SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ન્યાયાવતાર नाम, २५व्यवच्छेदमात्र २५४नीरूपं व्यवच्छिन्नं वा २५५स्वलक्षणं, व्यवच्छेदिका वा बुद्धिः स्वांशमग्नापि बहिर्वस्तुग्रहणरूपतया प्लवमाना, नापरो वस्तुधर्मो यत्र भेदाभेदविकल्पद्वारेण दूषणं दित्सुर्भवानिति चेत्, तर्हि २५६स शब्दे नास्ति इति २५७कैषा भाषा, २५ एवं हि नभःपुण्डरीकं तत्र नास्तीति सत्त्वादिकमपि कल्पयितुं न शक्यमिति प्रसज्येत । किं च । ते साधनधर्मा धर्मिणि भवन्तोऽपि न भवद्दर्शने प्रतीतिमारोहन्ति, प्रत्यक्षस्य विकल्पविकलतया धर्मनिर्णयशून्यत्वात्, तदुत्तर –૦નાયરશ્મિ – સિવાય અચાક્ષુષત્વ વ્યવચ્છેદનો બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ અચાક્ષુષત્વવ્યવચ્છેદ, એ કોઈ બીજો વસ્તુધર્મ નથી કે, જ્યાં ભેદ-અભેદના વિકલ્પ દ્વારા તમે દૂષણ આપી શકો. ભેદ – અભેદનું દૂષણ આ રીતે જાણી શકાય. જો શબ્દમાં સત્ત્વ, કૃતકત્વ વિ. અનેક ધર્મો માનવામાં આવે, તો તે ધર્મ ધર્મીથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો અભિન્ન હોય, તો બધા જ ધર્મો ધર્મીથી અભિન્ન હોવાથી, પરસ્પર પણ અભિન્ન થઈ જવાની આપત્તિ આવે, એક શબ્દ અનેક સ્વરૂપે થવાની આપત્તિ આવે. જો ભિન્ન હોય, તો તેનાથી કશું સિદ્ધ થઈ શકે નહીં, કેમકે બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સંબંધ માનો, તો બે જ વિકલ્પ છે, તાદામ્ય કે તદુત્પત્તિ. તાદામ્ય તો ન સ્વીકારી શકાય, કેમ કે અહીં ભિન્ન એવો પક્ષ ગ્રહણ કર્યો છે, આ તો અભિન્ન વસ્તુમાં હોય છે. અને સત્ત્વાદિ શબ્દજન્ય ન હોવાથી, તદુત્પત્તિ પણ શક્ય નથી, એટલે અમે વ્યવચ્છેદને વસ્તુધર્મ નથી કહેતા એમ બૌદ્ધ કહે છે. - આ બૌદ્ધ તરફથી થયેલ શંકાના સમાધાનમાં જણાવે છે કે, તમારા મતે અચાક્ષુષત્વવ્યવચ્છેદના જે ત્રણ વિકલ્પો બતાવ્યા, તે શબ્દમાં ન રહે, તેનાથી ચાક્ષુષત્વની વિદ્યમાનતાને કાંઈ અસર ન થાય, એટલે કે (૧) તુચ્છ અભાવ ન રહે તો ચાક્ષુષત્વને ફેર ન પડે, (૨) ઘટાદિ સ્વલક્ષણ ન રહે તો ચાક્ષુષત્વને ફેર ન પડે, (૩) વ્યવચ્છેદાત્મિકા બુદ્ધિ ન રહે તો પણ ચાક્ષુષત્વને ફેર ન પડે. આ ત્રણ વિકલ્પ ન રહેતા હોય. તો પણ, ચાક્ષુષત્વને રહેવામાં શું વાંધો છે? આ તો તમે એવું સ્વીકાર કર્યું કે, જો આકાશકમળ, ગધેડાના શિંગડા વગેરે, શબ્દરૂપ પક્ષમાં ન રહેતા હોય, તો પછી સત્ત્વ, ઉત્પત્તિમત્વ, કૃતકત્વ પ્રત્યભિજ્ઞાયમાનવ વગેરે હેતુઓ પણ, શબ્દ રૂપ પક્ષમાં ન રહેનારા સ્વીકાર કરવા પડશે. તેથી આ સર્વ વિકલ્પો અસાર ની -अर्थसंप्रेक्षण(२५३) व्यवच्छेदमात्रमित्यादि । अमुना विकल्पत्रयेण चेच्छब्दपर्यन्तेन जैन एव बौद्धाभिप्रायमाशङ्कते। (२५४) नीरूपं तुच्छम् । (२५५) स्वलक्षणं घटादि । अयं घटादिरचाक्षुषो न भवति, इति घटादिकमचाक्षुषेभ्यो व्यवच्छेदयन्ती विकल्पिका बुद्धिः स्वांशमग्नापि सर्वचित्तचैत्तानामात्मसंवेदनमिति स्वज्ञानाद्वा ग्राहिकापि वस्तुतो वस्तुनि विकल्पानामसंभवः, तथापि अनुभवादिजन्यत्वेन बहिरर्थग्राहकतया स्वलक्षणजलस्योपरि तरन्ती । (२५६) स इति । त्रिविधोऽपि अचाक्षुषत्वव्यवच्छेदः । (२५७) कैषा भाषेति । किम आक्षेपकत्वात् अकिंचित्ककरीत्यर्थः । अकिंचित्करत्वमेवातिप्रसङ्गद्वारेण व्यनक्ति-(२५८) एवं हीत्यादि। यथा गगनेन्दीवरं शब्दे नास्तीति सत्त्वादिकमपि तत्र मा भूदिति न किंचित् । एवं तुच्छं व्यवच्छेदमात्रं सर्वथा भिन्नं स्वलक्षणं वस्त्वसंस्पर्शिनी विकल्पबुद्धिश्च शब्दे नास्तीति चाक्षुषत्वमपि तत्र न इत्यप्यसारमेवेति ભાવઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy