Page #1
--------------------------------------------------------------------------
________________
तया
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-तिविर
समयार्थबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्
श्री-सूत्रकृताङ्गसूत्रम् ।
(प्रथमो भागः)
नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि
पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः
पालनपुरनिवासि-न्यायमूर्ति स्व.-रतिलालभाई भाईचंदभाई महेताना स्मरणार्थे तेमनां धर्मपत्नी श्री-लीलावतीचहेन-तत्प्रदत्त द्रव्यसाहाय्येन
प्रकाशक:
अ० भा० श्वे० स्था० जैनशास्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः
मु० राजकोट
प्रथमा-आवृत्ति प्रति १२००
ईसवीसन्
वीर-संवत् विक्रम-स घर २४९५
૨૦ર मूल्यम्-रू० २५-०-०
Page #2
--------------------------------------------------------------------------
________________
२४ शंकितधर्म और अशंकित धर्म की भिन्नता का कथन २९०-२९१ २५ अज्ञानि पुरुषको अप्राप्तपदार्थ का निरूपण
२९२-२९४ २६ अज्ञानियोंके दोपों का निरूपण
२९४-२९५ २७ अज्ञानवादियों के मतका निरसन
२९६-२९७ २८ अज्ञानवादियों का मत दिखाते हुए सूत्रकार ___म्लेच्छके दृष्टान्त का कथन करते हैं
२९८-२९९ २९ दृष्टान्त का कथन करके सिद्धांतका प्रतिपादन
२९९-३०२ ३० अज्ञानवादियों के मत के दोपदर्शन
३०२-३०६ ३१ ये अज्ञानवादी अपने को या अन्यको
बोधदेने में समर्थ नहीं होने का दृष्टान्त के द्वारा कथन ३०६-३०८ ३२ अज्ञानवादियों के विषयमें अन्य दृष्टान्तका कथन
३०८-३०९ ३३ दृष्टान्त कहकर दार्टान्तिक-सिद्धांतका प्रतिपादन ३४ फिरसे अज्ञानवादिके मतका दोपदर्शन
३११-३१३ ३५ अज्ञानवादियों को होनेवाले अनर्थका निरूपण
३१४-३१६ ३६ एकान्तवादियोंके मत का दोप कथन
३१६-३१९ ३७ क्रियावादियोंके मत का निरूपण
३१९-३२२ ३८ क्रियावादियों के कर्म रहितपना
३२२-३२८ ३९ प्रकारान्तर से कर्मवन्ध का निरूपण
३२८-३३२ ४० कर्मवन्ध के विषयमें पितापुत्र का दृष्टान्त
३३२-३३४ ४१ कर्मवन्ध के विपयमें आर्हत मतका कथन
३३४-३३९ ४२ ये क्रियावादियों के अनर्थ परंपरा का निरूपण
३३९-३४१ ४३ क्रियावादीयों के मत का अनर्थ दिखाने में नौकाका दृष्टान्त ३४१-३४२ ४४ दृष्टान्त के द्वारा सिद्धान्तका प्रतिपादन
३४२-३४५ तीसरा उद्देशा- - - ४५ मिथ्यादृष्टियों के आचारदोपका कथन
३४६-३४८ ४६ आधाकर्मी आदि आहार को. लेनेवालेके विपयमें मत्स्य का ... द्रप्टान्त
- ३४९-३५१ ४७ दृष्टान्त कहकर सिद्धांत का प्रतिपादन
३५१-३५२ ४८ जगत् की उत्पत्ती के विपयमें मतान्तर का निरूपण ३५३-३६९ ४९ देवकृत जगद्वादियों के मतका निरसन
३६९-३८०
Page #3
--------------------------------------------------------------------------
________________
३८१-३८५ ३८६-३९० ३९०-३९२ ३९३-३९६ ३९६-३९९ ३९९-४०१
५० अन्यमतावलंवियों के फल प्राप्तिका निरूपण ५१ प्रकारान्तरसे देवोप्तादियों के मतका निरूपण ५२ त्रैराशिकों के मतका निरसन ५३ प्रकारान्तरसे कृतवादियों के मतका निरूपण ५४ रसेश्वरवादियों के मतका निरूपण ५५ रसेश्वरवादिक मतके अनर्थताका कथन
चौथा उद्देशा ५६ पूर्वोक्तवादियों के फलप्राप्तिका निरूपण ५७ पूर्वाक्तवादियों के प्रति विद्वानों का कर्तव्य ५८ साधुओं के जीवनयात्रा निर्वाह का निरूपण ५९ उद्गम आदि दोषोंका निरूपण ६० सोलह प्रकार के उत्पादनादोषका निरूपण ६१ शंकित आदि दशप्रकार के दोपों का निरूपण ६२ ग्रासैपणा के पांच दोपों का निरूपण ६३ पौराणिकादि अन्यतीर्थिकों के मतकानिरूपण ६४ विपरीत बुद्धि जनित लोकवाद का निरूपण ६५ अन्यवादियों के मतका खण्डन के लिये अपने
सिद्धान्त का प्रतिपादन ६६ अन्यवादियों के मत के खण्डन में दृष्टान्त का कथन ६७ जीवहिसा के निषेध का कारण ६८ मोक्षार्थि मुनियों को उपदेश ६९ साधुओंके गुणका निरूपण ७० अध्ययन का उपसंहार
दूसरा अध्ययन का पहला उद्देशा ७१ दूसरे अध्ययनकी अवतरणिका ७२ भगवान् आदिनाथने स्व पुत्रोंको दियाहुआ उपदेशवचन
तीसरा उद्देशा ७३ साधुओं को परीपह एवं उपसर्ग सहनेका उपदेश
द्वितीयाध्ययनपर्यन्तका प्रथमभाग समाप्त ॥२-३॥
४०२-४०७ ४०८-४१० ४१०-४१३ ४१३-४१८ ४१९-४२१ ४२२-४२४ ४२४-४२६ ४२६-४२८ ४२८-४३५
४३५-४४४ ४४४-४४७ ४४७-४५१ ४५१-४५३ ४५४-४५६ ४५६-४६१
४६२ ४६३-६२६
६२७-६८८
Page #4
--------------------------------------------------------------------------
________________
સૌજન્ય ન્યાયમૂર્તિ જટિસ રતિલાલભાઈ ભાયચંદભાઈ મહેતાનું
જીવન ઝરમર
ભારતમાં ગરવી ગુજરાતનું સ્થાન અતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ છે, ગુજરાતમાં પણ ઉત્તરગુજરાતનું સ્થાન ગૌરવશાળી રહ્યું છે. ઉત્તરગુજરાતના પાલનપુર નામના શહેરમાં સ્થાનકવાસી જૈન ધર્મમા અત્યંત શ્રદ્ધાવાન અને ધર્મપરાયણ એવા શ્રીમાન શ્રી ભાયચંદભાઈ ઝમચંદભાઈ મહેતા નામના સદ્દગૃહસ્થ રહેતા હતા. તેમની ધમપત્નીનું નામ મેનાબાઈ હતું.
પિતાશ્રી ભાયચંદભાઈ પિતે વકીલાતના ધ ધામાં અગ્રગણ્ય બાહોશ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા હતા, તેમજ પાલનપુરના જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું હતું
માતુશ્રી મેનાબાઈ ધર્મપરાયણ,સેવાપરાયણ અને સંસ્કાર સંપન્ન હતા. જેઓ તેમના સમાગમમાં આવ્યા હતા. તેઓ આજે પણ તેમના સંસ્કારોનું સ્મરણ કરી રહ્યા છે. આવા સસ્કારી, સેવાભાવી ધાર્મિક માતા પિતાને સંતાનમા પાચ સુપુત્રો અને બે સુપુત્રીઓ એમ સાત સંતાન પ્રાપ્ત થયા હતા. તેમાં નામાક્તિ એવા મોટા સુપુત્ર શ્રી મણીલાલભાઈ, બીજા સુપુત્ર શ્રી કાળીદાસભાઈ, ત્રીજા સુપુત્ર શ્રી બાપાલાલભાઈ, ચોથા સુપુત્ર શ્રી સૂરજમલભાઈ તથા પાચમા સુપુત્ર સૌથી નાના એવા શ્રી રતિલાલભાઈ અને પહેલા સુપુત્રી તારાબાઈ (પૂ તારાબાઈ મહાસતીજી)અને બીજા સુપુત્રી સૌ મોતીબહેન હતા
આવા સુસંસ્કાર સ પન્ન માતા પિતાને ત્યાં શ્રી રતિભાઈને જન્મ સને ૧૯૦૨માં પંદરમી ઓગષ્ટ થયે હતે
બાલ્યાવસ્થાથી જ સ્થાનકવાસી જૈન ધર્મને વાર માતપિતા તરફથી શ્રી રતિભાઈને પ્રાપ્ત થયે હતું, જે ધાર્મિક સંસ્કારના સિંચનથી સેવાભાવના અને ધર્મભાવના પૂર બહારમાં તેઓશ્રીમાં ખીલી હતી.
બાલ્યકાળમાં પ્રાથમિક અધ્યયન પૂરુ કરીને મુબઈમા ભરડા અને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું સને ૧૯૧૮માં તેઓએ શાળાત પરીક્ષા પસાર
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ ન્યાયમૂર્તિ રતીલાલભાઈ ભાયચંદભાઈ મહેતા
જન્મ તા. ૧૪-૧૧-૧૯૦૧
સ્વર્ગવાસ ૫–૧-૧૯૬૬
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
કરી. એલિફન્સ્ટન કોલેજ, વિલ્સન કૅલેજ અને ગવરમેન્ટ લે કેલેજમાં ઝળકતી ફતેહ મેળવી ઉચ્ચ કારકીર્દિ સાથે ઉચ્ચકક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સને ૧૯૨૪મા એલ.એલ બી મા પ્રથમ શ્રેણીમાં પાસ થઈ સને ૧૯૨૭માં એડકેટ (એ એસ) ની કઠણ ગણાતી પરીક્ષા પસાર કરી. મુબઈ હાઈકોર્ટમા એરિજીનલ સાઈડ પર પ્રેકટીસ શરૂ કરી તેઓશ્રીની ઉજ્જવલ કારકીર્દિ અને સેવાપરાયણ સ્વભાવને કારણે ચાહના પ્રાપ્ત કરી આ લેકચાહનાના બળથી શ્રી રતિભાઈ સને ૧૯૪૪-૪૫ માં બાર કાઉન્સીલના સભ્ય તરીકે ચૂંટાયા.
સને ૧૯૪૭–૪૮માં હિદના ભાગલા થતાં બીજી સ્પેશ્યલ ટીબ્યુનલ લાહોરની અનુગામી મુંબઈની સ્પેશ્યલ ટ્રીબ્યુનલમા શ્રી રતિભાઈની નિમણુંક થઈ જે ટ્રીબ્યુનલ “સિ ધાણીયા ટ્રીબ્યુનલ” તરીકે જાણીતિ છે. આ ટ્રીબ્યુનલનું કામ પૂરું થતાં ૧૯૫૦માં મુંબઈની સિટી સિવિલ કેમ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. આ સ્થાન પર રહ્યા તે સમય દરમ્યાન તેઓશ્રી એક સંનિષ્ઠ નિડર, અને સિદ્ધાતપ્રિય ન્યાયાધીશ તરીકે, દેશભરમાં જાણીતા થયા
ઉપરોક્ત જવલત કારકીર્દિને લઈને તેઓશ્રી સને ૧૯૫૭માં મુંબઈની સિટિ સિવિલ કેટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયાં. આ સમય દરમ્યાન તેમની ખ્યાતિને ફેલાવે સમગ્ર ભારતમાં ઉત્તમ રીતે થયે, અનેક કઠિન સમસ્યાવાળા કેસો આવ્યા, જેમાં આરે મિલ્ક કેલની કેસ, કેડિયા ખૂન કેસ અને આહુજા ખૂન કેસમાં રત્ન સમા રતિભાઈની વિશિષ્ટ પ્રકારની છાપ ભારતની જનતામાં પડી.
આહજા ખૂન કેસ જે કમાન્ડર નાણાવટી કેસ તરીકે પ્રસિદ્ધ થયો હતો. આ કેસ જ્યારે ચાલતે, ત્યારે દેશભરના લોકેની મીટ ત્યા મડાઈ હતી, દેશભરના દૈનિક વર્તમાનપત્રમાં વિગતો આવતી હતી આના જેવા અનેક મહત્વના કેસમાં તેમણે બતાવેલ ન્યાયપ્રિયતા અને હિંમત ને લઈને જ શ્રી રતિભાઈ એક નિડર, સિદ્ધાતપ્રિય, બાહોશ, સનિષ્ઠ, ન્યાયમતિ તરીકે પ્રસિદ્ધ થયા. ન્યાયમૂર્તિ તરીકેની કારકીર્દિ કીર્તિના કળશ રૂપ બની રહી
સને ૧૯૬૦મા બૃહત્ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થતાં ગુજરાત રાજ્યની અલગ હાઈકે અમદાવાદમાં સ્થપાઈ અને સને ૧૯૬૦ના જૂલાઈ માસમાં ગુજરાત હાઈકેર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમાયા આ પદ પરથી નિવૃત થતા તેમની સેવાની કદર કરી ગુજરાત સરકારે રાજ્યની રેવન્યુ ટ્રીબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને તેઓશ્રીએ જીવનના છેલ્લા દિવસ સુધી રાજ્યને તેમજ આમ જનતાને પિતાના જ્ઞાનને લાભ આપે.
શ્રી રતિભાઈ બાહોશ અને પ્રતિમાસંપન્ન ધારાશાસ્ત્રી હતા, છતાં પણ તેઓશ્રીની લાક્ષણિકતા તે સૌજન્ય અને વિનયશીલ સ્વભાવમાં હતી. બીજાને ઉપયોગી થવા માટે
Page #8
--------------------------------------------------------------------------
________________
પિતાની જાતને ભેગ આપી સહાય કરવા તેઓ સદા તત્પર રહેતા હતા. જેમ વૃક્ષને ફળ આવતા વૃક્ષ વધુ નમ્ર બની ઝૂકી પડે છે, બીજાને ફળ લેવા સુલભ બને છે, તેમ ચરિત્ર નાયક શ્રી રતિભાઈને પણ જેમ જેમ ઉચ્ચસ્થાન પ્રાપ્ત થતા ગયા તેમ તેમ તેઓશ્રી વધુ ધીરાદાત્ત, સેવાભાવી બની સમાજને ઉપયોગી કાર્યોમાં પિતાનાથી બનતું કરવા હરહંમેશા પ્રવૃત્તિશીલ રહેતા હતા.
પાલણપુરના શ્રી ધર્મશ્રદ્ધાવાન રત્નસમા શ્રી રતિભાઈનુ લગ્ન સંસ્કારી માતા પિતાના સુરસ્કાર પ્રાપ્ત કરેલ લીલાવતી બહેન સાથે થયા હતા લીલાવતી બહેન બાલ્યકાળથી ધર્મપરાયણ છે. તેઓ સામાયિક પ્રતિકમણ, પર્વતિથિને પિષધ કર વિગેરે ધાર્મિક કાર્યોમાં સદા સાવધ રહેતાં. ઉપરાત દીન, દુખી ને શાતા ઉપજાવવામાં તથા સાધર્મિક પ્રેમ વિશેષ રીતે દીપી ઉઠે છે. આ રીતે તેમનામાં ઘણી ઉચા પ્રકારની ધર્મભાવનાએ વાસ કરેલ છે.
લીલાવતી બહેનમાં કૌટુંબીક સ્નેહ પણ વિશેષ રીતે ખીલેલ છે. ધર્મકાર્યથી પિતાનું જીવન સફળ કરી સુશ્રાવિકા બની રહેલ છે. વ્રત અને નિયમથી શ્રાવિકા પદનું આરાધન કરાય છે. તે નિયમ પ્રમાણે તેઓ તેમાં સદા પ્રવૃત્તિશીલ રહ્યા છે. શ્રી રતિભાઈના વિચાર અને આદર્શોને અનુકૂળ રહી, સુસંગત કાર્યોમાં લીલાબહેન સાથ આપતા.
જૈન ધર્મના સિદ્ધાંતેમાં શ્રી રતિભાઈને અવિચળ શ્રદ્ધા હતી. તેઓશ્રી ધર્મના અગ્રગણ્ય મુનિમહારાજે અને મહાસતિજીઓના ચારિત્ર તથા જીવનમાથી વારંવાર પ્રેરણા મેળવતા હતા. વિશાળ અને વ્યાપક જૈનધર્મ તેમને જીવન દીપ હતે. (દરીયાપુરી સ પ્રદાય) ૫, તારાબાઈ મહાસતિજી (તેમના સાંસારિક બહેન) તથા પૂ શ્રી. વસુમતીબાઈ મહાસતિજી (તેમના સાંસારિક સાળી) વિગેરેનું જીવન હમેશા તેમની નજર સમક્ષ રહેલું તેમના પવિત્ર જીવનમાંથી તેઓ હમેશા અખૂટ ધર્મશ્રદ્ધા અને પ્રેરણા મેળવતા અમદાવાદમાં આવ્યા બાદ જૈનધર્મદિવાકર, શાસ્ત્રોદ્ધારક, પરમપૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલ મ. સા. ના સમાગમમાં અવારનવાર આવતા અને કલાક સુધી બેસી ધર્મબળ મેળવતા. તેમના ધર્મપત્ની લીલાબહેન પણ વખતેવખત પૂજ્ય મ સા. ના અચૂક પ્રયત્ન કરી રહ્યા છે ધાર્મિક સંસ્કારની સુવાસ શ્રી રતિભાઈના સર્વ કુટુંબીજનેમા આજે પણ મઘમઘી રહેલ છે.
શ્રી રતિભાઈ વિદ્વાન હતાં છતાં તેમની વિદ્વત્તા બીજાને આજી નાખવા માટે ન હતી પરંતુ તે અન્યને સહાયભૂત થવા કઈક જાણવા મેળવવા માટે હતી ગમે તેવા કૂટ પ્રશ્નને સાદી સમજદારીથી સમજાવવાની તેમની અતર સૂજ હતી.
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી ૫ ડિતરત્ન આચાર્યદેવ શ્રી ભાતૃચંદજી મહારાજના સુશિષ્ય પૂ ચતુર- લાલજી તપસ્વીજી મહારાજશ્રીના સથાર પ્રસ ગે જૈનેતર ભાઈઓને પણ જૈન ધર્મની ફિલસુફી સરળતા અને શ્રધ્ધાથી સમજાવતા શ્રી રતિભાઈને જેઓએ સાભળ્યા છે તેઓને તે આશ્ચર્ય થયા વિના નહી રહે કે-મુબઈ જેવા શહેરમાં બેરિસ્ટર અને વિદેશી ભણતર વચ્ચે ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ આવી સુજ કેવી રીતે કેળવી શક્યા હશે? પર તુ શ્રી રતિભાઈની આ વિશિષ્ટતા હતી. તેમણે ઉચ માનવતા વાદમાં જ પોતાનું ગૌરવ જોયું તેમણે તે પ્રસંગે આપેલી સેવાઓ વિશેષ ધ્યાન માગી લે છે.
ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવા છતાં વિનમ્રતા અને વિનય તેમણે જીવનમાં વણી લીધા હતા તેમના સન્માનમાં વેજાએલ એક સભામાં તેમણે કહેલ ઉદગારો તેમના આદર્શો અને સિધ્ધાતનો પરિચય આપી જાય છે -
“ સત્તા અને વૈભવની પ્રભુતા તે ક્ષણિક પ્રસગો છે. તેમાં રાચીને ખુશી થવાનું નથી આવા પ્રસંગે જીવનમાં મળે તેમાં ડૂબી ન જતા તેમાથી માનવતાનો પાઠ કાઢી પિતાની જાતને યથાર્થ કરવી જોઈએ આવી હતી તેમની જીવન દૃષ્ટિ. તેમનું જીવન આ વિચારને અનુરૂપ હતુ સમગ્ર રીતે જોતા તેઓએ એક સાચા માનવી તરીકે જીવી જાણ્ય અને યથાર્થ રીતે તેમણે જીવન સફળ કર્યું.
શ્રી લીલાવતી બહેને તેમની છેવટની માદગી જાણ્યા છતા હિમત રાખી સતત સેવા કરીને ભારતીય આદર્શ નારિત્વનું વ્યકિતત્વ દીપાવ્યું છે.
આવી પ્રતિભા સંપન્ન અને ર્તવ્યનિષ્ઠ વ્યકિતનું મૃત્યુ એ ખરેખર મૃત્યુ હતુ નથી પણ મૃત્યુજ નામશેષ થઈ જાય છે
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
આધમુરબ્બીશ્રીએ
શ્રી શાંતિલાલ મંગળદાસભાઈ
અમદાવાદ.
(સ્વ) રોશ્રી છગનલાલ શામળદાસ ભાવસાર – અમદાવાદ.
શેઠશ્રી રામજીભાઈ શામજીભાઈ વીરાણી-રાજકોટ.
(સ્વ.) શેઠશ્રી શામજીભાઇ વેલજીભાઇ વીરાણી–રાજકાટ
शाजी मोडीलालजी गलुन्डिया
વચ્ચે બેઠેલા લાલાજી કિશનચ દૃષ્ટ સા જૌહરી ઉભેલા સુપુત્ર ચિ. મહેતખ઼ચન્હ સા. નાના – અનિલકુમાર જૈન ( દાયત્તા )
1
Page #12
--------------------------------------------------------------------------
________________
આઘમુરબ્બીશ્રીઓ
:-
A
કે,
|
તે દર
/
|
a
(સ્વ) શેઠશ્રી હરખચંદ કાલીદાસ વારિઆ
ભાણવડ.
(સ્વ.) શેઠ રંગજીભાઈ મોહનલાલ શાહ
અમદાવાદ,
Bકે
* *
કાd—
*
C
* *
...
*
-
-
: * *
—
-
—
-
*
(સ્વ) શેઠશ્રી દિનેશભાઇ કાંતિલાલ શાહ
અમદાવાદ,
શ્રી વિનોદભાઈ વીરાણું
'
..
',
1 2 '
દt
-
શેઠશ્રી જેસિંગભાઈ પાચાલાલભાઈ
અમદાવાદ,
સ્વ. શેઠશ્રી આત્મારામ માણેકલાલ
અમદાવાદ
Page #13
--------------------------------------------------------------------------
________________
આધમુરબ્બીશ્રીઓ
}
wwજ અન્ય
ક
ર૪
w
શ્રી વૃજલાલ દુર્લભજી પારેખ
રાજકોટ,
કેકારી હરગોવિંદ જેચંદભાઈ
રાજકોટ,
*
*
''
:::
પટેલ ડોસાભાઈ ગેપાલદાસ મુ. સાણંદ (જી. અમદાવાદ)
શેઠશ્રી મિશ્રીલાલજી લાલચંદજી સા. લુણિયા તથા શેઠશ્રી જેવંતરાજજી લાલચંદજી સા
-
: માં
ટ'
*
*
***
*
* *
*
(સ્વ) શેઠશ્રી ધારશીભાઈ જીવણલાલ
બારસી
સ્વ. શ્રીમાન શેઠશ્રી મુકનચંદજી સા
બાલિયા પાલી મારવાડ
Page #14
--------------------------------------------------------------------------
________________
આદ્યમુરબ્બીશ્રીએ
સ્વ, શેઠશ્રી હરિલાલ અનેાષચંદ્ર શાહુ ખંભાત.
to
श्रीमान् शेठ सा. चीमनलालजी सा. ऋषभचंदजी सा अजीतवाले (सपरिवार)
વચ્ચે બેઠેલા મેાટાભાઇ શ્રીમાન્ મૂલચ ંદજી જવાહીરલાલજી રઢિયા ૨ બાજુમા ખેડેલા ભાઈ મિશ્રીલાલજી મરડિયા ૩ ઉભેલા સૌથી નનાભાઈ પૂનમચંદ ભરક્રિયા
स्व. शेठ ताराचंदजी साहेब गेलडा મદ્રાસ.
૧ અમીચંદભાઈ ત્યા ૨ ગીરધરભાઈ માિંિવયા
श्रीमान् सेठश्री खीमराजजी सा. चोरडिया
Page #15
--------------------------------------------------------------------------
________________
श्री
सती शिरोमणि तारावाई
इन्द्रवज्राच्छंद:
" सती प्रधाना सुकृपा निधाना सतीषु सारा सुविचारधारा | विभाति गच्छे दरियापुरीये 'तारा सती' स्वच्छतराविभूतिः ॥१॥ “ भद्राऽस्तिभावेन विनीतभावा सवर्तिनी या सरलस्वभावा । 'atesभिधाना' रुचिरस्वभावा चकास्ति साध्वी गुणरत्नभाभिः ||२|| “ यमेषु मग्ना नियमेषु लग्ना भग्नानयाकाऽपि तपस्तटान्तात् । सेवाशतैरञ्जयतीव साध्वीर्विभाति सेयं 'विमला' सतीषु ||३|| अनुष्टुपूच्छंदः 'इन्दुवाई' विभातीन्दोः कलेव विमला सदा । विनम्रभक्तिसम्पन्ना साध्वीमध्ये विराजते ||४||
इन्द्रवज्राच्छंद
धर्मे सुशीला नियमे सुशीला व्रते सुशीला विनये सुशीला | चारित्रशीला यतिधर्मशीला नाम्ना 'सुशीला' जगति प्रसिद्धा ||५|| उपा विशेषा शुभधर्मलेश्या न दोपशेपा विनिवृत्तकामा | वाच्छाविशिष्टा विनयादिवृत्तौ यस्या 'उपा' ऽऽस्ते शुभनामधेयम् ||६|| हंसस्य चचुर्जलदुग्धभेदं करोति शास्त्रे सदसद्विवेकम् । कुर्या कथं स्वं स्वजनं विवोध्य 'हंसाबाई' सती रूपमकारि किंनु ॥७॥ न लोचने मे स्वहिताय गेहे विचारयन्ती समवस्थिता या । प्रवज्जाता शिवशुद्धमार्गे 'सुलोचनाबाई' सती प्रसिद्धा ||८|| सुखस्य दुःखस्य च कारणं य-जाते तु तस्मिन्नपि हर्पमेति । sri aurat विराजते या चकास्ति 'हवाई' शुभनामतस्याः ||९||
वसन्ततिलका
सम्यक्त्ववर्पणपरास्वपराऽर्थसिद्धचे औदार्यभावमवलंब्य मुदं वहन्ती । सेवा - भक्ति - विनया - Sम्बु- धरा धराया - वर्तिष्यतीति गुरुभिर्घुपिताऽस्ति 'वर्षा' | १०
वाई 'मनोरमा' साध्वी, धर्मकार्य मनोरमा | शुद्धभावेन संयुक्ता, शास्त्रस्वाध्यायतत्परा ॥११॥ 'उन्दिरावाई' साध्वी च साध्वाचारपरायणा । विनम्रा भक्तिभावेन, पकायप्रतिपादिका ॥ १२॥
Page #16
--------------------------------------------------------------------------
________________
॥श्री॥ सति शिरोमणि केशरवाई महासतीजी तथा विदुषि वसुमतिवाई
इन्द्रवज्रा छन्दः पर्यायतो ज्येष्टतया स्वगन्छे चित्तैकधीरा सरलस्वभावा। श्री 'पार्वतीबाई' विशुद्धभावैः विराजते सर्व सतीषु मुख्या ॥१॥ प्रवर्तिनी 'केशरवाई' गच्छे गच्छस्य कार्येनिशं समर्था । चारित्रसंरक्षणहेतुकार्ये प्रवर्तते प्रेरयतीच साध्वीः ॥२॥ विचक्षणायाऽति विनीतबुद्धिः मोक्षस्य मार्गे सततं प्रयाति । विनीतभावेन करोति सेवा 'प्रभावतीबाई' गुणैगरिष्ठा ॥३॥
दुतविलम्बितछन्दः वसुमती शिवमागविधायिनी विमलभाव सतीषु शिरोमणिः । अमलशासनतच्चविकाशिनी विजयते गुणगौरवशासने ॥४॥
अनुष्टुप् छन्दः द्योतते 'दमयन्तीयं' संयमाराधनोद्यता । विनीतभावसम्पन्ना शुद्धा गुणवती सती ।।५।।
स्वकार्यदक्षा परकायदक्षा विवेकढक्षा विनयेषु दक्षा । सेवाम दक्षा यतनासु दक्षा श्री दीक्षिताबाई' सतीसु दक्षा ॥६॥ भद्राऽम्ति भावेन विनोतभावा सद्वतिनी या सरलम्बमावा । 'हीराऽभिधाना' चिरस्वभावा चकास्ति साम्बीगुणरत्नभाभिः ||७|| विशुद्धभावा सरलस्वभावा गीलप्रभावा विपये विरक्ता । समाधिमावं भजतीति नित्यं विनम्रभावा 'सविता' सती या ||८|| विनीतताभावममाश्रयेण सेवाऽधिकारेषु परायणा या । 'प्रवीणवाई' विनये विवेके प्रावीण्यभावं विदधाति नित्यम् ॥९॥
अनुष्टुप्छन्द:विनयादिगुणोमिभिः संयुता सरला सती। 'उर्मिलावार्ट' मुदिता सेवामावेषु वर्तते ॥१०॥
Page #17
--------------------------------------------------------------------------
________________
ર
विदुला विमलाबुद्धया सेवाधर्मपरायणा । विनयामृतपानेन सफलयति जीवनम् ॥११॥ विशुद्धा 'निर्मलाबाई' ज्ञानध्यानादिसोद्यमा | विनयादिसमाराध्य सफलर्यात जीवितम् ||१२|| पयोमुचां पयोवन्दुसिक्त कुन्दसमा सती । गुरूणां कृत्यवचसा 'प्रफुल्लीबाई' भापते || १३|| तरौ लता यथा पुप्पैः फलैश्च परिशोभते । सती 'तरुल्लताबाई' विनयादि गुणान्विता ॥ १४ ॥ 'मन्जुला ' मन्जुभावेन विनम्रा धर्मतत्परा | मफलं जीवितं चाऽस्या धन्य धन्या सतीसदा ||१५|| 'मृदुला ' मृदुभावेन सेवाधर्मपरायणा । धन्यं जन्म पुनात्येषा स्वात्मानं वचसा गुरोः ॥ १६॥ धर्मनिष्ठा सती साध्वी, विनयादि गुणान्विता । सेवाभावपरा नित्यं, 'जयश्री' जयकारिणी ॥१७॥ 'ज्योत्स्नाबाई ' सती गच्छे, धर्मज्योतिः प्रकाशिनी । धर्मध्यानरता नित्यं, विरक्ता पापकर्मणि ॥ १८ ॥ ' दर्शना' दर्शने निष्ठा, विशिष्टा विनयादिषु । कृतिकर्मरता साध्वी, यथारात्निक भावतः || १९॥ 'वनिता' च विनीताया, सतीधर्मपरायणा । जिनधर्मे च श्रद्धालु, रनन्या तस्य पालने ||२०|| 'मीनाक्षी' या सती साध्वी, तल्लीना धर्मकर्मणि । यथारात्निक सेवायां तत्परा शुभभावतः ॥ २१॥ 'पुष्पावती' सती साध्वी ज्ञानध्यानपरायणा | विनीता नम्रभावेन, चारित्राराधने रता ||२२|| 'करुणाबाई' साध्वी च करुणाकरुणालया । आराधिका वरीवति समिति गुप्तिधारिणी ||२३ ॥
,
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
श्री वीतरागाय नमः जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य-श्री-घासीलालव्रतिविरचितया समयार्थ
प्रबोधिन्याख्यया व्याख्यया समलकृतं श्री सूत्रकृताङ्गसूत्रम्
॥ मंगलाचरणम् ॥
( इन्द्रवज्रान्तर्गतवालानामकच्छन्दः) श्रीवर्द्धमानं गुणसन्निधानं, सिद्धालये शाश्वतराजमानम् । धर्मोपदेशादिविधेनिंदानं, नमामि भक्त्या जगतीप्रधानम् ॥१॥ श्री सूत्रकृताङ्गका हिन्दी अनुवाद ॥
- मङ्गलाचरण - 'श्रीवर्द्धमान' इत्यादि।
गुणों के निधान, मुक्ति में सदा के लिये विराजमान, धर्म के उपदेश आदिकी विधि के कारणभूत और भूतल पर प्रधान श्री वर्द्धमान भगवान् को मैं भक्तिपूर्वक नमस्कार करता हूं ॥१॥
સૂત્રક્તાંગને ગુજરાતી અનુવાદ
-भगवायर"श्रीवर्द्धमान" त्या
ગુણેના ભંડાર, મુક્તિમાં સદાને માટે વિરાજમાન, ધર્મના ઉપદેશ આદિની વિધિના કારણભૂત, અને ભૂતલ પર પ્રધાન (શ્રેષ્ઠ) એવા શ્રી વર્ધમાન ભગવાનને
मतिमा ५५४ नभ२४.२ ४३ छु ॥१॥
Page #20
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतगिसूत्रे (शिखरिणीछन्दः) चतुर्ज्ञानोपेतं जिनवचनपीयूपमतुलं,
पिवन्तं कर्णाभ्यामविरतिपुटाभ्यां गुणगृहम् । अघौघं भिन्दन्तं सकलजनकल्याणसदनं, प्रणम्य प्रेम्णा तं गुणिषु गुणिनं गौतममिनम् ॥२॥
शार्दूलविक्रीडितम्] पटुकायप्रतिपालकं च करुणाधर्मोपदेशप्रदं,
यत्नार्थ मुखवस्त्रिकाविलसितास्येन्दु प्रसन्नाननम् । अन्तर्धान्तविनाशका िनखरज्योतिश्चयं चिन्तयन् ,
वन्दित्वोगविहारिणं गुरुवरं पञ्चव्रताराधकम् ॥३॥ "चतुर्ज्ञानोपेतं" इत्यादि।
चार ज्ञानों से सम्पन्न, कानों से जिनवचन रूपी अनुपम अमृत का पान करने वाले और भव्यों को पान कराने वाले, गुणों के सदन (गृह) पापों के समूह को भेदने वाले, समस्त प्राणियों के कल्याणके धाम तथा गुणीजनों में याने ज्ञानादिगुणयुक्त मुनिजनों में भी विशिष्ट गुणी श्री गौतम स्वामी को भक्तिपूर्वक नमस्कार करके ॥२॥ "पटकाय" इत्यादि।
आन्तरिक अन्धकार को सर्वथा नष्ट करने वाली चरणों के नाखूनों की प्रखर ज्योतिका चिन्तन करता हुआ मैं छहकायों के जीवों की रक्षा करने वाले, करुणा दयाधर्म का उपदेश देनेवाले, यतना के लिये दोरे सहित मुखवस्त्रिका को मुखपर वांधनेवाले प्रसन्नवदन, उपविहार करने वाले तथा पांच महाव्रतों के आराधक गुरुवर को नमस्कार करके ॥३॥ "चतुर्ज्ञानोपेतं" त्याह
ચાર જ્ઞાનેથી સંપન્ન જિનવચન રૂપી અનુપમ અમૃતનું પિતાના કર્ણો વડે પાન કરનારા અને ભવ્યને તેનું પાન કરાવનારા, ગુણેના સદન(ગ્રહ), પાપના સમૂહને ભેદનારા, સમસ્ત પ્રાણીઓના કલ્યાણના ધામ રૂપ તથા ગુણીજનેમાં-જ્ઞાનાદિ ગુણયુકત મુનિજનમાં-પણ વિશિષ્ટ ગુણ એવા શ્રી ગૌતમસ્વામીને પ્રીતિપૂર્વક નમસ્કાર કરીને પર
"पट्टकाय" त्याह
આન્તરિક અંધકારને સર્વથા નાશ કરનારી ચરણેના નખની પ્રખર જ્યોતિનું ચિન્તન કરતે થકે હું છકાયના જીવોની રક્ષા કરનારા, કરૂણ-દયા ધર્મના ઉપદેશક,
Page #21
--------------------------------------------------------------------------
________________
समर्थन टीका
मङ्गलोचरणम्
प्रणम्य वाणीं परमां विशुद्धांविचित्य नानार्थपदार्थसारम्
३
करोमि टीकां समयार्थबोधां,
भव्यावबुद्धयै मुनिघासिलालः ||४|| सूत्रमात्रं समालम्ब्य निरालम्वेपि गच्छतः ।
अम्बरे नटवन्मेऽत्र साहसः सिद्धिमेष्यति ||५|| निमज्जद्भिर्जन्तुभिरेतस्मात्संसारमहोदधेः वारमिच्छद्भिरशेषकर्मक्षयाय यरितव्यम् । स च सम्यग्ज्ञानसापेक्षः, तच्चाप्तवाक्यमन्तरेण न भवितुमर्हति, आप्तश्च " प्रणम्यवाणी" इत्यादि ।
परम विशुद्ध वाणी को नमस्कार करके और नानार्थक पदार्थसारों को ढूंढकर अथवा शोचकर मैं मुनि घासीलाल भव्य जीवों को वोध कराने के लिये सूत्रकृताङ्ग की समयार्थबोधिनी नामक टीका की रचना करता हूँ ||४||
'सूत्रमात्रं ' इत्यादि ।
जैसे निरालम्बन आकाश मैं सूत्रमात्र ( रस्सी) का सहारा लेकर चलने वाले नट का साहस ही उसे सफलता प्रदान करता है, उसी प्रकार सूत्रमात्र (मूल आगम) का आश्रय लेकर टीका रचना में प्रवृत्त मुझे मेरा साहस ही सिद्धि प्रदान करेगा || ५ ||
जो प्राणी इस संसार सागर में डूब रहे हैं किन्तु इससे पार होना चाहते हैं उन्हें समस्त कर्मो का क्षय करने का यत्न करना चाहिये । कर्मों વાયુકાયાદિ છ જીવનીકાયની રક્ષા કરવા માટે સુખપર દેારાસહિત મુહપત્તી ખાધવાવાળા પ્રસન્ન વદન, ઉવિહાર કરનારા, તથા પાંચ મહાવ્રતેના આરાધક ગુરૂવરને નમસ્કાર शने ॥3॥
" प्रणम्यवाणीं" त्याहि—
પરમ વિશુધ્ધ વાણીને નમસ્કાર કરીને, અનેક અવાળા પદાર્થોના સારને શેાધીને અથવા વિચારીને હું; મુનિ ઘાસીલાલજી ભન્ય જીવાને મેધ કરાવવાને માટે સૂત્રકૃતાંગની સમયા મેાધિની નામની ટીકાની રચના કરૂ છું. ॥૪॥
" सूत्रमात्रं " त्याहि
જેવી રીતે આધાર વિનાના આકાશમાં દારાને! આધાર લઈને ચાલનારા નટનુ' સાહસ જ તેને સફલતા પ્રાપ્ત કરાવે છે, એજ પ્રમાણે સૂત્રમાત્ર (મૂળ આગમ) ના આધાર લઈને ટીકાની રચના કરવાને તૈયાર થયેલા મને મારૂં સાહસ ४ सिध्धि (समता ) अहान ४२ ॥गया|
Page #22
--------------------------------------------------------------------------
________________
सूत्रसतागसूत्रे आत्यन्तिककर्ममलप्रक्षयाद्भवति, एतादृशश्च भगवानहम्नेवातस्तत्प्ररूपितागमपरिज्ञानमेवावलम्बनीयम् । आगमश्च द्वादशाङ्गादिलक्षणः, तत्र चरणकरणानुयोगप्राधान्येन प्रथममाचाराङ्गं व्याख्यातम्, साम्प्रतमवसरप्राप्तं द्वितीयं द्रव्यानुयोगप्रधानं सूत्रकृताङ्गं व्याख्यायते
ननु प्राणिहितस्य परमपुरुषार्थस्य शासनकरणादिदं शास्त्रपदवाच्यतां लभते शास्त्रस्य च समस्तविघ्नविनाशायादौ मंगलमावश्यकम् तथा अधिकृतशास्त्रस्य
स्थिरीकरणार्थ मध्येपि मंगलमावश्यकम् एवं शिप्यपरंपरया शास्त्रस्याऽविच्छे____ का क्षय सम्यग्ज्ञान से होता है और सम्यग्ज्ञान आप्त वाक्य आगम के विना ___ नहीं हो सकता। आप्त कर्ममल का सर्वथा क्षय करने से होता है। ऐसे
आप्त अहेन्त भगवान् ही हैं। अतएव उनके द्वारा प्ररूपित आगम के ज्ञान का ही आश्रय लेना उचित है। आगम द्वादशांग रूप है। उसमें चरणकरणानुयोग की प्रधानता है इस कारण पहले आचारांग की व्याख्या की गई है। उसके पश्चात् द्रव्यानुयोग प्रधान सूत्रकृतांग की व्याख्या का अवसर प्राप्त है अतएव यहां उसकी व्याख्या की जाती है।
शंका-प्राणियों के लिये हितकर परम पुरुषार्थ (मोक्ष) का शासन उपदेश करने के कारण यह शास्त्र कहलाता है और शास्त्र की आदि में समस्त विघ्नों का विनाश करने के लिये मंगलाचरण करना आवश्यक है। इसी प्रकार प्रस्तुत शास्त्र की स्थिरता के लिये मध्य में तथा शिप्य प्रशियों
જે જે આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, પરંતુ સંસાર સાગરને પાર કરવા માગે છે તેમણે સમસ્ત કર્મોને ક્ષય કર જોઈએ. કર્મોને ક્ષય કરવા માટે સમ્યમ્ જ્ઞાનની જરૂર પડે છે. સમ્યગ જ્ઞાન આપ્ત વાક્ય રૂપ આગમ વિના પ્રાપ્ત થઈ શકતું નથી, કર્મમળને સર્વથા ક્ષય કરનાર જીવજ આપ્ત કહેવાય છે. એવાં આપ્ત અહંત ભગવાને જ છે. તેથી તેમના દ્વારા પ્રરૂપિત આગમના જ્ઞાનને જ આધાર લે તે ઉચિત છે. આગમ દ્વાદશાંગ રૂ૫ (બાર અંગ રૂ૫) છે. તેમાં ચરણ કરણનગની પ્રધાનતા છે, તે કારણે પહેલાં આચારાંગની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાર બાદ દ્રવ્યાનુગપ્રધાન સૂત્રકૃતાંગની વ્યાખ્યા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરવામાં આવે છે.
શંકા–પ્રાણુઓને માટે હિતકારી એવા પરમપુરૂષાર્થ (મોક્ષ) નું શાસન (ઉપદેશ) કરનાર હોવાને કારણે આ સૂત્રને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રના પ્રારંભે, સમસ્ત વિદનો વિનાશ કરવાને માટે મંગળાચરણ કરવું આવશ્યક ગણાય છે. એજ પ્રમાણે પ્રસ્તુત શાસ્ત્રની સ્થિરતાને માટે મધ્યમાં તથા શિષ્ય પ્રશિષ્યોની પરમ્પરા
Page #23
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका
मङ्गलाचरणम् दायावसानेपि मंगलमावश्यकम् । अन्यथा पूर्वाचार्यैर्मगलाकरणे तदनुयायिभिः शिष्यप्रशिष्यैरपि मंगलं नाद्रियेत तथा च निविघ्नशास्त्रपरिसमाप्तिन स्यादिति सापि जन: परमप्रयोजनाद हीयेतानर्थ च प्राप्नुयात् । स्थलत्रयेपि मंगलमावश्यक मित्यन्यतीथिका अपि समामनन्ति “मंगलादीनि मंगलमध्यानि मंगलान्तानि च शास्त्राणि प्रथन्ते अध्येतारश्च वीराः" इत्यादि। तदिह मंगलाकरणान्न्यूनता प्रसक्तेति चेन, मंगलं नाम स्वेष्टदेवता नमस्कारादि रूपमेव किन्तु प्रकृतद्वादशाङ्गरूपागमस्यार्थतः प्रणेता भगवान् ' तीर्थकर एव की परम्परा सतत चालू रहे और इससे शास्त्रका विच्छेद न हो, इसलिये अन्तमें भी मंगल करना आवश्यक है। पूर्ववर्ती आचार्य यदि मंगल न करे तो उनके शिष्य प्रशिष्य भी मंगल नहीं करेंगे। ऐसा होने से शास्त्र की निर्विघ्न समाप्ति नहीं होगी। सब लोग परम प्रयोजन से वंचित हो जाएंगे और उन्हें अनर्थ की प्राप्ति होगी। अन्यतीर्थी भी आदि मध्य और अन्त में तीनों जगह मंगल करना आवश्यक मानते हैं-शास्त्र की आदि में शास्त्र के मध्य में और शास्त्रके अन्त में मंगल प्रशस्त होते हैं और उनका अध्ययन करने वाले वीर होते हैं इत्यादि । इस प्रकार यहां मंगल न करने के कारण न्यूनता का प्रसंग होता है।
समाधान-ऐसा न कहिए। अपने इष्टदेव को नमस्कार आदि करना ही मंगल कहलाता है किन्तु प्रकृत द्वादशांग रूप आगम के अर्थ के प्रणेता સતત ચાલુ રહે અને શાસ્ત્રને વિચ્છેદ ન થાય તે માટે શાસ્ત્રને અને પણ મંગલાચરણ કરવું આવશ્યક ગણાય છે. પૂર્વવતી આચાર્ય આદિ જે મ ગલાચરણ કરવાનું બંધ કરી દે, તે તેમના શિષ્યો અને પ્રશિષ્ય પણ મંગલાચરણ કરવાનું બંધ કરી દેશે. એવું થાય તે શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ પણ થઈ શકે નહીં. સઘળા લકે પરમ પ્રજનથી વંચિત (રહિત) રહી જશે અને તેમને અનર્થની પ્રાપ્તિ થશે અન્ય તીથિકે પણ આદિ, મધ્ય અને અને મંગળાચરણને આવશ્યક ગણે છે. શાસ્ત્રના પ્રારંભે, શાસ્ત્રના મધ્ય ભાગમાં અને શાસ્ત્રના અન્ત ભાગમાં મંગલાચરણને પ્રશસ્ત ગણવામાં આવે છે અને તેમનું અધ્યયન કરનાર વીર થાય છે. ઈત્યાદિ આ પ્રકારનું મંગલાચરણ આ શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે કરવામાં આવ્યું નથી. તેથી શું અહીં ન્યૂનતા દેષને પ્રસ ગ પ્રાપ્ત થતો નથી
સમાધાન–આ પ્રકારની શંકા અસ્થાને છે. પોતાના ઈષ્ટદેવને નમસ્કાર આદિ કરવા તેનું નામ જ મંગલ છે. તેના કરતા વધારે મંગલ બીજુ શું હોઈ શકે ? પ્રસ્તુત દ્વાદશાંગ રૂપ આગમના અર્થના પ્રણેતા સ્વયં તીર્થકર ભગવાન જ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे स च सर्वज्ञः, सर्वदोपविनिर्मुक्तस्य तादृशस्य तस्य नमस्कार्यो नास्ति कश्चिदपरः पुरुषो, यं नमस्कृत्य नमस्कारादि रूपं मंगलं संपादयेत् तथा मंगलस्य प्रयोजनं विघ्नविनाशः न च तस्मिन् घातिकर्मचतुष्टयरहिते विघ्नस्य संभावना यदुद्देशेन प्रकृतशास्त्रप्रणेता सर्वज्ञस्तीर्थकरो मंगलमाचरेत् अतोऽस्मिन् शास्त्रे मंगलाभावेऽपि नास्ति न्यूनतारूपो दोषः। अयमाशयः -यः कश्चित् पदार्थः स्थितिमान् भवेत् तस्यैव विनाशः कारणसाध्यो भवति न तु असतो विनाशो जायते तत्र वस्तुन एवाभावात्, नह्यनुत्पन्नघटस्य वन्ध्यापुत्रस्य वा केनापि कारणेन विनाशो दृश्यते । स्वयं तीर्थकर भगवान् हैं। वे सर्वज्ञ होते हैं। समस्त दोपों से सर्वथा मुक्त तीर्थकर भगवान् के लिए अन्य कोई नमस्कार रूप मंगल किया जाय।।
___इसके अतिरिक्त मंगल का प्रयोजन है विघ्नों का विनाश होना किन्तु चार घातिक कर्मों से रहित तीर्थकर भगवान्को विघ्न होने की कोई संभावना ही नहीं है, जिनका निवारण करने के लिये सर्वज्ञ तीर्थकर भगवान् मंगलाचरण करें। इस प्रकार इस शास्त्र में मंगल न होने परभी न्यूनता दोप नहीं है। ____ तात्पर्य यह है कि प्रतियोगिता सम्बन्ध से नाश के प्रति तादात्म्य सम्बन्ध होने के कारण प्रतियोगी कारण होता है। अर्थात्-जिसका अभाव होता है वह प्रतियोगी कहलाता है जैसे जहां घट का अभाव है वहां घट प्रतियोगी है। प्रतियोगिता घटाभावीय अघट में है। अतएव प्रतियोगिता सम्बन्ध से घट आदि का नाश घट में रहता है और उसी घट में तादात्म्य सम्बन्ध से घट भी रहता है તેઓ સર્વજ્ઞ છે. સમસ્ત દોષથી સર્વથા મુક્ત એવાં તીર્થકર ભગવાનને માટે અન્ય કેઈ નમસ્કાર કરવા યોગ્ય ઈષ્ટદેવ જ નથી કે જેમને નમસ્કાર કરીને નમસ્કાર રૂપ મંગળ કરવામાં આવે. - વિદનેને નાશ થાય એવું જ મંગલનું જે પ્રોજન હોય, તો ચાર ઘાતિયા કર્મોને ક્ષય કરી નાખનાર તીર્થકર ભગવાનને એવું કંઈ પણ વિન નડવાની શક્યતા જ હોતી નથી, કે જેના નિવારણ માટે સર્વજ્ઞ, તીર્થ કર ભગવાને મગલાચરણ કરવું પડે! આ પ્રકારે આ શાસ્ત્રમાં મંગલ (મંગલાચરણ) ન હોવા છતાં પણ ન્યૂનતા દેષને પ્રસંગ પ્રાપ્ત થતું નથી ઉપર્યુક્ત કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–
પ્રતિગિતા સંબંધની અપેક્ષાએ નાશ સાથે તાદામ્ય સંબંધ હોવાને કારણે પ્રતિવેગી કારણ હોય છે. એટલે કે જેને અભાવ હોય છે, તેને પ્રતિયેગી કહે છે. જેમ કે.. જ્યાં ઘટ (ઘડા) ને અભાવ હોય છે ત્યાં ઘટ પ્રતિયોગી છે. ઘટાભાવીય (ઘટના અભાવવાળા) અઘટમાં પ્રતિયોગિતા છે. તેથી પ્રતિયોગિતા સંબંધની અપેક્ષાએ ઘટ આદિને નાશ ઘટમાં રહે છે-ઘટમાં જ સંભવી શકે છે, અને એજ ઘટમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका
मङ्गलाचरणम् एवं च यदि तीर्थकराणां विघ्नो भवेत्तदा तस्य विनाशाय ते मंगलमाचरेयुः, नत्वेवं, तेषां, घातिकर्मचतुष्टयाभावेन पापविशेपरूपस्य विघ्नस्यैवाभावात् । अस्मदादीनां चर्मचक्षुपां तु अतीन्द्रियविघ्नादीनां दर्शने सामर्थ्याभावात्, अस्ति विघ्नो नास्ति वेति शङ्कया मङ्गलाचरणमावश्यककोटिमधिरोहति दिव्यदृष्टीनां तु तादृशसंदेहाभावात् मंगलाचरणमनावश्यकमेव । यतो मंगलस्य फलं विघ्नविनाश एव स च विघ्नो नास्त्येवेति कथं स भगवान् निष्फलमंगलस्याचरणं क्योंकि अपने आपमें अपना तादात्म्य सम्बन्ध रहता है। इसी प्रकार जो पदार्थ विद्यमान हो उसी का कारण मिलने पर अभाव हो सकता है। सर्वथा असत् का विनाश नहीं होता क्योंकि वहां तो वस्तु का ही अभाव है। अनुत्पन्न घट का अथवा बन्ध्या पुत्र का किसी भी कारण के द्वारा विनाश होना नहीं देखा जाता। इस प्रकार यदि तीर्थंकरों को विघ्न होता तो वे उसके विनाश के लिये मंगलाचरण करते किन्तु ऐसा है नहीं। चार घातिया कर्मों का अभाव हो जाने से पाप विशेष्य रूप विघ्न उन्हें हो ही नहीं सकता। हम चर्मचक्षु वाले जन इन्द्रियों से अगोचर विघ्न आदि को देखने में समर्थ नहीं हैं। अतएव विघ्न है या नहीं? इस शंका के कारण हमारे लिये मंगलाचरण करना आवश्यक है। दिव्यदृष्टि महात्माओं को अर्थात् सर्वज्ञ को ऐसा सन्देह नहीं होता अतः उनके लिये वह आवश्यक नहीं है क्योंकि मंगल का फल विघ्नों का विनाश होना ही है और विघ्न हैं ही नहीं, फिर તાદામ્ય સંબંધની અપેક્ષાએ ઘટ પણ રહે છે, કારણ કે પિતાની અંદર પિતાને તાદામ્ય સંબંધ રહે છે એજ પ્રકારે જે પદાર્થ વિદ્યમાન હોય તેને જ કેઈ કારણે અભાવ અથવા નાશ સંભવી શકે છે. સર્વથા અસતને (અવિદ્યમાનને) વિનાશ સંભવી શકતું નથી, કારણ કે ત્યાં તે વસ્તુનેજ અભાવ હોય છે. અનુત્પન્ન ઘટને અથવા વધ્યાના પુત્રને કઈ પણ કારણ દ્વારા વિનાશ થતે જોવામાં આવતું નથી, કારણ કે ત્યાં તે ઘડો અથવા પુત્ર જ સંભવી શકતા નથી. ઉત્પત્તિ વિના વિનાશ કેવી રીતે સંભવી શકે ! એ જ પ્રમાણે જે તીર્થકરને વિદને નડતાં હતા તે તેઓ તેના વિનાશને માટે મંગલાચરણ કરત, પરંતુ તેમને વિને જ નડતાં નથી. તેમના ચાર પ્રકારના ઘાતિયાં કર્મોને અભાવ થઈ જવાને કારણે પાપ વિશષ્ય રૂપ વિદને તેમને નડતાં જ નથી. ચર્મચક્ષુવાળા આપણે ઈન્દ્રિ દ્વારા અગોચર વિન આદિને જોઈ શકવાને સમર્થ હોતા નથી. તેથી આપણને એવી શંકા થાય છે કે કદાચ કઈ વિશ્ન આવી પડશે. તે કારણે આપણે માટે મંગળાચરણ કરવાનું આવશ્યક થઈ પડે છે. દિવ્યદ્રષ્ટિ મહાત્માઓને એટલે કે સર્વજ્ઞને એવો સંદેહ થતો નથી. તેથી તેમના માટે તે આવશ્યક નથી. મંગલનું, વિના વિનાશરૂપ ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાનને તે વિદન નડવાને સંભવ જ નથી, તે શા માટે તેઓ
Page #26
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतामसूत्रे विदध्यात्, नहि निष्फले कार्य कोऽपि विद्वान् यत्नं संपादयति अन्यथा जलताडनादेरपि कर्तव्यता प्रसङ्गात् । अतः प्रकृतशास्त्रादौ मंगलं नाचरितमिति ।
सत्यम् यद्भवता कथितं किन्तु भगवतस्तीर्थकरादेविघ्नाभावेऽपि विघ्न नाशोद्देशेन मंगलाकरणसंभवेपि शिष्यशिक्षार्थ मंगलकरणमावश्यकमेव । एवं च मङ्गलस्यावश्यकत्वे प्रकृतसूत्रे मंगलाभावेन न्यूनताऽस्त्येवेतिचेदत्र नमः-तीर्थकरणसमर्थः सर्वज्ञः, शास्त्रं चोभयमपि मङ्गलमेव यन्नामस्मरणमात्रेण भवाब्धि तरति लोकस्ततोऽधिकं किमपरमङ्गलं स्यात् । एवंवत्र शास्त्रस्यादौ मंगलमस्त्येव "बुज्झिज्जति" इति प्रथमपदेन ज्ञानस्य कथनात् ज्ञानंच भवस्य भवकारणस्य चोभयोर्विनाशकं, विनाशकत्वात्तदभिधानं मङ्गालमेवेति भावः। भगवान् क्यों वृथा मंगलाचरण करें ? निष्फल कार्य में कोई बुद्धिमान प्रवृत्ति नहीं करता, अन्यथा जलताडन आदि भी कर्तव्य हो जाएंगे। इस कारण इस शास्त्र की आदि में मंगलाचरण नहीं किया है।
शंका-मानलिया जो आपने कहा वह ठीक है, किन्तु तीर्थंकर भगवान् को विघ्न विनाश के उदेश्य से मंगल न करने पर भी शिष्यों को शिक्षा देने के लिए तो मंगल करना आवश्यक ही है।
___ इस प्रकार जब मंगल आवश्यक है और इस सूत्र में मंगल नहीं किया गया है तो न्यूनता है ही।
समाधान तीर्थकी रचना करने में समर्थ तीर्थकर भगवान् और शास्त्र यह दोनों मंगल हैं। जिनके नाम मात्र के स्मरण से लोग संसार सागर से पार हो जाते हैं उनसे बढकर मंगल और क्या हो सकता है ? इस प्रकार इस शास्त्र की आदि में मंगल मौजूद ही है क्योंकि "बुज्झिज्जति" इस વૃથા મંગલાચરણ કરે ! કઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ નિષ્ફલ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે જલતાડન (જળસિંચન) આદિ પણ કરવા ગ્ય વિધિ જ બની જાય ! આ કારણે શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવ્યું નથી.
શંકા–તીર્થકર ભગવાનને વિને નડતાં નથી, તે કારણે વિના વિનાશના હિત પૂર્વક ભલે મંગલાચરણ ન કરવામાં આવે, પરંતુ શિષ્યને શિક્ષા પ્રદાન કરવાને માટે તે મંગલાચરણ આવશ્યક હોવા છતા પણ આ સૂત્રમાં મંગલાચરણ કરવામાં આવ્યું નથી તે કારણે અહીં ન્યૂનતા દોષની સંભાવને જ છે.
સમાધાન-તીર્થની રચના કરવાને સમર્થ એવા તીર્થંકર ભગવાન અને શાસ્ત્ર આ બને મંગળ જ છે. તેમના નામમાત્રના સ્મરણથી કે સંસાર સાગરને તરી જાય છે તેમનાથી વધારે સારૂં મંગળ બીજુ કયું હોઈ શકે? આ શાસ્ત્રના प्राममा ५ म भानु छ, २ : "युज्झिज्जति" मा प्रथम ५६ द्वारा
Page #27
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका मङ्गलाचरणम्
गत्यर्थस्य मगि धातो रलच् प्रत्यये कृते मङ्गलमिति रूपं निष्पधते मंग्यते साध्यते हितं मोक्षादि अनेनेति मङ्गलम्, तादृशं मङ्गलं साक्षात् क्रियासंवलितं ज्ञानमेव यतस्तादृशेन ज्ञानेनैवाशेषकर्मक्षयात्मकमोक्षजननात्, परंपरया तीर्थकरस्तदागमश्चोभावपि मङ्गलं, ज्ञानद्वारेण तयोरपि मोक्षं प्रति प्रयोजकत्वात् ।
अथवा मंगो-धर्मस्तं लाति-इति मङ्गलम्, अर्थात् धर्मस्योपादाने कारणं यत् तन्मंगलम् , ला आदाने इति धातोमंगलपदव्युत्पत्तेस्तथा च धर्मोपादान कारणं यद् भवति तन्मंगलमिति । अथवा मं गालयतीति मङ्गलम् अर्थात् मं संसारप्रथम पद से ज्ञान का कथन किया गया है । ज्ञान संसार और संसारके कारणों का विनाशक है, अतएव उसका कथन मंगलरूप ही है। ___ गति अर्थवाले "मगि" धातु से “अलच्" प्रत्यय करने पर "मंगलम्" ऐसा रूप निष्पन्न होता है। जिसके द्वारा हित मोक्षादि साधा जाता है वह मंगल कहलाता है। ऐसा मंगल साक्षात् क्रियायुक्त ज्ञान ही है, क्योंकि इस प्रकार के ज्ञान के द्वारा ही समस्त कर्मों का क्षय रूप मोक्ष उत्पन्न होता है। परम्परा से तीर्थकर भगवान् और उनका आगम दोनों मंगल हैं। क्योंकि ज्ञान के द्वारा वे दोनों भी मोक्ष के प्रति उपयोगी होते हैं ।
अथवा 'मंग' अर्थात धर्म को जो लावे वह मंगल कहलाता है। अभिप्राय यह हुआ कि धर्म के उपादान में जो कारण हो वह मंगल है "ला" धातु आदान के अर्थ में है, इस प्रकार "मंगल" पद की व्युत्पत्ति मानने से जो धर्म का उपादान कारण हो वह "मंगल" कहलाता है । अथवा जो 'मैं' જ્ઞાનનું કથન કરવામાં આવ્યું છે. સંસાર અને સંસારનાં કારણેનું વિનાશક જ્ઞાનને ગણવામાં આવે છે, તેથી તેનું કથન મંગળરૂપ જ છે
गत मा “मगि" धातुने “अलच्" प्रत्यय साथी "मगलम" મંગલમ પદ બન્યું છે. જેના દ્વારા હિત (મોક્ષાદિ સાધી શકાય છે, તેનું નામ ‘મંગળ’ છે. એવું મંગળ સાક્ષાત ક્રિયાયુક્ત જ્ઞાન જ છે, કારણ કે આ પ્રકારના જ્ઞાન દ્વારા જ સમસ્ત કર્મોનો ક્ષય રૂ૫ મોક્ષ ઉત્પન્ન થાય છે. પરંપરાથી તીર્થકર ભગવાન અને તેમના આગમ, બને મંગલ રૂપ જ છે, કારણ કે જ્ઞાન દ્વારા તે બને મોક્ષ સાધવામાં ઉપયોગી થઈ પડે છે. ____अथवा- "मंग" मेट धर्म. धमन रे जावे तेनु नाम भगत छ. मा કથનને ભાવાર્થ એ છે કે , “ધર્મના ઉપાદાનમાં જે કારણરૂપ હોય છે તેને મંગલ કહે છે, “r” ધાતુ આદાનના અર્થમાં વપરાય છે. “મંગળ પદની આ
Page #28
--------------------------------------------------------------------------
________________
१०
सूत्रकृतासूत्रे सागरे निमज्जन्तं प्राणिनं, कर्मवन्धनेन संसारे परिभ्रमन्तं च गालयति-अपनयति पृथक् करोति पारं करोति वा यत् तन्मङ्गलम् । अथवा गलो-विघ्नो माभूत शास्त्रस्येति मङ्गलम् अर्थात् यस्मिन् सति चिकीर्पितशास्त्रे विघ्नसमुदायो नोत्पधेत तन्मङ्गलमिति । अथवा गलो-नाशः स च 'म' इति माभूत शास्त्रस्येति वा मङ्गलम्, अर्थात् यस्मिन् सति प्रारीप्सितशास्त्रस्य विनाशो न समुत्पद्येत तन्मङ्गलमिति, अथवा 'मंगे' इति सम्यग्रूपेण ज्ञानदर्शनचारित्रमार्गे 'लं.' इति लयनात्-संयोजनान्मङ्गलम्, अथवा ज्ञानदर्शनादिमागेपु, यत्पुरुपं विनियोजयति तस्याभिधानं मङ्गालमिति । संभवन्ति बहवो मङ्गलस्यावयवार्थाः किन्तु तेपामिट व्याख्याने विस्तरभयाद्विरम्यते । अर्थात् संसारसागर में डूबते हुए प्राणी को या कर्मबन्धन के कारण संसार में भटकते प्राणी को गालता है अर्थात् पृथक् करता है या पार करता है वह "मंगल" कहलाता है, अथवा जिसके कारण शास्त्र में 'गल' अर्थात् विघ्न न हो अर्थात जिसकी विद्यमानता में चिकीपित शास्त्र में विघ्नों का समूह उत्पन्न न हो वह “मंगल" कहलाता है । अथवा जिसके कारण शास्त्र का 'गल' अर्थात् विनाश "मं" अर्थात् न हो वह "मंगल" है। अथवा "मंग" सम्यक् प्रकार से ज्ञानदर्शन और चारित्र तप रूप मोक्षमार्ग में "लं" लयन-संयोजन करनेवाला "मंगल" कहलाता है। अथवा जो ज्ञानदर्शन आदि मार्ग में पुरुष का विनियोजन करता है उसका नाम मंगल है। इस प्रकार “मंगल" शब्द के
और भी अनेक अर्थ हो सकते हैं किन्तु उन सव का व्याख्यान करने पर विस्तार हो जाएगा इस भय से रुक जाते हैं। પ્રકારની વ્યુત્પત્તિ માનવામાં આવે. તે જે ધર્મનું ઉપાદાન કારણ હોય તેને 'भ'ग' वाय छे.
અથવા તેની આ પ્રમાણે વ્યુત્પત્તિ પણ થાય છે- “” એટલે સંસાર સાગરમાં मेला अथवा भगन्धन ४२णे संसारमा सटता प्राणायाने 'गल' २ आणे छ, પાર કરાવે છે, તેનું નામ “મંગલ” છે અથવા–જેના કારણે શાસ્ત્રમાં ગલ (વિ) ન આવે- અથવા જેની વિદ્યમાનતાને લીધે ચિકીર્ષિત (અભિષિત) શાસ્ત્રમાં વિદનેને સમૂહ ઉત્પન્ન ન થાય તેને મંગલ કહે છે અથવા જેને કારણે શાસ્ત્રને ગલ (विनाश) 'म' न थाय तन मन छ
___मथा-"मग" सभ्य रीते ज्ञानहान अने यात्रित५ ३५ भाक्षभागमा "लं" લયન અથવા જે જ્ઞાનદર્શન આદિ માર્ગમાં પુરૂષનું વિનિયોજન કરે છે તેનું નામ મંગલ છે, મંગલ પદના બીજા પણ ઘણા અર્થ થાય છે, પરંતુ અહીં તે અર્થ સમજાવવામાં શા અને વિસ્તાર થઈ જવાને ભય રહે છે, તેથી બીજા અર્થે અહીં આપ્યા નથી,
Page #29
--------------------------------------------------------------------------
________________
११
समयार्थबोधिनी टीका ज्ञानस्य मगलत्वप्रतिपादनम्
अत्र प्रकृतसूत्रे 'बुझिजत्ति' पदेन ज्ञानरूपमङ्गलप्रदर्शनपूर्वकं सूत्रमुच्चारणीयम् । तच्चेदम्-'वुज्झिज्जत्ति' इत्यादि ।
बुझिज-त्ति तिउट्टिजा बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टई ॥१॥
६
१२ १० १२
१३ .
१४ १५ १६ १८ १७ । चित्तमंतमचित्तं वा, परिगिझ किसोमवि । १९ २० २१ २२ २३ २४ २५
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चई ॥२॥ छाया- बुध्येतेति त्रोटयेत् , बन्धनं परिज्ञाय ।
किमाह बंधनं वीरः, किं वा जानन् त्रुटयति ॥१॥ चित्तवन्तमचित्तं वा, परिगृह्य कृशमपि ।
अन्यं वा अनुजानाति, एवं दुःखात् न मुच्यते ॥२॥ अन्वयार्थ–'त्ति' इति “पड्जीवनिकायवधेन वन्धो भवति' इत्याचाराङ्गे प्रोक्तं वन्धनस्वरूपम् (बुज्झिज्ज) बुध्येत जानीयात् (परिजाणिया) परिज्ञायज्ञ परिज्ञया ज्ञात्वा (बंधणं) वन्धनम् अष्टविधकर्मवन्धं (तिउट्टिजा) त्रोटयेत् विनाशयेत्
प्रकृत सूत्र मे "बुज्झिज्जत्ति" पद से ज्ञानरूप मंगल को प्रदर्शित किया है। अब सूत्रकार निम्नोक्त सूत्र कहते हैं-"वुज्झिज्जत्ति" इत्यादि । शब्दार्थ-(बुज्झिज्जत्ति) मनुष्यको बोध प्राप्त करना चाहिये (बंधणं परिजाणिया) वन्धनको जानकर (तिउट्टिजा) उसे तोडना चाहिये (वीरो) वीरप्रभुने (वंधणं किमाह) बंधनका स्वरूप क्या कहा है ? (वा) और (किं जाणं) क्या जानता हुआ पुरुष (तिउट्टइ) बंधनको तोडता है ?
प्रकृत सूत्रमा "धुज्झिज्जत्ति" मा ५४ द्वारा ज्ञान ३५ भासने प्रशित ४२पामा मायु छ. वे सूत्रा२ निये प्रभागर्नु सूत्र ४ छ.-युज्झिज्छत्ति त्या
शहाथ-(बुज्झिज्जत्ति) भायुसे मा५ मे नये (बंधणं परिजाणिया) मधन समलने (तिउट्टिज्जा) तन त नय (वीरो) वा२प्रभुमे (वंधणं किमाह) मधननु २१३५ शुध्धु छ ? (वा) अथवा (किं जाणं) पु३५ शु angna (तिउट्टइ) બંધનને તેડે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨
रसृप्रस्ताङ्गसूत्रे प्रत्याख्यानपरिज्ञया परित्यजेदित्यर्थः अथ जम्बूस्वामी सुधर्मस्वामिनं पृच्छति-हे भदन्त ! (वीरो) वीरः भगवान श्री महावीरः (बंधणं) वन्धन (किं) किम् किंम्वरूपम् (आह) आह-प्रोक्तवान् (वा) वा अथवा (किं) किं प्रकारकं वस्तु स्वरूपं (जाणं) जानन् अवध्यमानः जीवः (तिउई) त्रोटयति-कर्मरन्धं विनाशयतीनि ||१|| सुधर्मास्वामी प्राह-यःकोऽपि (चित्तमंतं) चित्तवन्तं सचित्तं द्विपदचतु
___ शब्दार्थ-(चित्तमंतं) सचित्त द्विपद, चतुप्पद आदि प्राणी (वा) अथवा (अचित्त) चैतन्य रहित सोना चांदि आदि (किसामवि) तथा तुच्छवम्नु-भृसाआदि अथवा स्वल्पभी (परिगिज्झ) परिग्रह ररवकर (वा) अथवा 'अन्न' दमको परिग्रह रखनेको 'अणुजाणाइ' आजा देकर (एवं) इसप्रकार (दुक्खा) दुःससे 'णमुच्चइ' जीव मुक्त नहीं होता है ॥२॥ ____ अन्वयार्थ—पजीवनिकाय का वध करने से वन्ध होता है ऐसे आचारांग में कहे हुए बन्धन के स्वरूप को ज्ञपरिज्ञा से जानना चाहिये और जानकर आठ प्रकार के कर्मवन्धन को नष्ट करना चाहिये अर्थात् प्रत्याख्यान परिज्ञा से उसका त्याग करना चाहिये जम्बृस्वामी मुधर्मास्वामी से पूछते हैं-भगवान् ! महावीर भगवान् ने बन्धन का क्या स्वरूप कहा है ? अथवा किस प्रकार के वस्तु स्वरूप को जानता हुआ जीव कर्मवन्धन का विनाश करता है ? ॥१॥
Al:-(चित्तमंतं) सथित्त ६५६ यतु°५६ विगैरे प्राणियो (बा) मया 'अचित्तं यतन्यविनाना सानु यही विगेरे 'किसामवि' तथा तुछ वस्तु-मुसु विगैरे ॥24॥ 2314] 'परिगिज्झ' परियड रागीन (वा) अथवा 'अ' मीन परियड रामपानी 'अणुजाणाइ' माज्ञा मापान ‘एवं' मा शत 'दुक्सा' थी 'ण मुच्चइ' ०१ भुत था नथी ॥२॥
અન્વયાર્થ–છકાય જેની હિંસા કરવાથી કમને બન્ધ થાય છે. આ પ્રકારનું બન્ધનું જે સ્વરૂપ આચારાંગ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યું છે તેને સપરિણા વડે જાણવું જોઈએ, તે રીતે તેને જાણું લઈને આઠ પ્રકારના કર્મબ ધનોને નાશ કરવું જોઈએ, એટલે કે પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરવો જોઈએ. જંબુ સ્વામી સુધર્મા સ્વામીને એવો પ્રશ્ન પૂછે છે? કે “હે ભગવન્! મહાવીર ભગવાને બન્ધનનું કેવું સ્વરૂપ કહ્યું છે ?
અથવા કયા પ્રકારના વધુ સ્વરૂપને જાણ થકે જીવ કર્મ બન્ધનને વિનાશ ४२ छ १ ॥१॥
Page #31
--------------------------------------------------------------------------
________________
समयार्थयोधिनी टीका ज्ञानस्य मगलत्यप्रतिपादनम् प्पदादिकम् (अचित्त) अचित्तम् जीवरहितं हिरण्यसुवर्णादिकं (किसामवि कृशमपि-स्वल्पमपि तृण तुपादिकमपि (परिगिज्झ) परिगृह्य स्वयं परिग्रहविषयीकृत्य अन्यान् वा ग्राहयित्वा (अन्नवा) अन्यं वा परिग्रहं कुर्वन्तम् (अणुजाणई) अनुजानाति अनुमोदयति (एवं) एवम् =उक्तरीत्या करणे सति सः (दुक्खा) दुःखात् =अष्टविधकर्मजनितादपायात् (न मुच्चई) न मुच्यते-मुक्तो न भवतीति ॥२॥ टीका-'त्ति' इति="पड्जीवनिकायवधेन वन्धो भवति" इत्याचाराङ्गोक्तं 'बुज्झिज्जा' बुद्धयेत-बोधं प्रामयात्-परिजाणिया' परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा 'बंधणं' वन्धनं ज्ञानावरणीयाद्यष्टविधकर्मवन्धं 'तिउट्टिज्जा' त्रोटयेत्-प्रत्याख्यानपरिज्ञया विनाशयेत् , निवारयेदित्यर्थः, विनाशोहि पदार्थानामभावः, तद्वोधश्च प्रतियोगिवोधपूर्वकः, अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् , प्रतियोगि-विशेपिताभावज्ञानं च विशिष्टवैशिष्टयवोधमर्यादां नातिशेते, इति नियमात् । यथा छत्री देवदत्त इति विशिष्टवैशिष्टय वोधः, पूर्व छत्रात्मकविशेपणज्ञाने सत्येव
सुधर्मा स्वामी कहते हैं-'चित्तमंतं' जो द्विपद चतुप्पद आदि सचित्त 'अचित्त' हिरण्य सुवर्ण आदि अचित्त 'किसामवि' स्वल्प परिग्रह को भी 'परिगिज्झ' ग्रहण करता है दूसरों को ग्रहण करवाता है 'अन्नं वा अणुजाणइ' या ग्रहण करनेवाले की अनुमोदना करता है ‘एवं' वह ऐसा करने, पर 'दुक्खा' अष्ट प्रकार के कर्मों द्वारा जनित दुःख से 'न मुच्चइ' मुक्त नहीं हो सकता ॥२॥
__पट्काय के जीवों के वध से बन्ध होता है इस आचारांग सूत्र के कथन को समझे और ज्ञपरिज्ञा से ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मवन्ध को जानकर प्रत्याख्यान परिज्ञा से विनष्ट करे विनाश का अर्थ है पदार्थों का अभाव । वह प्रतियोगी को ज्ञानपूर्वक होता है । अभाव के ज्ञान में
સુધર્મા સ્વામીને ઉત્તર–જે જીવ દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત પદાર્થોને અને સોનું, ચાંદી આદિ અચિત્ત પદાર્થોને સ્વલ્પ પરિગ્રહ પણ કરે છે– એટલે કે બહુ જ અલ્પ પ્રમાણમાં પણ તેમને ગ્રહણ કરે છે તથા અન્યને ગ્રહણ કરાવે છે અથવા यड ४२ना२नी मनुभाहना ४२ छ ‘एवं ते ७ 'दुक्खा' मा ४२ना ४भी बा२। જનિત દુખમાંથી મુક્ત થઈ શકતું નથી પર,
છકાયના જીવોની હિંસા કરવાથી કર્મબન્ધ થાય છે, આ પ્રકારના આચારાંગ સૂત્રના કથનને સમજવું જોઈએ અને જ્ઞપરિજ્ઞા વડે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબન્ધનું સ્વરૂપ જાણું લઈને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેને વિનાશ કરે જોઈએ પદાર્થોના અભાવનું નામ જ વિનાશ છે તે પ્રતિયોગીના જ્ઞાનપૂર્વક થાય છે અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન કારણુભૂત બને છે પ્રતિવેગીથી વિશેષિત (યુક્ત) અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બંધની મર્યાદાનું ઉલ્લંઘન કરતા
Page #32
--------------------------------------------------------------------------
________________
१४
सूत्रमतासूत्रे भवति, अज्ञातच्छत्रस्य पुरुषस्य छत्रीति ज्ञानस्य प्रादुर्भावाभावात् तथाऽभावत्व प्रकारकबोधोपि विशिष्टवैशिष्ट्यबोधे सत्येव भवतीति, स तु स्वविशेषणीभूत प्रतियोगिज्ञानजन्य एव स्यात् , इह च बन्धनाभावस्य प्रतिज्ञातत्वात् बन्धनज्ञानसाध्ये एव बन्धनाभावास्यादतः पूर्व बन्धनस्य ज्ञातव्यत्वं कथयित्वा तदनन्तरं तस्य विनाश्यत्वमुपदिशति-बन्धनं परिज्ञाय त्रोटयेदिति । बुद्धया संनिकृष्टम्य प्रकृतप्रकरणस्य संहितादिक्रमेण व्याख्यां करोति-'बुद्धयेत' इत्यादि । संहितादेः स्वरूपं दर्शयति
प्रतियोगी का ज्ञान कारण होता है। प्रतियोगी से विशेपित अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता के वोध की मर्यादा का उल्लंघन नहीं करता ऐसा नियम है । जैसे "छत्रवान् देवदत्तः" यह विशिष्ट ज्ञान छत्र रूप विशेपण का ज्ञान होने पर ही हो सकता है । जिसने छत्र को नहीं जाना उस पुरुप को "छत्रवान्" ऐसा ज्ञान नहीं होता । इसी प्रकार अभावत्व प्रकारक अर्थात् अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता का वोध रूप होने से वह अपने विशेपणरूप प्रतियोगी के ज्ञान से ही जन्य होता है । यहां बन्धन के अभाव का कथन किया जा रहा है अतः बन्धन का ज्ञान होने पर ही वन्धन के अभाव का ज्ञान हो सकता है। इसी कारण पहले बन्धन को जानने का कथन करके फिर उसके नाश करने का उपदेश किया है कि वन्धन को जानकर नष्ट करें ।
बुद्धि से संनिकृष्ट प्रकृत प्रकरण की संहिता आदि के क्रम से व्याख्या की जाती है "बुद्धयेत" इत्यादि ।
नथी सेवा नियम छ. म है "छत्रवान् देवदत्तः" PAL विशिष्ट ज्ञान छत्र ३५ વિશેષણનું જ્ઞાન હોય તે જ થઈ શકે છે. જે છત્રને જ જાણતા નથી, તે છત્રવાનું આ પદ દ્વારા પ્રકટ થતા અર્થને પણ સમજી શકતો નથી. આ પ્રકારે અભાવ પ્રકારક એટલે કે અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બોધ રૂપ હેવાથી, તે પિતાના વિશેષણ રૂપ પ્રતિયેગીના જ્ઞાનથી જ જનિત હોય છે. અહીં બન્ધનના અભાવનું કથન થઈ રહ્યું છે જે બન્ધનના સ્વરૂપનું જ્ઞાન હોય તે જ બધાને અભાવનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તે કારણે પહેલાં બન્ધનને જાણવાની વાત કરવામાં આવી છે અને ત્યાર બાદ તેના વિનાશને ઉપદેશ આપે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે બન્ધના સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેના વિનાશને માટે પ્રયત્ન કરી જોઈએ.
Page #33
--------------------------------------------------------------------------
________________
समपार्थ बोधिनी टीका शानस्य मङ्गलत्वप्रतिपादनम्
"संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः ।
चालना प्रत्यवस्थानं, व्याख्या तंत्रस्य पड्विधा ॥१॥ तत्रं पदानां स्पष्टतया समुच्चारणं संहिता (१) श्लोकस्थपदानां पृथक् पृथक् रूपेण परिदर्शनं पदम् (२) पदानामर्थः पदार्थः (३) पदानां विग्रहः पदविग्रहः (४) शिष्याणां संप्राप्तजिज्ञासावतां प्रश्नः संदिग्धपदार्थपरिपृच्छा सेव चालना (५) शिष्याणां प्रश्नस्य उत्तरमेव प्रत्यवस्थानम् (६) अनेन प्रकारेण शास्त्रस्य व्याख्या षड्विधा भवति । अस्य च सूत्रकृताङ्गसूत्रस्याचाराङ्गसूत्रेण सहाय सम्बन्धः-आचाराङ्गसूत्रे इत्थं प्रतिपादितम्-"जीवो छक्काय
पहले संहिता आदि का स्वरूप दिखलाया जाता है
शास्त्र की व्याख्या छह प्रकार से होती है-(१) संहिता (२) पद (३) पदार्य (४) पदविग्रह (५) चालना और (६) प्रत्यवस्थान ॥१॥
(१) शास्त्र के पदों का स्पष्ट रूप से उच्चारण करना संहिता है । (२) पदों को अलग अलग करके कहना पद या पदच्छेद कहलाता है । (३) प्रत्येक पद का अर्थ कहना पदार्थ है । (५) जिज्ञासु शिष्यों का संदिग्ध पदार्थ के विषय में प्रश्न करना चालना है । (६) शिष्यों के प्रश्न का उत्तर देना प्रत्यवस्थान कहलाता है। इस प्रकार शास्त्र की व्याख्या छह प्रकार से होती है।
इस सूत्रकृतांग सूत्र का आचारांग सूत्र के साथ यह सम्बन्ध हैआचारांग सूत्र में कहा है कि पृथ्वीकाय, अप्काय, तेजस्काय, वायुकाय,
હવે આ પ્રકરણનું સંહિતા આદિના ક્રમપૂર્વક વ્યાખ્યા કરવામાં આવે છે–
"बुद्धयेत" त्या પહેલાં સંહિતા આદિનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
शासनी व्याच्या नायना छ अरे थाय छ- (१) संहिता (२) ५६ (3) पहाय, (४) पविड, (५) यासना अने (6) प्रत्यपस्थान १
(१) शासना पहानु २५०८ ३२ स्या२य ४२ तेनु नाम सहित छ. (२) પદોને અલગ અલગ કરીને તેમનું પ્રતિપાદન કરવું તેનું નામ પદ અથવા પદચ્છેદ (3) प्रत्ये: पहनी मर्थ डवो तेनु नाम पहा छ. (४) पहीन वियर्ड (व्युत्पत्ति) કરે તેનું નામ પદવિગ્રહ છે (૫) જિજ્ઞાસુ શિષ્ય સંદિગ્ધ પદાર્થના વિષયમાં જે પ્રશ્નો કરે છે તેનું નામ “ચાલના” છે. (૬) શિષ્યના પ્રશ્નોને ઉત્તર આપે તેવું નામ પ્રત્યવસ્થાન છે, આ પ્રકારે શાસ્ત્રની વ્યાખ્યા જ પ્રકારે થાય છે.
આ સૂત્રકૃતાગ સુત્રને આચારાંગ સૂત્ર સાથે સંબંધ આ પ્રકારને છે– આચારાંગ સૂત્રમાં એવું કહેવામાં આવ્યું કે પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય
Page #34
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
१६
"
परूवणा य तेसिं वहेण वन्धो" त्ति, जीवाः पृथिव्यप्तेजोवाग्रुवनस्पतिरूपाः पद्विधाः, एतेषां जीवानां वधेन विराधनेन कर्मबन्धो जायते, कर्मणा बड़ो हि जीवः स्वशुभाशुभफलमुपभुन्जान: संसाराटव्यामितस्ततः परिभ्रमति, इति संसारपरिभ्रमणस्य मूलकारणं कर्मैव, एतत्सर्व बुद्धचेत = जानीयात्, नहि अज्ञान्वा कर्मबन्धनं समुच्छेत्तुं शक्यमिति तेषां वोध एव प्रथमं श्रेयस्करः । अथ वेदान्तिनो ज्ञानादेव मुक्ति प्रतिपादयन्ति, मीमांसकाः कर्मणैव मुक्तिमामनन्ति, जैनास्तु क्रियासंवलितज्ञानादेव मुक्तिर्भवतीति मन्यन्ते “पढमं नाणं तओ दया" इत्यागम
वनस्पतिकाय और त्रसकाय के भेद से जीव छह प्रकार के हैं और उनका वध (हिंसा) करने से कर्मबन्ध होता है । कर्म से बद्ध जीव अपने शुभ और अशुभ फल का उपभोग करता हुआ संसार रूप अटवी में इधर उधर भटकता है। इस प्रकार संसार परिभ्रमण का मूल कारण कर्म ही है । इस सबको समझे बुझे । क्योंकि कर्मवन्धन को जाने बिना उसे नष्ट नहीं किया जा सकता । अतएव सर्वप्रथम उनका बोध प्राप्त करना ही श्रेयस्कर है ।
वेदान्ती अकेले ज्ञान से ही मुक्ति होना स्वीकार करते हैं। मीमांसक अकेले कर्म से ही मुक्ति होना कहते हैं । किन्तु जैन क्रियायुक्त ज्ञान से मोक्ष मानते हैं । आगम में कहा है- “पढमं गाणं तओ दया" अर्थात् पहले ज्ञान फिर दया- क्रिया । अतएव यहां पहले “बुद्धयेत" इस पद के द्वारा ज्ञान का प्रतिपादन किया गया है और फिर " त्रोटयेत्" इस पद से क्रिया का
વાસુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના ભેદથી જીવ છ પ્રકારના છે અને તેમના વધુ (હિંસા) કરવાથી કાઁખન્ય થાય છે. કમ` વડે બંધ થયેલેા જીવ તેના શુભ અને અશુભ ફલના ઉપભેગ કરતા થકા સૌંસાર રૂપ અટવીમાં ભ્રમણ કર્યાં કરે છે, આ પ્રકારે સંસાર પરિભ્રમણનુ મૂળ કારણુ કર્મ જ છે. આ કર્માંન્ધનું સ્વરૂપ જીવે સમજવુ... જોઇએ, કારણ કે કર્માંબન્ધનના સ્વરૂપને જાણ્યા વિના તેને નાશ કરી શકાતા નથી. તે કારણે સૌથી પહેલાં તેના સ્વરૂપ વિષયક ખાધ પ્રાપ્ત કરવે! એજ અયસ્કર છે. વેદાન્તીએ એકલા જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું માને છે, મીમાંસકે! એકલાં કમ થી જ મુકિત પ્રાપ્ત થાય છે, એવું માને છે. પરન્તુ ક્રિયાયુક્ત જ્ઞાન વડે જ મેક્ષ સાધી શકાય છે, એવુ જૈના માને છે. આગમમાં પણુ ४४- पढमं णाणं तओ दया भेटले ! “पडेसां ज्ञान अने त्यार माह ध्या-डिया”. तेथी सही पडेला "बुद्धयेत" मा पढ દ્વારા જ્ઞાનનુ' પ્રતિપાદન કરवामां आव्यु ं छे, मने त्यारणा€ " त्रोटयेत्" या यह द्वारा डियानु उथन ४२वामां
Page #35
--------------------------------------------------------------------------
________________
१७
समयार्थयोधिनी टीका प्र० श्रु० अ० १ बन्धस्वरूपनिरूपणम् वचनात् । 'बुध्येत' इति पदेन सर्वप्रथमतो ज्ञानमेव प्रतिपादित, त्रोटयेदिति पदेन तु क्रिया प्रोक्ता, केवलं ज्ञानस्य कार्याक्षमत्वात् । येन केनापि प्रकारेण जीवाजीवादिसकलपदार्थानां ज्ञानमर्जनीयमिति ज्ञानसंपादनायोपदेशः कृतः । ज्ञानं च सविषयकम् नहि विषयमन्तरा ज्ञानं निरूपयितुं शक्यम् , ज्ञानरूपक्रियायाः सविषयरूपसकर्मकतया कर्मनिरूपणाधीननिरूपणकत्वात् यथा गमनादि क्रिया न गन्तव्यादि निरूपणं विना सम्भवतीत्यत आह-"वंधणं परिजाणिया" इति । वन्धनम् आत्मप्रदेशानां पुद्गलानां च क्षीरोदकवत् परस्पराश्लेपणम् , अथवा वध्यते-परतन्त्री क्रियते आत्माऽनेन तद वन्धनम् । तादृशवन्धनं च ज्ञानावरणीयादिकमष्टप्रकारकं कर्म । अथवा ज्ञानावरणीयाधष्टविधकर्मणां कारणं मिथ्यात्त्वाऽविरत्यादिकमेव बन्धनपदवाच्यम् । तच्चतुर्विधं प्रकृति-स्थित्त्य-नुभागकथन किया गया है, क्योंकि अकेला ज्ञान कार्य करने में समर्थ नहीं होता। जिस किसी प्रकार से सम्भव हो, जीव अजीव आदि पदार्थों का ज्ञान प्राप्त करना चाहिये इस प्रकार ज्ञान सम्पादन के लिये उपदेश किया गया है ।
ज्ञान का कुछ न कुछ विपय अवश्य होता है। विपयं के विना ज्ञान का निरूपण होना शक्य नहीं है । ज्ञानरूप क्रिया सकर्मक है, अतएव उस का निरूपण कर्म (विषय) के निरूपण के अधीन है। जैसे-गमन आदि क्रिया का गन्तव्य आदि के विना संभव नहीं है। इसी कारण यहां कहा है "वंधणं परिजाणिया" आत्मप्रदेशों का और कमेपुद्गलों का दूध और पानी की भाँति एकमेक हो जाना वन्धन कहलाता है। अथवा जिसके द्वारा आत्मा परतंत्र वना दिया जाय वह वन्धन कहलाता है। ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म ही इस प्रकार के वन्धन हैं । या ज्ञानावरणीय आदि आठ આવ્યું છે, કારણ કે એકલું જ્ઞાન જ કાર્ય કરવાને સમર્થ હોતું નથી તેથી જે જે રીતે શક્ય હોય, તે તે રીતે જીવ, અજીવ આદિ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ પ્રકારે અહીં જ્ઞાન સપાદન કરવાને ઉપદેશ આપવામાં આવ્યું છે - જ્ઞાનને કઈને કઈ વિષય અવશ્ય હોય છેવિષયના સદ્દભાવ વિના જ્ઞાનનું નિરૂપણ થવું શક્ય નથી જ્ઞાનરૂપ ક્રિયા સકર્મક છે, તેથી તેનું નિરૂપણ કર્મ (વિષય) ના નિરૂપણને આધીન છે જેમકે . . ગમન આદિ ક્રિયા ગન્તવ્ય આદિના સદૂભાવ विना सलवी शती नथी ८ ॥२0 मडी मे उपामा माव्यु छ "व धण परिजाणिया" ५ मने पाणीनी म मात्मशानु मने भ पुगसानु मे भीतनी સાથે સ યુક્ત થઈ જવુ તેનુ નામ બને છે અથવા જેના દ્વારા આત્માને પરાધીન કરી નાખવામાં આવે છે તેનું નામ બન્ધન છે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મો જ આ પ્રકારના બનો રૂપ છે. અથવા-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોના કારણભૂત
Page #36
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे
प्रदेशभेदात् । तत्स्वरूपं विशेषजिज्ञासुभिराचारागसूत्रस्य मत्कृतायामाचारचिन्तामणिटीकायां कर्मवादिप्रकरणे विलोकनीयम् । तादृणं बन्धनं बन्धकारणं च परिज्ञाय = ज्ञात्वा तपः संयमाद्यनुष्ठानरूपया विशिष्टक्रियया त्रोटयेत् = आत्मनः सकाशात् पृथक् कुर्यात्, अथवा वन्धनं वन्धकारणं च ज्ञात्वा तां बन्धनं बन्धकारणं च परित्यजेत् । एवं कथिते सति बन्धस्वरूपजिज्ञासुः श्रीजम्यस्वामी मृधर्मस्वामिनं पृच्छति - 'किमाह वंधणं वीरो' इत्यादि, हे भदन्त ! वीरो = महावीर स्वामी तीर्थंकरः बन्धनं बन्धनस्वरूपम् वन्धकारणादिकं च किम्- किं स्वरूपम् आह कथितवान् किं वा जानन् आत्मा तद् बन्धनं त्रोटयतीति । अत्र प्रकार के कर्मों के कारणभूत मिथ्यात्व, अविरति आदि ही बन्धन शब्द से ग्रहण करना चाहिए । बन्धन चार प्रकार का है । (१) प्रकृतिवन्ध (२) स्थितिवन्ध (३) अनुभागबन्ध ( ४ ) प्रदेशबन्ध विशेष जिज्ञासुओं को उनका स्वरूप मेरे द्वारा रचित आचारांग सूत्र की आचारचिन्तामणि टीका में कर्मवादी के प्रकरण में देखना चाहिए ।
१८
इस प्रकारके वन्धन और बन्धन के कारण को जानकर उसे तप एवं संयम आदि के अनुष्ठानरूप क्रिया से तोडना चाहिए अर्थात् अपनी आत्मा से पृथक् करना चाहिये अथवा उसका परित्याग करना चाहिए ।
इस प्रकार कहने पर वन्धके स्वरूप को जानने के इच्छुक श्री जम्बू स्वामी सुधर्मास्वामी से पूछते हैं- प्रभो ! भगवान् महावीर स्वामी ने बन्धन का स्वरूप और उसके कारण आदि क्या प्ररूपित किये हैं ? और आत्मा क्या जानता हुआ बन्धन को तोडता है ? यद्यपि मूलपाठ में "वीर" इस प्रकार મિથ્યાત્વ અવિરતિ આદિને અન્ધન શબ્દ દ્વારા ગ્રહણ કરવા જોઇએ અન્ધન ચાર अारना छे. (१) अमृतिमन्ध, (२) स्थितिणन्ध, (3) अनुभागमन्ध अने (४) प्रदेशमन्ध આ વિષયને લગતી વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા પાઠકએ, મારા દ્વારા રચિત આચારાગસૂત્રની આચારચિન્તામણિનામનિ ટીકાનુ કર્મવાદી” નામનુ પ્રકરણ વાચી જવુ .
આ પ્રકારના અન્ય અને અન્યના કારણેાને જાણીને, તપ અને સચમ આદિના અનુષ્ઠાન રૂપ ક્રિયા વડે તે અન્યને તેાડવા જોઇએ એટલે કે પેાતાના આત્માથી તેને અલગ કરવા જોઇએ. આ પ્રમાણે કર્મબન્ધના વિનાશની અહીં વાત કરી છે.
આ પ્રકારનું સુધર્માં સ્વામીનુ કથન સાંભળીને, અન્યના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જ ખૂસ્વામીએ સુધર્મા સ્વામીને એવા પ્રશ્ન પૂછ્યા કે હે ભગવન્ ! મહાવીર પ્રભુએ બન્ધના સ્વરૂપ અને તેના કારણ આદિના વિષયમાં શી પ્રરૂપણા કરી છે? અને આત્મા કઈ વાતને જાણીને અન્ધન તેડવાને સમર્થ બને છે? (સૂત્રમા ‘મહાવીર’ પદને
Page #37
--------------------------------------------------------------------------
________________
समयार्थवोधिनी टीका प्र ० ० ० १ बन्धस्वरूपनिरूपणम्
१९
यद्यपि 'वीर' इति नामैकदेशग्रहणमेव कृतं तथाप्येकदेशग्रहणेन सम्पूर्णस्य तस्य ग्रहणं भवति 'नामैकदेशे नामग्रहणमितिनियमात् एवं - वीरेति शब्देन 'महावीरः' इति गृह्यते । यथा पार्श्वे -त्युक्ते पार्श्वनाथ इति गृह्यते, शान्तिशब्देन शान्तिनाथ इति गृह्यते । यथा च - " पासं तह वद्धमाणं च " तथा "संतीसंति करे लोए" इति वचनात् । लोकेऽपि च - भामेत्युक्ते 'सत्यभामा' इति भीमेत्युक्ते --'भीमसेनेति गृह्यते ॥१॥
पूर्व "किमाह बंधणं वीरो" इत्यादिना प्रथमसूत्रे जम्बूस्वामी सुधर्म - स्वामिनं वन्धनस्वरूपं पृष्टवान् किमेतद् वन्धनं ? किंवा तस्य स्वरूपं तीर्थकरैरुपदिष्टमिति प्रश्नः किं शब्दस्य प्रश्नवाचकत्वात् यावद् वन्धनस्वरूपं न ज्ञायते तावत् ततो निवृत्तिर्नस्यात्, अनिवृत्तौ बन्धनाभावरूपमोक्षस्य संभावनापि न स्यात् । न कारणमन्तरेण कार्य भवतीति पूर्व बन्धनकारणमाह 'चित्तमंत' इत्यादि । नाम का एकदेश ही ग्रहण किया है, फिर भी एकदेश के ग्रहण से सम्पूर्ण का ग्रहण हो जाता है, इस नियम के अनुसार "वीर" शब्द से "महावीर" का ग्रहण होता है। जैसे पार्श्व शब्द से "पार्श्वनाथ" का और " शान्ति " शब्द से " शान्तिनाथ " का ग्रहण किया जाता है । कहा भी है - " पासं तह वद्धमाणं च" और "संती संतिकरे लोए" लोक में भी "भामा" कहने से सत्य - भामा का और भीम कहने से भीमसेन का बोध होता है || १ || " किमाह बंधणं वीरो" यहां प्रथम सूत्र में जम्बूस्वामीने सुधर्मा स्वामी से वन्धन का स्वरूप पूछा ---बन्धन क्या है ? तीर्थकर भगवान् ने बन्धन का क्या स्वरूप कहा है ? यहां " किं" शब्द प्रश्न का वाचक है । जब तक बन्धन का स्वरूप न जान लिया जाय तब तक उससे निवृत्ति नहीं हो सकती और निवृत्ति हुए विना बन्धन के अभावरूप मोक्ष की संभावना भी ખલે વીર” પદ વપરાયું છે પરન્તુ એકદેશના ગ્રહણથી સ`પૂર્ણ તું ગ્રહણ થઈ लय छे, या नियमने आधारे "वीर" शब्द वडे “महावीर” शम्हनु पशु श्रषु थ જાય છે જેમ પાશ્ર્વ પદ વડે પાર્શ્વનાથ અને “શાન્તિ” પદ વડે શાન્તિનાથ’ ને ગ્રહણ उरी शाय छे, खेल प्रमाणे 'वीर' यह वडे “महावीर” प्रभुने श्रणु उरी शाय छे.
पशुछे "पासं तह वद्धमाणं च" अने "सती संतिकरे लोप” बोउभां पशु लाभा કહેવાથી સત્યભામાના અને ભીમ કહેવાથી ભીમસેનના એધ થાય છે) ॥૧॥
"किमाह वंधण वीरो” "अन्धन शु छे ? तीर्थ १२ लगवाने अन्धननु स्वय छे?' જ ખૂસ્વામીએ સુધર્માં સ્વામીને આ પ્રકારના જે પ્રશ્ન પ્રથમ સૂત્રમાં પૂછ્યા છે, તેના દ્વારા અનનુ સ્વરૂપ જાણવાની તેમની ઈચ્છા પ્રકટ થાય છે. સૂત્રમા “ ” પદ પ્રશ્નનુ વાચક છે જ્યા સુધી અન્ધનનુ સ્વરૂપ જાણી ન શકાય ત્યાં સુધી ત અન્ધનમાંથી છુટકારા પણ મેળવી શકાતા નથી, અને અન્ધનમાથી છુટકારો પામ્યા
Page #38
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे अत्र वन्धनशब्देन कर्मगृह्यते, कारणे कार्योपचारात् , बन्धनं हि संसारजनितं सुखदुःखम् तादृशमुखदुःखकारणं कर्म-शुभाशुभादिरूपम् । तस्मिन् कारणे कर्मणि कार्यस्य दुःखरूपवन्धनस्योपचारात्तदपि कर्म, वन्धनपदप्रतिपाद्यं भवति, यथा 'धम्मो मंगलं' नात्र धर्मों मङ्गलं किन्त्वसौ मङ्गलजनकः कारणेधर्मे कार्यस्य, मंगलस्योपचाराद् धर्मों मगलमिति व्यपदिश्यते तद्वत्प्रकृतेपि दुःखस्य बन्धनत्वं तज्जनकं कर्म तस्मिन् कर्मण्यपि वन्धनव्यवहारः । तथा च वन्धनं दुःखं तत्कारणं च कर्मवन्धनमेव यथा लोके-मुखं सुखजनकं च स्तचन्दननवनीतादिसर्व सुखमिति व्यपदिश्यते तथेहापि दुःखं तत्कारणं कर्म च नहीं हो सकती। कारण के विना कार्य नहीं होता, अतः पहले वन्धन का कारण कहते हैं -चित्तमंत इत्यादि ।
यहां बन्धन शब्द. से कर्म ग्रहण किया गया है। कारण में कार्य का उपचार करने से बन्धन का अर्थ हुआ-संसार जनित सुख दुःख । इस प्रकार के सुख दुःख का कारण शुभ अशुभादि कर्म है । उस कारण अर्थात् कर्म में कार्य का अर्थात् दुःख का उपचार करने से दुःख भी कर्मवन्धन शब्द का वाच्य हो जाता है। जैसे-“धम्मो मंगलं" यहां धर्म को मंगल कहा है किन्तु धर्म मंगल नहीं, मंगल का जनक है, फिर भी कारणरूप धर्म में कार्यरूप मंगल का उपचार करने से धर्म मंगल कहा जाता है। इसी प्रकार प्रकृत तें भी दुःख वन्धनरूप है और दुःख का जनक कर्म है। अतएव कर्म में भी बन्धन का व्यवहार होता है। इस प्रकार जैसे लोक मे सुख और सुख के जनक फूल, माला, चन्दन, वनिता आदि भी सुख सहવિના બન્ધનના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ પણ સ ભવી શકતી નથી, કારણ વિના કાર્ય थतु नथी, तेथी सूत्रा२ सौथी पडसा यन्धनना १२शीनु नि३५ रेछ. 'चित्तमंत" छत्याह
અહીં બન્ધન પદ દ્વારા કમને ગ્રહણ કરવામાં આવેલ છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી બન્જનને અર્થ “સંસાર જનિત સુખદુ ખ થાય છેઆ પ્રકારના સુખદુ:ખનું કારણ શુભ, અશુભાદિ કર્મો છે તે કારણે–એટલે કે કર્મમા કાર્યનો એટલે કે દુખનો ઉપચાર કરવાથી દુખ પણ કર્મબન્ધન શબ્દનું વાચ્ય થઈ જાય છે જેમકે "धम्मो मगल" मी भने म त यो छे ५२न्तु धर्म मगर नथी ५ भजसने જનક છે છતાં પણ કારણ રૂપ ધર્મમાં કાર્ય રૂપ મંગલનો ઉપચાર કરવાથી ધર્મને મગલરૂપ કહેવાય છે એ જ પ્રમાણે અહીં પણ દુખને બન રૂપ કહ્યું છે, અને દુખનુ જનક કર્મ હોય છે, તે કારણે કર્મમાં પણ બન્ધનનો વ્યવહાર થાય છે. લોકમાં જેવી રીતે ફૂલ, માલા, ચન્દન, વનિતા આદિ સુખજનક વસ્તુઓને સુખ કહેવામા આવે છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र- श्रु. अ १ वन्यस्वरूपनिरूपणम्
२१ सर्व वन्धनपदेन संगृह्यते । तत्र कारणमन्तरेण कार्य न स्यादिति कारणस्वरूपमेव प्रथमतो दर्शयति सूत्रे । नहि अप्राप्तदण्डादिः पुरुपः कदाचिदपि कथंचिदपि घटादिकार्य संपादयितुं शक्नुयात् यदि कारणमन्तरेणापि कार्य भवेत्तदा धूमार्थी वीरुपादानं तृप्त्यर्थी भोजनादिकं कथमपि नार्जयेत् । अतः प्रथमतः कारणमेवोपादेयं कार्यकरणाय प्रेक्षावतेति कार्यात. पूर्व कारणमवश्यमन्वेपणीयमिति लोकप्रसिद्धां रीतिमनुसृत्य सूत्रकारेण प्रथमं वन्धस्य कारणमेव प्रदर्शितम् , संसारे सर्व समारंभाः कर्मोपादानरूपाः कर्म कारणभूता 'ममे' तिपरिग्रहबुद्धवैव समुत्पन्ना भवन्तीति कृत्वा प्रथमं परिग्रह एव सर्ववन्धनानां कारणमिति तदेवदर्शयति-'चित्तमंतमचित्तवे ति 'चित्तमंतं'चित्तवत्-चित्तं चेतना, तदस्यास्तीति लाते हैं, उसी प्रकार कर्म तथा कर्म के कारण भी बन्धन ही कहे जाते हैं। कारण के विना कार्य नहीं होता, इस कारण सूत्र में पहले कारण का ही स्वरूप दर्शाते हैं। डंडा चाक आदि प्राप्त किये जाने विना पुरुष कभी भी
और किसी प्रकार घट आदि कार्य को सम्पादित करने में समर्थ नही हो सकता यदि कारण के विना भी कार्य हो जाता तो धूम का अर्थी अग्नि को ग्रहण न करता और तृप्ति चाहने वाला भोजन आदि, का उपार्जन नं करता । अतएव कार्य करने के लिए बुद्धिमान् पुरुष को प्रथम कारण को ही ग्रहण करना चाहिए । कार्य से पहले कारण- का अवश्य अन्वेपण करना चाहिए, इस लोक प्रसिद्ध रीति का अनुसरण करके सूत्रकारने पहले वन्धन का कारण ही दिखलाया है।
संसार में कर्मों के कारणभूत सभी समारंभ "मम" यह मेरा" इस परिग्रह बुद्धि से ही उत्पन्न होते हैं। अतएव सर्व प्रथम परिग्रह ही सर्व बन्धनों का कारण है, इस कारण उसी को दिखलाते हैंએજ પ્રમાણે કર્મ તથા કર્મના કારણોને પણ બન્ધનેજ કહેવામાં આવે છે કારણ વિના કાર્ય સ ભવી શકતું નથી, તે કારણે સૂત્રકારે સૂત્રમાં કારણના સ્વરૂપનું જ પહેલાં નિરૂપણ કર્યું છે ડેડો, ચાકડે, આદિ પ્રાપ્ત કર્યા વિના માણસ કદી પણ અને કઈ પણ પ્રકારે ઘડા આદિ કાર્યને સંપાદિત કરવાને સમર્થ થઈ શકતો નથી જે કારણ વિના કાર્ય થઈ જતુ હેત તો ધૂમને અથ અગ્નિને ગ્રહણ ન કરત, અને તૃપ્તિ ચાહનારે ભેજન આદિનુ ઉપાર્જન ન કરતું તેથી કાર્ય કરવાને માટે બુદ્ધિમાન પુરુષે પ્રથમ કારણને જ ગ્રહણ કરવું જોઈએ કાર્ય પહેલા કારણની અવશ્ય અન્વેષણ (ધ) કરવી જોઈએ આ લેકપ્રસિદ્ધ રીતનું અનુસરણ કરીને સૂત્રકારે પહેલા બન્ધના કારણે જ બતાવ્યા છે
સર્વ બન્યાનું સૌથી પહેલું કારણ પરિગ્રહુ જ છે સ સારમાં કર્મોના કારણભૂત સઘળા સમાર ભ મમત્વભાવ રૂપ (આ મા છે, એવા ભાવરૂપ) પરિગ્રહ બુદ્ધિમાથી જ ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર હવે પરિગ્રહનું સ્વરૂપ પ્રકટ કરે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
सूयकृतागसूत्रे ૨૨ चित्तवत् , तत् सचित्तमित्यर्थः, वा अथवाऽचित्तम् चेतनारहितम् । 'चित्तवत्' इत्यनेन द्विपदचतुष्पदादीनाम्, अचित्तमित्त्यनेन मुवर्णरजतमणिमाणिक्यादीनां ग्रहणम् । एतदुभयं परिग्रहो द्विधा विभज्यते वाह्याभ्यन्तरभेदात् , तत्र वाह्यो नवविधःद्विपदचतुप्पदक्षेत्रवास्तुरजतसुवर्णधनधान्यकुप्यभेदात् । आभ्यन्तरश्चतुर्दगविधःमिथ्यात्वाविरत्यादिपञ्चकम् ५, हास्यादिपकम् ११ वेदत्रिकं १४ चेति । एतदुभयमपि 'किसामवि' कृशमपि स्वल्पमपि तृणतुपादिकमपि 'परिगिज्झ' परिगृह्य ममत्वबुद्धया परिग्रहविषयीकृत्य-परिग्रहं कृत्वेत्यर्थः। अथवा कसनं कसः परिग्रहबुद्धया जीवस्य परिगृहीतत्वार्थे गमनपरिणामः परिग्रहः, अर्थात् मुद्रे वर्तमानस्यापि पदार्थस्य मनोरथादिप्रकारेण ममत्वादिबुद्धया ग्रहणाकारपरिणामो यो जीवस्य भवति मनसा ग्रहणमिति स सर्वोपि परिग्रह एव तम् ।
जो चेतना से युक्त हो वह "चित्तमंत" या सचित्त कहलाता है । चेतना से रहित को "अचित्त" कहते हैं "चित्तमंत" इस पद से द्विपद चतुप्पद आदि का तथा “अचित्त" शब्द से सुवर्ण, रजत, मणि, माणिक्य आदि का ग्रहण होता है, ये दोनों ही परिग्रह हैं । परिग्रह दो प्रकार का है वाह्य और आभ्यन्तर । इनमें से वाह्य परिग्रह के नौ भेद है-(१) द्विपद (२) चतुप्पद (३) क्षेत्र (४) वास्तु (५) रजत (६) स्वर्ण (७) धन (८) धान्य और (९) कुप्य । आभ्यन्तर परिग्रह चौदह प्रकार का है-पांच मिथ्यात्व अविरति आदि छह हास्य आदि, और तीन वेद (स्त्रीवेद आदि) । इन दोनों प्रकार के परिग्रहों को स्वल्प-तृण तुप मात्र भी जो ममत्व बुद्धि से ग्रहण करता है अथवा ग्रहण करने का मनोरथ करता है अर्थात् पदार्थ के दर रहने पर भी उस पर ममत्व धारण करके उसे मन से ग्रहण करता है, वह
ચેતનાથી યુકત વસ્તુને “ચિત્તમન્ત” અથવા સચિત્ત કહે છે, અને ચેતનાથી રહિત વસ્તુને અચિત્ત કહે છે દ્વિપદ, ચતુષ્પદ આદિ પદાર્થો સચિત્ત ગણાય છે, એનુ, ચાંદી, મણિ, માણિજ્ય આદિ પદાર્થોને અચિત્ત કહે છે આ બન્ને પ્રકારના પદાર્થો રાખવા તેનું નામ જ પરિગ્રહ છે પરિગ્રહના મુખ્ય બે પ્રકાર છે (૧) બાહ્યપરિગ્રહ અને (૨) આભ્યન્તર પરિગ્રહ બાહ્ય પરિગ્રહના નીચે પ્રમાણે નવ ભેદ કહ્યા છે
(१) द्वि५४, (२) यतुष्प४, (3) क्षेत्र, (४) वास्तु, (५) २०१७ (याही) (6) सुवष्णु (७) धन, (८) धान्य भने (6) प्य माल्यन्त२ परियडना नीय प्रमाणे १४ प्रार પડે છે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ પ્રકારે, હાસ્ય આદિ છ પ્રકારે અને સ્ત્રીવેદ રૂપ ત્રણ પ્રકારે આ બન્ને પ્રકારના પરિગ્રહને સ્વલ્પ પ્રમાણમાં (તૃણુ અથવા તુષ જેટલા અલ્પ પ્રમાણમા) પણ જે મમવ બુદ્ધિથી ગ્રહણ કરવાના મનોરથ સેવે છે એટલે કે પદાર્થ દૂર હોવા છતા પણ તેના પર મમત્વ ધારણ કરીને તેને મનથી ગ્રહણ કરે છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु, अ १ परिग्रहस्वरूपनिरूपणम्
२३ तदेवमेतादृशं परिग्रहं स्वयं परिगृह्यान्यान् वा ग्राहयित्वा, 'अन्नवा' परिग्रहं कुर्वन्तमन्यं वा 'अणुजाणाई' अनुजानाति अनुमोदयति । एवं सति जीवः “दुक्खा" दुःखात्-दुःखयति प्रतिकूलवेदनीयतां जीवस्याचरतीति दुःखम् , अर्थात् ज्ञानावरणीयाधष्टप्रकारकं कर्म तादृशकर्मणः फलं वाऽसातोदयादिकं तादृशदुःख तत्कारणाभ्यां जीवः कदाचिदपि 'न मुच्चइ' न मुच्यते अनेन परिग्रह एव परमानर्थमूलमित्युक्तम् , यद्यपि अनर्थमूलं न केवलं परिग्रह एव अपितु अन्ये बहवोपि हिंसानृतस्तेयादयः सन्ति तथापि सर्वप्रथमतः शास्त्रकारः कथं परिग्रहस्यैव ग्रहणं कृतवान् १ सर्वेषु परिग्रह एव प्रधानम्, तेषां हिंसाऽनृतस्तेयादीनां परिग्रहमूलत्वात् , परिग्रहो हि ममत्वबुद्धिरेव, यावज्जीवस्य शरीरसव परिग्रह ही है। इस प्रकार के परिग्रह को स्वयं ग्रहण करके, दूसरों से ग्रहण करवा कर या ग्रहण करनेवाले की अनुमोदना करके जीव दुःख से मुक्त नहीं होता । जो जीव को दुःखी करता है-प्रतिकूल वेदन उत्पन्न करता है, वह दुःख कहलाता है। ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म तथा उन का असाता आदि रूप उदय, दुःख है। परिग्रही जीव इस दुःख से छुटकारा नहीं पाता। इस कथन से यह सूचित किया गया है कि परिग्रह ही घोर अनर्थों का मूल है।
यद्यपि केवल परिग्रह ही अनर्थ का मूल नही है, हिंसा, असत्य, स्तेय आदि अन्य भी बहुत से अनर्थ के कारण हैं, फिर भी शास्त्रकार ने सबसे पहले परिग्रह को ही क्यों ग्रहण किया है ? इसका कारण यह है कि सब अनर्थ कारणों में परिग्रह ही प्रधान है, हिंसा आदि अन्य कारण परिग्रहमूलक है। ममत्वभाव परिग्रह कहलाता है। जब तक जीवको તેને પરિગ્રહ રૂપ જ માનવામાં આવે છે. આ પ્રકારના પરિગ્રહને સ્વય ગ્રહણ કારાવનાર અને ગ્રહણ કરનારની અનુમોદના કરનાર જીવ દુખથી મુકત થતો નથી. જેના દ્વારા જીવને પ્રતિકૂળ વેદના ઉત્પન્ન કરાય છે, તેનુ નામ દુ ખ છે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મો તથા તેમને અસતા આદિ રૂપ ઉદય જ દુ ખ રૂપ છે પરિગ્રહી જીવ આ દુખમાથી છુટકારો પામતો નથી આ કથન દ્વારા એ સૂચિત કરવામા આવ્યુ છે કે પરિગ્રહ જ ઘેર અનર્થોનું મૂળ છે
જે કે માત્ર પરિગ્રહ જ અનર્થનું મૂળ નથી, હિં, અસત્ય, ચેરી આદિ બીજા પણ અનેક અર્થના કારણે છે છતા પણ શાસ્ત્રકારે સૌથી પહેલા પરિગ્રહને જ શા કારણે ગ્રહણ કર્યો છે?
આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે અનર્થના સઘળા કારણોમાં પરિગ્રહ જ પ્રધાન છે હિંસા આદિ અન્ય કારણે પરિગ્રહમૂલક છે મમત્વ ભાવને જે પરિગ્રહુ કહે છે જ્યા સુધી શરીર, વર્ણ, વય અને અવસ્થા પ્રત્યે જીવમાં મમત્વભાવ ઉત્પન્ન થતો નથી, ત્યાં
Page #42
--------------------------------------------------------------------------
________________
ર૪
सूत्रकृताङ्गसूत्रे वर्णवयोऽवस्थासु ममत्वबुद्धि न जायते तावन्नासौ मनोवाक्कायैः कर्म समारभते, __ असमारभमाणश्च कथं हिंसादि दोषेभ्यो युज्यतेति शरीरादौ प्रथमतो ममत्व
बुद्धि समुत्पादेन शरीरादिकमात्मीयतया परिगृह्य शरीरादिना शुभाशुभकर्म संपादयन् तत्फलेन सुखदुःखादिना संस्पृष्टोऽनेकां नारकतिर्यग्रूपां योनिं प्राप्नुवन् अधोगतिमेव प्राप्नोति, ततश्च कदाचिदपि दुःखवियुक्तो न भवतीति सर्वेषामनर्थानां नियानं भवन् परिग्रहः सर्वातिशय्य सर्वेषु प्रधान भवतीत्यतः सूत्रकारः सर्वप्रथमं परिग्रहस्यैव ग्रहणं कृतवान् । परिग्रहस्य सर्वानर्थकारणताऽन्यत्रापि प्रतिपादिता; तथाहि
"द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि,
प्क्षेपस्य सुहन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः,
प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥१॥” इति । शरीर, वर्ण, वय एवं अवस्था में ममत्व बुद्धि नही उत्पन्न होती तव तक वह मन वचन-कायसे कर्म का आरंभ नहीं करता और जव आरंभ नहीं करता तो हिंसादि दोषों का पात्र कैसे हो सकता है ? इस प्रकार पहले शरीर आदि में ममत्वबुद्धि उत्पन्न होती है और वह उसे अपना मानता है। फिर शरीर आदि से शुभ अशुभ कर्म करके उसके फल सुख दुःख आदि से स्पृष्ट होता है तथा नरक तिर्यच आदि अनेक योनियों को प्राप्त करता हुआ अधोगति को ही प्राप्त होता है। इस प्रकार जीव कभी भी दुःख से रहित नहीं हो पाता। इसी कारण परिग्रह सब अनर्थों का कारण होता हुआ सव अनर्थों से बढकर है और इसीलिये सूत्रकार ने सर्व प्रथम परिग्रह को ही ग्रहण किया है। परिग्रह सव अनर्थों का कारण है, यह बात अन्यत्र भी कही गई है, जैसे-"द्वेषस्यायतनं" इत्यादि । સુધી તે મન, વચન અને કાયા વડે કર્મની આર ભ કરતા નથી અને જ્યા આર ભનો જ અભાવ હોય ત્યાં હિંસાદિ દોષને સદ્ભાવ જ કેવી રીતે સ ભવી શકે? આ પ્રકારે પહેલા શરીર આદિ પ્રત્યે મમત્વભાવ ઉત્પન્ન થાય છે અને તેને તે પોતાનું માને છે. ત્યાર બાદ શરીર આદિ વડે શુભ અશુભ કર્મ કરીને, તેના ફલસ્વરૂપ સુખદુ ખ આદિન અનુભવન કરે છે, તથા નારક, તિર્યં ચ આદિ અનેક ચેનિઓમાં ઉત્પન્ન થયા કરે છે આ પ્રકારે જીવ કદી પણ દુખથી રહિત થઈ શકતો નથી એજ કારણે પરિગ્રહ સઘળા અનર્થોનુ કારણ હોવાને લીધે સઘળા અનર્થોમા પ્રધાન છે તે કારણે સૂત્રકારે સૌથી પહેલા અહીં પરિગ્રહ રૂપ કારણનુ જ પ્રતિપાદન કર્યું છે “પરિગ્રહ સઘળા અનર્થોનું મૂળ છે,” આ વાત અન્યત્ર પણ પ્રકટ કરવામાં આવેલ છે જેમકે – "द्वेपस्यायतन" त्याह
Page #43
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टोका
पुनरप्युक्तम्
प्र शु. अ १ परिग्रहस्वरूपनिरूपणम्
२५
"यथा ह्यामिपमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि । भक्ष्यते सलिले नक्रै, स्तथा सर्वत्र वित्तवान् " ॥ १ ॥ इति । परिग्रहरक्षणार्थं प्राप्तधनस्य महान् क्लेशो जायते, धननाशेऽपि च उपभोगे चातृप्तिः तथाचोक्तम्-
"
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्द्धते || १ || "
"परिग्रह द्वेष का स्थान है, धैर्य को कम करता है, क्षमा का विरोधी है, विक्षेप का सखा (मित्र) है, मद (अहंकार) का घर है, ध्यान का कष्टकारीवैरी है, दुःखों का उत्पत्ति स्थान है, सुख का विनाशक है, पाप का वास है और विवेकवान् पुरुष के लिए भी ग्रह के समान क्लेश और विनाश का कारण होता है।" फिर कहा है – “ यथाह्यामिपमाकाशे" इत्यादि ।
" जैसे मांस का टुकड़ा आकाश में पक्षियों के द्वारा, धरती पर हिंसक पशुओं द्वारा, और जल में नक्र ( मगर, मत्स्य) आदि जलचरों द्वारा भक्षण किया जाता है, उसी प्रकार धनवान् भी सर्वत्र ही सताया जाता है । जिसे धन प्राप्त हो गया है, उसे उसकी रक्षा करने में घोर क्लेश होता है और नाश होने पर भी दुःख होता है । वह उसका उपभोग करे तो भी तृप्त नहीं हो पाता । कहा है- “ न जातु कामः" इत्यादि ।
પરિગ્રહ દ્વેષનુ સ્થાન છે ધૈર્યની હાનિ કરનાર છે, ક્ષમાનો વિરેાધી છે, વિક્ષેપનો मित्र छे, भट्ट (अड २) नु धाम छे, ध्याननो ष्टअरी शत्रु छे, टु जोनु उत्पत्तिस्थान છે, સુખનો વિનાશક છે પાપનું નિવાસસ્થાન છે, અને વિવેકવાન પુરુષને માટે પણુ ગ્રહના સમાન ક્લેશ અને વિનાશના કારણરૂપ હોય છે
वणी मेवु
छे - "यथा ह्यामिपमाकाशे" इत्यादि -
જેવી રીતે આકાશમા ઉડતા પક્ષિએ દ્વારા, ધરતી પર રહેતા હિંસક પશુ દ્વારા અને જળમાં રહેતા મગર, મત્સ્ય આદિ દ્વારા માસનાટુકડાનુ ભક્ષણ કરાય છે, એજ પ્રમાણે ધનવાન મનુષ્યની પણુ સત્ર સતામણી જ થયા કરે છે. (ચાર, સરકાર, વારસદારો, આદિ તેના ધનને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ રહે છે તેથી તે ધનની રક્ષા કરવાની ચિતા તેને હમેશા રહ્યા કરે છે)
જેની પાસે ધન હેાય છે તેને તેની રક્ષા કરવાને માટે ખૂબ જ દુ ખ વેઠવુ પડે છે ધનનો કદાચ નાશ થઇ જાય, તે પણ તેને દુખ જ થાય છે તેનો ઉપભાગ કરવા છતા પણ તેને તૃપ્તિ થતી નથી. કહ્યુ પણ છે કે - "न जातु काम" इत्यादि -
सू. ४
Page #44
--------------------------------------------------------------------------
________________
मुत्रकृतादसूत्रे इत्येवं प्राप्तिरक्षणोपभोगनाशादि सर्वावस्थायां परिग्रहो दुःग्वान्येत्र जनयतीति परिग्रहे सति दुःखरूपवन्धनात्कदाचिदपि न मुच्यते, तम्मात् परिग्रह एव सर्वदुःखात्मकवन्धनस्य परमं कारणमिति सुष्टुक्तं भगवता-एवंदुःखा ण मुचई" इति ॥२॥
पूर्व 'परिग्रह एव सकलदुःखस्वरूपवन्धस्य कारणम्' इत्युक्तम्, सच नारम्भमन्तरेण संभवति, तत्र च हिंसाऽवश्यम्भाविनीति तत्स्वरूपमाह--
अथवा-यः खलु परिग्रहवान् सः अवश्यमेवारंभं करिप्यति, कृतेचारंभेऽवश्यमेव प्राणातिपात इति दर्शयितुमाह-अथवा सूत्रकारो द्वितीयगाथया बन्धस्वरूपं वोधयित्वा प्रकारन्तरेणापि पुनर्वन्धस्वरूपमेव दर्शयनि-'सयं निवायए'
इत्यादि।
कामों के उपभोग से कामकी शान्ति नहीं होती । जैसे घृत से अग्नि शान्त न होकर अधिकाधिक प्रज्वलित होती है। उसी प्रकार कामों के भोग से काम की वृद्धि ही होती है। इस प्रकार परिग्रह प्राप्ति, रक्षण, उपभोग और विनाश आदि सभी अवस्थाओं में दुःख ही उत्पन्न करता है अतएव परिग्रह की विद्यमानता में जीव दुःख रूप वन्धन से कभी भी मुक्त नहीं हो सकता। इसलिये परिग्रह ही समस्त दुःखरूप बन्धन का परम कारण है अतएव भगवान्ने ठीक ही कहा है कि इस प्रकार दुःख से छुटकारा नहीं हो सकता ॥२॥ __ पहले कहा जा चुका है कि परिग्रह ही समस्त दुःख रूप वन्धन का कारण है। वह परिग्रह आरंभ के विना नहीं होता और आरंभ करने में हिंसा अवश्य होती है, अतएव हिंसा का स्वरूप कहते हैं
अथवा जो परिग्रहह्वान् है वह अवश्य ही आरंभ करेगा। आरंभ करने
કામેના ઉપભેગથી માણસને તૃપ્તિ થતી નથી જેમ ઘી નાખવાથી અગ્નિ શાન્ત થવાને બદલે અધિકને અધિક પ્રજ્વલિત થાય છે, એ જ પ્રમાણે કામોના ઉપભેગથી કામની વૃદ્ધિ જ થતી રહે છે.” એજ પ્રકારે પરિગ્રહ પ્રાપ્તિ, રક્ષણ, ઉપલેગ અને વિનાશ આદિ સઘળી અવસ્થાઓમાં દુ ખ જ ઉત્પન્ન કરે છે, તેથી જ્યા સુધી પરિગ્રહની પરિત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી જીવ દુ ખ રૂપ બન્ધનમાથી કદી પણ મુક્ત થઈ શકતું નથી. તેથી પરિગ્રહને જ સમસ્ત દુ ખ રૂપ બન્ધનના મુખ્ય કારણ રૂપ કહ્યો છે. તેથી જ ભગવાને કહ્યું છે કે પરિગ્રહનો ત્યાગ કર્યા વિના દુખમાથી છુટકારો થઈ शता नथी. ॥२॥
આગળ એ વાતનું પ્રતિપાદન થઈ ચુક્યું છે કે પરિગ્રહ જ સમસ્ત દુ ખ રૂપ બન્ધનનુ કારણ છે તે પરિગ્રહ આર ભ વિના સ ભવી શક્તો નથી, અને આર ભ કરવામાં હિંસા તે અવશ્ય થાય જ છે તેથી હવે સૂત્રકાર હિંસાના સ્વરૂપનું નીરૂપણ કરે છે
અથવા પરિગ્રહવાળો જીવ આર ભ અવશ્ય કરશે જ, અને આર ભ કરવાથી
Page #45
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका
प्र श्रु अ १ प्रकारान्तरेण बन्धस्वरूपनिरूपणम्
२७
सयं निवायए पाणे, अदुवाऽनेहिं घायए । हणंतं वाऽणुजाणाइ, वेरं वड्ढइ अप्पणो ॥३॥
छायास्वयं निपातयेत् प्राणान् , अथवाऽन्यैः घातयेत् । नन्तं वाऽनुजानीयात् , वैरं वर्धयति आत्मनः ॥३॥
अन्वयार्थयःपरिग्रहवान् (सयं) स्वयम् आत्मना (पाणे) प्राणान् एकेन्द्रियादीन् जीवान् (निवायए) निपातयेत्=हिंस्यात् , (अदुवा) अथवा (अन्नेहिं) अन्यैः परैपर प्राणातिपात अवश्य होता है यह दिखाने के लिये कहते हैं
___ अथवा-सूत्रकार दूसरी गाथा के द्वारा बन्ध के स्वरूप को समझा कर फिर प्रकारान्तर से बन्ध के ही स्वरूप को दिखाते हैं—सयं निवायए इत्यादि
__ शब्दार्थ-'सयं--स्वयं अपने आप 'पाणे----प्राणान् , जीवों को 'निवायए निपातयेत् ' मारते हैं, 'अदुवा--अथवा 'अथवा' 'अन्नेहि--अन्यैः' दूसरे के द्वारा 'घायए घातयेत्' घात कराता है 'वा-वा' अथवा 'हणतं --नन्तं' प्राणी का घात करने वाले को 'अणुजाणाइ-अनुजानीयात्' अनुज्ञा-आज्ञा देता है, वह 'अप्पणो आत्मनः' अपना 'वेरं'--वैरं' वैरको 'वढइ-वर्धयति' बढाता है ॥३॥ अन्वयार्थ
जो परिग्रहवान् (पुरुप) एकेन्द्रिय आदि जीवों की स्वयं हिसा करता है अथवा दूसरों से हिसा करवाता है अथवा हिंसा करने वाले की मन, प्रातिपात अवश्य थाय छ, ते पात ५४८ ४२वाने. माटे सूत्रा२ "सय निवायए" ઈત્યાદિ સૂત્ર કહે છે.
शहाथ-—'सयं-स्वयं पाते 'पाणे-प्राणान्' वाने 'निवायए-निपातयेत्' मारे छ 'अदुवा-अथवा' मगर 'अन्नेहि-अन्यैः' भीनी भाईत 'घायए-घातयेत्' धात राव छ 'वा-वा' मगरते। 'हणंत घ्नन्त' प्राणियाने घात४२वा वाणाने 'अणुजाणाइ - अनुजानीयात्' माझा 3रे छे. ते 'अप्पणो-आत्मानः' पाताना 'वेरं-वैरं। वरने 'वडूढइवर्धयति, पधारे छ
અથવા બીજી ગાથા દ્વારા બન્ધના સ્વરૂપનું નિરૂપણ કરીને સૂત્રકાર અન્ય પ્રકારે सन्धना २१३५नु ४ नि३५४४ ४२ छ – “सय निवायए” त्या -
અન્વયાર્થ – જે પરિગ્રહવાળે જીવ એકેન્દ્રિય આદિ જીવોની પિતે હિસા કરે છે અથવા અન્યની પાસે હિંસા કરાવે છે અથવા હિંસા કરનારની મન, વચન અને કાયાથી
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮
सूत्रकृतागसूत्रे रपि (घायए) घातयेत् (वा) वा अथवा (हणंत) नन्त जीवान् मारयन्तमन्यम् (अणुजाणाइ) अनुजानीयात् अनुमोदयेत् मनोवाक्काययोगैः सः (अप्पणो) आत्मनः =स्वस्य (वेरं) वैरं स्वघातितजीवैः सह शत्रुभावं (वड्ढइ) वधर्यति-जन्म जन्मान्तरे वैरसम्बन्ध विस्तारयतीत्यर्थः ॥३॥
टीकायः सचित्तानां द्विपदचतुष्पदादीनाम् , अचित्तानां हिरण्यसुवर्णादीनां परिग्रहकारी पुरुषः समुपार्जितपरिग्रहादत प्यन् पुनरपि धनादीनामर्जने प्रयत्नवान् भवति । तथार्जितधनानामुपद्रवकारके द्वेपं करोति, ततो द्वेषयुक्तः पुरुषः 'सयं' स्वयम् आत्मना 'पाणे' प्राणान् अत्र 'प्राण' शब्देन प्राणिनो गृह्यन्ते तेन प्राणान् एकेन्द्रियानारभ्य पञ्चेन्द्रियपर्वतान् जीवान् ‘निवायए' निपातयेत् =अतिपातयेत् । हिंसा च प्राणिप्राणवियोजनरूपा। उक्तश्च
"पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः।
प्राणा दशैते भगवद्भिरुक्ता स्तेपां वियोगीकरणं तु हिंसा" ॥१॥ वचन, काया से अनुमोदना करता है वह मारे जाने वाले जीवों के साथ अपना वैर वढाता है अर्थात् जन्मजन्मान्तर के लिए वैर सम्बन्ध का विस्तार करता है |॥३॥
टीकार्थ-जो द्विपद चतुप्पद आदि सचेतन वस्तुओं का और हिरण्य-स्वर्ण आदि अचेतन पदार्थों का परिग्रह करता है, वह उपार्जित परिग्रह से तृप्ति न पाता हुआ पुनः पुनः धनादि के उपार्जन में प्रयत्नशील होता है तथा उपाजित किये हुए धन का उपद्रव करने वाले पर द्वेप करता है, अतएव द्वेपयुक्त पुरुप स्वयं एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक के प्राणियों की हिंसा करता है प्राणियों के प्राणों का वियोग करना ही हिंसा है कहा भी है"पञ्चेन्द्रियाणि" इत्यादि । અનુમોદના કરે છે, તે મારી નાખવામાં આવેલા છે સાથે પિતાનું વેર વધારે છે એટલે કે જન્મો જન્મને માટે તેની સાથે શત્રુતા રૂપ સ બ ધને વિસ્તાર કરે છે
ટીકાર્થ – જે મનુષ્ય દ્વિપદ, ચતુષ્પદ આદિ સચેતન વસ્તુઓ અને સેનુ, ચાદી આદિ અચેતન પદાર્થોનો પરિગ્રહ કરે છે, તે ઉપાર્જિત પરિગ્રહ વડે વૃદ્ધિ પામતું નથી, એ પુરુષ ધનાદિન અધિકને અધિક ઉપાર્જન કરવાનો પ્રયત્ન કર્યા કરે છે જે કઈ વ્યક્તિ આદિ તેણે ઉપાર્જિત કરેલા ધનને પડાવી લેવાનો અથવા નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તેના પ્રત્યે તે પરિગ્રહી ઠેષભાવ રાખે છે એવો શ્રેષયુક્ત પુરુષ પોતે જ એકેન્દ્રિયોથી લઈને પચેન્દ્રિય પર્યન્તના જીવોની હિંસા કરે છે પ્રાણીઓના પ્રાણોની વિયેગ કરે તેનું નામ જ હિંસા એ કહ્યું પણ છે કે
Page #47
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका
प्र. श्रु अ १ प्रकारान्तरेण बन्धस्वरूपनिरूपणम्
२९
अथवा ‘अम्नेहिं’ अन्यैः=परैरपि 'घायए' घातयेत् । सोऽपि घातक एच, उक्तञ्च - "अनुमंता विशसिता निहन्ताक्रयविक्रयी । संस्कर्ताचोपहर्ताच, खादकश्चेति घातकाः " ||१||
अष्ट प्रकारकास्ते घातका उपदिष्टाः । साक्षात्परंपरया वा हिंसायाः संपादकाः शरीरेण वचसा मनसा वा हिंसायाः कर्ता हिंसक एव । वा=अथवा - 'हणंतं' घ्नन्तं = मारयन्तमन्यम् ' अणुजाणार' अनुजानीयात् = अनुमोदयेत् = सुष्ठुकृतमिति मनसा प्रसंशयेदित्यर्थः । स कृतकारितानुमोदनादिभिः प्राणिनां प्राण
पांच इन्द्रियाँ, तीन वल मनोबल, वचनवल, कायवल, श्वासोच्छवास और आयु, यह दस प्राण भगवान् ने कहे हैं । इनका वियोग करना हिंसा है ॥ १ ॥ अथवा जो पुरुष दूसरों से हिंसा करवाता है, वह भी घातक ही कहलाता है । कहा है- “ अनुमंता" इत्यादि ।
हिंसा का अनुमोदन करने वाला, मारने वाला, हनन करने वाला मांस का क्रय विक्रय करने वाला, उसे पकाने वाला परोंसने वाला और खाने वाला यह सव घातक - हिंसक है ॥१॥
वे घातक (हिंसक) आठ प्रकार के कहे गये है । साक्षात् या परम्परा से जो मन वचन या काय के द्वारा हिंसा का कत्ती है वह हिंसक ही है । अथवा जो मारने वाले का अनुमोदन करता है अच्छा किया ' इस प्रकार प्रशंसा करता है, वह कृत कारित और अनुमोदन आदि के द्वारा प्राणियों का प्राण अलग करके सैंकडों हजारों जन्मों तक कायम रहने
ܙ ܢ
" पञ्चेन्द्रियाणि" इत्यादि.
पाय इन्द्रियो, त्र मण (भनोषण, वयनमण भने अयमण), श्वासोश्वास, અને આયુ, આ પ્રમાણે ૧૦ પ્રાણુ ભગવાને કહ્યા છે તે પ્રાણાનો વિચાગ કરવા તેનું नाभ ४ प्रतियात (हिंसा) छे
છે
हिंसानी अनुभोहना १२नार, भारनार डेनन (हत्या) १२नार, भासनी वेपार ४२नार, માસને પકાવનાર, માસ પિરસનાર, અને માસાહાર કરનાર, આ બધાને ઘાતક જ हेवाय छे ॥१॥
તે ઘાત (હિંસકેા) ના આઠ પ્રકાર કહ્યા છે જે માણસ પેાતે જ મન, વચન અને કાયા દ્વારા હિંસાનો કર્તા હાય છે તેને હિંસક જ ગણાય છે અથવા જે પાતે હિંસા કરતા નથી, પણ હિંસા કરનારની અનુમેદના કરે છે “ઘણુ જ સારુ કર્યુ” આ પ્રકારે હિંસા કરનારની પ્રશ સા કરે છે, તે કૃત, કારિત અને અનુમેાદના આદિ દ્વારા
અથવા – જે પુરુષ ખીજા લેાકા દ્વારા હિંસા કરાવે છે, તેને પણ ઘાતક જ કહેવાય पाशु छे ! - "अनुम ंता" इत्यादि -
Page #48
--------------------------------------------------------------------------
________________
३०
सूत्रकृताङ्गसूत्रे व्यपरोणेन 'अप्पणो' आत्मनः स्वस्य 'वेरं' वैरं जन्मान्तरशतानुवन्धि वैरभावं 'चड्ढइ' वर्धयति' अर्थात् यं प्राणिनमिह जन्मनि विराधयति स प्राणी तमुपहन्तारं भवान्तरे मारयति एवं घटीयंत्रन्यायेन वैरं दिनानुदिनं वर्द्धत एव । ततश्चासौ दुःखपरंपरारूपाद् बन्धात् कदापि न मुच्यते । प्राणातिपातश्चोपलक्षणं तेन न केवलं प्राणातिपात एव वन्धनं बन्धकारणं वा किन्तु मृपावादादत्तादानमैथुनपनिग्रहा अपि वन्धहेतव इति ॥३॥ पुनरपि वन्धनस्वरूपमेव दर्शयति--'जस्सि कुले' इत्यादि ।
मूलम्----
जस्सि कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे ___ ९ १० ८ ११ १२ ममाइ लुप्पई वाले, अण्णमण्णेहि मुच्छिए ॥४॥
छाया----- यस्मिन् कुले समुत्पन्नः, यैर्वा संवसेत् नरः ।
ममेति लुप्यते वालः, अन्यान्येषु मूर्छितः ॥४॥ वाले वैरभाव को बढाता है । अर्थात् जो पुरुष इस जन्म में किसी प्राणी का घात करता है, वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है। वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है उस प्रकार घटीयंत्र (अमहट) के न्याय से दिनों दिन वैर वढता ही चला जाता है। इस प्रकार वह दुःखों की परम्परा रूप बन्धन से कदापि मुक्त नहीं हो पाता।
___ यहां 'प्राणातिपात' शब्द उपलक्षण हैं अतएव केवल प्राणातिपात ही बन्धन या वन्धन का कारण नहीं है किन्तु मृपावाद, अदत्तादान, मैथुन और परिग्रह भी वन्ध के कारण हैं ||३|| પ્રાણીઓના પ્રાણનુ વ્યાપણુ શરીરથી પ્રાણને અલગ કરીને સેકડો કે હજારો જન્મ સુધી જારી (ચાલુ) રહેનારા વેરભાવને વધારે છે એટલે કે જે પુરુષ આ જન્મમાં કઈ પ્રાણીનો ઘાત કરે છે તે પ્રાણી જન્માન્તરમાં તે ઘાતકની ઘાત કરે છે આ પ્રકારે રહે ટના ન્યાયે દિનપ્રતિદિન વેર વધતું જ જાય છે આ પ્રકારે દુખની પરમ્પરા રૂપ બન્ધનમાંથી તે કદી પણ મુક્ત થઈ શક્તો નથી
અહીં “પ્રાણાતિપાત” શબ્દ ઉપલક્ષણ રૂપ છે. તેથી અહીં એવુ સમજવાનું છે કે કેવળ પ્રાણાતિપાત જ બન્ધન અથવા બન્ધનનુ કારણ નથી, પરંતુ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ પણ બન્ધના કારણરૂપ સમજવા જોઈએ. ૩
Page #49
--------------------------------------------------------------------------
________________
प्र. अ. अ. १ प्रकारान्तरेण बन्धस्वरूपनिरूपणम् ३१
अन्वयार्थः-
(नरे) नरः = पुरुषः (जस्सि) यस्मिन् यादृशे (कुले) कुले - क्षत्रियादि वंशे (समुप्पण्णे) समुत्पन्नः संजातः, (वा) वा = अथवा (जेहिं) यै: मातृपितृभगिनी भार्यादिभिः सह (संवसे) संवसेत् निवसेत् तेषु सः (बाले) वाल: अज्ञातसंसारस्वरूपत्वोद् बाल इव बाल अज्ञानी (ममाइ ) ममेति 'एते मम' इति कृत्वा (ई) लुप्यते पीड्यते । कीदृशः सः ? इत्याह---' ( अण्णमण्णेहि ) अन्यान्येषु अन्येष्वन्येषु -पूर्व मातरि पश्चात् पितरि तदनन्तरं भ्रातृभार्या पुत्रपौत्रादिषु (मुच्छिए) मूर्च्छितः मोहमुपगतः । एतादृशः स स्नेहेन भूयो भूयो वध्यते ' किन्तु न कर्मबन्धनान्मुच्यत इति भावः || ४ ||
सार्थबोधिनी टीका
फ़िर भी बन्धन के स्वरूप को ही दिखलाते हैं - 'जस्सिं' इत्यादि ॥
शब्दार्थ - 'नरे- नरः' मनुष्य 'जस्सि - यस्मिन्' जिस 'कुले - कुले' वंश में 'समुप्पण्णे - समुत्पन्नः' उत्पन्न होता है 'वा--वा' अथवा 'जेहिं यै: ' जिसके साथ 'संवसे - संवसेत् ' निवास करता है ' वाले --वाल:' वह अज्ञानी ' ममाइ - - ममेति' उनमें ममत्व रखता हुआ 'लप्पई - लुप्यति, ' ,' पीडित होता है 'अण्णमणेहिं - अन्यान्येषु' दूसरी वस्तुओं में 'मुच्छिए - मूर्च्छितः ' मोह को प्राप्त करता है || ४ ||
अन्वयार्थ - मनुष्य जिस क्षत्रिय आदि कुल में जन्मा है अथवा जिन माता, पिता, भाई, बहिन, पत्नी आदि के साथ निवास करता है उनमें वह संसार के स्वरूप को न जानने वाला अज्ञानी जीव ममत्व धारण करके पीडित होता है । क्यों पीडा पाता है ? वह पहले माता में, फिर पिता में, फिर भ्राता, भार्या पुत्र, पौत्र आदि में मोह को प्राप्त हो कर पीड़ा पाता है ऐसा रागी जीव
સૂત્રકાર બન્ધનના સ્વરૂપનુ નીરૂપણ કરતા વિશેષ કથન આ પ્રમાણે કરે છે - "after" Jeult -
शब्दार्थ –'नरे - नर.' भाणुस 'जस्सि - यस्मिन्' ? 'कुले - कुले' व शभा 'समुप्पण्णे - समुत्पन्न' उत्पन्न थाय छे 'वाले वाल' ते आज्ञानी 'ममाह- ममेति' तेभा भभत्व रामने 'लुप्पई-लुप्यते' हु भी थाय छे 'अन्नमन्नहिं - अन्यान्येषु' मील मील वस्तुशोभा 'मुच्छि प- मूच्छित' भोई याने छे ॥४॥
1
અન્વયા -- સ સારના સ્વરૂપને ન જાણનારા અજ્ઞાની જીવ, જે ક્ષત્રિય આદિ કુળમા જન્મ્યા છે તેના પ્રત્યે અથવા જે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની આદિની સાથે નિવાસ કરે છે તેમના પ્રત્યે મમત્વભાવ ધારણ કરીને પીડિત (દુ ખી) થાય છે. તે શા કારણે પીડિત થાય છે? તે પહેલા માતામા, ત્યાર બાદ પિતામા, ત્યાર બાદ लार्ड, महेन, लार्या, पुत्र, पौत्र महिमा मोहयुक्त (रागयुक्त ) थहने थीडा याभ्या रे
Page #50
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
રૂર
टीका(नरे) नरः मनुष्यः 'जस्मिस' यस्मिन् कुले उग्रकुलभोगकुलादौ उपलक्षणात् देशकालराष्ट्रादौ 'समुप्पण्णे' समुत्पन्नः उत्पत्तिं लब्धवान् वा तथा 'जेहिं' यैः सह 'संवसेत् मातृपितृभ्रातृकलत्रपुत्र मित्रजामातृश्वशुरश्वश्रूश्यालकमातुलपितव्यप्रभृतिभिः सह संवासं कुर्यात् तेषु 'ममाइ' ममेति 'ममैते,--अहमेतेषामित्येवं प्रकारेण ममत्वं कुर्वन् 'लुप्पइ' लुप्यते समखसमुत्पादितकर्मणा नरकनरामरतिर्यग्लक्षणे चतुर्गतिकसंसारे परिभ्रमन् पीडयते घटीयन्त्रगतघटिकावदनिशमावर्तमानो न कदाचिदपि कर्मवन्धनाद् विमुक्तो भवतीति । कीदृशः राग के कारण पुनः पुनः वन्ध को प्राप्त होता है किन्तु कर्मवन्धनसे मुक्त नहीं हो पाता ॥४॥
टीकार्थ-जिस उग्रकुल या भोगकुल आदि में और उपलक्षण से जिस देश, काल, राष्ट्र आदि में मनुष्य जन्मा है तथा जिन माता, पिता, कलत्र, पुत्र, मित्र, जामाता श्वसुर सासू साले , मामा, या काका आदि के साथ निवास करता है, उनके प्रति ममत्व धारण करता है अर्थात् , ये मेरे हैं- मैं इनका हूँ इस प्रकार का ममताभाव स्थापित करता है और ममत्व के कारण उत्पन्न कर्म के उदय से नरक मनुष्य देव और तियेच इन चारगतिरूप संसार में परिभ्रमण करता हुआ पीडा पाता है। अरहट की घडियों के समान निरन्तर घूमता हुआ कर्मवन्धन से मुक्त नहीं होता। वह जीव वाल है अर्थात् सत् असत् के विवेक से विकल (रहित) है । वह अन्यान्यों में भी अर्थात् છે. એ રાગી જીવ રાગને કારણે ફરી ફરીને અન્યને પ્રાપ્ત કરતા રહે છે, પરંતુ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્તા નથી
ટીકાર્ય–જે કુળમા (ઉગકુળ, ભેગકુળ આદિમા) અને ઉપલક્ષણની અપેક્ષાએ જેદેશ, કાળ, રાષ્ટ્ર આદિમાં મનુષ્ય જન્મ્યા હોય છે, તે કુળ આદિના પ્રત્યે તથા જે માતા, પિતા, HTS, महेन, मार्या, भित्र, पुत्र, पुत्री, सभा, सासु, सस२१, साणा, भाभा, l આદિની સાથે મનુષ્ય નિવાસ કરતો હોય છે, તેમના પ્રત્યે મમત્વ ભાવ ધારણ કરે છે, એટલે કે “તેઓ મારા છે અને હું તેમને છુ” આ પ્રકારને મમત્વભાવ સ્થાપિત કરે છે. આ મમત્વને કારણે તે જે કર્મોન ઉપાર્જન કરે છે તે કર્મોના ઉદયને લીધે તે નરક, મનુષ્ય, દેવ અને તિર્ય ચ રૂપ ચાર ગતિ રૂપ સ સારમાં પરિભ્રમણ કરતો થકે પીડાને અનુભવ કરતો રહે છે.
રહે ટની જેમ નિરન્તર પરિભ્રમણ કરતે તે જીવ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્ત નથી. એ જીવ બલ હોય છે, એટલે કે સત્ અસના વિવેકથી વિહીન હાય
Page #51
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. अ. अ. १ प्रकारान्तरेण वन्धस्वरूपनिरूपणम्
३३
सः नरः १ इत्याह ( वाले ) - वाल : = सदसद्विवेकविकलः भवतीति । कीदृशोऽसौ १ 'अण्णमणेहिं' अन्यान्येषु = कुलपरिजनातिरिक्तेषु द्विपदचतुष्पद हिरण्यसुवर्णादिषु 'मुच्छिए' मूर्छितः - गृद्धिभावमुपगतः । एतादृशः सः स्नेहबन्धनवृद्धो न मुच्यते कर्मबन्धनादितिभावः । अयमाशयः प्रथमं तावत् मातरि स्नेहं करोति जन्मसमये तदतिरिक्तैः सह परिचयाभावात् संवन्धाभावाच्च । ततः पितरि स्नेहं संपादयति मातृसमीपे वर्तमानत्वात् तदनन्तरं भ्रतृभगिन्योः' ततः परं क्रीडासुखमनुभवन् मित्रादिषु स्निह्यति तदनन्तरं व्यतीते वाल्ये संप्राप्तयुवत्वशरीरः स्वानुरूपभार्यादौ स्नेहं करोति । ततः संजातपुत्रादिमान् पुत्रादिषु समुत्पन्नासक्तिमान् क्रमशः प्राक्तनीं तनुं त्यजन् भवाद्भवान्तरं गच्छन् पुनः
कुल एवं परिजनों से अतिरिक्त द्विपदचतुष्पद हिरण्य, सुवर्ण आदि में भी मूर्च्छित होता है । आशय यह है कि स्नेह के बन्धन में बँधा हुवा ऐसा जीव कर्मवन्धन से मुक्त नहीं होता है ।
तात्पर्य यह है कि वह पहले माता पर स्नेह करता है, क्योंकि जन्म के समय माता के सिवाय अन्य जनों के साथ न उसका परिचय होता है, न सम्बन्ध होता है । तत्पश्चात् पिता पर उसका स्नेह उत्पन्न होता है क्यों कि पिता माता के समीप रहता है । फिर भाई बहिन के साथ स्नेह होता है । फिर खेल कूद करता हुआ मित्रों पर स्नेह करता है । फिर वाल्यावस्था व्यतीत हो जाने पर और युवावस्था प्राप्त होने पर अनुरूप पत्नी आदि पर स्नेह करता है । तत्पश्चात् जब पुत्र पौत्र आदि उत्पन्न हो
છે. તે કેવળ કુળ અને પરિજના પ્રત્યે જ મમત્વભાવ ચુક્ત હેાતા નથી, પરન્તુ દ્વિપદ, ચતુષ્પદ્ય, સાનું, ચાંદી આદિમા પણ આસક્તિવાળા હેાય છે. આ સમસ્ત સ્થનનો ભાવાથ એ છે કે સ્નેહના બન્ધનમા ધાયેલા તે અજ્ઞાની જીવ કર્મબન્ધનમાથી મુક્ત
થઈ શક્તા નથી.
તે અજ્ઞાની જીવ પહેલાં માતાપ્રત્યેના સ્નેહભાવથી યુક્ત હેાય છે, કારણ કે જન્મ્યા પછી શરૂઆતના ઘેાડાં વર્ષોં સુધી તે માતા સિવાય અન્ય કોઇ પણ વ્યક્તિ સાથે તેને પરિચય પણ હાતા નથી અને સ ખ ધ પણ હાતે। નથી ત્યારબાદ જેમ પિતાના પરિચય થતા જાય છે તેમ તેમ પિતા પ્રત્યે પણ તેને સ્નેહ ઉત્પન્ન થાય છે, કારણ તેને માતાપિતાના સાનિધ્યમા જ રહેવુ પડે છે ત્યાર બાદ ભાઈ મહેન પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે ત્યારબાદ જે મિત્રા સાથે તે રમત રમે છે તેમના પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે માલ્યાવસ્થા વ્યતીત થઈ ગયા ખાદ ચુવાવસ્થા પ્રાપ્ત થતા જ તેના લગ્ન થાય છે. ત્યારથી તે પત્ની પ્રત્યે સ્નેહ રાખતા થાય છે ત્યારખાદ જ્યારે પુત્ર, પુત્રી, પૌત્ર આદિની
सू. थ
Page #52
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे पुनरपि मात्रादिकमनुभवन् कदाचिदपि भवपरंपरां नातिक्रामतीति सर्वानर्थमूलं ममत्ववुद्धिरिति ॥गा.४॥
पूर्व विस्तरेण वन्धनस्वरूपं प्रदर्शित, साम्प्रतं "किं वा जाणं तिउट्टई" इति प्रथमगाथोक्तं मनसि विधाय सूत्रकारः प्राह-'वित्तं' इत्यादि ।
मूलम् --- वित्तं सोयरिया चेव सव्वमेयं न ताणइ
११ १० ९८ १२ १३ १४ संखाए जीवियं चेव कम्मुणा उ तिउट्टइ ॥५॥
छायावित्तं -सोदश्चैिव, सर्बएते न त्राणाय ।
संख्याय जीवितं चैवं कर्मणा तु त्रोटयति ॥५॥ जाते हैं तो उन पर एकीभाव धारण करता है। फिर क्रम से शरीर को त्याग करके एकभव से दूसरे भव में चला जाता है। पुनः माता आदि को अनुभव करता है भवपरम्परा का उल्लंघन नहीं कर पाता । इस प्रकार यह ममत्व भाव ही समस्त अनर्थों का मूल है ॥४॥
विस्तार से बन्धन का स्वरूप दिखलाया जाचुका है। अब प्रथम गाथा में कहे हुए "किं वा जाणं तिउट्टइ" इस वाक्य को ध्यान में रख कर सूत्रकार कहते हैं-वित्तं इत्यादि ।
शब्दार्थ-'वित्त-वित्तं' सचित्त अचित्त धनदौलत 'चेव-चैव' और 'सोयरिया-सौदर्याः' सहोदर भाई भगिनी आदि 'एयं-एतत् ' ये 'सव्वं-सर्व' सव પ્રાંતિ થાય છે, ત્યારે તેમના પ્રત્યે તેને રાગભાવ ઉત્પન્ન થાય છે ત્યારબાદ તે ભવનું અંયુષ્ય પુરૂ કરીને તે જીવ અન્યભવ મા ચાલ્યા જાય છે ત્યા પણ તે આ પ્રકારના મમત્વભાવનો અનુભવ કરતો રહે છે આ પ્રમાણે મમત્વભાવ નો અનુભવ કરે એ તે અજ્ઞાની જીવ ભવપરમ્પરાનું ઉલ્લંઘન કરી શક્તો નથી એટલે કે ચાર ગતિ રૂપ સંસારમાં ભ્રમણ કર્યા જ કરે છે આ પ્રકારને આ મમત્વ ભાવ જ સમસ્ત અનર્થોનું भूज छे ॥४॥
બન્ધનના સ્વરૂપનું વિસ્તાર પૂર્વક નિરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રથમ ગાથામાં थित “किं वा जाण तिउदृइ" मा वाध्य ने ध्यानमा राभाने “वित्त" त्याह સૂત્રનું કથન કરે છે –
“वित्तं" त्याह- . : शहाथ--'वित्तं-वित्त' सथित्त मथित्त धन हसत 'चेव-चैव' भने 'सोयरिया -सदाः ' समय मा माइन विगैरे ‘पयं-पतत्' मा 'सव्वं-सर्व' सघणु 'ताणइ-त्राणाय' -
Page #53
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु अ १ कर्मबन्धनिवृत्तिनिरूपणम्
अन्वयार्थ:-- (वित्त) वित्तं-धनं सचित्तमचित्तं वा (चेव) चैव तथा (सोयरिया) सोदर्याः-भ्रातृभगिन्यादयः कौटुम्बिकाः, (एयं) एतत्- पूर्वोक्तं (सव्यं) सर्व--समस्तं धनजनादिकं जीवस्य (ताणइ) त्राणाय--शरणाय-शरणं दातुं (न) न-नैव समर्थ भवति । (एवं च) एतत्प्रकारकं च (जीवियं) जीवितम्-अशरणं जीवनं (संखाय) संख्याय--ज्ञात्वा (कम्मुणा उ) कर्मणा तु-कर्मणैव संयमानुष्ठानादिक्रिययैव-प्रशस्तक्रियाकरणेनैव (तिउट्टइ) त्रोटयति-कर्मवन्धमपनयति जीवः, कर्मवन्धात् पृथग् भवति नान्यथेत्यर्थः ॥५॥
टीका--- 'वित्त वित्तम्-द्रव्यं तत् सवित्तमचित्तादिकम् । तथा सोदUः समानोदरभवाः भ्रातृभगिन्यादयः । सोदर्या इत्युपलक्षणात्-मातृपितृपितृव्यादयः, तथा पश्चादयश्च । 'सव्वमेयं सर्वमेतत् 'न ताणइ न त्राणाय रक्षणाय भवति । 'ताणइ-त्राणाय' रक्षा के लिये 'न-न' समर्थ नहीं हैं एवं च-एतत्प्रकारकं' इस प्रकार का 'जीवियं-जीवितम्' जीवन को 'सखाय-संख्याय' जानकर 'कम्मणा उ कर्मणा तु' कर्म से 'तिउट्टइ-त्रोटयति' अलग हो जाता है ॥५॥ अन्वयार्थ
सचित्त या अचित्त धन तथा भाई भगिनी आदि कुटुम्वी ये सब शरण देने में समर्थ नहीं हैं । इस प्रकार जीवन को शरण हीन जानकर संयमानुष्टान रूप क्रिया के द्वारा ही जीव कर्म वन्धन को दूर करता है अन्यथा नहीं ॥५॥
टीकार्थ-वित्त का अर्थ है सचित्त या अचित्त द्रव्य एक ही उदर से जन्मने वाले भ्राता भगिनी सहोदर-सगे भाई बहिन कहलाते हैं सहोदर शब्द उपलक्षण है, अतः उससे माता, पिता, काका आदि तथा पशुओं आदि का २an भाटे 'न-न' समय यता नथी 'एवं च-एतत्प्रकारक' मा प्रारना 'जीवियं -जीवितम्' सपनने 'संखाय-संख्याय' समझने कम्मणाउ-कर्मणातु भथी 'तिउद्रा -त्रोटयति' थ य छ ॥५॥
અન્વયાર્થ – સચિત્ત અથવા અચિત્ત ધન, તથા ભાઈ, બહેન આદિ કુટુંબીઓ શરણ આપવાને સમર્થ નથી આ પ્રકારે જીવનને શરણહીન જાણીને સ યમાનુષ્ઠાન રૂપ ક્રિયા દ્વારા જ જીવ કર્મબન્ધનને દૂર કરી શકે છે અન્ય કેઈ પણ પ્રકારે જીવ કર્મબન્ધનથી મુક્ત થઈ શકતો નથી
ટકાર્થ——“વિત્ત” પદ સચિત્ત અથવા અચિત્ત દ્રવ્યનુ વાચક છે એક જ માતાના ઉદરમાથી જન્મ લેનારા ભાઈ બહેનોને સહાદર કહે છે ઉપલક્ષણની અપેક્ષાએ અહીં માતા, પિતા, આદિને તથા પશુ આદિને પણ ગ્રહણ કરવા જોઈએ. ભાઈ બહેન આદિ
Page #54
--------------------------------------------------------------------------
________________
३६
सूत्रकृताङ्गसूत्रे इमे सर्वेऽपि वित्तसोदर्यादयः जीवस्य रक्षकाः शरणदायकाश्च न भवन्तीति भावः अतारणे तेषामौदासीन्यं न कारणमपि तु सामर्थ्याभाव एव तत्र हेतुः । दृश्यते हि लोके सकलपरिवारपरिवृतोपि सर्वधनधान्यादिसम्पन्नोऽपि मरणसमये मरणशय्यायां समासीनो दीनो मृत्युमुखमाविशति, न कस्यापि साहाय्यमवलंब्य मृत्युमुखाद्विमुक्तो भवति । तदुक्तम्--
'धनानि कोष्ठे पशवश्च गोष्टे, दारा गृहे वन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे धर्मानुगो गच्छति जीव एकः' ॥१॥
ग्रहण होता है। ये सव इस जीव का त्राण करने में, इसे शरण देने में समर्थ नहीं हैं। त्राण या शरण न देने में उनकी उपेक्षा कारण नहीं, किन्तु उनमें ऐसा सामर्थ्य ही नहीं है कि वे त्राण या शरण दे सकें । लोक में देखा जाता है कि सम्पूर्ण परिवार से घिरा हुआ और विपुल धन धान्य आदि से समृद्ध पुरुष भी मृत्यु के समय मरणशय्या पर पड़ा हुआ दीनता पूर्वक मौत के मुख में चला जाता है किसी की सहायत्ता पाकर वह मौत के मुंह से वच नहीं सकता। कहा है-"धनानि कोठे" इत्यादि ।
धन कोठे (भंडार) में पड़ा रहता है पशु बाड़े में रह जाते हैं पत्नी घर में रह जाती है वन्धुजन श्मशान तक साथ देते हैं, देह चिता तक साथ रहता है। किन्तु परलोक के पथ में तो जीव अकेला ही जाता है । हां, उसका किया हुआ धर्म अवश्य उसके साथ जाता है"॥१॥
કઈ પણ વ્યક્તિ આ જીવનું ત્રાણુ કરવાને અથવા આ જીવને શરણ દેવાને સમર્થ નથી. ત્રાણુ અથવા શરણું ન દેવામાં તેમની ઉપેક્ષા વૃત્તિ કારણભૂત હોતી નથી, પરંતુ તેમનામાં એવું સામર્થ્ય જ નથી કે તેઓ ત્રાણ અથવા શરણ આપી શકે. લોકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે સંપૂર્ણ પરિવારથી વીંટળાયેલી અને વિપુલ ધન, ધાન્ય આદિથી સંપન્ન વ્યક્તિ પણું, મૃત્યુને સમયે મરણશય્યા પર પડી પડી દીનતાની અને લાચારીનો અનુભવ કરે છે અને મોતને કેળિયે બની જાય છે તેને બચાવવાને કઈ પણ સમર્થ હેતુ નથી લાખ ઉપાયો કરવા છતા મત આગળ તેમને લાચાર જ થવુ ५ छ, यु ५४ छ - "धनानि काष्ठे" त्याहि- धन मारमा पच्यु २९ छ, પશુ વાડામાં રહી જાય છે, પત્ની ઘરમાં રહી જાય છે, સગા સબંધીઓ શ્મશાન સુધા સાથ દે છે, અને દેહ ચિતા સુધી સાથ દે છે પરંતુ જીવને પરલોકને પંથે તો એકલા જ જવું પડે છે હા, તેણે કરેલો ધર્મ તો અવશ્ય તેને સાથ આપે છે એટલે કે ધર્મ જ માણસનું ખરૂ શરણ છે
Page #55
--------------------------------------------------------------------------
________________
३७
समयार्थबोधिनी टीका प्र. श्रु, अ.१ कर्मबन्धनिवृत्तिनिरूपणम्
पुनरपि"मृतं शरीरमुसृज्य, काष्ठलोष्टसमं क्षितौ । विमुक्ता वान्धवा यान्ति, धर्मस्तमनुगच्छति' ॥१॥
अपिच"चेतोहरायुवतयः सुहृदोऽनुकूलाः, सद्वान्धवाः प्रणतिगर्भगिरश्च भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः, संमीलने नयनयो नहि किंचिदस्ति" ॥१॥ इत्येतत्सर्वं न त्राणायेति, तथा 'जीवियं' जीवितं-मनुष्यजीवनमल्पमेवास्तीति, संखाए' संख्याय--ज्ञ परिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिक्षया प्राणातिपातादिकं सचित्ताचित्तपरिग्रहं च प्रत्याख्याय 'कम्मुणा उ' कर्मणैव निरवद्यतपःसंयमाद्यनुष्ठानरूपया क्रिययैव 'तु' इति एवकारार्थः 'तिउट्टई त्रोटयति-कर्मवन्धमपनयति जीवः, एवं करणेन प्राणी कर्मवन्धनात् पृथग् भवतीत्यर्थः ॥गा.५॥
और भी कहा है-'मृतं शरीरमुत्सृज्य' इत्यादि ।।
चित्त को हरने वाली तरूणियां हैं मन के अनुकूल मित्र हैं, अच्छे वन्धु हैं, मस्तक नमाकर वात करने वाले भृत्यगण हैं गजों का समूह गर्जन करता है, चपल अश्व हैं, मगर कब तक ! जब तक नेत्र खुले हुए हैं । आँखें बन्द होते ही ये सव अदृश्य हो जाते हैं ॥१॥
इस प्रकार यह सव सांसारिक पदार्थ जीव की रक्षा करने में समर्थ नहीं है। जीवन अल्पकालीन है। यह सव ज्ञपरिज्ञा से जानकर तथा प्रत्याख्यान परिज्ञा से प्राणातिपात आदि पापों को एवं सचित्त अचित्त परिग्रह qणी - "मृत शरीरमुत्सृज्य" छत्याह
મૃત શરીરને લાકડાં અથવા માટીના ઢગલાની જેમ ધરતી પર છોડી દઈને સગાસબંધીઓ ચાલ્યા જાય છે. એક ધર્મ જ મૃતશરીરની સાથે જાય છે.”
