Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतागसूत्र साधुपुरुषः (एवं) एवमनेन प्रकारेण (सहिते) सहितोज्ञानादियुक्तः (संजए) संयतःसाधुः (पाणेहि) प्राणान्-जीवान (आयतुल्ले) आत्मतुल्यान् स्वसदृशान् (अहियासए) अधिपश्येदिति ॥१२॥
टीका'दुक्खी' दुःखी, असातवेदनियतया प्रतिहतो जीवः, 'पुणो पुणो' पुनः पुनः 'मोहे, मोहम्, तथा च दुःखी जीवः पुनः पुनः मोहं प्राप्नोति, अज्ञानोदयात् दुःखमनुभवन् मूढः तादृशं तादृशं कर्म करोति येन मुहुर्मुहुर्दुःखान्वितं संसारसागरमेव प्राप्नोति । अतो मुनिर्मोहकर्म हेतुकं, 'सिलोगपूयणं' श्लोकपूजनम्, = आत्मश्लाघां संमानं च 'निविंदेज ? निर्विन्देत, परित्यजेत् , । 'एवं' एवमनेन प्रकारेण 'सहिए' सहितो हितेन-प्राणिहितेन सह सहितः, प्राणिहितकारकः ज्ञानादि
__ से युक्त होकर अन्य प्राणियों को अपने समान ही देखे ॥१२॥
--टीकार्थ-- - दुःखी अर्थात् असातावेदनीय कर्म से उपहत जीव पुनः पुनः मोह को प्राप्त होता है । अज्ञान के उदय से दुःख को अनुभव करता हुआ मूढ पुरुष ऐसे ऐसे कार्य करता है कि जिससे वार वार दुखों से पीड़ित होता है और संसार सागर को ही प्राप्त होता है । अतएव मुनि मोह हेतुक आत्मश्लाघा को और सम्मान को त्याग दे । इस प्रकार ज्ञानादि से सम्पन्न होकर संयमवान् साधु समस्त प्राणियों को आत्मतुल्य समझे, क्योंकि मोहग्रस्त जीव दुःख से पीडित होकर वारवार संसार में ही परिभ्रमण करता है । इस
સન્માન) આદિનો ત્યાગ કરવો જોઈએ, અને સભ્ય જ્ઞાનાદિથી યુક્ત થઈને સમસ્ત પ્રાણીઓને આત્મવત (પિતાને સમાન જ માનવા જોઈએ છે ૧૨
-साथદુખી અથવા અસતાવેદનીય કર્મના ઉદયને કારણે દુખને અનુભવ કરો જીવ વારંવાર મોહને અધીન બને છે અનાનના ઉદયથી દુ અને અનુભવ કરતે મૂઢ મનુષ્ય એવા એવા કાર્યો કરે છે, કે જેને લીધે તેનું સમાર સાગરમાં પરિભ્રમણ ચાલુ જ રહે છે, અને તેને દુખોથી પીડાયા જ કરવું પડે છે તેથી મેહહેતુક આત્મશ્લાઘા અને સન્માનને મુનિરએ ત્યાગ કરે જાઈએ. આ પ્રકારે નાનાદિથી સંપન્ન થઈને સયમયુક્ત સાધુએ સમસ્ત જીવોને આત્મતુલ્ય સમજવા જોઈએ, કારણકે મેહગ્રસ્ત જીવ દુખથી પીડિત થઈને વાર વાર સ સારમાં જ પરિભ્રમણ કરે છે આ કારણે સયમી સાધુએ