Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८६
'सूत्रकृतासूत्र
S
"
उत्थितः अहं जन्मजरालक्षणसंसारं तरिष्यामीति कृत्वा प्रव्रज्योत्थानेन उत्थितः किन्तु 'अवितिन्ने' अवितीर्णः संसारं तर्तुमिच्छन्नपि प्राणातिपातादिसावद्य कर्मपरायणत्वात् संसारसागरं नावतीर्णः केवलम् 'इह' "इह संसारे लोके धुवं 'ध्रुवम् शाश्वतत्वात् ध्रुवो मोक्षस्तं मोक्षकारणं संयमादिकं वा । 'भासई' भाषते एव केवलं कथनमात्रं करोति, न पुनस्तदनुष्ठानं करोति, तत् परिज्ञानाभावात् । हे · शिष्य ! त्वमपि यदि तेपां मार्गमाश्रित्य गच्छसि तदा 'आर' आरम् इह भवम् तथा 'परं' परं परलोकम् 'कओ' कुतः कथमिव 'णाहिसि' ज्ञास्यसि, नैवकथमपि ज्ञातुं शक्ष्यसि । अत एवतन्मार्ग परित्यज्य वीतरागप्रतिपादितमार्गेविचर कस्मात् यस्मात् तेऽन्यतीर्थिनः एवं भाषमाणाः ' वेहासे' विहायसि मध्ये एव 'कस्मेहिं' कर्मभिः 'किच्च ' कृत्यन्ते - छिद्यन्ते पराभूयन्ते संसारे परिभ्रमणं कुवैतीति यावत् । हे शिष्य ! इदं पश्य कश्चित्परतीर्थी संसारस्याऽनित्यतां
TLE
मरण रूप संसारका तिरंगा । किन्तु वह तिरनेकी इच्छा रखता हुआ भी हिंसा आदि सावध अनुष्ठानों के करने के कारण संसारसागरको तिर नहीं सका । वह यहाँ मोक्ष या मोक्षके कारण संयमके विषय में भाषण करता है परन्तु उसका अनुष्ठान नहीं करता । वह उन्हे जानता ही नहीं है । हे शिष्य 1 यदि तुम भी उनके मार्गका अनुसरण करके चलते हो तो इस लोकको और परलोक को कैसे जान सकोगे ? किसी भी प्रकार नहीं जान सकोगे । अतएव उनके मार्गको त्याग कर वीतराग द्वारा प्रतिपादित मार्ग पर विचरो क्यों कि वे अन्यतीर्थी इस प्रकार कहते हुए मध्य में ही कर्मोंके द्वारा पराभूत होते हैं । अर्थात् संसार में परिभ्रमण करते हैं।
कुण
કરે છે પરન્તુ સ સાર સાગરને તરવાની તેની ઇચ્છા સફળ થતી નથી કારણકે દીક્ષા ગ્રહણ કરવા છતા પણ તે હિંસા આદિ સાવદ્ય અનુષ્ઠાનેમા પ્રવૃત્ત રહેતા હેાય છે તે દીક્ષા લઈને મેક્ષ અથવા મેાક્ષના કારણ ભૂત સયમન વિષયમા ઉપદેશ આપે છે. પરન્તુ તેપેાતે સ યમના અનુષ્ઠાનેાનુ પાલન કરતા નથી. અથવા તે મેક્ષ પ્રાપ્તિના ઉપાયનુ યથાર્થ જ્ઞાન જ ધરાવતા નથી હું શિષ્યા? જો તમે તેમના માને અનુસરશેા, તા લાક અને પલેાકને કેવી રીતે જાણી શકશે એ પ્રકારે તા-તમે આ લોક અને પરલેાકના સ્વરૂપને સમજી શકવાના જ નથી તેમના માનુ અનુસરણ કરવાને અદ્દલે વીતીરાગ દ્વારા પ્રતિપાદિત મા નુ અનુસરણ કરે તેમા જ તમારૂં શ્રેય છે અન્ય તીથિકા યથા વસ્તુ તત્ત્વથી અજ્ઞાત હાવાને કારણે વિપરીત વાત કરે છે, અને તે કારણે તે મધ્યમાં જ કર્મા દ્વારા પરાભૂત થાય છે એટલે કે સ સારમા પરીભ્રમણ કર્યાં કરે છે