ચિત્તને આકર્ષનાર તરુણ યુવતીઓ ભલે મજુદ હોય, મનને અનુકૂળ મિત્રો પણ ભલે હોય, સારાં સારા બધુઓ પણ ભલે હોય, મસ્તક નમાવીને વાત કરનાર નેકર ચાકરેને સમૂહ પણ ભલે હોય, હાથીઓ ઘરના આંગણામાં ઝૂમતા હોય, અને ચપળ અશ્વો હણહણતા હોય, પણ તેમને એકવાર તે જવાનું જ છે આખો બધ થતા જ (भृत्यु थता ) सौ महेश्य लय छ"
આ પ્રકારે અહીં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે કે સ સારના કેઈપણ પદાર્થો જીવની રક્ષા કરવાને સમર્થ નથી જીવન અલ્પકાલીન છે આ બધી વાત જ્ઞપરિણા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રાણાતિપાત આદિ પાપન અને સચિત્ત અચિત્ત
Page #56
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्र प्रथमाध्ययनस्यार्थाधिकारः परसमयवक्तव्यताऽप्यस्तीत्यध्ययनस्यार्थाधिकारे प्रतिपादनात् स्वसमयप्रतिपादितार्थकथनानन्तरं परसमयप्रतिपादितार्थप्रदर्शनाय शास्त्रकार आह-एए गंथे' इत्यादि !
एए गंथे विउकम्म, एगे समणमाहणा। अयाणंता विउस्सित्ता, सत्ता कामेहिं माणवाः ॥६॥
छाया-- एतान् ग्रन्थान् व्युक्रम्य, एके श्रमणब्राह्मणाः ।
अजानंतो व्युत्सिताः, सक्ताः कामेषु मानवाः ॥६॥ अन्वयार्थ--(एए) एतान्- पूर्वोदितान् (गंथे) ग्रन्थान्-अर्हत्प्रोक्तानागमान् (विउकम्म) व्युत्क्रम्य-अतिक्रम्य परित्यज्येत्यर्थः (विउस्सित्ता) व्युत्सिताः- विविधप्रकारेण को त्याग कर निरवद्य तप और संयम के आचरण रूप क्रिया के द्वारा ही जीच (आत्मा) कर्मवन्ध को नष्ट करता है ॥५॥
प्रथम अध्ययन में परसमय की वक्तव्यता भी है ऐसा अर्थाधिकार में प्रतिपादन किया गया है, अतः स्वसमय में प्रतिपादित अर्थ का कथन करने के पश्चात् परसमय में प्रतिपादित अर्थ को दिखलाने के लिए शास्त्रकार कहते हैं-'एए गंथे' इत्यादि ॥
शब्दार्थ--'एए-एतान्' इन 'गंथे-ग्रंथान् ' ग्रंथोंको आगोंको 'विउक्कम्म व्युत्क्रम्य' छोडकर 'विउस्सित्ता व्युत्सिताः स्वसिद्धांत में अत्यंत वद्ध हैं 'एगेएके' कोई कोई 'समणमाहणा श्रमणब्राह्मणाः' शाक्यमतानुयायी भिक्षु और પદાર્થોના પરિગ્રહ પરિત્યાગ કરીને નિરવદ્ય તપ અને સ યમના આચરણ રૂપ ક્રિયા द्वारा 01 04 (मामा) भमन्धन नाश ४३ श छे. ॥५॥
પ્રથમ અધ્યયનમાં પરસમયની (જૈન સિવાયના સિદ્ધાતેની) વક્તવ્યતા પણ આપવામાં આવી છે, એ વાતનું પ્રતિપાદન અર્થાધિકારમાં કરવામાં આવ્યું છે, તેથી સ્વસમયમાં (જૈન સિદ્ધાંતમાં) પ્રતિપાદિત અર્થનું કથન કરીને હવે સૂત્રકાર પરસમય પ્રતિપાદિત मथने प्रगट ४२वा माटे नायना सूत्रीनु ४थन ४२ छ – “एए गथे" त्याह -
शहाथ-'एए-एतोन्' मा 'गथे-ग्रंथान्' थाने मागभाने 'विउक्कम्म-व्युत्कृम्य' छोडीन 'विउस्सित्ता-व्युत्सिता.' स्वसिद्धांतमा अत्यत मधायेसा छे. 'पगे-पके आई Bई 'समणमाहणा-श्रमणब्राह्मणा' सय मतानुयायी भिक्षुमने माझY 'अयाणतो.
Page #57
--------------------------------------------------------------------------
________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. १ परसमयार्थ प्रतिपादितार्थप्रदर्शनम् ३९ स्वसमयेषु सिताः बद्धाः स्वसमयाभिनिविष्टबुद्धयः (एगे) एके-केचन न तु सर्व (समणमाहणा) श्रमणब्राह्मणाः, तत्र श्रमणा:-शाक्यादयः, ब्राह्मणा:बार्हस्पत्यमताद्यनुयायिनः (अयाणंता) अजानाना:- परमार्थमनवबुध्यमानाः (माणवाः) मानवाः पुरुषाः (कामेहिं) कामेषु-स्वेच्छारूपेषु च (सत्ता) सक्ताःगृद्धा अध्युपपना भवन्तीति ॥६॥
टीका-(एए) एतान् अनन्तरप्रतिपादितान् (गंथे) ग्रंथान् सर्वज्ञाहत्प्रतिपादितान् आगमान् , यद्यपि सर्वज्ञोऽर्हन् तीर्थकरः केवलमर्थरूपेण वक्ति न तु सूत्रागमतयोपनिबध्नाति । आगमप्रणयनं तु गणधरपरंपरया जायते तथापि तीर्थकरमूलतया इदानीं समुपलब्धा लोकोत्तरार्थप्रतिपादका आगमास्तीर्थकरस्यैवागमा इति व्यपदिश्यते योर्थस्तीर्थकर वाचा प्रकाश्यते स एवार्थः गणधरादि गुरु ब्राह्मण 'अयाणंता-अजानानाः' नहीं जान ने वाले अर्थात् ये अज्ञानी 'माणवाःमानवाः' मनुष्यों 'कामेहि-कामेषु' कामभोगों में 'सत्ता-सक्ताः आसक्त होते हैं ॥६॥
अन्वयार्थ-इन पूर्वोक्त शास्त्रों को अर्थात् अर्हन्त भगवान् द्वारा कथित आगमों को त्याग कर अपने २ आगमों में आग्रहशील कितनेक शाक्य आदि श्रमण तथा वाहेस्पत्यमत आदि के अनुयायी ब्राह्मण परमार्थ को न जानते हुए स्वेच्छा रूप और कामभोग रूप कामों में गृद्ध होते हैं ॥६॥
टीकार्थ—यद्यपि अर्हन्त तीर्थकर भगवान् केवल अर्थ रूप से ही आगमों का कथन कहते हैं, उन्हें सूत्र रूप में ग्रथित नहीं करते, सूत्ररूप आगमों का प्रणयन गणधर परम्परा से होता है, फिर भी वर्तमान में उपलब्ध लोकोत्तर अर्थके प्रतिपादक आगम तीर्थकर मूलक होने के कारण तीर्थकर के ही कहलाते हैं। तीर्थकरों की वाणी के द्वारा जो अर्थ प्रकाशित किया जाता अजानाना.' अज्ञानी 'माणवा-मानवा' भनुष्यो ‘कामेहि-कामेपु' अमलागामा 'सत्तासक्ता' मासरत थाय छे ॥६॥
અન્વયાર્થ – આ પૂર્વોક્ત શાન એટલે કે અહંત ભગવાન દ્વારા કથિત આગમોનો ત્યાગ કરીને (આગમની માન્યતાઓને અસ્વીકાર કરીને, કેટલાંક શાક્ય બૌદ્ધ મતવાદીઓને તથા બાહસ્પત્યમત આદિના અનુયાયી બ્રાહ્મણો પિતા પિતાના આગમા આગ્રહશીલ હોય છે એટલે કે તેઓ પોત પોતાના સિદ્ધાંતોને જ ખરા માનતા હોય છે. એવા પરમતવાદીઓ પરમાર્થને જાણ્યા વિના સ્વરછા રૂપ અને કામગ રૂપ કામમાં વૃદ્ધ (લાલુપ - આસક્ત) રહે છે
ટેકાર્થ – જે કે અહં ત તીર્થકર ભગવાને, કેવળ અર્થ રૂપે જ આગમનું કથન કરે છે તેમને સૂત્ર રૂપે ગ્રથિત કરતા નથી સૂત્રરૂપ આગમોનું પ્રણયન તે ગણધર
Page #58
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
परंपरयापि प्रकाश्यते, शहानुर्षीणां विलक्षणता प्रणयने एव तेषां स्वातंत्र्यं न तु अर्थांशे । अतएव शास्त्राणां द्रव्यार्थिकनयतोऽनादिप्रवाहपरंपरया प्राप्त - तया नित्यत्वमपि सिद्धं भवतीति । (विउक्कम्म ) व्युत्क्रम्य परित्यज्य अर्ह - त्प्रतिपादितशास्त्रमनादृत्य, अनादरे हेतुश्च तेपामज्ञानातिशय एव नान्यः ।
४०
है, वही अर्थ गणधर आदि गुरुपरम्परा के द्वारा भी प्रकाशित किया जाता है । शब्दानुक्रम की विलक्षणता के प्रतिपादन करने की स्वतंत्रता उन्हें हैं किन्तु अर्थ की विलक्षणता का प्रतिपादन करने की स्वतंत्रता नही है । इसी कारण द्रव्यार्थिक नय से अनादि प्रवाहपरम्परा से प्राप्त होने के कारण शास्त्रों की नित्यता सिद्ध होती है ।
इस प्रकार अनन्तर प्रतिपादित अर्हन्त भगवान् के द्वारा कथित आगमों का त्याग करके अर्थात् शास्त्रों का अनादर करके कितनेक कुशास्त्रों के संस्कार से युक्त बुद्धि वाले शाक्य आदि श्रमण तथा बार्हस्पत्य मतानुयायी आदि ब्रह्मण, विविध प्रकार की कुत्सित भावना से सर्वज्ञप्रणीत समीचीन आगम में कथित अनुष्ठान का परित्याग करके पंचकों द्वारा निर्मित ग्रंथ में प्रतिपादित अनुष्ठान में आग्रहशील होते हैं - उसे आदर के साथ स्वीकार करते हैं, पालते हैं।
પરંપરા વડે જ થાય છે; છતાં પણ લેાકેાત્તર અર્થના પ્રતિપાદક જે જે આગમે વર્તમાન કાળે ઉપલબ્ધ છે, તેએ તીથ કરમૂલક હાવાને કારણે તીર્થ કરેાના જ કહેવાય છે. તી કરાની વાણી દ્વારા જે અથ પ્રકાશિત કરવામાં આવે છે, એજ અથ ગણધર આદિ ગુરૂપરમ્પરા દ્વારા પણ પ્રકાશિત કરવામા આવે છે. તેમને શબ્દાનુક્રમની વિલક્ષણુતાના પ્રણયનની સ્વત ત્રતા છે, પરન્તુ અની વિલક્ષણતાનું પ્રતિપાદન કરવાની સ્વતંત્રતા નથી એજ કારણે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ પ્રવાહ પરમ્પરા રૂપે પ્રાપ્ત હાવાને કારણે શાસ્ત્રાની નિત્યતા સિદ્ધ થાય છે.
આ પ્રકારના અર્હ ત ભગવાના દ્વારા કથિત આગમાને ત્યાગ કરીને એટલે કે શાસ્ત્રાના અનાદર કરીને, શાકય આદિ શ્રમણેા તથા માર્હસ્પત્યમતાનુયાયી આદિ બ્રાહ્મણેા કુશાસ્ત્રાના સ સ્કારથી યુક્ત મતિવાળા થઈને, વિવિધ પ્રકારની કુત્સિત ભાવનાએથી પ્રેરાઇને સર્વજ્ઞ પ્રણીત સમીચીન આગમામાં કથિત અનુષ્ઠાનેાના પરિત્યાગ કરીને, વાચકે દ્વારા નિર્મિત ગ્રંથેામા તથા એવા ગ્ર થામા પ્રતિપાદિત અનુષ્ઠાનામાં આગ્રહુશીલ હેાય છે. એટલે કે તેને આદરની સાથે સ્વીકારે છે અને તેનું પાલન ફરતા હાય છે,
Page #59
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ परसमयार्थ प्रतिपादितार्थ प्रदर्श नम् ४१ सूर्यप्रकाशो हि सर्वप्राणिनां चाक्षुषज्ञानजनने चक्षुरिन्द्रियस्य सहकारी भवति स एव प्रकाशस्तामसोलूकजीवानां प्रतिबन्धको भवति, तत्र तेषा - मुल्कादीनामशुभ कर्मोदयातिशय एव हेतुः । तदुक्तम्
पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम्
नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतंति चातकमुखे मेघस्य किं दूषणं,
यत्पूर्व विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षम; " ॥१॥ अपिच-“सद्धर्मवीजवपनानघ कौशलस्य, यल्लोकवान्धव तवापि खिलान्यभूवन् तम्नाद्भूतं खगकुलेष्विह तामसेषु, सूर्यांशवो मधुकरी चरणावदाताः ॥ १ ॥ इति ।
सर्वज्ञोक्त आगम का अमादर करने का कारण उनके अज्ञानता की अधिकता ही है अन्य नहीं । सूर्य का प्रकाश सभी प्राणियों के चाक्षुप ज्ञान की उत्पत्ति में चक्षुरिन्द्रिय का सहायक होता है, मगर वही प्रकाश तमश्चर उलूक आदि के लिए दृष्टि प्रतिवन्धक हो जाता है । इसका कारण उलूक आदि के अशुभ कर्म की तीव्रता ही है । कहा भी है- " पत्रं नैव " इत्यादि । “ यदि करीर (कैर) के वृक्ष मे पत्तें नहीं आते तो इसमे वसन्त का क्या दोष है ? यदि दिन में उल्लू देख नहीं सकता तो सूर्य का क्या अपराध है ? अगर चातक पक्षी के मुख मे धारा नहीं गिरती तो मेघ का क्या दूपण है ? प्रारम्भ मे विधाता ने ललाट पर जो लिख दिया है, उसे मिटाने मे कौन समर्थ है ?" १
"
और भी कहा है – “सद्धर्मवीजवपनानघ" इत्यादि ।
તેઓ શા કારણે આ પ્રકારનુ વર્તન કરે છે ? સર્વ જ્ઞાના આગમના અનાદર કરવાનુ કારણ તેમના અજ્ઞાનની અધિકતાને જ ગણાવી શકાય સૂર્યના પ્રકાશ સઘળા પ્રાણીઓને સૃષ્ટિ–જ્ઞાનની ઉત્પત્તિમા ચક્ષુરિન્દ્રિયના સહાયક થાય છે, પરન્તુ એજ પ્રકાશ નિશાચર ઘુવડ, ચીખરી, ચામચીડિયા આદિને માટે તે દૃષ્ટિ પ્રતિબન્ધક જ થઈ પડે છે ઘુવડ આદિના અશુભ કર્મીની તીવ્રતાને કારણે જ આવુ બને છે. કહ્યુ પણ છે કે— " पत्र नैव " इत्यादि
જો કેરડાના વૃક્ષને પાન ન આવે, તે તેમા વસ તના શે। દોષ છે? જો દિવસે ઘુવડ દેખી ન શકે, તે તેમા સૂના શા દોષ છે ? જો ચાતક પક્ષીના મુખમા વરસાદની ધારા ન પડે, તે તેમા મેઘના શે। દોષ છે! પ્રાર ભમા વિધાતાએ લલાટ પર જે લખી નાખ્યુ છે, તે પ્રમાણે થતુ અટકાવવાને કાણુ સમ છે!”
- " सद्धर्मबीजवपनानघ" इत्याहि
सू. - ह
Page #60
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे के ते इत्थंभूता ये भगवत्प्रणीतशास्त्रं नानुमन्यन्ते ? तत्राह -'एगे' इत्यादि। 'एगे समणमाहणा' एके श्रमणब्राह्मणा; एके केचन कुशास्त्रवासनावासितान्तःकरणाः श्रमणब्राह्मणाः, तत्र-श्रमणाः गाक्यादयः, ब्राह्मणाः वार्हस्पत्यमताद्यनुयायिनः 'विउस्मित्ता' व्युत्सिताः विविधप्रकारककुत्सितभावनया सिताः-बद्धाः, अर्थात् सर्वज्ञप्रणीतान् आगमान्, तादृशसदागमप्रतिपादितार्थस्यानुष्ठानं परित्यज्य तत्तत्प्रतारकनिर्मितग्रन्थे तादृशग्रंथप्रतिपादितार्थानुष्ठाने च कृतमतयस्तत्रैव बद्धाः सन्ति तादृशग्रन्थप्रतिपादितार्थान् सादरेण स्वीकुर्वन्ति परिपालयन्ति च, सर्वज्ञप्रणीतागमार्थस्यानभ्युपगमात् । सर्वज्ञप्रतिपादितागमे चायमर्थः प्रोक्तः, तथाहि-अस्ति परलोकगामी जीवः, तदस्तित्वे सति ज्ञानावरणीयाद्यष्टविधकर्मवन्धनम् भवति । एतादृशवन्धहेतवो मिथ्यात्वाविरत्यादयः परिग्रहारम्भादयश्च । कर्मत्रोटनं च सम्यग्दर्शनादिना, तेन च मोक्षप्राप्तिरित्येवमादिकः। तमर्थ (अयाणंता) ___ हे लोक के वन्धु जिनेन्द्र ! सद्धर्म रूपी वीज को वोने मे आप का कौशल सर्वथा निर्दोप है, फिर भी आपके लिए ऊसर भूमि हो गई अर्थात् कई जीवों पर आप की दिव्य ध्वनि का असर नहीं पड़ा। इसमे आश्चर्य की कोई बात नहीं है, क्योंकि अन्धकार में विचरण करने वाले पक्षियों के लिए सूर्य की चमचमाती हुई किरणें भी मधुकरी के चरणों के समान अर्थात् काली काली हो जाती हैं ।
सर्वज्ञ भगवान् द्वारा प्रतिपादित आगम में कहा गया है कि जीव परलोक गामी है । जीव का आस्तित्व होने पर ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों का वन्ध होता है इस प्रकार के वन्ध के कारण मिथ्यात्व अविरति आदि तथा परिग्रह और आरम्म आदि है। सम्यग्दर्शन आदि के द्वारा कौं
લેકના બબ્ધ હે જિનેન્દ્ર! સદ્ધર્મ રૂપી બીજને વાવવાનુ આપનુ કૌશલ બિલકુલ નિર્દોષ છે. છતા આપને ઉસર જમીન મળી ગઈ –એટલે કે કેટલાય એવાં જીવો છે કે જેમના પર આપની દિવ્ય વાણીની બિલકુલ અસર પડતી નથી તેમાં આશ્ચર્યની કઈ વાત નથી ' અ ધકારમા ઘુવડ આદિ પક્ષીઓને માટે સૂર્યના ચમકતાં કિરણે પણ મધુકરીના ચરણોના સમાન કાળા કાળા થઈ જાય છે ! તે અજ્ઞાની છો પર આપની દિવ્ય વાણીની ડેઈ અસર ન થાય એમાં આશ્ચર્ય જેવું નથી.
સર્વર ભગવાન દ્વારા પ્રતિપાદિત આગમમાં એવુ કહ્યુ છે કે જીવ પરલેકગામી છે જીવનું અસ્તિત્વ હોય ત્યારે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોને બન્ધ થાય છે મિથ્યાત્વ, અવિરતિ પરિગ્રહ, આર ભ આદિ આ બન્ધમાં કારણભૂત બને છે સમ્ય દર્શન આદિ દ્વારા કર્મોને વિનાશ થાય છે, અને કર્મોને વિનાશ થવાથી મેક્ષની प्राप्ति थाय छे." त्याहि
Page #61
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ४३ अजानाना: सम्यगनववुध्यमानाः 'माणवा' मानवाः =स्वमताभिमानिनः पुरुषाः 'कामेहिं' कामेपु-शब्दादिकामभोगेषु (सत्ता) सक्ताः गृद्धिभावमुपगता, नरकनिगोदादि दुर्गतिं प्राप्नुवन्ति । तदुक्तम्
"प्रसक्ताः कामभोगेपु पतन्ति नरकेऽशुचौ ।" इति ॥६॥
पूर्वस्मिन् सूत्रे विपरीतग्ररूपकाणां स्वरूपं प्रदर्शितम् । साम्प्रतं सूत्रकारश्चार्वाकमतं स्वरूपतो वर्णयन्नाह-'संति' इत्यादि ।
संति पंच महन्भूया, इह मेगेसि माहिया । पुढवी आऊ तेऊ वा, वाऊ आगासपंचमा ॥७॥
छायासंति पंच महाभूतानि इहैकेपाम् आख्यातानि ।
पृथिव्यापस्तेजो वा वायुराकाशपंचमानि ॥७॥ का विनाश होता है और कर्मविनाश से मोक्ष होता है, इत्यादि । इस अर्थ को न जानते हुए स्वमत के अभिमानी पुरुप शब्दादि कामभोगों मे गृद्ध होते हैं
और नरकनिगोद आदि दुर्गतियों को प्राप्त होते हैं। कहा भी है-"प्रसक्ता कामभोगेपु" इत्यादि । जो कामभोगों में आसक्त हैं वे अशुचि नरक में जाकर पड़ते है ॥ ६ ॥
पूर्वसूत्र मे विपरीत प्ररूपणा करने वालों का स्वरूप कहा है। अब सूत्रकार चार्वाक (नास्तिक) मत के स्वरूप का वर्णन करते हुए कहते हैं - 'संति' इत्यादि ॥
शब्दार्थ-'इह-इह' इस लोक में 'एगेसिं-एकेपां' किन्हीं ने 'पंच-पञ्च' पांच 'महब्भूया-महाभूतानि' महाभूत 'संति-सन्ति' हैं ऐसा कहा है 'पुढवी-प्रथिवी'
આ અર્થને નહીં જાણનારા એવા પિત પોતાના મતનું અભિમાન કરનારા પુરૂ શબ્દાદિ કામગોમાં લુબ્ધ થાય છે અને નરક નિગોદ આદિ દુર્ગતિઓની प्राप्ति ४३ छे. ज्यु ५४ छे -"प्रसक्ता कामभोगेषु" त्याह-2 मनुष्यो भભોગોમાં આસક્ત હોય છે, તેઓ અશુચિ નરકમાં જઈને ઉત્પન્ન થાય છે. દા
પૂર્વ સૂત્રમાં વિપરીત પ્રરૂપણું કરનારાઓનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું : वे सूत्रा२ या४ि (नास्ति) भतना स्व३५नु वर्णन "संति" त्यादि सूत्र द्वारा ४२ छ “संति" छत्याहि
शहाथ-'इह-इह' मा सभा 'पगेसिं-एकेषां' से 'पंच-पञ्च' पाय 'महाभूया-महाभूतानि' भडाभूत! 'संति-सन्वि' छे. तेभ यु छे. 'पुढवी-पृथिवी' पृथ्वी
Page #62
--------------------------------------------------------------------------
________________
४४
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः(इह) अस्मिन् लोके (एगेसिं) एकेपां-केपाश्चिद् भूतवादिनां मते (पंच) पञ्च-पञ्चसंख्यकानि (महब्भूयाणि) महाभूतानि लोकव्यापित्वात् (संति) विद्यन्ते । यद्वा-संति अनादिसत्तारूपेण विद्यमानानि पञ्चमहाभूतानीत्यन्वयः। तानि कानीत्याह (पुढवी) पृथिवी१, (आऊ) आपः-जलम्२, (तेऊ) तेजः-अग्निः३, (वाऊ) वायुः४, (वा) तथा (आगासपंचमा) आकाशपञ्चमानि-आकाशः पञ्चमो येषु तानि, (आहिया) आख्यातानि- कथितानि तत्तीथिकैरिति ॥७॥
टीकासंति=विद्यन्ते पंच-पंचसंख्या विशिष्टानि 'महन्भूया' महाभूतानि महान्ति च तानि भूतानि महाभूतानि । भूते महत्त्वविशेषणं भूतानां सर्वलोकव्यापित्वात् , नास्ति तादृशो लोकविभागो यत्रैते पृथिव्यादयो न भवेयुः। एतावता ये भूताभाववादिनः सन्ति तेषां मतमपाकृतम्, इह-अस्मिन् लोके 'एकेषां भूतवादीनां मते 'आहिया' आख्यातानि-कथितानि, तत्तीथिकैर्वृहस्पतिमतानुयायिभिपृथ्वी १ 'आउ-आप' २ जल 'तेज-तेजः'३, तेज 'वाऊ-वायु' ४ पवन 'वा-वा' और 'आगासपंचमा- आकाशपञ्चमानि' पांचवां आकाश ॥७॥
अन्वयार्थ--इस लोक में किन्हीं भूतवादियों के मत में पांच महाभूत हैं या पॉच महाभूत अनादि काल से सत्तारूप में विद्यमान हैं वे ये हैं पृथिवी जल, अग्नि, वायु और पांचवां आकाश ऐसा उन्होंने कहा हैं ॥ ७ ॥
टीकार्थ-महाभूत पांच हैं भूतों के साथ "महान् जो विशेषण लगाया है वह इस कारण कि वे सर्वलोक व्यापी हैं। ऐसा कोई लोक का भाग नहीं जहां पृथिवी आदि विद्यमान न हों । इस कथन के द्वारा भूतों का अभाव मानने वालों के मत का निराकरण किया गया है। ऐसा वृहस्पति के मत के अनु'आऊ-आप' ५ 'तेज-तेज' ते 'वाऊ-वायु' पवन 'वा-या' मने 'आगासपचमाआकाशपञ्चमानि' पायभु मा.श५ ॥७॥
અન્વયાર્થ–કેટલાક ભૂતવાદીઓની માન્યતા અનુસાર આ લેકમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ પાચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતનુ અનાદિ કાળથી २मा सभा मस्तित्व छ ॥७॥
ટીકાર્થ–પાચ મહાભૂતનુ આ લેકમાં અસ્તિત્વ છે. તેઓ સર્વવ્યાપી હોવાને કારણે તેમને “મહાન” વિશેષણ લગાડવામાં આવ્યું છે આ લેકને કઈ પણ ભાગ એ નથી કે જ્યા આ પાચ મહાભૂતા વિદ્યમાન ન હેય. આ કથન દ્વારા ભૂતોને અભાવ માનનારાના મતનું ખંડન કરવામાં આવ્યું છે. બૃહસ્પતિના મતના અનુયાયીઓએ (ભૂતવાદીઓ એ) પોતે જ આ માન્યતાને સ્વીકાર કર્યો છે અને અન્ય મતવાદીઓની
Page #63
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र. | अ १ चार्वाकमतस्वरूपनिरूपणम्
४५ भूतवादिभिः तैः स्वयं स्वीकृत्वान्येषां पुरः प्रतिपादितानि । कानि तानि भूतानि ? इति जिज्ञासायामाह 'पुढवी' इत्यादि । 'पुढवी' पृथिवी कठिनरूपा, 'आऊ' आपः-द्रवलक्षणाः, 'तेऊ' तेजा-उष्णरूपम्, वाऊ' वायु:-चलनलक्षणः, वा-पुन: आकाश:-शुपिरलक्षणः स पञ्चमो येषां तानि आकाशपंचमानि । एतेपां महाभूतानां निराकरणं न केनापि कर्तुं शक्यम् प्रसिद्धत्वात् , प्रत्यक्षविषयत्वाच्च । यद्यपि चार्वाकमते चत्वारि, पृथिव्या आरभ्य वायुपर्यन्तमेव भूतानि , "चतुर्यः खलु भूतेभ्यश्चैतन्यमुपजायते" इति तन्नियमात् तथापि लोकायतिकानां बहुत्वात् “भविष्यति कोपि पंचमहाभूतवादी' इति संभाव्य तन्मतमुपपादयता भगवता पंच महाभूतानामिह निर्देशःकृतः। सांख्यकारादिभिरपि पंचमहाभूतानि स्वीकृतान्येव ॥सू०७॥ यायी भूतवादियों ने स्वयं स्वीकार किया है और दूसरों के सामने प्रतिपादन किया है। वे पांच महाभूत कौन से हैं ? इस जिज्ञासा का उत्तर दिया गया है काठिन्य रूप पृथिवी, द्रवता लक्षण वाला जल, उष्ण स्वरूप वाला तेज, चलन स्वभाव वाली वायु और पोलार लक्षण वाला आकाश । इस प्रकार आकाश उनमें पांचवां है ।
इन पांच महाभूतों का कोई निषेध नहीं कर सकता, क्योंकि वे प्रसिद्ध हैं और प्रत्यक्ष दिखाई देते हैं। यद्यपि चार्वाक मत में पृथ्वी से लेकर वायु पर्यन्त 'चार भूतों से चैतन्य की उत्पत्ति होती है तथापि चार्वाक बहुत से हैं। कोई पांच महाभूत वादी चार्वाक भी होगा, ऐसी संभावना करके उनके मत को प्रदर्शित करते हुए भगवान् ने ऐसा निर्देश किया है। सांख्य आदि ने महाभूत पांच स्वीकार किया ही है ॥७॥
સમક્ષ તેમણે પોતાની આ માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. હવે તે પાચ મહાભૂત કયા ध्या छ, तट ४२वामा आवे छ- (१) अन्य ३५ पृथ्वी, (२) द्रवता सगुवाणु रण, (3) GUY २१३५वाणु ते४, (४) यसन स्वभाववाणी वायु मने (4) पाए। લક્ષણવાળું આકાશ. આ પ્રકારે આકાશને પાચમું મહાભૂત કહેવામાં આવેલ છે.
આ પાચ મહાભૂતને કેઈ નિષેધ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ પ્રત્યક્ષ દેખાય છે અને જાણીતા છે. જો કે ચાવકમત પ્રમાણે પૃથ્વીથી લઈને વાયુ પર્યન્તના ચાર જ મહાભૂત માનવામાં આવ્યા છે, (કહ્યું પણ છે કે “ચાર ભૂતેમાથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે), છતાં પણ અહી ભગવાને ચાર્વાકને પાચ મહાભૂત વાદી કહ્યા છે તેવું કારણ એ છે કે ચાર્વાક એક નહી પણ ઘણું જ હોવા જોઈએ કેઈ પાચ મહાભૂતવાદી ચાર્વાક પણ થયે હશે, તે કારણે ભગવાને ઉપર પ્રમાણે કથન કર્યું છે પાચ મહાભૂતવાદી ચાર્વાકના મતને પ્રદર્શિત કરવા નિમિત્તે ઉપર્યુક્ત કથન કરાયું છે. સાખ્ય આદિએ તે મહાભૂત પાચ હોવાની માન્યતાને સ્વીકાર કરે જ છે પાછા
Page #64
--------------------------------------------------------------------------
________________
४६
सूत्रकृताङ्गसुत्रे
साम्प्रतं सूत्रकार एव चार्वाकमतं प्रदर्शयति 'एए' इत्यादि ।
मूलम् -
१
२ ३
४
६
७
एए पंच महभूया, तेव्भो एगोत्ति आहिया
१०
१२
१३ ६१
अह तेसिं विणासेणं, विणासो होइ देहिणो ॥ ८ ॥
छाया
एतानि पंच महाभूतानि तेभ्य एक इत्याख्यातम् ।
अथ तेषां विनाशेन, विनाशो भवति देहिनः ||८|| अन्वयार्थ:
(एए) एतानि = पूर्वोक्तानि पृथिव्यादीनि पञ्च महाभूतानि सन्ति (तेव्भो) तेभ्यः =भूतेभ्यः (एगो) एकः आत्मा उत्पद्यते पञ्चमहाभूतजन्य एवं आत्मा
---
अब स्वयं सूत्रकार चार्वाक (नास्तिक) मत को प्रदर्शित करते हैं'एए' इत्यादि ॥
शब्दार्थ - 'एए - एतानि ' ये 'पंच-पांच' पांच 'महभूया - महाभूतानि महाभूत हैं ' तेव्सो- तेभ्यः' इन से ' एगो - एकः ' एक आत्मा उत्पन्न होता है 'त्ति इति' इसप्रकार 'आहिया' - आख्यातम्' कहा है 'अह - अथ' तदनन्तर 'तेसिं-तेपां ' उन भूतों के' 'विणासेणं - विनाशेन' नाग से ' देहिणो - देहिनः ' आत्मा का 'विणासो - विनाशः' 'होइ - भवति' होता है | ॥८॥
अन्वयार्थ-ये पूर्वोक्त पृथ्वी आदि पांच महाभूत हैं । इन भूतों से एक आत्मा की उत्पत्ति होती है । आत्मा पांच महाभूतों से जनित ही है उनसे पृथक्
हवे सूत्रअर पोते यार्वा ( नास्ति ) भतने प्रदर्शित उरे छे "ए" इत्यादि शण्दार्थ–‘एए–पतानि' मा 'पंच-पञ्च' पांथ 'महन्भूया - महाभूतानि' भडालूतो छू 'तेव्सो-तेभ्य' तेनाथी ‘एगो एक ' भेड आत्मा उत्पन्न थाय छे 'त्ति - इति' मा प्रभा 'आदिया - आख्यातम्' उछे 'अह- अथ' ते पछी 'तेसि-तेषां' से भहालूतोना 'विणासेणं विनाशेन' नाशथी 'देहिणो- देहिनः' आत्मानो 'विणासो - विनाश' विनाश 'होद - भवति' थाय छे ॥८॥
अन्वयार्थ -
CC
પૂર્વકિત પૃથ્વી આદિ પાંચ મહાભૂતા છે આ ભૂતામાંથી આત્માની ઉત્પત્તિ થાય છે. આત્મા પાચ મહાપૂતોથી બનેલેા જ છે. આ પાંચ મહાભૂતાથી આત્મા ભિન્ન
Page #65
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
न तु तद्वयतिरिक्तः कोऽप्यन्यः 'त्ति' इति तैः (आहिया) आख्यातम् = कथितम् ( अह) अथ तत्पश्चात् (तेसिं) तेषां पञ्चमहाभूतानां (विणासेणं) विनाशेन (देहिणो) देहिनः=आत्मत्वेन स्वीकृतस्य पदार्थस्यापि (विणासो) विनाश: ( होइ) भवति ॥८॥
टीका- 'एए' एतानि पूर्वसूत्रप्रदर्शितानि पृथिव्यप् तेजो वाय्वाकाशाख्यानि पंचमहाभूतानि सन्ति, 'तेन्भो' तेभ्यः पंचमहाभूतेभ्यः शरीरलक्षणतां गतेभ्यः 'एगो' एकः कश्चिद्विलक्षणश्चैतन्यरूप आत्मा भूताभिन्नः समुत्पद्यते । न तु पूर्वकथितभूतव्यतिरिक्तः परलोकानुयायी सुखदुःखादीनां भोक्ता जीवनामकः पदार्थोस्तीति तैराख्यातं तन्न युक्तम्, “तमाओ ते तमं जंति मंदा आरंभनिस्सिया " इत्यत्रैव सूत्रे चतुर्दशगाथोक्तभगवद्वचनात् । अत्र कथ्यते पंचमहाभूतानां पृथिव्यादीनां परस्परसंयोगात्कायाकारपरिणामे सति चैतन्यात्मको गुणस्तथा आदि शब्दात् भाषाचलनादिकश्च नैव भवितुं शक्नोति कुतः ? अन्य गुणत्वादिति हेतुः । तथा नहीं है ऐसा उनका कहना है । बाद में उन पाँच महाभूतों का विनाश होने से आत्मा के रूप में स्वीकृत पदार्थ का भी विनाश हो जाता है ॥ ८ ॥
टीकार्थ- पूर्ववर्त्ती सूत्र में कथित पृथिवी, जल, तेज, वायु और आकाश नामक पाँच महाभूत हैं । ये पाँच महाभूत जब शरीर का रूप धारण करते हैं तब उनसे एक विलक्षण चैतन्य स्वरूप एवं भूतों से अभिन्न आत्मा की उत्पत्ति होती है । पूर्वोक्त भूतों से भिन्न, परलोकगामी, सुख दुःख का भोक्ता जीव नामक पदार्थ नहीं है । ऐसा उनका कथन है । किन्तु आगे चौदहवीं गाथा में “तमाओ ते तमं जंति " इत्यादि सूत्र में कथित भगवान् के वचन के अनुसार उनकी यह मान्यता युक्तियुक्त नहीं है । इस विषय में कुछ विचार करते हैं पृथ्वी आदि पाँच महाभूतों का परस्पर संयोग होने पर चैतन्यगुण तथा आदि शब्द से भाषण एवं चलन आदि नहीं हो सकते क्योंकि वे अन्यનથી” આ પ્રકારની ચાર્વાક મતવાળાઓની માન્યતા છે તે એવુ માને છે. કે તે પાચ મહાભૂતાના વિનાશ થવાથી આત્મા રૂપે મનાતા પદાર્થના પણ વિનાશ થઇ જાય છે. ।। ૮ ।
टीअर्थ - पूर्व सूत्रमा उद्या अभोले पृथ्वी, नस, तेल, वायु भने भाजश, भे પાચ મહાભૂત છે આ પાચ મહાભૂતે જ્યારે શરીરનુ રૂપ ધારણ કરે છે ત્યારે તેમનામાથી વિલક્ષણ ચૈતન્યસ્વરૂપ અને ભૂતાથી અભિન્ન એવા આત્માની ઉત્પત્તિ થાય છે પૂર્વાંત ભૃતાથી ભિન્ન હેાય એવા, પરલેાકગામી, સુખટ્ટુ ખનેા લેાતા જીવ નામના કોઈ પદાથ
होतो नथी, या अारनी तेभनी मान्यता छे परन्तु " तमाओ ते तम' जति” ઇત્યાદિ ૧૪મા સૂત્રમા પ્રતિપાદિત ભગવાનના કથન અનુસાર તે ચાાંકમત વાદીએની આ માન્યતા યુક્તિયુક્ત નથી તેમની આ માન્યતાનુ આ પ્રકારે ખ ડન કરી શકાય છે— પૃથ્વી આદિ પાચ મહાભૂતાના પરસ્પરની સાથે સ યેાગ થવાથી ચૈતન્ય ગુણ તથા આદિ શબ્દ વડે સૂચિત થતા ભાષણ, ચલન, આદિ સ ભવી શકતા નથી, કારણ કે તે અન્યગુણા
४७
Page #66
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे चानुमानाकारः भूतसंयोगे सति (पक्ष) शरीरे, न चैतन्या(साध्य)दिकम् , अन्यगुण(हेतु)त्वात् यो यद्गुणवान् न तेभ्योऽन्यगुणस्योत्पत्तिः संभवति । यथा सिकताभ्यस्तैलस्य । एतदुक्तं भवति यथा प्रत्येकसिकताकणे तैलोत्पादकसाम
र्थ्यस्यानुपलंभान्न सिकतासमुदायादपि तैलस्योत्पादनम् , किन्तु तिलेभ्य एव तैलं जायते तथा प्रत्येकपृथिव्यादिभूते भूयसोऽल्पीयसोवाचैतन्यस्यादर्शनात् तत्समुदायरूपशरीरादपि कथं चैतन्यस्योत्पत्तिः स्यादिति कथमपि न संभवति । सत एव आविर्भावो भवति नत्वसतोऽत्यंतासतोवा, नहि बन्ध्यापुत्रस्य कुत्राप्याविर्भावो दृष्टः दृष्ट श्वाविर्भावो गवि पूर्वस्थितस्य दुग्धस्य दोहनक्रियया, तिलेपु वा
गुण हैं। अनुमान प्रयोग इस प्रकार का है भूतों का संयोग होने पर शरीर मे चैतन्य आदि उत्पन्न नहीं हो सकते, क्योंकि वे अन्य के गुण हैं, अन्य के गुणों की अन्य से उत्पत्ति नहीं होती, जैसे वालू से तैल की उत्पत्ति नहीं होती। तात्पर्य यह है जैसे-बालू के एक एक कण में तैल को उत्पन्न करने का सामर्थ्य नहीं पाया जाता तो वालु के समुदाय से भी तैल की उत्पत्ति नहीं हो सकती, किन्तु तिलों से ही तैल की उत्पत्ति होती है, इसी प्रकार पृथ्वी आदि एक २ भूत में बहुत या थोड़ी भी चैतन्य की मात्रा नहीं देखी जाती, अतएव उनके समुदोयरूप शरीर से भी चैतन्य की उत्पत्ति नहीं हो सकती। आविर्भाव (प्रकट होना) सत् का ही होता है, असत् का या अत्यन्त असत् का नहीं होता । वन्ध्यापुत्र का आविर्भाव कहीं नहीं देखा जाता । गाय में पूर्वस्थित दूध का दुहने की क्रिया द्वारा आविर्भाव देखा जाता है ।
છે અનુમાન પ્રવેગ આ પ્રકારને છે–ભૂતને સગ થવાથી શરીરમાં ચૈતન્ય આદિની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણ કે તેઓ અન્યના ગુણે છે અન્યના ગુણોની અન્ય વડે ઉત્યત્તિ થતી નથી ? જેમ કે રેતીના પ્રત્યેક કણમા તેલ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી, તે કારણે રેતીના સમુદાયમાથી પણ તેલની ઉત્પત્તી થઈ શકતી નથી તેલની ઉત્પત્તિ તે તલમાથી જ થઈ શકે છે એજ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં વધુ અથવા અલ્પ માત્રામાં પણ ચૈતન્યગુણને સદ્ભાવ હોતું નથી તેથી તેમના સમુદાય રૂપ શરીરમાં પણ ચેતન્યની ઉત્પત્તિ થઈ શકે નહી આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) સન (વિદ્યમાનનો) જ થાય છે, અને અથવા અત્યન્ત અસત્ન થતો નથી શુ વ ધ્યાને કદી પુત્ર થાય છે ખરે, વ ધ્યાને પુત્ર થવાની વાત કદી સભવી શકતી જ નથી, એવું જ આવિર્ભાવ વિષે પણ સમજવુ ગાયમાં પૂર્વસ્થિત દૂધને દેહવાની ક્રિયા દ્વારા આવિર્ભાવ થતો જોવામાં આવે
Page #67
--------------------------------------------------------------------------
________________
समार्थबोधिनी टीका
प्र थ्रु अ. १ चार्या कमतस्वरूपनिरूपणम्
४९
पीडनेन तैलस्य | अन्यथा दुग्धादेव दधि तिलेभ्य एव तैलमितिव्यवस्था न स्यात् । व्यवस्थाया अभावे सर्वैक्यं स्यात् । तदिह प्रत्येकस्मिन् भूते चैतन्यस्या जुपलभ्यमानतया तत्समुदायेपि चेतना कुतः स्यात्, अन्यगुणस्य=आत्मगुणस्य चैतन्यस्य अन्यत्र भूते असंभवात् नहि घटगुणो जलादिष्वनुवर्तमानः कदाचिदप्युपलव्धस्तद्वदात्मगुणश्चैतन्यं कथमात्मभिन्ने भूते समवेयात् कथमपि नेति मुकुलितार्थः । भूतानां संयोगे सति चैतन्यमुपजायते, ' तच्चैतन्यं किं स्वतंत्रम् आहोस्वित् भूतानां संयोगजन्यं । तत्र न प्रथमः पक्षः समीचीनः तथाहि - काठिन्यइसी प्रकार तिलों में पहले से विद्यमान तैल का पेरने से आविर्भाव होता है । ऐसा न होता तो दुग्ध से ही दही हो और तिलों से ही तेल हो' ऐसी व्यवस्था न होती । व्यवस्था के अभाव मे सभी एक हो जाते ।
इस प्रकार प्रत्येक भूत में चैतन्य की उपलब्धि न होने से उनके समु दाय मे भी चेतना कैसे हो सकती है ? क्योंकि अन्य अर्थात् आत्मा का गुण चैतन्य अन्य में अर्थात् भूतो में होना संभव नहीं है । घट का गुण जलादि मे रहता हुआ कभी नहीं देखा गया । इसी प्रकार आत्मा का गुण चैतन्य आत्मा से भिन्न भूत मे कैसे रह सकता है ? किसी भी प्रकार नहीं रह सकता । यह संक्षिप्त अर्थ है ।
भूतों का संयोग होने पर चैतन्य की उत्पत्ति होती है सो वह चैतन्य क्या स्वतन्त्र है या भुतों के संयोग से ज़न्य हैं ! पहला पक्ष समीचीन नहीं,
છે, તલમા પહેલેથી જ જે તેલ વિદ્યમાન હેાય છે, તેનેા તલને પીલવાની ક્રિયા દ્વારા આવિર્ભાવ થાય છે. જો એવી પરિસ્થિતિ નહાત, તે ધમાથી જ દહી થતુ ન હેાત અને તલમાથી જ તેલ નીકળતુ ન હેાત આપ્રકારની વ્યવસ્થાના અભાવ હેાત તે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારની ભિન્નતા જ રહેત નહી
આ પ્રકારે સૂત્રકાર અહી એવી દલીલ કરે છે કે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમા ચૈતન્યને સદ્દભાવ નથી, તે તેમના સમુદાયમા પણ ચેતના કેવી રીતે હેાઈ શકે ? કારણ કે અન્યને (એટલે કે આત્માને ) ચૈતન્યનેા જે ગુણુ છે તેના સદ્ભાવ અન્યમા (એટલે કે ભૂતામાં) હાવાનુ સ ભવી શકતુ નથી જેમ ઘટાદિમા જળના ગુણુના સદ્ભાવ દેખવામાં આવતા નથી, એજ પ્રમાણે આત્માથી ભિન્ન એવા ભૂતામાં પણ આત્માના ચૈતન્ય ગુણુ કેવી રીતે સ ભવી શકે, આ કથનના ભાવાર્થ એ છે કે આત્માના ચૈતન્યગુણને સદ્ભાવ આત્માંથી ભિન્ન એવા પૃથ્વી આદિ ભૂતામા કદાપિ સભવી શકે જ નહી
tr
પાચ ભૂતાના સ ચાગ થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે ” આ પ્રકારની ચાર્વાકની માન્યતા સામે અમારા આ પ્રશ્નો છે તે ચૈતન્ય શુ સ્વતંત્ર છે, કે ભૂતાના સ યાગથી જન્મ છે પહેલેા પક્ષ સમીચીન (ચેાગ્ય ) નથી, કારણકે પૃથ્વી કઠિનતાણુવાળી છે,
सू. -७
Page #68
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
५०
गुणा पृथिवी द्रवशीतस्पर्शगुणा आपः, पाचगुणवत्तेजः, वरणगुणवान वायुः, अवगाहनगुणकमाकाशम्, अथवा गन्धगुणवती पृथिवी, शीत परीवत्य आपः उष्णस्पर्शवत्तेजः, विलक्षण स्पर्शवान् वायुः अवगाहनगुणमाकाशम्, तदेवं प्रत्येक भूतानां चैतन्यं न गुणस्तदा तत्समुदायादपि चैतन्यं कथमुत्पद्येताभिव्यज्येत वा । यदि चैतन्यं पृथिव्यादिगुणः स्यात् तदा चैतन्यवत्तया पृथिव्यादीनामुपलब्धिः स्यान्नत्वेवमुपलभ्यते तस्मान्न चैतन्यं भूतानां गुणः व्यते च शरीरावच्छिन्नचेतनागुणः, स चात्मन एव न भूतानामिति । तेषां चैतन्य गुणानधिकरणत्वात्, न चैतन्यं भूतगुणः किन्तु तदतिरिक्तम्यात्मन एव । अभ्मावयः चार्वाकमते क्योंकि पृथिवी कठिनता गुण वाली हैं, जल तरलता एवं गीत स्पर्ग वाला है तेज पाचक गुण वाला है वायु चलन गुण वाला है आकाश अवगाहन गुण वाला है । अथवा गन्ध गुण वाली पृथ्वी, शीतस्पी वाला जल, उष्ण स्पर्श वाली अग्नि, विलक्षण स्पर्श वाला वायु और अनगाहन गुण वाला आकाश है। इस प्रकार जब एक एक भूत मे चैतन्य नहीं है। तो उनके समुदाय से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है? या अभिव्यक्त हो सकता है ? यदि चैतन्य पृथ्वी आदि का गुण होता तो पृथ्वी आदि की सचेतन रूप में उपलब्धि होती । किन्तु ऐसी उपलब्धि होती नहीं है, अत एव चैतन्य भूतों का गुण नहीं हो सकता | शरीरावच्छिन्न में चेतना गुण देखा तो जाता है अत एव वह आत्मा का ही हो सकता है भूतों का नहीं, क्योंकि भुत चैतन्य गुणके आधा नहीं है चैतन्य भूतों का गुण नहीं किन्तु उनसे भिन्न आत्मा का ही गुण है । आशय यह है कि चार्वाक मतमे शरीर और इन्द्रियों से જલ તરલતા ગુણવાળુ અને શીત સ્પર્શીવાળુ છે, તેજ પાચક ગુણવાળુ છે, વાયુ ચલન ગુણવાળા છે અને આકાશ અવગાહના ગુણવાળુ છે અથવા ગન્ધગુણવાળી પૃથ્વી, શીત સ્પર્શવાળુ જળ, ઉષ્ણુ સ્પર્શવાળા અગ્નિ વિલક્ષણ સ્પર્શીવાળા વાયુ અને અવગાહન ગુણવાળુ આકાશ છે. આ પ્રકારે એક એક ભૂતમાં જ તે ચૈતન્યગુણના અભાવ છે, તે તેમના સમુદાય વડે પણુ ચૈતન્યની ઉત્પત્તિ અથવા અભિવ્યક્તિ (આવિર્ભાવ ) કેવી રીતે થઈ શકે, જો પૃથ્વી આદિમા ચૈતન્યના ગુણાના સદ્ભાવ હેાત તે પૃથ્વી આદિની સચેતન રૂપે ઉપલબ્ધિ થાત, પરન્તુ એવી ઉપલબ્ધિ થતી નથી તેથી ચૈતન્ય ભૂતાના ગુણ હાઈ શકે નહી શરીરાવચ્છિન્નમાં (શરીરયુક્તમા) ચેતનના ગુણ તેવામા આવે છે, તેથી તે આત્માના જ ગુણુ હેાઇ શકે છે- ભૂતોના નહી, કારણ કે ભૃત ચૈતન્યગુણને આધાર નથી ચૈતન્ય ભૂતાના ગુણ નથી પરન્તુ ભૃતાથી ભિન્ન એવા આત્માના જ ગુણ છે આ
Page #69
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु अ. १ चाकमतस्वरूपनिरुपणम् - ५१ शरीरेन्द्रियातिरिक्तस्यात्मनोऽनंगीकारात् द्रष्टुरतिरिक्तस्यानंगीकारेण चक्षुरादीन्द्रियाण्येव द्रष्ट्रणि तेपा चक्षुरादीनां यानि स्थानानि उपादानकारणानि पृथिव्या दीनि तानि त्वचेतनानि, भूते अचिद्रूपत्वात्तेषां न भूतसमुदाये चैतन्यं कथमपि संभवति । किंचेन्द्रियाणामेव ज्ञानवत्त्वस्वीकारे किं मिलितस्य ज्ञानाधिकरणत्वम् , उत प्रत्येकस्य ? नायः पनः, संमिलितस्य तथात्वे एकेन्द्रियस्य विनाशे ज्ञानवतो विनाशात्, पुनर्जानोदयस्तत्र न स्यात् ज्ञानाधिकरणस्याभावात्। द्वितीयपक्षा भ्युपगमे कारणवशाचक्षुपो विनाशे रूपस्मरणं न स्यात् अनुभवितुरभावात् । अनुभवस्मरणयोः सामानाधिकरण्यस्य नियमात् । अतिरिक्त आत्मा को स्वीकार नहीं किया गया है। इस प्रकार द्रष्टा (आत्मा) को स्वीकार न करने के कारण चक्षु आदि इन्द्रियां ही उनके मत के अनुसार दृष्टा है। चक्षु आदि के जो उपादान कारण या स्थान पृथ्वी आदि हैं, वे अचेतन हैं। भुतों के अचेतन होने के कारण उनके समूह में किसी भी प्रकार चैतन्य का संभव नहीं है।
इसके अतिरिक्त इन्द्रियों को ही यदि ज्ञानवान् माना जाय तो सव मिली हुई इन्द्रियाँ ज्ञानका आधार हैं अथवा अलग २ ? पहला पक्ष तो ठीक नहीं है, क्योंकि ऐसा मानने से एक इन्द्रिय का नाश होने पर ज्ञानवान् का भी नाग हो जाएगा, वहां फिर ज्ञानकी उत्पत्ति नहीं होगी, क्योंकि ज्ञानके अधिकरण का अभाव हो चुका है। दूसरे पक्षमें किसी कारण से चक्षुका विनाश होने पर पहले देखे रूपका स्मरण नहीं होना चाहिए, કથનનો ભાવાર્થ એ છે કે ચાર્વાકમતમાં શરીર અને ઈન્દ્રિયેના અસ્તિત્વની સાથે સાથે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી આ પ્રકારે દ્રષ્ટા (આત્મા) ના અસ્તિત્વનો સ્વીકાર ન કરવાને કારણે, તેમના મત અનુસાર તે ચક્ષુ આદિ ઇદ્રિો ને જ માનવામાં આવેલ છેચક્ષુ આદિના જે ઉપાદાન કારણ અથવા સ્થાન પૃથ્વી આદિ છે, તેઓ અચેતન છે ભૂતમા અચેતનતા હોવાને કારણે તેમના સમૂહમા કેઈ પણ પ્રકારે ચૈતન્ય સ ભવી શકતું નથી
જે ઈન્દ્રિયોને જગાનવાનું માનવામાં આવે, તો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે બધી ઈન્દ્રિયેનો સમુદાય જ્ઞાનનો આધાર છે, કે અલગ અલગ પ્રત્યેક ઈન્દ્રિય જ્ઞાનને આધાર છે? પહેલે પક્ષ તે ખરો લાગતો નથી કારણ કે એવું માનવામાં આવે તો જ્ઞાનવાનનો પણ નાશ થઈ જશે અને પછી ત્યા જ્ઞાનની ઉત્પત્તિ જ નહી થાય... કારણ કે જ્ઞાનના અધિકરણનો અભાવ થઈ ચુક્યો છેબીજો પક્ષ પણ માની શકાય એમ નથી, કારણ કે ચક્ષુ ઈન્દ્રિયને કોઈ કારણે નાશ થઈ જાય તો પહેલા જોયેલા રૂપનું વિસ્મરણ થવાને પ્રસ ગ એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે તમારા મત પ્રમાણે અનુભવ કર્તા (ચક્ષુ) જ જે વિદ્યમાન ન હોય, તો તેના દ્વારા અનુભવવામાં આવેલ વિષયનું
Page #70
--------------------------------------------------------------------------
________________
मृत्रकृतागसूत्रे अयमर्थः-यस्मिन्नेवाधिकरणे यद्विपयकोऽनुभवः तादात्म्यसंबन्धनोत्पद्यते तस्मिन्नेवाधिकरणे तादृशानुभवाहितसंस्कारवलात्कालान्तरे तादात्म्यसंवम्थे स्मरणं जायते । नत्वन्यदृष्टस्य स्मरणमन्यस्य भवति नहि जिनदत्तानुभूतस्य स्मरणं जिनदासस्य कदापि जायमानं दृष्टम् । यदि कदाचिदन्यदृष्टस्यान्यस्य स्मरणं भवेत्तदा सर्वज्ञपरिदृष्टस्य पदार्थसार्थस्य स्मरणमस्मदादीनां भवेदिति सर्वोपि सर्वज्ञः स्यात् । तदुक्तम् “नान्यदृष्टं स्मरत्यन्यो, नैकभूतमपक्रमादिति" वचनात् , अत इन्द्रियाणि न चेतनावन्ति । तावता भूतसमुदाये चैतन्याभावः साधितो भवति ।
क्योंकि अनुभव कर्ता (चक्षु) अब विद्यमान नहीं है। ऐसा नियम है कि जिसे अनुभव होता है उसी को स्मरण हो सकता है।
अभिप्राय यह है जिस अधिकरण में जिस विपय का अनुभव उत्पन्न होता है उसी अधिकरण में पूर्वोत्पन्न अनुभव से प्राप्त संस्कार के बलसे कालान्तर में स्मरण की उत्पत्ति होती है। ऐसा नहीं होता कि एक अनुभव करे और दूसरे को उसका स्मरण हो जाय । जिनदत्तने जिसका अनुभव किया है उसका स्मरण जिनदास को होजाय, ऐसा नहीं देखा जाता । यदि दुसरेके देखे का स्मरण दूसरे को होने लगे तो सर्वज्ञ के द्वारा देखे हुए पदार्थों के समूहका हमलोगों को भी स्मरण होने लगे। ऐसी स्थिति में सभी सर्वज्ञ हो जाएँगे ! कहा भी है "नान्यदृष्टं स्मरत्यन्यो नैकभूतमपक्रमात्" अन्य के देखे को अन्य स्मरण नहीं करता अतएव इन्द्रियां चेतनावान् नहीं है। इससे भूतसमुदाय में चैतन्य का अभाव सिद्ध किया गया है। સ્મરણ જ કેવી રીતે થાય? એ નિયમ છે કે જેને અનુભવ થાય છે, તેને જ અનુભવેલ પદાર્થનું મરણ થઈ શકે છે
આ કથનને ભાવાર્થ એ છે કે જે અધિકરણમાં જે વિષયને અનુભવ ઉત્પન્ન થાય છે, એજ અધિકરણમાં પૂર્વોત્પન્ન અનુભવ દ્વારા પ્રાપ્ત સંસ્કારના પ્રભાવથી કાળાન્તરે સ્મરણની ઉત્પત્તિ થાય છે. એક અનુભવ કરે અને બીજો તે અનુભવનું સ્મરણ કરે, એવી વાત કદી સભવી શકતી નથી દાખલા તરીકે જિનદત્ત જેને અનુભવ કર્યા હોય તેનુ મરણ જિનદાસને થઈ જાય, એવુ કદી બની શકતું નથી જે એકે દેખેલા પદાર્થ નુ મરણ બીજો માણસ કરી શકતો હોય, તે સર્વજ્ઞો દ્વારા જોવામાં આવેલા પદાર્થોના સમૂહનું મરણું આપણે પણ કરી શકવાને સમર્થ થઈ શકીએ જો એવુ भनी शतु डाय तो सौ सर्व मनी त? यु ५४ छेडे-नान्य दृष्ट स्मरत्यन्यते नकभूतमपक्रमात्,' मे नयेता पहार्थनु भ२९ अन्य व्यक्ति री शक्ति नथी.
Page #71
--------------------------------------------------------------------------
________________
सार्थबोधिनी टीका प्र अ अ १ चार्वाकमत स्वरूपनिरूपणम्
पुनर्हेत्वन्तरमाह - इन्द्रियाणि खलु प्रन्येकभूतात्मकानि तान्येव चक्षुरादीन्द्रियाणि द्रष्टृणि चार्वाकमते तदतिरिक्तद्रष्टुरभावात् । तेषां चेन्द्रियाणां प्रत्येकं स्वस्वविपयग्राहकत्वस्य व्यवस्थितत्वात् अन्यत्रविषये प्रवृत्ते रमावेंने न्द्रियान्तरेण ज्ञानस्येन्द्रियान्तरेणग्रहणा भावात्, य एवाहं पूर्वदर्शकः स एवाहं सम्प्रति स्पर्शकइति प्रत्यभिज्ञानं न स्यात् भवति च अनुसंधानं सर्वेषामत इन्द्रियेभ्योऽतिरिक्तः कचिज्ज्ञाता सिद्धयति । तथा चानुमानम्
नं भूतसमुदाये चैतन्यम्, भूतजनितेन्द्रियाणां प्रत्येक विषय नियतत्वे संकलनाप्रत्ययाभावात् । यदि पुनरन्यगृहीतमन्यो गृह्णीयात्तदा जिनदत्त
५३
फिर दूसरा हेतु कहते हैं - इन्द्रियां प्रत्येक भूतात्मक हैं। चार्वाक मतं में वह चक्षु आदि इन्द्रियां ही द्रष्टा हैं, क्योंकि उनके सिवाय अन्य किसी द्रष्टा आत्मा का अस्तित्व नहीं है । इन्द्रियां अपने २ विषय में ही नियमित हैं। अपने विषय के अतिरिक्त अन्य विषय में इन्द्रिय की प्रवृत्ति नहीं होती । अतएव एक इन्द्रियने जो जाना है, उसे दूसरी इन्द्रिय ग्रहण नहीं कर सकती अतएव " मैं जो पहले दर्शक था, वही मैं अब स्पर्शकर्त्ता है" इस प्रकार का प्रत्यभिज्ञान नहीं होना चाहिये । किन्तु इस प्रकार का जोड़ रूप ज्ञान तो सभी को होता है। इससे सिद्ध है कि इन्द्रियों से अतिरिक्त कोई ज्ञाता अवश्य है। अनुमान का प्रयोग इस प्रकार है
भूतके समुदाय से चैतन्य की उत्पत्ति नहीं होती, क्योंकि भूतजनित इन्द्रियों का अपना विषय नियत होने से संकलता प्रत्यय ( जोड़ रूपज्ञान) તેથી જ ઇન્દ્રિયા ચેતનાવાન્ નથી, એ વાત સિદ્ધ થઇ જાય છે આ કથન દ્વારા ભૂતસમુદાયમા પણ ચૈતન્યને અભાવ સિદ્ધ થઈ જાય છે
હવે બીજા કારણેાનુ કથન કરવામા આવે છે-ઇન્દ્રિયા પ્રત્યેક ભૂતાત્મક છે. ચાર્વાકમત પ્રમાણે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયેાજ દ્રષ્ટા છે, કારણ કે ઇન્દ્રિયાથી ભિન્ન એવા અન્ય કાઇ દ્રષ્ટા (આત્મા)નુ અસ્તિત્વ જ તેઓ માનતા નથી ઇન્દ્રિયેા પેાત પેાતાના વિષયમા જ નિયમિત છે પેાતાના વિષય સિવાયના અન્ય વિષયમા ઇન્દ્રિયની પ્રવૃત્તિ હેાતી નથી તેથી જ એક ઇન્દ્રિયે જે જાણ્યુ છે તેને ખીજી ઈન્દ્રિય ગ્રહણ કરી શક્તી નથી તેથી “ હુ જે પહેલા દર્શક હતા, એજ હું હવે સ્પર્શ કર્તા છુ પ્રત્યભિજ્ઞાન—(યથા જ્ઞાન) થવુ જોઇએ નહી પર ન્તુ આ પ્રકારનુ સ કલિત (જોડ રૂપ)જ્ઞાન સૌને થાય છે તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયેાથી ભિન્ન એવા કઇ જ્ઞાતા અવશ્ય છે.
"मा प्रहारनु
અનુમાનાના પ્રયાગ આ પ્રમાણે છે-ભૂતાના સમુદાયથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી, કારણ કે ભૂતજનિત ઇન્દ્રિયાના પેાત પેાતાના વિષય નિયત હેાવાથી સ કલનતા પ્રત્યય (જોડ રૂપ જ્ઞાન) થઇ શકતુ નથી, જો કેઇ એકના દ્વારા ગ્રહણ કરાયેલ વિષય બીજા
Page #72
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे गृहीतस्य जिनदासस्यापि ग्रहणं स्यात् , नत्वेवं कुत्रापि दृष्टं श्रुतं संभवति वा । न च प्रत्येकभूतानामिन्द्रियाणां चैतन्यपक्षे पूर्वोक्तदोपः कदाचित्संभवेत् किन्तु समुदितभूतेषु चैतन्यमुपजायते यथा प्रत्येकगुड़पिष्टादिषु मादकता शक्तेरभावेपि मिलितेषु गुड़पिष्टादिपु मद्यं समुत्पद्यते, अस्मिन् पक्षे नास्ति पूर्वोक्तदोपलेश इति वाच्यम् ,
___ अयमाशयः-समुदितभूतेभ्यश्चैतन्यमुपजायते इति यदुक्तं तन्न सम्यग् विकल्पासहत्वात् , तथाहि योऽयं पंचमहाभूतानां संयोगो यदलाद् चैतन्यमुपजायते इति मन्यते स संयोगः भूतेभ्यो भिन्नोऽभिन्नो वा ? नायः, पंचभूतातिरिक्तपदार्थस्वीकारेणापसिद्धान्तापातात् । नहीं हो सकता। अगर अन्य के ग्रहण किये को अन्य ग्रहण करले तो जिनदत्त के द्वारा गृहीत विषयको जिनदास भी ग्रहण करले ! मगा न ऐसा कहीं देखा गया है, न सुना गया है और न संभव ही है।। - शंका-एक २ भूतसे चैतन्य का उत्पाद मानने से कदाचित् उक्तदोप आता हो, किन्तु भूतोंके समुदाय मे चैतन्यकी उत्पत्ति होती है; जैसे अलग २ गुड या आटे में मादकता शक्ति का अभाव होने पर भी उन सबके मिलने पर मद्यकी उत्पत्ति हो जाती है। इस पक्षमें पूर्वोक्त दोपका लेश भी नहीं है।
समाधान-ऐसा नहीं कहना चाहिये। मतलब यह है कि समुदित भूतोंसे चैतन्य उत्पन्न होता है, ऐसा कहना उचित नहीं क्योंकि यह कथन विकल्पों को सम्यक् प्रकार से सहन नहीं करता। पांच महाभूतों का जो संयोग है, जिसके बल से चैतन्यकी उत्पत्ति होना मानते हो, वह संयोग કોઈ દ્વારા પણ ગ્રહણ થઈ જતો હોત, તે જિનદતે ગ્રહણ કરેલા વિષયનું જિનદાસ દ્વારા પણ ગ્રહણ થઈ જાત પરન્તુ એવી વાત કદી જોવામાં કે સાંભળવામાં આવતી નથી. એ વાત જ અસભવિત છે.
શકા-એક એક ભૂત વડે ચૈતન્યની ઉત્પત્તિ માનવામાં આવે તો કદાચ ઉપર્યુક્ત ષ સ ભવી શકતા હશે, પરંતુ ભૂતના સમુદાય વડે ચિતન્યની ઉત્પત્તિ માનવામા શો વધે છે? જેમ ગેળ, લેટ, મહુડા આદિ અલગ અલગ પદાર્થમાં માદકતાને અભાવ હોવા છતા પણ તે સઘળા પદાર્થોના સ યોગથી બનતી મદિરામાં માદકતાને સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે પાચે ભૂતના સમુદાયમાં ગૌતન્યને સદ્ભાવ માનવામાં પૂર્વોકત દોષની બિલકુલ સ ભાવના રહેતી નથી. (આ પ્રકારની ચાર્વાકની શ કા છે)
સમાધાન–આ પ્રકારની માન્યતા યોગ્ય નથી–ભૂતના સમુદાય વડે ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એ માન્યતા ઉચિત નથી, કારણ કે આ કથન નીચેના વિકલ્પને સમ્યફ પ્રકારે સમજ્યા વિના કરવામાં આવ્યું છે–પાચ ભૂતોના જે સ ાગને આધારે આપ ચૈતન્યની ઉત્પત્તિ થવાનું માને છે, તે સગ ભૂતથી ભિન્ન છે, કે અભિન્ન છે? પહેલે
Page #73
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका
प्र शु. अ १ चार्वाक मतस्वरूपनिरूपणम्
५५
किंच पंचमहाभूतातिरिक्ततादृश संयोगग्राहकं प्रत्यक्षं तदन्यद्वा प्रमाणम् ? नाद्यः पक्षः प्रत्यक्षेणातीन्द्रियतदृशसंयोगस्य ग्रहणासंभवात्, नातीन्द्रियं वस्तु चक्षुपा कदाचिदपि गृह्यते, तथा सति अतीन्द्रियताया एव व्यावातात् । इन्द्रियमतिक्रान्तमित्यतीन्द्रियम् इति इन्द्रियविषयत्वे तन घटेत तस्मान्न प्रथमः पक्षः ।
1
न च प्रमाणान्तरात्तादृशसंयोगस्य ग्रहणमितिवाच्यं तत्प्रमाणान्तरमनुमानमागोवा | नाद्यः पक्षः तादृशसंयोगग्राहकानुमानप्रमाणेन भुतातिरिक्तात्मसिद्धिरपि संभवतीति स्वाभिप्रेतभूतात्मवादस्य विलोपप्रसंगात् । नाप्यागमः, तवमते आप्तस्य कस्यचिदभावेन तत्प्रणीतागमस्याप्यप्रसिद्धेः । अथ स संयोगो भूतेभ्योभूतों से भिन्न है या अभिन्न ? पहला पक्ष ठीक नहीं क्योंकि पांच भुतों से अतिरिक्त संयोग पदार्थ को स्वीकार करना आपके सिद्धान्त से विरुद्ध है । इसके अतिरिक्त पांच महाभूतों से अतिरिक्त उस संयोग को प्रत्यक्ष ग्रहण करता है या अन्य प्रमाण ? प्रत्यक्ष से अतीन्द्रिय संयोग का ग्रहण होना संभव नहीं है । अतीन्द्रिय वस्तु चक्षुके द्वारा कभी भी गृहीत नहीं 1 होती । अगर गृहीत हो तो वह अतीन्द्रिय का विपय स्वीकार कर लिया जाय तो उसमे अतीन्द्रियता घटित नहीं होगी । अतएव पहला पक्ष संगत नहीं है । किसी अन्य प्रमाण से उस संयोग का ग्रहण होता है, यह कहना भी ठीक नहीं, क्योंकि वह अन्य प्रमाण अनुमान है अथवा आगम ? प्रथम पक्ष युक्त नहीं, उस संयोग को ग्रहण करने वाले अनुमान प्रमाण से भूतों से अतिरिक्त आत्माकी सिद्धि भी हो सकती है । अतएव आपके माने हुए પક્ષ (વિકલ્પ) સ્વીકાર્ય નથી, કારણ કે પાચ ભૂતા સિવાયના કોઈ પણ પદાર્થના સ ચાગના સ્વીકાર કરવા તે આપના સિદ્ધાન્તની વિરૂદ્ધ છે
વળી પાચ મહાભૂતા સિવાયના તે ઞયાગને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, કે અન્ય પ્રમાણ ગ્રહણ કરે છે? પ્રત્યક્ષ દ્વારા અતીન્દ્રિય સ યોગાનુ ગ્રહણ થવુ સ ભવે નહીં અતીન્દ્રિય વસ્તુને ચક્ષુ દ્વારા કી પણુ ગ્રહણ કરી શકાતી નથી તે ગૃહીત થાય, તે તે વસ્તુને અતીન્દ્રિય જ ગણી શકાય નહી ઇન્દ્રિયાથી જે પર હાય અથવા ઇંદ્રિયા દ્વારા જે અગ્રાહ્ય હાય તેને અતીન્દ્રિય કહે છે તેને ઇન્દ્રિયના વિષય રૂપે સ્વીકારવામા આવે, તે તેમા અતીન્દ્રિયતા જ ઘટિત થાય નહીં આ કથન દ્વારા સિદ્ધ થાય છે કે પહેલે। પક્ષ સ ગત નથી કોઈ અન્ય પ્રમાણુ દ્વારા તે સ યેાગનુ ગ્રહણ થાય છે, એવુ કથન પણ ઉચિત નથી, કારણ કે તે અન્ય પ્રમાણુ વિષે અમારા એવા પ્રશ્ન છે કે તે અન્ય પ્રમાણ અનુમાન છે કે આગમ છે? પહેલા પક્ષ યુક્ત નથી, કારણ કે તે સ યાગને ગ્રહણ કરનારા અનુમાન પ્રમાણુ વડે ભૂતા ઉપરાત આત્માની સિદ્ધિ પણ થઈ શકે છે. તેથી આપના
સ
Page #74
--------------------------------------------------------------------------
________________
५६
सूत्रकृतागसूत्रे ऽभिन्न इति द्वितीयपक्षे कि प्रत्येकं भुतं चेतनावत् अचेतनावद्वा, नाद्यः पक्षः, तथा सत्येकमेवेन्द्रियं सिद्धयेत् , एवंच पृथिव्यादि समुदायात्मकशरीरनिष्ठचैतन्यं पंचप्रकारकं स्यात् , अतः शरीरस्य समुदायरूपत्वेन पृथिव्यंगविषयकं ज्ञानं घ्राणजन्यत्वादतिरिक्तम् । चक्षुरादि जन्यत्वात्ततोप्यतिरिक्तम्, इति महदाश्चर्य मापतेत् । अथाचेतनानीतिद्वितीयपक्षे पूर्वोक्त एव दोपः प्रत्येकस्मिन्नविद्यमानचैतन्यस्य समुदायादपि समुत्पादासंभवात् । सिकतासमुदायात तैलमिव । यदप्युक्तं किण्वेभ्यो (गुड़ पिष्टमधुकादिकमद्यजनकवस्तुभ्यो) भुत चैतन्यवाद का खंडन हो जाएगा। आगम प्रमाण से भी संयोग का ग्रहण नहीं कर सकते, क्योंकि तुम्हारे मत मे आप्त (ईश्वर) का ही अभाव है, अतएव उसके द्वारा प्रणीत आगम की सिद्धि नहीं हो सकती।
वह संयोग भूतों से अभिन्न है, इस दूसरे पक्षमें यह बतलाइए कि प्रत्येक भूत चेतनावान् है या अचेतन है ? प्रथम पक्ष में एक ही इन्द्रिय सिद्ध होगी। इस प्रकार पृथ्वी आदि के समूहरूप शरीर में रहनेवाला चैतन्य पांच प्रकारका हो जाएगा। क्योंकि शरीर समुदाय रूप है अतः प्रथिवी अंश विषयक ज्ञान प्राणजन्य होने से अतिरिक्त होगा। चक्ष आदि से जन्य होने के कारण उससे भी अतिरिक्त होगा, यह महान् आश्चर्य की वात हैं ! अगर प्रत्येक भूत अचेतन है तो पूर्वोक्त दोप का ही प्रसंग आता है कि एक २ भूतमे चैतन्य विद्यमान नहीं है तो उनके समुदाय से भी उसकी उत्पत्ति नहीं हो सकती, जैसे रेतके समूह से तैलकी उत्पत्ती नहीं होती। ભૂત ચિંતન્યવાદનું ખડો થઈ જશે આગમ પ્રમાણ દ્વારા પણ સોગનું ગ્રહણ કરી શકાતું નથી, કારણ કે તમારા મત પ્રમાણે તે આસ (ઈશ્વર) ને જ અભાવ છે. તેથી તેમના દ્વારા પ્રણીત આગમની સિદ્ધિ થઈ શક્તી નથી
તે સ ગ ભૂતથી અભિન્ન છે,” આ બીજા વિકલ્પને આપ સ્વીકાર કરતા હે તે અમારા આ પ્રશ્નને જવાબ આપે- “પ્રત્યેક ભૂત ચેતનાવાનું છે કે અચેતન છે?” પ્રથમ પક્ષ (વિકલ્પ)ને સ્વીકારવામા આવે તે એક જ ઈન્દ્રિય સિદ્ધ થશે. આ પ્રકારે પૃથ્વી આદિ પાચ મહભૂતોના સમૂહ રૂપ શરીરમાં રહેનાર ચૈતન્ય પાચ પ્રકારનું થઈ જશે. કારણ કે શરીર સમુદાય રૂપ છે તેથી પૃથ્વી રૂપ અશવિષયક જ્ઞાન ઘાણુજન્ય હોવાથી ભિન્ન હશે, ચક્ષુઆદિ વડે જન્ય હોવાને કારણે તેના કરતા પણ ભિન્ન હશે, આ બહુ જ આશ્ચર્યની વાત છે જે પ્રત્યેક ભૂત અચેતન હોય, તે પૂર્વોક્ત દોષને જ પ્રસંગ પ્રાપ્ત થાય છે કે પ્રત્યેક ભૂતમા જે ચૈતન્ય વિદ્યમાન ન હોય, તે તેમના સમુદાય દ્વારા પણ તેની ઉત્પત્તિ સ ભવી શકે નહી. જેમ રેતના સમૂહમાથી તેલની ઉત્પત્તિ થવી શક્ય નથી એજ પ્રમાણે ચેતન ભૂતોના સમુદાય વડે પણ ચિતન્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ १ चार्वाकमत स्वरूपनिरूपणम् ५७ मदशक्तिवदिति तदपि न सम्यदृष्टान्तदाटन्तिकयो(पम्यात् तथाहि गुड़पिष्टकादौ प्रत्येकस्मिन् सूक्ष्मरूपेण मादकता शक्तेर्विद्यमानत्वेन समुदायावस्थायां स्फुटस्वरूपेणाभिव्यक्तिसंभवात् । प्रकृतेतु प्रत्येकपृथिव्यादौ चेतनायाः सर्वथैवाभावात् कथं समुदितेभ्यश्चैतन्यं स्यात् ।
किंच भूतात्मवादे मरणव्यवस्थापि नोपपद्यते, यतो मृतशरीरेपि पृथिव्यादीनां सद्भावात् । नच मृतशरीरे वायुस्तेजो वा नास्ति तस्मान्मरणमितिवाच्यं
आपने यह जो कहा है कि किण्व अर्थात् गुड आटा महुवा आदि मद्यजनक वस्तुओंसे जैसे मदशक्ति उत्पन्न हो जाती है, इसी प्रकार भूतोंके समुदाय से चेतना उत्पन्न हो जाती है, यह भी ठीक नहीं, क्योंकि दृष्टान्त
और दान्तिक में समानता नहीं है। गुड़ पिष्ट आदि प्रत्येक मद्यांग में सूक्ष्म रूपसे मादक शक्ति विद्यमान रहती है। वही समुदाय अवस्था में स्फुट रूप से प्रकट हो जाती है। किन्तु प्रकृत प्रत्येक भूत-पृथ्वी आदि में चेतना का सर्वथा ही अभाव है। ऐसी स्थिति में भूतों के समूह से भी चैतन्य कैसे उत्पन्न हो सकता है ?
इसके अतिरिक्त भूतों से चैतन्य की उत्पत्ति मानने पर मरण की व्यवस्था भी नहीं बन सकती, क्योंकि मृतक शरीर में भी पृथिवी आदि मौजूद रहते हैं। कदाचित् कहो कि मृत शरीर में वायु या तेज का अभाव हो जाता है, इस कारण मरण हो जाता है पर ऐसा कहना ठीक
આપે એવી દલીલ કરી છે કે ગોળ, લેટ મહુડા આદિ પ્રત્યેમા માદકતાનો અભાવ હોવા છતા તેમના સગથી ઉત્પન્ન થતી મદિરામા જેમ માદકતાને સદ્ભાવ હોય છે એજ પ્રમાણે અચેતન ભૂતના સમુદાય વડે ગૌતન્યની ઉત્પત્તિ થઈ શકે છે આ દલીલ પણ વ્યાજબી નથી ગેળ, લેટ, મહુડા આદિ પ્રત્યેક પદાર્થમાં સૂમ રૂપે માદક શક્તિ વિદ્યમાન હોય છે એ જ માદક શક્તિ સમુદાયિક અવસ્થામા ફુટ રૂપે પ્રકટ થઈ જાય છે પરંતુ અહી જેની વાત ચાલી રહી છે તે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમા ચેતનને સર્વથા અભાવ જ છે આ પ્રકારની પરિસ્થિતિને કારણે ભૂતોના સમૂહ વડે પણ ચૈતન્યની ઉત્પત્તિ पाशते थ श, ?
વળી ભૂત વડે રૌત ની ઉત્પત્તિ માનવામાં આવે, તે મરણ પણ સ ભવી શકે નહી, કારણ કે મૃત શરીરમાં પણ પૃથ્વી આદિ પાચે મહાભૂતોને સદ્ભાવ રહે છે કદાચ એવી દલીલ કરવામાં આવે કે શરીરમાથી વાયુ અથવા તેજને અભાવ થવાથી મરણ થાય છે, પણ આ વાત પણ સ્વીકારી શકાય તેમ નથી, મૃત શરીરમાં સૂજન (સેજાसु. ८
Page #76
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे मृतकाये शोथासृक्प्रभृतीनां विद्यमानत्वेन वाय्वाधभावस्य कल्पयितुमशक्यत्वात् । तथाहि-शोथोवायुकार्यम् , मृतशरीरे विद्यमानशोथोवायुमवगमयेत् । एवमसक् तेजः कार्यम् तच मृतशरीरे विद्यमानम् , तेजसः सत्तामवगमयेदेवेति मृतशरीरे वायुतेजसोरभावो नैव विद्यते ततो वाय्वादीनामभावान्मरणमित्यर्थ शुन्यं वचः । न च सूक्ष्मो वायुः सूक्ष्मं तेजो वा तादृशमृतशरीरादपसरति तेन मरणसंज्ञाभवतीति वाच्यम् एवमभ्युपगमे संज्ञामात्रे एव विवादः, नामान्तरेण जीवस्य भवद्भि रपि स्वीकृतत्वात्।
पंचमहाभूतानां समुदायमात्रेण न चैतन्योत्पादः पृथिव्यादिष्वेकत्र संस्थापितेप्वपि चैतन्यस्यादर्शनात् यतो लेप्यमयपुत्तलिकादी समस्तभूतसमावेपि नहीं है मृत शरीर में सूजन और अमृक् आदि मौजूद रहते हैं इस कारण उसमें वायु आदि के अभावकी कल्पना नहीं की जा सकती। सूजन वायु का कार्य है, उसके विद्यमान होने से मृत शरीर में वायु का अनुमान किया जा सकता है। इसी प्रकार तेज (अग्नि) का कार्य है, वह भी उसमें रहता ही है अतएव तेजके सद्भाव का अनुमान होता है। इस प्रकार मृत शरीर में वायु और तेज का अभाव नहीं है । अतएव वायु आदि का अभाव होने से मरण हो जाता है, यह कथन निरर्थक है।
सूक्ष्म वायु या सूक्ष्मतेज मृत शरीर में से निकल जाता है ऐसा कहना भी उचित नहीं। ऐसा मानोगे तो नाम मात्र में ही विवाद कहलाएगा, क्यों कि दूसरा नाम (सूक्ष्म वायु और सूक्ष्म तेज) देकर आपने भी जीव की सत्ता स्वीकार कर ली है। શરીર ફૂલી જવું તે) મેજૂદ હોય છે, તે કારણે તેમાં વાયુ આદિના, અભાવની કલ્પના કરી શકાય તેમ નથી, શરીર સૂજી જવાની કિયા વાયુના કાર્ય રૂપ છે તે જાના સદ્ભાવને લીધે મૃતશરીરમાં વાયુને સદ્ભાવ પણ સિદ્ધ થાય છે
એજ પ્રમાણે અગ્નિના કાર્ય રૂપ તેજને પણ તેમાં સદ્ભાવ હોય છે. તે કારણે મૃતશરીરમા તેજને સદ્ભાવ હોવાનું અનુમાન પણ કરી શકાય છે આ પ્રકારે મૃતશરીરમાં વાયુ અને તેને અભાવ નથી, એ વાત સિદ્ધ થાય છે તેથી વાયુ આદિના અભાવને લીધે મરણ થાય છે, આ પ્રકારની માન્યતા ખરી નથી.
સૂક્ષ્મવાયુ અથવા સ્મતેજ મૃતશરીરમાથી નીકળી જાય છે, આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી. એવું માનવામાં આવે તો નામ માત્રને જ વિવાદ કર્યો કહેવાશે, કારણ કે બીજુ નામ (સૂમવાયુ અને સૂમ તેજ રૂપ નામ) દઈને આપે પણ જીવની સત્તાને (વિદ્યમાનતાને) સ્વીકાર કરી લીધો છે. પાચ મહાભૂતોના સમુદાય માત્ર વડેજ
Page #77
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ५९ जड़त्वमेवोपलभ्यते न तु चैतन्यम् । तदेव मन्वयव्यतिरेकाभ्यां विचार्यमाणो नायं चैतन्यगुणो भूतानां भवितुमर्हति । उपलभ्यते चायं चैतन्यगुणो देहेष्वेवतस्मात्परिशेषाज्जीवस्यैव शरीरादिव्यक्तिरिक्तस्य चैतन्यं गुणः।। ___यदप्युक्तं पृथिव्याद्यतिरिक्त आत्मा नास्ति तद्राहकप्रमाणाभावात् , प्रमाणञ्च केवलं प्रत्यक्षमेवेति तन्न युक्तम् , अनुमानप्रमाणास्वीकारे प्रत्यक्षस्यापि प्रमाणयितुमशक्यत्वात् , तथाहि-प्रत्यक्षस्यैव प्रमाण्यं व्यवस्थाप्यते-यां कांचित्प्रत्यक्षव्यक्तिं पक्षीकृत्य प्रत्यक्षं प्रमाणम् अर्थाविसंवादकत्वात्, अनुभूतप्रत्यक्षवत् ।
___पांच महाभूतों के समुदाय मात्र से चैतन्य का उत्पाद नहीं हो सकता, क्योंकि पृथ्वी आदि को एक स्थान पर मिला कर रखदेने पर चैतन्य दिखाई नहीं देता। मिट्टी की पुतली में समी भूत मौजूद हैं, फिर भी वह जड़ ही रहती है चेतना उस में उत्पन्न नहीं होती। इस प्रकार अन्वय और व्यतिरेक से विचार करने पर चैतन्य नामक गुण भूतों का सिद्ध नहीं होता । मगर चैतन्य गुण शरीरों में पाया तो जाता है अतएव पारि शेष्य न्याय से वह जीव का ही है।
आपने कहा कि पृथ्वी आदि से मिन आत्मा नहीं है। क्योंकि आत्मा के ग्राहक प्रमाण का अभाव है और प्रमाण केवल प्रत्यक्ष ही है यह भी युक्त नहीं। अनुमान प्रमाण को स्वीकार किये विना प्रत्यक्ष की प्रमाणता सिद्ध नहीं की जा सकती। प्रत्यक्ष की प्रमाणता इस प्रकार सिद्ध की जाति है-किसी भी प्रत्यक्ष विशेष को पक्ष बना कर कहा जाता है कि प्रत्यक्ष प्रमाण है क्योंकि वह अर्थ का अविसंवादी है पूर्वानुभूत प्रत्यक्ष के समान ચૈતન્યની ઉત્પત્તી થઈ શકતી નથી, કારણ કે પૃથ્વી આદિ પામહાભૂતાને એક સ્થાન પર - એકત્ર કરી દેવાથી ચૈતન્યની ઉત્પત્તિ થતી દેખાતી નથી. માટીની પુતળીમાં પાચે મહાભ
મેજર હોય છે, છતાં પણ તે જડજ રહે છે ચેતના તેમાં ઉત્પન્ન થઈ જતી નથી. આ રીતે અન્વય અને વ્યતિરેકની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તો ભૂતોમાં ચેતન્ય નામના ગુણનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. પરંતુ શરીરમાં ચૈતન્ય ગુણનો તે સભાવ જોવામાં આવે છે, તેથી પારિખ્ય ન્યાયની અપેક્ષાએ વિચારવામાં આવે, તે તે જીવ (मामा) न शुष्प छ. .
વળી આપે એવું જે કહ્યું કે પૃથ્વી આદિ ભિન્ન એવા આત્માને સદ્દભાવ જ નથી કારણ કે આત્માનું અસ્તિત્વ દર્શાવતા પ્રમાણને અભાવ છે, અને પ્રમાણે કેવળ પ્રત્યક્ષ જ છે, આવાત પણ ઉચિત નથી અનુમાન પ્રમાણને સ્વીકાર્યા વિના પ્રત્યક્ષની પ્રમાણતા આ પ્રકારે સિદ્ધ કહી શકાતી નથી પ્રત્યક્ષની પ્રમાણુ તા આ પ્રકારે સિદ્ધ કરાય છે કે પણ પ્રત્યક્ષવિશેષને પક્ષ બનાવીને પ્રત્યક્ષ પ્રમાણને સદ્ભાવ બતાવી શકાય છે, કારણ કે તે પૂર્વાનુભૂત પ્રત્યક્ષના સમાન અર્થને અવિસંવાદી છે (અવિરોધીપરંતુ પક્ષ બનાવ
Page #78
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसत्रे नच पक्षीकृताभिरेव० व्यक्तिभिस्तस्य प्रत्यक्षस्य स्वसंविदिताभिः प्रामाण्यं परंप्रति व्यवहारयितुं शक्यते तादृशप्रत्यक्षव्यक्तीनां स्वसंन्निविष्टत्वान्मकत्वाच । तदयमर्थ:-स्वप्रत्यक्ष स्वानुभव एव गच्छति न तु पुरुपान्तरीयबुद्धौ नवा किंचित्साधनं विद्यते यतः स्वकीयं प्रत्यक्षं परवुद्धी संक्रामयेत, तस्माद् प्रथमतो ज्ञात्वा शब्दादिना स्वप्रत्यक्षमन्यं वोधयितुं शक्यते ततः परोपि जानाति । किन्तु शब्दादिना जायमानं ज्ञानं न प्रत्यक्षरूपमपितु शाब्दं तत् । प्रत्यक्षं तु तदेव यदिन्द्रियार्थसन्निकण जातं स्वानुभवमधिरोहेत् न तु परस्मिन् स्थापयितुं शक्यतेऽतः प्रत्यक्षस्य मूकत्वमुच्यते स्वप्रामाण्ये परिच्छेदासामर्थ्यात् प्रत्यक्षस्य प्रामाण्यंतु अनुमानागमादिना सिद्धयति तथचानुमानादेरकिन्तु पक्ष बनाये हुए ही स्वसंविदित प्रत्यक्ष विशेपों से दूसरों के समक्ष प्रत्यक्ष की प्रमाणता का व्यवहार नहीं किया जा सकता, क्योंकि वे प्रत्यक्ष विशेष स्वसंवेदी वृत्ति और मूक होते हैं। अभिप्राय यह है-अपना अनुभव अपने प्रत्यक्ष में ही प्रतिभासित होता है, वह दसरे पुरुप की बुद्धि में प्रतिभासित नहीं होता, ऐसा कोई साधन भी नहीं कि जिससे अपने प्रत्यक्ष को दसरे की बुद्धि में उंडेल दिया जाय। पहले स्वयं जाना जाता है, फिर शब्द आदि के द्वारा अपना प्रत्यक्ष दूसरों को समझाया जाता सकता है। तभी दूसरा जानता है । मगर शब्द आदि के द्वारा होने वाला ज्ञान प्रत्यक्ष नहीं कहलाता गब्द कहलाता है। प्रत्यक्ष शब्दात्मक न होने से मूक होता है । वह दूसरे में स्थापित नहीं किया जा सकता। इसी कारण प्रत्यक्ष मूक कहलाता है। वह अपनी प्रमा णता को दूसरे के समक्ष सिद्ध नहीं कर सकता । अनुमान या आगम आदि से उसकी प्रमाणता सिद्ध होती है। अतएव अनुमान आदि को अप વામાં આવેલા જ સ્વસ વિદિત પ્રત્યક્ષવિશેષે વડે અન્યની સમક્ષ પ્રત્યક્ષની પ્રમાણતા વ્યવહાર કરી શકતો નથી, કારણકે તે પ્રત્યક્ષવિશેષ સ્વસ વેદી વૃત્તિવાળા અને મૂક હોય છે આ કથનનું તાત્પર્ય એ છે કે પોતાને અનુભવ પિતાના પ્રત્યક્ષમા જ પ્રતિભાસિત થાય છે, તે અન્ય પુરુષની બુદ્ધિમાં પ્રતિભાસિત થતો નથી એવુ કેઈ સાધન પણ નથી કે જેની મદદથી પિતાના દ્વારા જ અનુભવમાં અથવા જાણવામાં આવે છે, ત્યાર બાદ શદાદિ દ્વારા પોતાના પ્રત્યક્ષની અન્યને સમજણ પાડવામાં આવે છે. ત્યારે જ અન્ય વ્યક્તિ તેને જાણે છે પરંતુ શબ્દાદિ દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાતું નથી– શાબ્દ કહેવાય છે. પ્રત્યક્ષ શબ્દાત્મક નહી હોવાથી મૂક (અવાચ) હોય છે. તેને અન્યમાં સ્થાપિત કરી શકાતું નથી એજ કારણે પ્રત્યક્ષને મૂક કહેવામાં આવે છે. તે પોતાની પ્રમાણુતાને અન્ય વ્યક્તિઓ પાસે સિદ્ધ કરી શકતું નથી અનુમાન અથવા આગમ આદિ વડે તેની પ્રમાણુતા સિદ્ધ થાય છે. તેથી અનુમાન આદિને અપ્રમાણ
Page #79
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरुपनिरुपणम् ६१ प्रामाण्ये प्रत्यक्षस्यापि प्रामाण्य न सिध्येदिति वृद्धिमिच्छतो मूलमपि नष्टमिति न्याय विषयतां नातिकामति । किंचानुमानस्याप्रामाण्ये सन्दिग्धोविपर्यस्तो वा पुरुषो वर्तते इति कथं चार्वाको जानीयात् अजानन् तं प्रति प्रवर्तमान उन्मत्तवदुपेक्ष्येत अतः चेष्टादिना संशयादिमन्तं पुरुषं विजानीयादिति । उक्तश्च
"आकारैरिङ्गितर्गत्या, चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्रविकाराभ्यां, लक्ष्यतेऽन्तर्गतं मनः" ॥१॥ अकामेनाप्यनुमानस्य प्रामाण्यमापतति प्रत्यक्षमात्रं प्रमाणमिच्छन् गृहाद्विनिर्गतो माण मानने पर प्रत्यक्ष की प्रमाणता भी सिद्ध नहीं होगी। इससे लाभ की इच्छा करने पर मूल भी नष्ट हो गया, यह न्याय उपस्थित होगा ।
इसके अतिरिक्त चार्वाक यदि अनुमान को प्रमाण नहीं मानता तो कैसे जानेगा कि यह पुरुष संदिग्ध या विपर्यस्त है ? ऐसा नहीं जानता हुआ उसके साथ व्यवहार करेगा तो उन्मत्त के समान उपेक्षणीय होगा। ‘अतएव चेष्टा आदि के द्वारा संशयादिमान् पुरुष को जानना चाहिए। कहा भी है
"आकारैरिनितैर्गत्या" इत्यादि । "आकार, इंगित, गति, चेष्टा, भापण और नेत्र तथा मुख के विकार से अन्दर के मन का अभिप्राय समझने में आ जाता है।
इस प्रकार इच्छा के विना भी अनुमान की प्रमाणता मानना अनिवार्य हो जाता है।
केवल प्रत्यक्ष ही प्रमाण है, ऐसा मानने वाला जब घर से बाहर निकलेगा तो उसे अपने घरके लोग दिखाई नहीं देगें और जब दिखाई नहीं માનવાથી પ્રત્યક્ષની પ્રમાણુતા પણ સિદ્ધ થશે નહીં તેથી “લાભની ઈરછા કરવાથી મૂળ પણ નષ્ટ થઈ જવાને ” પ્રસગ ઉપસ્થિત થશે
વળી ચાર્વાકે જે અનુમાનને પ્રમાણ માનતા નથી, તે તેઓ કેવી રીતે જાણી શકે કે આપુરૂષ સ દિગ્ધ અથવા વિપર્યસ્ત છે જે એવુ જાણયા વિના તેની સાથે વ્યવહાર કરશે, તે ઉન્મત્તની જેમ ઉપેક્ષણીય બનશે તેથી જ ચેષ્ટા આદિ દ્વારા સશય આદિ વિશિષ્ટ પુરૂષને જાણ જોઈએ કહ્યું પણ છે કે
___“आकाररिङ्गितर्गत्या" छत्याह- मा४१२, गित, गति, येष्टा, भाषण, नेत्र तथा મુખના વિકાર વડે કઈ પણ વ્યક્તિના મનભાવેને સમજી શકાય છે. આ પ્રકારે અનુમાનને પ્રમાણતા માનવાની ઈચ્છા ન હોય, તે પણ તેને માનવાનું અનિવાર્ય બની જાય છે
ધારે છે કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારી કોઈ વ્યક્તિ છે તે વ્યકિત જ્યારે પિતાના ઘરમાંથી બહાર નીકળશે ત્યારે તેને પોતાના ઘરના માણસો દેખાશે નહીં. શું
Page #80
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे
દર
गृह जनमपश्यन् तदभावं विनिश्विनुयात् मृत इति मत्वा आक्रोशं कुर्वन् गृहं प्रत्यागतोपि मित्रादिकं न पश्येत् ।
अपि चानुमानं न प्रमाणमर्थविसंवादकत्वात् अनवस्था दुःस्थतर्का निवर्त्य - व्याभिचारशंकावरुद्धव्याप्तिकत्वाद्वा । अत्राह एतदप्यनुमानमेव अनुमानास्वीकारे कथमनुमानस्याप्रामाण्यमपि व्यवस्थापयितुं शकयेत । न च परसिद्धानुमानेन - परस्य प्रामाण्यं स्वीक्रियते इति वाच्यम्, परमतसिद्धमनुमानं प्रमाणमप्राणं वा । आद्यपक्षस्वीकारे कथमिवानुमानस्याप्रामाण्यं वक्तुमीशेत कण्ठत एव प्रामाण्याभ्युपगमात् । द्वितीयपक्षाभ्युपगमे कथमप्रमाणेनानुमानेन परं बोधयितुं
देगे तो वह उनके अभाव का निश्चय कर लेगा । उन्हे मरा हुआ समझ कर आक्रोश करेगा और घर लौट कर भी अपने पिता आदि को नहीं देखेगा |
और भी अनुमान प्रमाण नहीं है, क्योंकि वह अर्थका विसंवादी है तथा अवस्था एवं तर्क के द्वारा नहीं हटने वाले व्यभिचार की शंका से युक्त व्याप्तिवाला है । इस कथन का उत्तर यह है कि यह भी तो अनुमान ही है । जब अनुमान को प्रमाण स्वीकार नहीं करते तो अनुमान के द्वारा ही अनुमान की अप्रमाणता कैसे सिद्ध कर सकते हो। अगर कहो कि दूसरों को सिद्ध अनुमान से ही अनुमान की प्रमाणता सिद्ध करते हैं तो यह कहिये कि परमत सिद्ध अनुमान प्रमाण है या अप्रमाण है ? प्रथम पक्ष स्वीकार करोतो अनुमान को अप्रमाण नहीं कह सकते, क्योंकि अपने ही कंठ से आप उसे प्रमाण कह रहे हैं । दूसरा पक्ष अंगीकार करो तो अ
તે કારણે તેમના અભાવના નિશ્ચય કરીને તેમને મરી ગયેલા માનીને તે વિલાપ કરવા લાગશે? શું તે ઘેર પાછા ફરીને તેના પિતા આદિ ઘરના માણસોને નહી દેખે ? આ કથનનુ તાપ એ છેકે આ પ્રકારની વ્યક્તિ પણ અનુમાન પ્રમાણના આધાર લેતી જ હાય છે
આટલા ખુલાસા છતા પણ આપ એવુ કહેતા હેા કે અનુમાન પ્રમાણુ નથી, કારણ કે તે વિસ વાદી અ વાળુ તથા અનવસ્થા અને તર્કના દ્વારા દૂર નહી થનારા વ્યભિચારની (અવળે માર્ગે દોરી જનાર) શકાથી યુક્ત વ્યાપ્તિવાળુ છે.” તે આપના આ કથનને ઉત્તર આ પ્રમાણે છે તે પણ આપનુ અનુમાન જ છે જો આપ અનુમાનને પ્રમાણ માનતા ન હેા, તે। અનુમાન દ્વારા જ અનુમાનની અપ્રમાણતા કેરી રીતે સિદ્ધ કરી શકો છે? જે આપ એવુ કહેતા હેા કે અન્ય વ્યક્તિઓએ સિદ્ધ કરેલા અનુમાન દ્વારા જ અનુમાનની પ્રમાણુતા સિદ્ધ કરે છે, તે અમારા આપ્રશ્નોના જવાખ આપે કે “પરમતસિદ્ધ અનુમાન પ્રમાણુ છે કે અપ્રમાણુ છે? જે આપ પહેલા પક્ષ (વિકલ્પ) ના સ્વીકાર કરતા
Page #81
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका
प्र. श्रु. अ. चार्वाकमतस्वरुप निरुपणम्
शक्नुयात् । परस्तु अनुमानं प्रमाणमेव स्वीकरोतीतिचेत् यदि परः कदाचिन्मतिमान्धात् अप्रमाणमेव प्रमाणतयांगीकरोति तावता सर्वज्ञकल्पेन भवतापि तदेव स्वीकर्तव्यम् योज्ञः रज्जुमेव सर्प इति मन्यते तावताकिमभ्रान्तोपि तां रज्जुं सर्पतयाऽवगच्छति । तदेवं प्रत्यक्षानुमानयोर्यथाक्रमं प्रामाण्याप्रामाण्यं व्यवस्थापयताऽऽकामेनाप्यनुमानस्य प्रामाण्यमंगीकरणीयमेव । अपि च स्वर्गा दृष्टादेरतीन्द्रियस्य निषेधः क्रियते त्वया स स्वर्गादि भवतां ज्ञानविषयोऽज्ञानविषयो वा ? आधे पक्षे केन ? प्रत्यक्षेण तदन्येन वा । नाद्यः । न तावत् प्रत्यक्षेणविकल्पासहत्वात् किं प्रवर्तमानं प्रत्यक्षम् तन्निषेधति निवर्तमानं वा नाद्यः प्रमाण रूप अनुमान के द्वारा कैसे दूसरों को समझा सकते हो। दूसरा तो अनुमान को प्रमाण मानता है,, ऐसा कहो तो इसका उत्तर यह है कि दूसरा कदाचित् बुद्धि की मन्दता के कारण अप्रमाण को प्रमाण मानता है, मगर आप तो सर्वज्ञ के समान हैं । आप को तो ऐसा नहीं मानना चाहिए | कोई अज्ञानी रस्सी को सर्प समझ ले तो क्या आप अभ्रान्त होते हुए भी उसे रस्सी ही मानेंगे । इस प्रकार जब आप प्रत्यक्ष को प्रमाण और अनुमान को अप्रमाण सिद्ध करते हैं तो इच्छा न होते हुए भी आपको अनुमान की प्रमाणता स्वीकार करनी चाहिए । इसके अतिरिक्त आप स्वर्ग तथा अदृष्ट आदि अतीन्द्रिय पदार्थों का निषेध करते हैं तो आप उन स्वर्ग आदि को जानते हैं या नहीं जानते ? अगर जानते हैं तो प्रत्यक्ष से जानते हैं अथवा अन्य किसी प्रमाण से ? હા, તે। અનુમાનને આપ અપ્રમાણુ કહીશકે તેમ નથી. કારણકે આપના સ્વમુખે આપ જ તેને પ્રમાણુ કહી રહ્યા છે. જો આપ ખીજા પક્ષોના ( વિકલ્પ ) સ્વીકાર કરતા હા, તા અપ્રમાણુ રૂપ અનુમાન દ્વારા ખીજાને કેવી રીતે સમજાવી શકે છે જો આપ એમ કહેતા હૈા કે ખીજી વ્યક્તિ તેા અનુમાનને પ્રમાણ માને છે, તેા તે કથનની સામે અમારા જવાબ એ છે કે અન્ય વ્યક્તિ તેા કદાચ બુદ્ધિ ની મ દતાને કારણે અપ્રમાણુને પ્રમાણ માનતી હોય, પરન્તુ આપ તે સર્વજ્ઞસમાન છે, તે આપે એવુ માનવુ જોઈ એ નહી કોઈ અજ્ઞાની વ્યક્તિ દોરડાને સર્પ સમજી લે, તે શુ આપ અભ્રાન્ત હાવા છૂતા પણ તેને સર્પ સમજશે! ખરા ? આપ પ્રત્યક્ષને પ્રમાણ અને અનુમાનને અપ્રમાણ સિદ્ધ કરવા માગે છે, પણ ઉપર્યુક્ત દલીલેને આધારે તમારે અનુમાનની પ્રમાણતાને સ્વીકારવી જ પડશે
વળી આપ સ્વર્ગ તથા અદૃષ્ટ (ભાગ્ય) આદિ અતીન્દ્રિય પદાર્થાના નિષેધ કરા છે, તે આપ તે સ્વર્ગ આદિને જાણા છે કે નથી જાણતા? જો આપ તેને જાણુતા ા તા વી રીતે જાણા પ્રત્યક્ષ પ્રમાણ અે જાણેા છે, કે કોઇ અન્ય પ્રમાણને આધારે જાણા છે? પ્રત્યક્ષ પ્રમાણ વડે તેા આપ તેને જાણતા નથી, કારકે તે અતીન્દ્રિય પદાથે પ્રત્યક્ષ પ્રમાણુ દ્વારા ગૃહીત થતા નથી અમે આપને એ પૂછવા માગીએ છીએ કે પ્રવર્તી માન
६३
Page #82
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे
स्वर्गा दृष्टादेरतीन्द्रियस्य प्रत्यक्षागृहीतत्वात् तदेव अतीन्द्रियाणामतीन्द्रियत्वम् यत्प्रत्यक्षायोग्यत्वम् प्रत्यक्षयोग्यत्वेऽतीन्द्रियत्वव्याघातात् । नद्वितीयः यत्र प्रत्यक्षं न प्रवर्तते तत्र प्रत्यक्षेण तद्ग्रहणासंभवात् । अयमाशयः न प्रत्यक्षमात्रस्य निवृत्त्यावस्त्यभावः शक्योवदितुमतिप्रसंगात् । तथात्वे गृहाद्विनिर्गतो गृहजनमपश्यन्तदभावं विनिश्चिनुयादिति । ननु यदि प्रत्यक्षनिवृत्त्यावस्त्वभावो न भवेत्तदा सप्तमरसस्य गगनकुसुमकूर्म रोमशशविषाणादीनामपि सद्भावः स्यात्
प्रत्यक्ष से तो जानते नहीं क्योंकि वह विकल्पों को सहन नहीं करता । पहले यह कहिए कि प्रवर्त्तमान प्रत्यक्ष ज्ञानका निषेध करता है या निवर्तमान प्रत्यक्ष ? पहला पक्ष ठीक नहीं, क्योंकि स्वर्ग अदृष्ट आदि अतीन्द्रिय पदार्थ प्रत्यक्ष से गृहीत नहीं होते । अतीन्द्रिय पदार्थ इसी कारण अतीन्द्रिय कहे जाते हैं कि वे हमारे प्रत्यक्ष के विषय नहीं हैं । अगर वे हमारे इन्द्रिय प्रत्यक्ष के विषय हों तो अतीन्द्रिय ही नहीं कहलाएँगे । दूसरा पक्ष भी संगत नहीं है क्योंकि जहाँ प्रत्यक्ष की प्रवृत्ति नहीं होती वहां प्रत्यक्ष से ग्रहण होना संभव नहीं है । अभिप्राय यह है कि प्रत्यक्ष मात्र को निवृत्ति से किसी वस्तु का अभाव नहीं कहा जा सकता । ऐसा माना जाय तो घर से बाहर निकला हुआ मनुष्य घर के आदमियों को न देखता हुआ उनके अभाव का निश्चय कर लेगा ।
F
शंका- यदि प्रत्यक्ष न होने से वस्तु का अभाव न समझा जाय तो सातवें रस का, आकाश कुसुम का एवं कूर्म ( कच्छप ) रोम तथा शशविपाण
પ્રત્યક્ષ તેમના નિષેધ કરે છે, કે નિવત માન પ્રત્યક્ષ નિષેધ કરે છે? પહેલા વિકલ્પ સ્વીકાર્ય નથી, કારણ કે સ્વર્ગ આદિ અતીન્દ્રિય હોવાને કારણે પ્રત્યક્ષ દ્વારા ગૃહીત થતા નથી. અતીન્દ્રિય પદાર્થાને અતીન્દ્રિય કહેવાનુ કારણ એ છે કે તે પદાર્થોં આપણી ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી. જો ઇન્દ્રિય પ્રત્યક્ષ વડે તેમનુ ગ્રહણ કરી શકતુ હાત, તે તે પદાર્થાને અતી– ન્દ્રિય કહી શકાત નહી વળી પ્રશ્નગત ખીજો વિકલ્પ પણ સ ગત નથી, કારણ કે જયાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ જ થતી ન હોય ત્યા પ્રત્યક્ષ દ્વારા ગ્રહણુ થવાનુ પણ સ ભવી શકે નહી. આકથનનુ તાત્પર્ય એ છે કે કેવળ પ્રત્યક્ષની નિવૃત્તિ વડે કોઈ પદાના અભાવ માની લેવામા આવે, તે ઘરમાથી બહાર નીકળેલ વ્યક્તિ, ઘરના માણસેાને પ્રત્યક્ષ ન દેખવાને કારણે, શુ તેમના અભાવનેાનિશ્ચય કરી લેશે?
