SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार प्रमाणान्तरोपनिपातैंप्लावितत्वात् प्रतिक्षिपति । विशेषार्थविशब्दोपादानात्तु यः खलु बहुलकामलावलेपलुप्तलोचनबलानां धवले " जलजे पीतिमानमादधानो बोधः समुल्लसति, स यद्यपि सकलं कालं तद्दोषाव्युपरमे प्रमातुर्निजदर्शनेन न बाध्यते, तथापि तज्जलज-धवलताग्राहिणा जनान्तरदर्शनेन बाधितत्वान्न प्रमाणमित्युक्तं भवति । ३४. समस्तलक्षणेन तु यत्परे प्रत्यपीपदन् अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्, अविसंवादकं प्रमाणम्, अर्थोपलब्धिहेतुः प्रमाणम् इत्यादि तन्निरास्थत्, तथा हि- "अनधिगतार्थाधिगन्तृत्वं ૦ન્યાયરશ્મિ – થાય છે તે જ્ઞાન, જો કમળો કદી દૂર ન થાય તો સર્વકાળે તેવું જ રહે છે એટલે વ્યક્તિના પોતાના જ્ઞાનથી તે કદી બાધિત થતું નથી, પરંતુ એટલા માત્રથી એ જ્ઞાન પ્રમાણ બની શકે નહીં, કારણ કે પોતાની અપેક્ષાએ ભલે બાધ ન જણાતો હોય પણ બીજાના જ્ઞાનની અપેક્ષાએ તો ત્યાં બાધ રહેલો જ છે. ૯૪૨ તેથી જે જ્ઞાન કોઈના પણ જ્ઞાનથી બાધિત ન બને, તે જ જ્ઞાન બાધારહિત ગણાય અને તે જ જ્ઞાન પ્રામાણિક માની શકાય. O પ્રમાણના સમસ્ત લક્ષણ વડે ઈતરલક્ષણોનો નિરાસ O (૩૪) ‘સ્વપરામાપ્તિ જ્ઞાનં વાધવિવનિત પ્રમાળમ્' આ પ્રમાણના સમસ્ત લક્ષણથી, જે દર્શનકારો - ૧ ‘અનાધિાતાર્થાધિશન્તુ પ્રમાણમ્', ૨’અવિસંવાવ પ્રમાળ’, રૂ ‘અર્થોપતધ્ધિહેતુઃ પ્રમાળમ્′ ઈત્યાદિ રૂપે – પ્રમાણનું સ્વમતિઘટિત લક્ષણ બનાવે છે, તે બધા લક્ષણોનો નિરાસ થાય છે. કઈ રીતે નિરાસ થાય ? તેનું ક્રમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે - ‘અનધિ।તાર્થાધિયાતૃ’ એનો અર્થ એ કે પૂર્વે જે અર્થનું જ્ઞાન ન થયું હોય, એવા અર્થનું જે જ્ઞાન કરે, તે ‘પ્રમાણ’ કહેવાય છે. એટલે, જ્ઞાનાંતરથી અજ્ઞાત એવા અર્થને જે જાણે તે ‘પ્રમાણ’, પણ અહીં જ્ઞાનાંતર (બીજા જ્ઞાન) તરીકે ૫૨કીય જ્ઞાન અભિપ્રેત છે, કે સ્વકીય જ્ઞાન અભિપ્રેત છે ? ૦ મીમાંસકદર્શનીય ‘અનધિતાધિસ્તૃ’ પ્રમાણનું ખંડન O (૧) જ્ઞાનાંતર તરીકે ‘પરકીય જ્ઞાન’ તો માની શકાય નહીં, કારણ કે સર્વજ્ઞનું જ્ઞાન તો બધા અર્થોને વિષય કરે છે, માટે એવો કોઈ અર્થ જ શેષ નથી, કે જે સર્વજ્ઞના જ્ઞાનથી અનધિગત હોય. તેથી બીજા બધા લોકો, જે પણ અર્થનું જ્ઞાન કરે છે, તે અર્થ તો સર્વજ્ઞ દ્વારા અધિગત જ છે - એમ · अर्थसंप्रेक्षण: आदिर्यस्य प्रकृत्यात्मस्वभावादेस्तेन कृतं भुवनं च तेषां प्रतिभासो यत्र ज्ञाने तत्तथा । - (૬૬) ખ઼ાવિતત્વાવિતિ । વાષિતત્વાન્ । (૭) નનને શફ્તે । - -० शास्त्रसंलोक: (12) "નધિાતાર્થાધિશન્તુ પ્રમાણમ્ તિ શમીમાંસા દુ:।" - Jain Education International For Personal & Private Use Only સિ.ચન્દ્રોય પૃ.૩૦| - - www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy