Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रो
% 3D
छायालब्धां च वोधिमकुर्वन् अनागतां च प्रार्थयमानः ।
अन्य दत्त्वा बोधि लप्स्यसे कतरेण मूल्येनेति ॥१॥
एवं जिनोक्तां बोधि दुर्लभां विज्ञाय, सर्वदा ज्ञानप्रापकद्रव्यक्षेत्रादि न मिलति बोधिरपि न सुलभेति विचार्य, 'सहिए' सहितः-हितेन सम्यग्ज्ञानादिना संपन्नः 'अहिपासए' अधिपश्येत् विचारयेत् । 'जिणो' जिनः आदिनाथजिनः 'आह' आह कथितवान् अन्यैरपि तीर्थकरैरिदमेव वस्तु उपदिष्टम् , तबाह 'सेसका' शेषकाः अन्यतीर्थकरा अपि 'इणमेव' इदमेव आदिनाथेन यत् प्रतिपादितं तदेव कथितवन्तः ॥१९॥ वालों को पुनः बोधि की प्राप्ति होना कठिन है । कहा भी है -"लहेल्लियं च बोहि" इत्यादि
'जो पुरुष प्राप्त वोधि का सदुपयोग नहीं करता अर्थात् उसके अनुसार अनुष्ठान नहीं करता और भविष्यत्कालीन वोधि की अभिलापा रखता है, अर्थात् यह चाहता है कि भविष्य में मुझे पुनः बोधि प्राप्त हो, वह दूसरों को बोधि देकर क्या मूल्य चुका कर पुनः वोधि प्राप्त करेगा ? तात्पर्य यह है कि वर्तमान में प्राप्त बोधि के अनुसार कार्य करना ही भविष्य में प्राप्त होने वाली वोधि का मूल्य चुकाना है । जो ऐसा नहीं करता उसे भविष्य में पुनः वोधि प्राप्त नहीं होती।
अतएव बोधि प्राप्त कराने वाले द्रव्य क्षेत्र आदि का तथा वोधि का फिर मिलना सरल नहीं है, ऐसा विचार करके, सम्यग्ज्ञानादि से युक्त होकर ऐसा सोचे कि आदिनाथ भगवान ने ऐसा कहा है और अन्य तीर्थकरों का
જે પુરૂષ પ્રાપ્તથયેલ ધિનો સદુપયેગ કરતા નથી એટલે કે તેના અનુસાર અનુષ્ઠાન કરતું નથી અને ભવિષ્યકાલીન બોધિની અભિલાષા રાખે છે, એટલે કે ભવિષ્યમાં મને ફરીથી બોધિની પ્રાપ્તિ થાય એવી અભિલાષા સેવે છે, તે અન્યને બેધિ દઈને કયું મૂલ્ય ચુકવીને પુનઃ બેધિની પ્રાપ્તિ કરશે? આ કથનનું તાત્પર્ય એ છે કે વર્તમાનમાં બોધિને સદપયોગ કર એજ ભવિષ્યમાં પ્રાપ્ત થનારી બોધિનું મૂલ્ય ચુકવવા સમાન છે જે પુરુષ એવું કરતો નથી તેને પુન બેધિ પ્રાપ્ત થતી નથી
તેથી જ એવું કહ્યું છે કે બોધિ પ્રાપ્ત કરાવનારા દ્રવ્ય, ક્ષેત્ર આદિને તથા બેધિની પ્રાપ્તિને અવસર ફરી પ્રાપ્ત થે દુર્લભ છે. એ વિચાર કરીને, સમ્યજ્ઞાન આદિથી યુકત થઈને એવુ વિચારવું જોઈએ કે આદિનાથ ભગવાને એવું જ કહ્યું
सू. ८६