Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरुपनिरुपणम् ६१ प्रामाण्ये प्रत्यक्षस्यापि प्रामाण्य न सिध्येदिति वृद्धिमिच्छतो मूलमपि नष्टमिति न्याय विषयतां नातिकामति । किंचानुमानस्याप्रामाण्ये सन्दिग्धोविपर्यस्तो वा पुरुषो वर्तते इति कथं चार्वाको जानीयात् अजानन् तं प्रति प्रवर्तमान उन्मत्तवदुपेक्ष्येत अतः चेष्टादिना संशयादिमन्तं पुरुषं विजानीयादिति । उक्तश्च
"आकारैरिङ्गितर्गत्या, चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्रविकाराभ्यां, लक्ष्यतेऽन्तर्गतं मनः" ॥१॥ अकामेनाप्यनुमानस्य प्रामाण्यमापतति प्रत्यक्षमात्रं प्रमाणमिच्छन् गृहाद्विनिर्गतो माण मानने पर प्रत्यक्ष की प्रमाणता भी सिद्ध नहीं होगी। इससे लाभ की इच्छा करने पर मूल भी नष्ट हो गया, यह न्याय उपस्थित होगा ।
इसके अतिरिक्त चार्वाक यदि अनुमान को प्रमाण नहीं मानता तो कैसे जानेगा कि यह पुरुष संदिग्ध या विपर्यस्त है ? ऐसा नहीं जानता हुआ उसके साथ व्यवहार करेगा तो उन्मत्त के समान उपेक्षणीय होगा। ‘अतएव चेष्टा आदि के द्वारा संशयादिमान् पुरुष को जानना चाहिए। कहा भी है
"आकारैरिनितैर्गत्या" इत्यादि । "आकार, इंगित, गति, चेष्टा, भापण और नेत्र तथा मुख के विकार से अन्दर के मन का अभिप्राय समझने में आ जाता है।
इस प्रकार इच्छा के विना भी अनुमान की प्रमाणता मानना अनिवार्य हो जाता है।
केवल प्रत्यक्ष ही प्रमाण है, ऐसा मानने वाला जब घर से बाहर निकलेगा तो उसे अपने घरके लोग दिखाई नहीं देगें और जब दिखाई नहीं માનવાથી પ્રત્યક્ષની પ્રમાણુતા પણ સિદ્ધ થશે નહીં તેથી “લાભની ઈરછા કરવાથી મૂળ પણ નષ્ટ થઈ જવાને ” પ્રસગ ઉપસ્થિત થશે
વળી ચાર્વાકે જે અનુમાનને પ્રમાણ માનતા નથી, તે તેઓ કેવી રીતે જાણી શકે કે આપુરૂષ સ દિગ્ધ અથવા વિપર્યસ્ત છે જે એવુ જાણયા વિના તેની સાથે વ્યવહાર કરશે, તે ઉન્મત્તની જેમ ઉપેક્ષણીય બનશે તેથી જ ચેષ્ટા આદિ દ્વારા સશય આદિ વિશિષ્ટ પુરૂષને જાણ જોઈએ કહ્યું પણ છે કે
___“आकाररिङ्गितर्गत्या" छत्याह- मा४१२, गित, गति, येष्टा, भाषण, नेत्र तथा મુખના વિકાર વડે કઈ પણ વ્યક્તિના મનભાવેને સમજી શકાય છે. આ પ્રકારે અનુમાનને પ્રમાણતા માનવાની ઈચ્છા ન હોય, તે પણ તેને માનવાનું અનિવાર્ય બની જાય છે
ધારે છે કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારી કોઈ વ્યક્તિ છે તે વ્યકિત જ્યારે પિતાના ઘરમાંથી બહાર નીકળશે ત્યારે તેને પોતાના ઘરના માણસો દેખાશે નહીં. શું