રંથ છે. આના ગ્રંથકાર છે સિદ્ધસેન દિવાકરસૂરિજી.. જે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મ.એ “-સિદ્ધસેન વય” લખીને કવિઓમાં તેમની શ્રેષ્ઠતા જાહેર કરી છે. સન્મતિ તર્ક જેવી દાર્શનિક ગ્રંથોની શિરમોર ગણાતી કૃતિ, એ તેમની જ ભેટ છે... અને ટીકાકાર છે સિદ્ધર્ષિ ગણિ.... જે ઉપમિતિભવપ્રપંચા કથા નામના વૈરાગ્ય રસભરપૂર રૂપક ગ્રંથના કર્તા રૂપે પ્રસિદ્ધ છે.. આવો રૂપક ગ્રંથ, જિનશાસનમાં જ નહીં, પણ સંસ્કૃત સાહિત્યમાં બેજોડ છે. કે – * "વરવર [પૂEIT સમયપરસમયમુવીવાર | વરVIRUાસ સારું નિયસુદ્ધ ન યાપતિ ||" . સન્મતિ. 1. રૂ/નો. ૧૬૪TI 4 "THSતો જે વીરે, ન ષ: પિનાgિ | - યુનિવનું યરચ તરચ ફાર્ય પરિપ્રદ: ||" . નો તસ્વનિર્ણયઃ પત્નો. ૧રૂરી S © 2000 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy