SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ एव तत्सामर्थ्योपपत्तेः । साधनाभासमेव दूषणोपनिपातात् प्रागवस्थायामनिर्ज्ञातं सामान्येन साधनध्वनिनोक्तम्, तत्र प्रोक्तदोषाणां प्रत्यक्षादिनिराकृतपक्षासिद्धादिहेतुसाध्यादिविकलदृष्टान्ताद्युपन्यासलक्षणानामुद्भावनं प्राश्निकानां पुरतः प्रकाशनं यत् तद् दूष्यते - स्वाभिप्रेतसाध्यप्रत्यायनवैकल्यलक्षणं विकृतिं नीयते साधनमनेनेति दूषणमिति ज्ञेयम् । १८४. अधुना तदाभासमाह - निर्गतं सम्यक्प्रयुक्तत्वादवद्यं पापं पक्षादिदोषलक्षणं दौष्ट्यमस्मादिति निरवद्यम्, तस्मिन् साधने वादिनोक्ते इति वर्तते, तथापि मत्सरितया प्रमृद्योदरं यदविद्यमानानां दोषाणामुद्भावनं तद्दूषणस्थानोपन्यस्तत्वात् तत्कार्याकरणात् सम्यक्साधने दोषोद्भावनस्य प्रलापायमानत्वात् दूषणवदाभासते इति दूषणाभासमिति, तदेव नाम संज्ञा ∞ન્યાયરશ્મિ - સાધનાભાસમાં જ આવી શકે છે. મૂળકારિકામાં ‘વાદી દ્વારા કહેવાયેલ સાધનને વિષે,' એમ સામાન્યથી માત્ર સાધન શબ્દ રાખ્યો છે, કારણ કે જ્યાં સુધી દૂષણોનું તેમાં જ્ઞાન થતું નથી ત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં તે સાધન જેવું જ લાગે છે. હવે દૂષણની વ્યાખ્યાને જણાવે છે. ઉપરોક્ત સાધનમાં પૂર્વે કહેલા પ્રત્યક્ષાદિનિરાકૃત પક્ષસંબંધી દોષો, અસિદ્ધતાવગેરે હેતુસંબધી દોષો, તથા સાધ્યવિકલાદિદ્રષ્ટાંતસંબંધી દોષોને, પ્રાશ્નિક વાદસભાના સભ્યો આગળ જણાવવું તે, પોતાને અભિપ્રેત એવા સાધ્યને જણાવવા માટે આ સાધન વિકલ = રહિત = સમર્થ નથી, એમ વિકૃતિ જેના વડે પમાડાતી હોય તેને દૂષણ કહેવાય છે. એટલે સાધનાભાસમાં રહેલા દોષોને જણાવવા દ્વારા, જેના વડે સાધન દૂષિત કરાય તે દૂષણ.. (૧૮૪) હવે દૂષણાભાસનું લક્ષણ જણાવતા કહે છેઃ- સમ્યક્ રીતે કહેવાના કારણે પક્ષ, હેતુ, દૃષ્ટાંત વગેરે સંબંધી દોષ રૂપ જે દુષ્ટતા જેમાંથી નીકળી ગઈ છે, પોતાના સાધ્યને સિદ્ધ ક૨વામાં સમર્થ એવું નિ૨વઘ સાધન વાદી વડે કહેવાતે છતે પણ તેના ઉપર અત્યંત ઈર્ષ્યાના કારણે, પોતાના શરીરમાં કાંઈ રોગ ન હોવા છતાં પેટ ચોળી-ચોળીને રોગને ઉત્પન્ન કરે, તેમ આ વાદીના સાધનમાં રોગસ્થાનીય કોઈપણ દોષ ન હોવા છતાં, ખોટી-ખોટી રીતે તેમાં દોષોનું ઉદ્દ્ભાવન કરવું, તેને દૂષણાભાસ કહેવાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે, તમે આ દૂષણો તેના સાધનને વિષે વિકૃતિને પહોંચાડવા માટે પ્રયોગ કર્યો હતો, પરંતુ સાધન સમ્યગ્ હોવાના કારણે દોષો પોતાનું કાર્ય કરતાં નથી. સમ્યક્ હેતુમાં દોષનું ઉદ્દ્ભાવન ક૨વું, તે પ્રલાપ માત્ર હોવાથી દૂષણની જેમ ભાસિત થતાં હોવાના કારણે, દૂષણાભાસ કહેવાય છે. न्यायावतार ન દૂષણાભાસની વ્યાખ્યા અન્ય રીતે પણ થાય છેઃ- સમર્થ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ થયે છતે, ० शास्त्रसंलोक: -0 (147) "साधनदोषोद्भावनं दूषणम् 'साधनस्य' परार्थानुमानस्य ये असिद्धविरूद्धादयो दोषाः पूर्वमुक्तास्तेषामुद्भाव्यते प्रकाश्यतेऽनेनेति 'उद्भावनम्' साधनदोषोद्भावकं वचनं 'दूषणम्'-" प्रमाणमी.वृ. २।१।२८ | "ये पूर्वं न्यूनतादयः साधनदोषा उक्तास्तेषामुद्भावनं दूषणम्। तेन પરેસ્ટાર્થસિદ્ધિપ્રતિબન્ધાત્" - ન્યાયવિ. ૧૩૦ | Jain Education International = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy