Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
14
सूत्रकतासमो (गिहिमत्ते) गृह्यमत्रे गृहस्थस्य पात्रे (असणं) अशनमाहारम् (ण भुंजई) न भुंक्तेतस्यैव सामायिकमाहुः, सर्वज्ञा इति ।। २० ॥
टीका___ 'सीयोदगपडिदुगुंछिणो' शीतोदकं प्रति जुगुप्सितम्य, शीतजलं परिहारिणः साधोः तथा 'अपडिण्णस्स' अप्रतिज्ञस्य=निदानरूपप्रतिज्ञावर्जितस्य , 'लवावसप्पिणो' लवावसर्पिणः, लव इति कर्मनाम । तथाच कर्मोत्पादकाऽनुष्ठानरहितस्य — तस्स' तस्य साधोः 'सामाइयं सामायिक-समभावलक्षणम् 'आहे' आहुः कथितवन्तः सर्वज्ञाः 'जो' यः साधुः 'गिहिमत्ते' गृहस्थस्य अमत्रे-पात्रे 'असणं' अशन आहारादिकम् 'ज' यत्-यस्मात् ‘ण भुजइ' नैव भुंइते तस्य साधोः सामायिकमाहुस्तीर्थकराः, अगनेत्युपलक्षणं तेन गृहस्थपात्र न वस्त्रादिकं क्षालयेन्न वा औपधादिकं गृहस्थपात्र पिवेत् इति ।
यः साधुः धर्माचरणशीलः शीतोदकं नैव सेवते, कर्मवन्धनदायि अनुष्ठान न करोति, तथा गृहस्थस्य पात्रे भोजनं न करोति तस्यैव समभाव इति
-टीकार्य... शीत अर्थात् अप्रामुक जल का त्याग करने वाले, निदान रूप प्रतिज्ञा का वर्जन करने वाले तथा कर्मजनक कोई सावध क्रिया नहीं करने वाले उसी साधु को सर्वज्ञ भगवन्तो ने सामायिक कहा है जो गृहस्थ के पात्र में अशन आदि नहीं करता है। यहाँ 'अशन' तो उपलक्षण मात्र है। इससे यह भी समझ लेना चाहिए कि साधु गृहस्थ के पात्र में न वस्त्रादि धोए
और न औषध आदिका पान करें। ' आशय यह है कि धर्माचरण शील जो साधु सचित्त जलका सेवन नहीं करता, कर्मवन्धनकारी कोई अनुष्ठान नहीं करता तथा गृहस्थ के पात्र में भोजन नहीं करता, उसी को समभाव की प्राप्ति होती है, ऐसा तीर्थकर ने
__ - - '' સચિત્ત શીત જળને એટલે કે અપ્રાસુક જળનો ત્યાગ કરનારા, નિદાન (નિયાણા) રૂપ પ્રતિજ્ઞાને ત્યાગ કરનારા, તથા કર્મ જનક કેઈ પણ સાવદ્ય ક્રિયા નહીં કરનારા, એવા એ સાધુને જે સર્વજ્ઞ ભગવાને સામાયિક ચારિત્ર સંપન્ન કહ્યો છે, કે જે સાધું ગૃહસ્થને પાત્રમાં એશન આદિ આહાર કરતે નથી અહીં “અશન” તે ઉપલક્ષણ માત્ર છે, તેના દ્વારા એ પણ સૂચિત થાય છે કે સાધુએ વસ્ત્રાદિનું પ્રક્ષાલન કરવા માટે અથવા ઔષધ આદિનુ પાન કરવા માટે પણ ગૃહસ્થના પાત્રનો ઉપયોગ કરવો જોઈએ નહી '"આ કથનને ભાવાર્થ એ છે કે ધર્માચરણ શીલ સાધુ કે જે સચિત્ત જળનું સેવન કરતું નથી, કર્મબન્ધનકારી કઈ પણ અનુષ્ઠાન કરતા નથી, અને ગૃહસ્થના પાત્રમાં
१
1