Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ २ उ २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५४१ न्यतरंस्मिन् किमप्येकं संयमस्थानमरित्यजन्नित्यर्थः; अथवा छेदोपस्थापनीयोदि यथाख्यातचारित्रपर्यन्तें स्थितः सन् प्रवृद्धपरिणामेन 'समे' समः समभावेन 'सह “परिव्वए' परिव्रजेत् , अतएव 'दविए' द्रव्यस्वरूपः मुक्तिगमनयोग्यः 'पंडिए' पण्डितः सदसद्विवेकवान् 'समाहिए' समाहितः शुभाऽध्यवसायपरिवृतः । 'कालमकासी कालमकापीत् मरणपर्यन्तं सयमानुष्ठानं कुर्यादित्यर्थः । समभावनया
युक्तः सामायिकसंयमस्थाने स्थितः। । :--, अथवा छेदोपस्थापनीयादौ विद्यमानः तपस्वी मुनिर्लज्जामदौ विहाय समाहितः संयमपालने तत्परो भवेत् । कियत्कालं तथा कुर्यादित्यत आह- .
! जे आवकहा' यावत्पर्यन्तं, देवदत्तेत्यादि नामकथा जगति भवेत् । यावजीवनं तावत् संयमाऽनुष्ठान विधेयम् , ज्ञानादिपु स्वात्मानं व्यवस्थापयन् , अथवा शुभाऽध्यवसाययुक्तः संयमपालनं कुर्यात् । अनेन प्रकारेण रागद्वेपरहितो मुक्ति"संयम स्थानों में से किसी भी संयमस्थान का परित्याग न करता हुआ अथवा
छेदोपस्थापनीय से लेकर यथाख्यात पर्यन्त किसी चारित्र में स्थित होता, हुआ, वर्धमान परिणामों से, स्वभाव के साथ विचरे । अतएव मुक्तिगमन के योग्य, .. सत् असत् के विवेक से युक्त तथा शुभ अध्यवसाय से परिपूर्ण मोक्षाभिलापी
साधु, मरणपर्यन्त संयम का पालन करे । समभावना से युक्त होकर सामायिक संयम के स्थान में स्थित रहे। ।
अथवा छेदोपस्थापनीय आदि संयमों में विद्यमान तपस्वी मुनि लज्जा , और मद (अभिमान) को त्याग कर समाधियुक्त होकर संयम के पालनमें तत्पर
हो । कितने काल तक एसा 'करे ? इसका , उत्तर देते हैं-जवतक, , नाम रहे अर्थात् जीवनपर्यन्त संयम का पालन करे। ज्ञानादि में अपनी आत्माको स्था
पित करे, अथवा शुभ अध्यवसाय से युक्त होकर संयम का पालन करे । इस 1] સમસ્થાનને પરિત્યાગ કર્યા વિના, અથવા છેદમસ્થાપનીયથી લઈને યથાખ્યાત, પર્ય
ન્તના કોઈ ચારિત્રમાં સ્થિત રહીને, વર્ધમાન પરિણામે પૂર્વક સ્વભાવમાં (સમતા ભાવ પૂર્વક) વિચરે તાત્પર્ય એ છે કે મુક્તિગમન એગ્ય સત્ અસત્ વિવેકથી યુક્ત, તથા » શુભ અધ્યવસાયથી સંપન્ન મેક્ષાભિલાષી સાધુએ મરણ પર્યન્ત સ યમનું પાલન કરવું છે. જોઈએ તેણે સમભાવથી યુક્ત થઈને સામાયિક સયમના સ્થાનમાં સ્થિત રહેવું જોઈએ.
અથવા છેદપસ્થાપનીય આદિ સયમાં વિદ્યમાન તપસ્વી મુનિએ લો અને - મદને ત્યાગ કરીને સમાધિયુક્ત ભાવે સયમની આરાધના કરવાને તત્પર રહેવું જોઈએ કેટલા કાળ સુધી તેણે આ પ્રમાણે કરવું જોઈએ તેને ઉત્તર એ છે કે જ્યા સુધી નામ રહે ત્યા સુધી (જીવનપર્ય તો તેણે સયમનું પાલન કરવું જોઈએ અથવા શુભ