Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 656
________________ सूत्रकृताङ्गसूत्रे ૨૨ %3D D टीका'जहा' यथा 'बाहेन बाहेन रथचालकेन 'विच्छए' विक्षत:-वि-विशेषण क्षतः कशातस्ताडितः सन् 'पचोइए' प्रचोदितः प्रेरितः 'अवले' अवल: दुर्वल! गवं' गौः प्रचलितुं न शक्नोति दौर्बल्यात् किन्तु 'से' सः 'अप्पथामए' अल्पसामर्थ्यवान् 'अबले अवलः वलरहितः 'अंतसो' अन्तगः 'नाइवहइ' नातिवहति भारं नातिवहति, भारवहने समों न भवति, अपि तु 'विसीयइ, विपीदति पंकादौ मग्नः अतिशयेन दुःखी भवति । यथा वाहकेन कशादिना ताडितोऽपि दुर्वलो गवादिः क्लिष्टं मार्ग नातिक्रामति । अपितु अल्पसामर्थ्यहेतुना विपममार्गे क्लिश्यति। किन्तु स्वल्पवलात् भारवहनं नैव करोति तथा कामादिषु आसक्तोऽपि पश्चादन्ते दुःखी भवतीति भावः ॥५॥ -टीकार्थजिस प्रकार रथचालक (गाडीवान) के द्वारा कोडे से ताडित होने पर भी दुर्बल बैल अपनी दुर्बलता के कारण चलने में समर्थ नहीं होता, अपि तु सामर्थ्य, हीन और बलहीन हो कर मारवहन नहीं करता है, कीचड आदि में फँस कर अत्यन्त दुःखी होता है । __अभिप्राय यह है कि गाडी चलाने वाला यदि दुर्वल बैल को ताडना करे तो भी वह विपम मार्ग में चल नहीं सकता और भार वहन करने में समर्थ नहीं होता, उसी प्रकार काम आदि मे आसक्त पुरुष भी अन्त में दुःखी होता है।।५॥ - - રથ અથવા ગાડીને જોડવામાં આવેલ નિર્બળ બળદને સારથિ અથવા ગાડીવાળા ગમે તેટલી લાકડીઓના પ્રહાર કરે, ગમે તેટલા ચાબુક ફટકારે, છતા પણ ભારવહન કરવાને અસમર્થ એ તે કમજોર બળદ તેને વહન કરવાને સમર્થ થઈ શકતો નથી એ કમજોર બળદ આખરે કાદવકીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે. જેવી રીતે કમજોર બળદને ગમે તેટલે મારવામાં આવે છતાં પણ તે વિષમ માર્ગ પર ગાડી ખેંચી શકતું નથી, એને કાદવ કીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે. એજ પ્રમાણે કામગોમાં આસક્ત પુરુષને ગમે તેટલે ઉપદેશ આપવામા આવે, અને પરલેક (નરકાદિને) ભય બતાવવામાં આવે. તે પણ તે સમજતો જ નથી. અને અન્ત દુઃખી જ થાય છે. ગાથા પણ

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701