શકા— જો પ્રત્યક્ષ (ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય) ન હોય એવી વસ્તુને અભાવ માનવા માં ન આવે તે સાતમાં રસના, આકાશ પુષ્પના, કાચમા પર રૂવાટીનેા અને સસલાને શિંગડા હેવાને
Page #83
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र . अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् नहि प्रत्यक्षनिवृत्तेरन्यत्तेपामसत्त्वसाधकमितिचेत्सत्यम् नहि प्रत्यक्षनिवृत्त्या तदभावोपितु योग्यप्रत्यक्षनिवृत्तेरेवायमभावं विनिश्चिनोति एतदुक्तं भवति निवर्तमानं प्रत्यक्षं यदि वस्त्वभावमववोधयेत्तदागृहान्तर्वर्त्तिनोप्यभावं गृह्णीयात् । किन्तु सामीप्यादिदोषवर्जित प्रत्यक्षमप्रवर्तमानं योग्यप्रतियोगिकमेवाभावं वोधयति । तदुक्तम्-
६५
“अतिदूरात्सामीप्यादिन्द्रियघातात्मनोऽनवस्थानात् सौक्ष्म्याद् व्यवधाना दभिभवात्समानाभिहाराच्चेति ॥
प्रत्यक्ष
( शशले का श्रृंग) आदि का भी अभाव नहीं जाना जा सकेगा ! न होने के अतिरिक्त उनकी असत्ता का साधक अन्य कोई उपाय नहीं है । यह कहना ठीक नहीं क्योंकि केवल प्रत्यक्ष न होने से उनका अभाव सिद्ध नहीं हो सकता है । अपितु जो प्रत्यक्ष से जानने योग्य हो, फिर भी न जाना जाता हो तभी प्रत्यक्ष से उसका अभाव सिद्ध होता है । तात्पर्य यह है कि यदि निवर्त्तमान प्रत्यक्ष वस्तु का अभाव सिद्ध करता है तो घर के अन्दर की वस्तु का भी अभाव सिद्ध कर देगा । सत्य तो यह है कि समीपता आदि बाधकों से रहित प्रत्यक्ष जब किसी वस्तु को नहीं जानता है तभी योग्य वस्तु के अभाव का बोध होता है । कहा भी है- " अतिदूरात् " इत्यादि । (१) अन्यन्त दूरी होने से (२) अति समीपता होने से (३) इन्द्रिय का घात होने से ( ४ ) मन के अनवस्थान ( अन्य मनस्कता) से પણ અભાવ નહી માનવાના પ્રસ ગ ઉપસ્થિત થશે આંખમાં પદાર્થો પ્રત્યક્ષ નથી અને તેમની અવિધમાનતાને સિદ્ધ કરવાના અન્ય કોઈ ઉપાય નથી
સમાધાન-આપની આ દલીલ પણ ઉચિત નથી, કારણ કેવળ પ્રત્યક્ષ ન હેાવાથી તેમને અભાવ સિદ્ધ થઈ શકતે નથી પરન્તુ જે પદ્મા પ્રત્યક્ષ વડે જાણવા ચેાગ્ય હાય, છતા પણ પ્રત્યક્ષ વડે જાણી લેવામા આવતા નથી, ત્યારેજ પ્રત્યક્ષની અપેક્ષાએ તેને અભાવ સિદ્ધ થાય છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે જો નિવાઁમાન પ્રત્યક્ષ તેને નિષેધ કરતુ હોય તેના અભાવ સિદ્ધ કરતુ હાય, તેા ઘરની અદરની વસ્તુના પણ અભાવ સિદ્ધ કરશે ખરી વાત તે એ છે કે સમીપતા આદિ ખાધકા (નડતર રૂપ અથવા અવરેાધક પદ્મથેાં) થી રહીત પ્રત્યક્ષ જયારે કોઈ વસ્તુને જાણતુ નથી ત્યારે જ ચાગ્ય વસ્તુના અભાવના મેધ થાય छे. उछु पशु छे े “अतिदुरात्" "त्यिाहि-विद्यमान पहार्थने पशु नीयेना अश्शोना सहभाव હાય ત્યારે પ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરી શકતા નથી
(१) ते पहार्थ धागे ४ दूर होय तो, (२) घणो ? नलुम्भा होय तो, (3) इन्द्रियना ઘાત થવાથી, (૪) અન્યમનસ્કતા અથવા એકાગ્રતાનેા અભાવ હાયતા, (૫) પદાર્થની
सू. ८
Page #84
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे सन्नपि पदार्थ एभि हेतुभिर्न गृह्यते यथा विद्यमानोपि गगने पक्षी अतिदूरतया न गृह्यते प्रत्यक्षेण तावता कोपि पक्षिणोऽभावं निश्चिनोति नैवम् तत्कस्य हेतोः अतिदूरत्वात् तथाचातिदुरत्वात्मकप्रतिवन्धकसद्धावभावितप्रत्यक्ष स्वनिवृत्त्या नैव वस्त्वभावं विनिश्चाययति । तथाऽतिसामीप्यादपि सम्नपि पदार्थों न गृह्यते यथा लोचनस्थमञ्जनं न पश्यति तावता न तदभावो भवति । तथेन्द्रियघातोऽन्धत्ववधिरत्वादिः तथाचान्धोरूपं न पश्यति बधिरो न शब्दं श्रृणोति तावता न रूपशब्दयोरभावो भवति । तथा मनसोऽनवस्थानात् (५) पदार्थ की सूक्ष्मता से (६) व्यवधान होने से (७) अभिभव हो जाने से और (८) सजातीय पदार्थों के सम्मिश्रण होने से प्रत्यक्ष जान नहीं पाता ।
विद्यमान पदार्थ भी इन कारणों से प्रत्यक्ष द्वारा ग्रहण नहीं किया जा सकता-(१) जैसे-आकाश में विद्यमान भी पक्षी अत्यन्त दुरी के कारण नहीं देखा जा सकता, मगर इतने मात्र से पक्षी का अभाव नहीं हो जाता । अतिदरी रूप प्रतिवन्धक (रुकावट डालने वाले वाधक कारण) के सद्भाव के कारण से प्रत्यक्ष प्रवृत्त न होने पर भी वस्तु के अभाव का निश्चायक नहीं हो सकता। इसी प्रकार अत्यन्त समीपता के कारण विद्यमान पदार्थ भी गृहीत नहीं होता, जैसे अपने नेत्रों में लगा अंजन दिखाई नहीं देता, किन्तु न दिखने मात्र से ही उसका अभाव नहीं होता। तथा इन्द्रिय का घात होना अर्थात् अन्धता या बधिरता आदि हो जाना । अन्धा रूप को नहीं देख सकता और वहिरा शब्द नहीं सुन सकता । किन्तु इससे रूप या शब्द का अभाव नहीं होता । तथा मन की अस्थिरता अति सूक्ष्मताने २0, () व्यवधान (पये भावती ही माहि मा3), (७) मलिભવ થઈ જવાથી અને (૮) સજાતીય પદાર્થો સાથે સેળભેળ થઈ જવાથી હવે આ કારણોનું સ્પષ્ટીકરણ કરવામા આવે છે (૧) કેટલીક વાર એવું બને છે કે આકાશમાં પક્ષી વિદ્યમાન હોય છે, પરંતુ તે ઘણુજ દૂર હોવાને લીધે દૃષ્ટિગોચર થતું નથી તે કારણે તેનો અભાવ માની લેવાતો નથી ઘણુ જ દૂર હવા રૂપ પ્રતિબન્ધક (અવરોધક કારણ) ના અભાવને કારણે તે પદાર્થ નેગેન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતું નથી એટલા કારણે જ તેને વસ્તુના અભાવનુ નિશ્ચય કરાવનાર ગણી શકાય નહીં (૨) કેટલીક વાર અતિ સમીપતાને કારણે પણ વિદ્યામાન પદાર્થ ગૃહીત થતો નથી. જેમ કે આખમા આજવામાં આવેલુ કાજળ દેખાતું નથી તે નદેખાતુ હોવાથી તેને અભાવ માની શકાય નહી (૩) ઈન્દ્રિયેને ઘાત થવાથી એટલે કે અધાપ, બહેરાપણુ આદિ આવી જવાથી જેમ કે અધાળો રેપને દેખી શકતા નથી અને બહેર શબ્દને સાભળી શકતો નથી. તે કારણે રૂપ અથવા શબ્દને અભાવ માની શકતું નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ १ चाकिमतस्वरूपनिरूपणम् यथाऽन्यत्रमनाः स्फीतालोकमध्यवत्तिनमपि घटं न पश्यति । तथा सौक्ष्म्यादपि न पश्यति यथा प्रणिहितमना अपि न पश्यति कदाचिदपि परमाणुम् तत्किं परमाणु नास्तीति बदितुं शक्नुयात्कोपि कदाचिदपि । तथा व्यवधानादपि न पश्यति । यथा कुडयादि व्यवहितं राजदारादिकं न पश्यति तावता राजदारादीनां नाभावोऽपितु भाव एव भवति प्रत्यक्षं तु निवर्तते इति न प्रत्यक्षनिवृत्तिमात्राद्वस्त्वभावो भवति । तथा अभिभवादपि प्रत्यक्षं न भवति यथाऽहनि सूर्यप्रभाभिरभिभूतं ग्रहनक्षत्रमण्डलं न पश्यति एतावता ग्रहनक्षत्राणां तदानीं नैवाभावोऽपितु भाव एव अथच प्रत्यक्षं तु निवर्तते एवं समानाभिसे भी पदार्य का ग्रहण नहीं होता । जव चित्त ग्राहय विषय की ओर नहीं होता, कहीं अन्यत्र होता है तो प्रचण्ड प्रकाश के होने पर मी घड़े का प्रत्यक्ष नहीं होता । सूक्ष्म के कारण भी प्रत्यक्ष नहीं होता है—सूक्ष्म पदार्थ चित्त की एकाग्रता होने पर भी दिखाई नहीं देता जैसा परमाणु तो क्या परमाणु नहीं है, ऐसा कभी कोई कह सकता है ? व्यवधान के कारण भी नहीं देखता है, जैसे रीवर पडदे का व्यवधान (आड़) होने से राजपत्नी नहीं देखी जाती। किन्तु न देखने मात्र से राजपत्नी का अभाव है ऐसा नहीं कहा जा सकता । अभिभव के कारण भी प्रत्यक्ष नहीं हो पाता, जैसे दिन में सूर्य की प्रभा से दव जाने के कारण ग्रह और नक्षत्रमंडल दृष्टिगोचर नहीं होता । किन्तु इतने मात्र से ही उनका अभाव नहीं कहा जा सकता । सत्ता तो उनकी रहती ही है । इसी प्रकार समान जातीय पदार्थों की सेलभेल हो जाने से भी पदार्थ प्रत्यक्ष नहीं होता । (૪) જ્યારે ચિત્તની અસ્થિરતા અથવા અનેકાગ્રતા હોય છે ત્યારે ચિત્ત ગ્રાહ્ય વિષયમાં એકાગ્ર થતુ નથી પણ અન્ય વસ્તુમાં ભમતુ હોય છે તેથી, સૂર્યને પ્રચંડ પ્રકાશ હોવા છતા પણ ઘડો આદિ પદાર્થો દ્રષ્ટિગોચર થતા નથી. (૫) સૂકમ પદાર્થોને પણ દેખી શક્તા નથી ચિત્તની ગમે તેટલી એકાગ્રતા હોય છતા પણ પરમાણુને દેખી શકતા નથી તે કારણે પરમાણુનો અભાવ હોવાનુ માની શકાતું નથી (૬) પડદો આદિ વ્યવધાન (આડ)આવી જવાને કારણે પણ વસ્તુ દેખાતી નથી જેમ કે પડદાના વ્યવધાનને કારણે પડદાની પિલી તરફ રહેલી રાજપત્ની (રાણી) દેખાતી નથી પણ તે કારણે રાજપત્નીને અભાવ સિદ્ધ थत नथी. (८) ममिलव ३५ ४१२ नीय प्रमाणे छ,
દિવસે સૂર્યના પ્રકાશને લીધે ગ્રહો અને નક્ષત્રો દષ્ટિગોચર થતા નથી તે કારણે તેમને અભાવ સિદ્ધ થતું નથી તે પદાર્થો વિદ્યમાન તે અવશ્ય હોય છે (૮) એકજ જાતના પદાર્થોની સેળભેળ થઈ જવાથી પણ પદાર્થો દષ્ટિગોચર થતા નથી. જેમકે કઈ
Page #86
--------------------------------------------------------------------------
________________
६८
सूत्रकृतागसूत्रे
हारादपि प्रत्यक्षं न भवति समानाभिहारो नाम सजातीयसंवलनम् यथा जलरागौ प्रक्षिप्तं कमण्डलुजलं पार्थक्येन ग्रहीतुं न शक्नोति तावता कमण्डलु जलस्याभावो न भवति किन्तु सजातीयजलराशौ निमग्नतया पार्थक्येन न दृश्यते यथा वा कपोतराशौ मिलितो गृहकपोतो विविच्य द्रष्टुं न शक्यते तावता कपोतस्य गृहरक्षितस्य नाभावो भवति । च शब्देनान्यपि हेतुगृह्यतेऽतः अनुद्भवपि गृह्यते तेन दुग्धावस्थायां दधि न पश्यति, यथा वा वीजावस्थायामङ्कुरम् अङ्कुरे वा वृक्षं न पश्यति तावता दध्नोऽङ्कुरस्य वा वृक्षस्य वा अभावो न सिद्ध्यति । एवं प्रकृते स्वर्गादृष्टादावप्रवर्तमानमपि प्रत्यक्षं न तादृश स्वर्गादीनामभावं बोधयितुं शक्नुयात् । प्रमाणान्तरानिर्धारितवस्तुनि निवर्तमानं प्रत्यक्षं तदभावं वोधयति न तु प्रत्यक्षनिवृत्तिमात्राद्वस्त्वभावः जैसा जल की राशि में कमण्डलु का जल डाल दिया जाय तो उसका पृथक् ग्रहण नहीं होता है या कबूतरों के झुंड मे मिला हुआ घर का कबूतर अलग दिखलाई नहीं देता । मगर न दिखने मात्र से न तो उस जल का अभाव होता है और न कबूतर का ही ।
श्लोक में दिये हुए "च" शब्द से पूर्वोक्त कारणों के अतिरिक्त एक कारण "अनुभव" भी समझ लेना चाहिए । अनुभव के कारण दुग्धावस्था में दधि नहीं दीखता या वीज या अङ्कुर की अवस्था में वृक्ष दिखाई नहीं देता । मगर न दिखने मात्र से दधि या अङ्कुर या वृक्ष का अभाव नहीं है ।
वाला प्रत्यक्ष किसी अन्य
इसी प्रकार स्वर्ग तथा अदृष्ट आदि में प्रवृत्त न होने स्वर्ग आदि के अभाव का वोधक नहीं हो सकता । जो वस्तु જળાશયના વિપુલ જળમા એક કમ ડળ ભરીને પાણી રેડી દેવામા આવે, તે અલગ અલગ રૂપે જોઈ શકાતા નથી. અથવા ઘરનુ કબૂતર, કબૂતરાના સમૂહમાં જઇને બેસી ગયુ હાય તેા તેને અલગ રૂપે દેખીશકતુ નથી પણ દૃષ્ટિગોચર ન થવાને કારણે જ તે જળ અથવા કમ્રુતરને અભાવ માની શકાય નહી.
મન્નેને
सोभां वपरायेला "च" यह द्वारा पूर्वोति अरो। सिवायना "अनुद्भव” ३५ કારણને પણ ગ્રહણ કરવુ જોઇએ. અનુભવને કારણે દૂધમાં દહી દેખાતુ નથી. અને બીજ અથવા અકુરની અવસ્થામા વૃક્ષ દેખાતુ નથી પરન્તુ તેમા તે દેખાતું ન હાવાને કારણેજ દહી અથવા અક્રુર અથવા વૃક્ષના અભાવ માની શકાતા નથી એજ પ્રકારે સ્વર્ગ તથા અષ્ટ આદિયા પ્રવૃત્ત ન થનારા પ્રત્યક્ષને સ્વર્ગ આદિના અભાવનુ એધક કહી શકાય નહી. જે વસ્તુ કોઈ અન્ય પ્રમાણ દ્વારા નિશ્ચિત ન કરી શકાતી હાય, તે વસ્તુમાથી જો પ્રત્યક્ષ નિવૃત્ત થઇ ગયુ હાય તા તે વસ્તુને અભાવ સિદ્ધ થઈ શકે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् ६९ प्रामाणिकानाम् । नापि अप्रमितस्वर्गादीनामभावबोधनं संभवति अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् नह्यज्ञातघटः पुमान् घटामावं जानाति तदिह स्वर्गादीप्रतियोगिज्ञानस्याभावेन कथं स्वर्गाद्यभावं लोकायतिका जानीयुः । कथमपि न तदभावावगतिरतो न स्वर्गादीनामभावः साधयितुं शक्यः ततः स्वर्गादिनामभाववोधनाय चाकणावश्यं प्रमाणान्तरमन्वेषणीयम् । तथा परकीयाभिप्रायविज्ञानाय परान् बोधयितुं चावश्यमेव प्रमाणान्तरमभ्युपगमनीयम् । कथमन्यथापराववोधाय शास्त्रमकारि चार्वाकण । अपि च शरीरस्यात्मत्वे प्रमाण के द्वारा निश्चित न हो, उससे यदि प्रत्यक्ष निवृत्त हो तो उस वस्तु का अभाव सिद्ध हो सकता है। किन्तु प्रत्यक्ष न होने मात्र से ही किसी वस्तु का अभाव हो जाय, ऐसा प्रामाणिक पुरुष स्वीकार नहीं करते। इसके अतिरिक्त जिन्होंने स्वर्ग आदि को नहीं जाना, उन्हें उनके अभाव का भी ज्ञान नहीं हो सकता, क्योंकि अभाव के ज्ञान में प्रतियोगी का ज्ञान कारण होता है । जिस पुरुप ने घट को नहीं जाना, वह घटा भाव भी नहीं जानता । इस प्रकार स्वर्ग आदि प्रतियोगियों के ज्ञान का अभाव होने से चार्वाक स्वर्ग आदि के अभाव को कैसे जान सकते हैं उन्हें किसी भी प्रकार स्वर्गादि के अभाव का ज्ञान नहीं हो सकता। अतएव स्वार्गादि का अभाव सिद्ध करना उनके लिए उचित नहीं है ।
इस प्रकार स्वर्ग आदि का अभाव जानने के लिए चार्वाक को अवश्य ही दूसरा प्रमाण स्वीकार करना चाहिए । इसी प्रकार दूसरे के अभिप्राय को जानने के लिए और दूसरों को समझाने के लिए भी प्रत्यक्ष के सिवाय किसी अन्य प्रमाण अंगीकार करना चाहिये । अन्यथा दसरों को समझाने के लिए चार्वाक ने शास्त्रों की रचना क्योंकि ? પરતુ પ્રત્યક્ષ ન હોવાના જ કારણે કઈ વસ્તુને અભાવ થઈ જાય એવી વાતનો કોઈ પણ પ્રમાણિક પુરૂષ સ્વીકાર કરતા નથી વળી જેણે સ્વર્ગને જાણ્યું નથી તેમને તેના અભાવનું જ્ઞાન પણ હોઈ શકતું નથી કારણ કે અભાવના જ્ઞાન માં પ્રતિવેગીનું જ્ઞાન કારણભૂત બને છે. જે માણસે ઘને જ જાણ્યું નથી, તે ઘડાના અભાવને પણ જાણ નથી એજ પ્રકારે સ્વર્ગ આદિપ્રતિયોગીને જ્ઞાનના અભાવને ચાર્વાક કેવી રીતે જાણી શકે ? તેમને સ્વર્ગાદિના અભાવનુ જ્ઞાન કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતું નથી તેથી સ્વર્ગાદિને અભાવ સિદ્ધ કરવનું કાર્ય તેમને માટે ઉચિત નથી
સ્વર્ગ આદિને અભાવ જાણવાને માટે ચાર્વાકે અન્ય કોઈ પ્રમાણનો જ સ્વીકાર કરવો જોઈએ. એજ પ્રમાણે બીજાના અભિપ્રાયને જાણવાને માટે અને બીજા લોકોને સમજાવવા
Page #88
--------------------------------------------------------------------------
________________
७.
सूत्रकृतागसूत्रे जीवच्छरीरवदमृतशरीरेपि चैतन्यमुपलभ्यते नतूपलभ्यते तस्माच्छरीरातिरिक्तो जीवः । न च यथाऽतिरिक्तात्मवादि न्यायमते मुक्तावस्थायां घटादि ज्ञानं न भवति प्राणाभावात् , तथा मन्मतेपि प्राणाभावादेव मृतशरीरे ज्ञानादिगुणा नामभाव इति वाच्यं शरीराणामवयवोपचयापचयाभ्यां प्रतिक्षणं विनश्वरतया वालावस्थायां विलोकितस्य वृद्धावस्थायां प्रतिसन्धानं न स्यात् यो वाल्येपितरावन्वभूवं स एव वृद्धे नप्तननुभवामीति प्रतीतेः । न च पूर्वोत्पन्न
इसके अतिरिक्त शरीर को आत्मा मानने पर जीवित शरीर के सामने मृतशरीर में भी चैतन्य की उपलब्धि होनी चाहिए, मगर उपलब्धि होती नहीं है, इससे सिद्ध है कि जीव शरीर से भिन्न है ।
शंका-जैसे अतिरिक्त आत्मा मानने वाले नैयायिक मत में युक्तावस्था में प्राणों का अभाव होने से घट आदि का ज्ञान नहीं होता, उसी प्रकार हमारे मत में भी प्राणों का अभाव होने के कारण ही मृतक शरीर में ज्ञानादि गुणों का अभाव होता है । ___समाधान-ऐसा न कहो । शरीरों के अवयवों का उपचय और अपचय अतएव वे प्रतिक्षण विनश्वर हैं । अतएव जो बाल्यावस्था में देखा है उसका वृद्धावस्था में प्रतिसन्धान (जोड़ रूप ज्ञान) नहीं होना चाहिए किन्तु "जिस मैंने बाल्यावस्था में माता पिता का अनुभव किया था, वही मैं वृद्धावस्था में नाती पोतों का अनुभव करता हूँ" इस प्रकार का માટે પણ પ્રત્યક્ષ સિવાયનુ કેઈ અન્ય પ્રમાણ સ્વીકારવું જોઈએ નહી તો અન્યને સમજાવવાને માટે ચાર્વાકે શાસ્ત્રની રચના જ શા માટે કરી?
વળી શરીરને આત્મા માનવામાં આવે, તે જીવિત શરીરની જેમ મૃત શરીરમાં પણ રૌતન્યને સદ્ભાવ હવે જોઈએ, પરંતુ મૃત શરીરમાં રૌતન્ય હેતુ નથી તેથી એ વાત સિદ્ધ થાય છે કે જીવ (આત્મા) શરીર કરતા ભિન્ન છે
શકા–શરીરની સાથે આત્માના અસ્તિત્વને સ્વીકારનાર નિયાયિક મત પ્રમાણે મુક્તા વસ્થામાં પ્રાણોને અભાવ હોવાથી ઘટ આદિનુ જ્ઞાન થતુ નથી એજ પ્રમાણે અભાવ માન્યતા અનુસાર મૃતશરીરમાં પ્રાણને અભાવ હોવાને કારણે મૃતશરીરમાં જ્ઞાનાદિ ગુણોને અભાવ હોય છે
સમાધાન– આપની આ વાત ઉચિત નથી. શરીરના અવયના ઉપચય (વૃદ્ધિ) અને અને અપચય (હાનિ) થતા રહે છે તેથી તેઓ ક્ષણવિનશ્વર (ક્ષણભ ગૂર) છે તેથી બાલ્યાવસ્થામાં જે દેખ્યું હોય તેનુ પ્રતિસવ્વાન (સકલિત જ્ઞાન જેડ રૂપ જ્ઞાન વૃદ્ધાવસ્થામાં) થવું જોઈએ નહીં. પરંતુ “મારા દ્વારા બાલ્યાવસ્થામાં માતાપિતાનો અનુભવ કરાયો હતો એજ હું વૃદ્ધાવસ્થામાં પૌત્રો અને દૌહિત્રોને અનુભવ કરૂ છુ,” આ પ્રકારનું પ્રતિસન્ધાન
Page #89
--------------------------------------------------------------------------
________________
प्र. शु. अ. १ चार्वाक मतस्वरूपनिरूपणम्
समयार्थ बोधिनी टीका शरीरसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पद्येतेति सबै प्रत्यभिज्ञानादिकं स्यादिति वाच्यम् अनन्तसंस्कारकल्पने गौरवात् । तस्माद्येषु व्यावर्तमानेषु यदनुवर्तते तत्तेभ्योऽभिन्नम् यथा कुसुमेभ्यः सूत्रम् बालस्थविरशरीरेषु परस्परं व्यावर्तमानेष्वपि अहमास्पदमनुवर्तमानं दृश्यते यथा कुसुमेषु व्यावर्तमानेपि सूत्रमनुवर्तत इति कुसुमेभ्यः सूत्रं भिद्यते तथा वालादिशरीरव्यावर्त नेपि अहमास्पदमनुवर्तते इति शरीरेभ्य आत्मा भिद्यते । कृशोहमस्थूलोहमित्यत्र प्रतिसन्धान ज्ञान होता ही है । कदाचित् कहो कि पूर्वोत्पन्न शरीर के संस्कार से दूसरे शरीर में संस्कार उत्पन्न हो जाता है, इस कारण प्रत्यभिज्ञान आदि की संगति हो जाती है, सो यह कहना ठीक नहीं। इससे तो अनन्त संसार की कल्पना करने का प्रसंग होगा ।
जिनके व्यावृत हो जाने पर भी जो अनुवृत्त रहता है अर्थात् जिनके न रहने पर भी जो बना रहता है, वह उनसे भिन्न होता है, जैसे फूलों से सूत । वाल्यावस्था और वृद्धावस्था के शरीर परस्पर व्यावृत्त होते हैं, फिर भी अहमास्पद (“अहं मैं" इस प्रकार के ज्ञान का आधार अर्थात् आत्मा ) ज्यों का त्यों बना रहता है, इस कारण शरीर से आत्मा भिन्न है। अभिप्राय यह है कि जैसे फूलों की व्यावृत्ति होने पर भी सूत की अनुवृत्ति रहती है, इस कारण फूलों से सूत भिन्न है, वाल शरीर के न रहने पर भी आत्मा बना रहता है, अतएव आत्मा शरीरों से भिन्न है ।
'म कृश हॅ, मै स्थूल हॅ,, यहाँ कृशत्व और स्थूलत्व की यद्यपि
"
જ્ઞાન અવશ્ય થાય છે ક્દાચ આપ એવી દલીલ કરવા માગતા હૈ। કે “ પૂર્વાપન્ન શરી રના સસ્કાર દ્વારા ખીજા શરીરમાસ સ્કારઉત્પન્ન થઈ જાય તે કારણે પ્રત્યભિજ્ઞાન (જોયલાને) એળખીલેવુ તે આદિની સગતિ થઈ જાય છે” તે આપતુ તે કથન પણ ઉંચિત નથી તેના દ્વારા તેા અન ત સ સારની કલ્પના કરવાને પ્રસ ગ ઉપસ્થિત થશે
જેમની વ્યાવૃત્તિ થઈ જવા છતા પણુ જે અનુવૃત્ત રહે છે, એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતા પણ જે અનુવૃત્ત રહે છે. એટલે કે જેમને અભાવ અથવા નાશ થઈ જવા છતા પણ જેના સદ્ભાવ ટકી રહે છે, તે પદાર્થ તેમના કરતા ભિન્ન હાયછે જેમકે ફૂલા કરતા દોરી ભિન્ન છે ખાલ્યાવસ્થા અને વઢાવસ્થાના શરીર પરસ્પર વ્યાવૃત્ત હાયછે છતા પણુ અહમાસ્માદ (‘હું આ પ્રકારના જ્ઞાનના આધાર એટલે કે (આત્મા) એવાને એવાજ રહે છે તે કારણે આત્મા શરીરથી ભિન્ન છે તત્વ રૂપ છે જેવી રીતે ફૂલેની વ્યાવૃત્તિ (અભાવ-નાશ ) થઈ જવા છતા પણ દોરીની અનુવૃત્તિ (સદ્ભાવ અથવા મૂળ સ્થિતિમા ભિન્નતાના અભાવ ) જ રહે છે અને તે કારણે દોરીને ફૂલોથી ભિન્ન
Page #90
--------------------------------------------------------------------------
________________
७२
सूत्रकृताङ्गसूत्रे
कृशत्वादे रत्व सामनाधिकरण्यदर्शनेपि तादृशसामानाधिकरण्यान्न देहरूपत्वमहास्पदस्य, गौणीवृत्त्यापि सामानाधिकरण्यस्योपपादयितुं शक्यत्वात् । अपि स्वप्नमध्ये दिव्यं देवशरीरमासाद्य देवशरीरोचितं भोगं भुंजान एवं प्रतिबुद्धो जागरितावस्थां प्राप्य पश्यति न मे देवशरीरं न वा तादृशी भोगसामग्री किन्तु मनुष्योहम् इति जानन् देवशरीरे वाधितेपि तादृशोहं प्रत्ययविषयस्या वाधात्प्रत्युत तमेवाहं प्रत्ययविपयं मनुष्यशरीरे पश्यन् शरीरादात्मा भिन्नो भवति, ततश्च शरीरादिभ्यो भिन्न आत्मा सिद्धो भवति इति निश्चिनाति ।
समानाधिकरणता देखी जाती है, फिर भी यह नहीं कहा जा सकता कि "अहमास्पद" देह रूप ही है । क्योंकि उपचार से भी इस प्रकार की समानाधिकरणता सिद्ध की जा सकती है । कोई पुरुष स्वप्न में दिव्य देवशरीर को प्राप्त करके देव शरीर के योग्य भोग भोगता भोगता ही जाग उठता है । वह जागृत अवस्था प्राप्त करके देखता है कि न तो मेरा देव शरीर है और न वैसी भोगसामग्री है । मैं तो मनुष्य हूँ | जब वह ऐसा जानता है तव देव शरीर के वाधित होने पर भी " अहम् " प्रत्यय के विषय में कोई बाधा नहीं आती । अर्थात् " मैं देव नहीं है, मै मनुष्य हॅू " इस प्रकार उसका वह "मैं" तो ज्यों का त्यों अवाध रहता है । उल्टा उसी अहं प्रत्यय के विषय को मनुष्य शरीर में देखता हुआ आत्मा शरीर से भिन्न ही सिद्ध होता है । इस प्रकार आत्मा शरीर आदि से भिन्न है ।
1
/
વસ્તુ રૂપ માનવામા આવે છે, એજ પ્રમાણે ખાલશરીરને અભાવ થઈ જવા છતા પણુ આત્મા તે એવાનેએવાજ રહે છે ને કારણે આત્મા શરીરેાથી ભિન્ન છે. હું કૃશ છું. હું સ્થૂલ છુ ” અહી કૃશવ અને સ્થૂલત્વની જો કે સમાનાધિકરણતા જોવામા આવે છે,છતા यजु शोभ अड्डी शाय नही डे "अहमास्पद" 'आत्मा' हे ३५ हे मरण से औपयाરિક રીતે પણ આ પ્રકારની સમાનાધિકરણતા સિદ્ધ કરી શકાય છે કોઈ પુરુષ સ્વપ્રમાં દિવ્ય દેવશરીરને પ્રાપ્ત કરીને દેવશરીરને ચેાગ્ય ભેગાને ભાગવતા ભાગવતે જાગી જાય છે ત્યારે તે એવુ સમજી શકે છે કે “મારૂ શરીર દેવશરીર રૂપ નથી અને એવી ભાગ સામગ્રી પણ મારી પાસે નથી હું તે મનુષ્યજ છુ ” જ્યારે તે એવુ જાણે છે ત્યારે દેવशरीर गाधित थवा छता पशु " अहम् " प्रत्येना ज्ञानना विषयमा अर्थ माधा (अवरोध) થતા નથી એટલે કે હુ દેવ નથી હું મનુષ્ય છુ આ પ્રકારને તેને તે જેવા હતા તેવે જ ટકી રહે છે ઉલટાએ જ અહુ પ્રત્યય એના વિષયને મનુષ્ય શરીર'अहम्' हु મા દેખતા એવે આત્મા શરીર કરતા ભિન્નજ સિદ્ધ થાય છે. આ પ્રકારે આત્મા શરીર આદિ શ્રી ભિન્ન છે. એ વાત સિદ્ધ થાય છે,
,,
Page #91
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् ७३ किंच शरीरस्यात्मत्वे सुखदुःखादीनामुपभोगो न स्यात् यतो येन शरीरेण कर्मकृतं न तच्छरीरेण फलपर्यन्तं स्थीयते, कर्मकरणकालेऽतिरिक्तं शरीरमासीत् फलोपभोगसमयेचातिरिक्तं शरीरमभूदिति कर्तान्यो भोक्ताचान्य इति कृतहानिरकृताभ्यागमदोपः प्रसज्येत । अपि च शरीरस्यात्मत्वे मोक्षार्थ कस्यापिमोक्षजनककर्मणि दीक्षाचारित्रादौ प्रवृत्ति न स्याद् यतः शरीरनाशस्य प्रत्यक्ष सिद्धतयाऽतिरिक्तस्य परलोकगामिनोऽभावनिश्चयेन कथं कोपि प्रवर्तत । नच निष्फलैच तेषां प्रवृत्तिः तीर्थकरगणधरादीनां मोक्षार्थ प्रवृत्तिदर्शनेन निष्फल
इसके अतिरिक्त शरीर को आत्मा मानने से सुख दुःख आदि का उपभोग नहीं हो सकेगा । जिस शरीर ने कर्म किया है वह फल के भोगने तक कायम नहीं रहता। कर्म करने के समय अलग शरीर था, फल भोगने के समय अलग शरीर हो गया । इस प्रकार कर्त्ता और भोक्ता कोई और ही होगा । इससे कृतहानि और अकृताभ्यागम नामक दोपों का प्रसंग होता है अर्थात् कर्म करने वाले को उसका फल नहीं भुगतना पड़ा। और जिसने कर्म नहीं किया था उसे भुगतना पड़ा ।
शरीर को आत्मा मानने पर मोक्ष के लिए किसी की भी मोक्ष जनक दीक्षा चारित्र आदि कर्मों में प्रवृत्ति नहीं होगी। क्योंकि शरीर का नाश प्रत्यक्षसिद्ध है और शरीर से भिन्न परलोकगामी का अभाव है। ऐसी स्थिति में कोई क्यों प्रवृत्ति करेगा ? उनकी प्रवृत्ति निष्फल ही है, ऐसा नहीं कहा जा सकता। तीर्थकर और गणधर वगैरह आप्त व्यक्तियों की मोक्ष के लिये प्रवृत्ति होने से मोक्षजनक दीक्षादि प्रवृत्ति को निष्फल नहीं कहा जा सकता।
વળી શરીરને આત્મા માનવાથી સુખ દુઃખ આદીને ઉપગ નહીં થઈ શકે છે શરીરે કર્મ કર્યા છે તે શરીર કર્મના ફલને ભેગવી લેવાય ત્યાં સુધી ટકતું નથી. કર્મ કરતી વખતે અલગ શરીર હતુ, ફલ ભોગવતી વખતે તે શરીરને બદલે બીજ જ કઈ ' શરીર હોય છે આ પ્રકારે કર્તા એક અને ભેતા કેઈ બીજે જ હશે આ પ્રકારની માન્ય તામાં તે “કતહાનિ અને અકૃતાભ્યાગમ” નામના દોષોને પ્રસ ગ પ્રાપ્ત થાય છે. એટલે કે કરે કેઈ અને ભગવે કેઈ” એ પ્રસ ગ પ્રાપ્ત થશે
શરીરને આત્મા માનવામાં આવે તો મેક્ષ જનક દીક્ષા, ચારિત્ર, આદિ કાર્યોમાં કેઈન પ્રવૃત્ત થવાનું મન જ ન થાય! કારણ કે શરીને નાશ પ્રત્યક્ષ છે અને શરીરથી ભિન્ન પરલોકગામને (આત્મા) અભાવ છે એવી સ્થિતિમા કઈ શા માટે એવી પ્રવૃત્તિ કરે” મોક્ષજનક દીક્ષાદિ પ્રવૃત્તિને નિષ્ફલ કહી શકાય જ નહી કારણ કે તીર્થકરે, ગણધરે વગેરે આસોની મોક્ષને માટેની દીક્ષાદિ પ્રવૃતિ નિરર્થક હોઈ શકે જ નહીં.
સૂ ૧૦
Page #92
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
त्वस्य वक्तुमशक्यत्वात् । नच प्रतारकेण केनचित् स्वयं दीक्षादिकमादाय वंचितो लोकः क्रियते ख्यातिपूजादिलाभायेति वाच्यम्, कोहि एवं स्यात् यः जन्मपर्यन्तं क्लेशवहुलं कर्मकुर्वन्नात्मानमवसादयेत् क्लेशकूपे आत्मानं पातयेत वा । तदुक्तस्
विफला विश्ववृत्तिर्नो नो दुःखैकफलापि वा । लाभफलानापि विप्रलंभोपि नेदृशः ॥
तस्माच्छास्त्राणां मोक्षाभिलाषिणां = महाधियां च मोक्षार्थ प्रवृत्तिदर्शनादतिरिक्त आत्माऽस्तीति गम्यते । युक्त्या तर्केण प्रमाणैश्च शरीरव्यतिरिक्तस्यात्मनः प्रसिद्धिः कृता । अतः प्रमाणादिसिद्धस्यात्मनः प्रसिद्धिः सर्वैरेवकर्त्तव्या ।
७४
किसी ठग ने स्वयं दीक्षा आदि लेकर अपनी ख्याति पूजा आदि के लिए लोगों को धोखा दिया है, ऐसा कहना उचित नहीं है। कौन ऐसा होगा जो जीवन पर्यन्त क्लेश की बहुलता वाला कार्य करता हुआ अपने आपको पीडित करे और क्लेशों के कूप में पटके । कहा भी है- “ विफलाविश्ववृत्तिः" इत्यादि ।
विश्व की वृत्ति न निष्फल है, न एक मात्र दुःख रूप फल देने वाली है, न प्रत्यक्ष दिखने वाला मात्र ही उसका फल है और न यह ठगाई है ।,,
इस कारण शास्त्रों की एवं मोक्ष के अभिलापी महावुद्धिमान पुरुषों की मोक्ष के लिए प्रवृत्ति देखी जाती है, इससे जान पड़ता है कि आत्मा शरीर से भिन्न है । इस प्रकार युक्ति से तर्कों से और प्रमाणों से आत्मा की सिद्धि की । प्रमाणसिद्ध आत्मा की प्रसिद्धि सभी को करनी चाहिए । कहा भी है - "युक्तिप्रमाणतर्केश्व" इत्यादि ।
"
એવુ ક્શન પણ ચેાગ્ય નથી કે કોઈ ઠંગે સ્વય દીક્ષા લઈને, પેાતાની ખ્યાતિ પૂજા આદિને માટે લેાકોને દળેા દીધા છે ” એવા તે કોણ હશે કે જે જીવનપર્યન્ત કલેશની અધિકતાવાળુ કાર્ય કરતા રહીને પેાતાની જાતને પીડિત કરતા રહે અથવા કલેશેાના ट्र्यभा पोतानी नतने घडेबी हे । छुप े “ विफला विश्ववृति ” इत्यादि વિશ્વની વૃતિ (સ સારની પ્રવૃતિ) નિષ્ફળ પણ નથી એક માત્ર દુઃખરૂપ ફુલ પ્રદાન કરનારી પણ નથી તેનુ ફૂલ પ્રત્યક્ષ દેખાય એવું પણ નથી અને તે ઠગાઈ રૂપ પણ નથી”
"
તે કારણે શાસ્ત્રોની અને મેાક્ષની અભિલાષાવાળા મહાબુદ્ધિમાનાની મેાક્ષને માટે પ્રવૃતિ જોવામાં આવે છે. તેથી જાણી શકાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે આરીતે યુક્તિથી, તર્કોથી અને પ્રમાણેા દ્વારા આત્માની સત્તા સિદ્ધ થાય છે પ્રમાણસિદ્ધ આત્માની સત્તા (વિદ્ય
Page #93
--------------------------------------------------------------------------
________________
Trafalta
युक्तिप्रमाणतर्कैश्च ह्यात्मसिद्धिः प्रदर्शिता । देहातिरिक्त आत्मास्तित्वं सर्वैः प्रपद्यताम् ॥१॥
प्र. श्रु अ १ चार्वाकमत स्वरूपनिरूपणम् ७५
यदि शरीरव्यतिरिक्त आत्मा न स्यात्तदा वाल्यावस्थायामनुभूतस्यपदार्थस्य स्मरणं न स्यात्, तथा तीर्थकरादीनां शास्त्राणां च मोक्षार्थं प्रवृत्ति र्न स्यात् । भवति च प्रवृत्तिरेतेषामिति प्रवृत्त्यन्यथानुपपच्या शरीरव्यतिरिक्तात्मनः प्रसिद्धि र्भवतीति संग्रह श्लोकार्थः संक्षिप्तः विस्तरतस्तु व्याख्याग्रन्थादेव ज्ञातव्यः ।
स्मरणं मोक्षसिद्धयर्थ प्रवृत्तिर्नैव संभवेत् । प्रवृत्या देह भिन्नात्मप्रसिद्धिः खलु दर्शिता ||२॥
"युक्ति प्रमाण और तर्क से आत्मा की सिद्धि प्रदर्शित की गई है । अतः सभी को मान लेना चाहिए कि देह से भिन्न आत्मा का अस्तित्व है ।" यदि शरीर से भिन्न आत्मा न हो बाल्यावस्था में अनुभूत पदार्थ का स्मरण नहीं होना चाहिए । तथा तीर्थकर आदि और शास्त्रों की मोक्षके लिए प्रवृत्ति नही होनी चाहिए । मगर उनकी प्रवृत्ति होती है, अत एव प्रवृत्ति की अन्यथानुपपत्ति से शरीर से भिन्न आत्मा की सिद्धि होती है । यह संग्रह श्लोक का संक्षिप्त अर्थ है । विस्तृत अर्थ व्याख्या ग्रन्थ से ही जानना चाहिये । कहा भी है- "स्मरणं मोक्षसिद्धयर्थ" इत्यादि ।
यदि शरीर से भिन्न आत्मा न होती तो स्मरण न होता और मोक्ष के लिए प्रवृत्ति न होती । किन्तु प्रवृत्ति होती है, अतः आत्मा देह से भिन्न है । इस प्रकार आत्मा की सिद्धि प्रदर्शित की गई है ।
भानता) सौमे स्वीअश्वीन लेडो, अधु यगु छे े “युक्तिप्रमाणत कैश्च" इत्यादि યુક્તિ, પ્રમાણ અને તર્ક દ્વારા આત્માનુ અહીં પ્રતિપાદન કરવામા અવ્યુ છે તેથી સૌએ દેહથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વના અવશ્ય સ્વીકાર કરવી જોઈએ જો આત્મા શરીરથી ભિન્ન ન હેાય, તે બાલ્યાવસ્થામા અનુભવેલા પદાર્થ નુ સ્મરણ થવુ જોઇએ નહીં, તથા તીર્થંકર આર્દિની તથા શાસ્ત્રોની મેાક્ષને માટે પ્રવૃત્તિજ રહે નહી . પરન્તુ તેમની પ્રવૃત્તિ તે ચાલુ જ રહે છે તેથી પ્રવૃત્તિની અન્યથાનુપપત્તિની અપેક્ષાએ શરીરથી ભિન્ન એવા આત્માનુ અસ્તિત્વ સિદ્ધ થાય છે સ ગ્રહ ગાથાના આ સક્ષિપ્ત અર્થ છે વિસ્તૃત અથ व्याय्याथ थेभाथी ४ समन्वो लेामे यागु छे - "स्मरण मोक्षसिद्धयर्थ ઇત્યાદ્રિ —જો શરીરથી ભિન્ન આત્મા ન હોત તેા પૂર્વ અનુભવેલી વાતનુ સ્મરણ ન થાત અને મેક્ષપ્રાપ્તિ માટે પ્રવૃત્તિ પણ ન થાત પરન્તુ પ્રવૃત્તિ તે થાય છે. આ પ્રકારે અત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરવામા આવ્યુ છે
""
Page #94
--------------------------------------------------------------------------
________________
७६
सूत्रकृतामसूत्र तदेवं प्रकारेण प्रत्यक्षव्यतिरिक्तप्रमाणमपि सिद्धयति, तादृशप्रमाणेन देहेन्द्रियमनोवाविपयादिभिन्नात्मास्तित्वं भविष्यति । किं तत् प्रमाणं येनात्मसद्भावः सिद्धयतीति चेत् परोक्षमेवेतिगृहाण । स्वपरव्यवसायित्वमिति प्रमाणलक्षणम् तद्विविधम् प्रत्यक्षं परोक्षं च तत्र प्रत्यक्षं चाक्षुपादि भेदेनानेकप्रकारकम् परोक्षमपि पूर्वोक्तक्रमेण स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदात्पंचविधम् , तादृशपरोक्षान्तर्गतानुमानेन देहाद्यतिरिक्तजीवस्य सिद्धिर्भवति, तथाहि (१) आत्मानं स्मरामीत्यादिप्रतीत्या आत्मसिद्धिः, (२) स एवायमात्मा इति प्रतीत्या आत्मास्तित्वं प्रसिद्धयति, (३) यदि आत्मा न स्यात्तदा
इस प्रकारसे प्रत्यक्ष से भिन्न प्रमाण भी सिद्ध होता है । उस प्रमाण से देह, इन्द्रिय, मन, वाक् और विषय आदि से भिन्न आत्मा का अस्तित्व होगा । वह प्रमाण कौन सा है ? जिससे अत्मा का अस्तित्व सिद्ध होता है ? ऐसा पूछते हो तो वह प्रमाण परोक्ष ही समझ लो।
स्त्र और पर का निश्चय करने वाला ज्ञान प्रमाण कहलाता है। प्रमाण के दो भेद है-प्रत्यक्ष और परोक्ष । इनमें से प्रत्यक्ष चाक्षुप आदि भेदसे अनेक प्रकार का है । परोक्ष स्मरण, प्रत्यभिज्ञान, तर्क अनुमान और आगम के भेद से पॉच प्रकार का है । परोक्ष के अन्तर्गत अनुमान प्रमाण से देह आदि से भिन्न जीव की सिद्धि होती है। वह इस प्रकार है---(१) मैं आत्मा को स्मरण करता हूँ, इत्यादि प्रतीति से आत्मा की सिद्धि होती है । (२) यह वही आत्मा है, इस प्रतीति से आत्मा का अस्तित्व सिद्ध
એજ પ્રમાણે પ્રત્યક્ષ કરતા ભિન્ન એવા પ્રમાણની પણ સિદ્ધિ થાય છે તે પ્રમાણ દ્વારા દેહ ઈન્દ્રિય, મન અને વિષય આદિથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થશે તે પ્રમાણ કર્યું છે, કે જેના દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે તે પ્રમાણને પક્ષ પ્રમાણ જ અહી સમજવું સ્વ અને પરને નિશ્ચય કરનારા જ્ઞાનને પ્રમાણુ કહે છે તે પ્રમાણના બે ભેદ છે- (૧) પ્રત્યક્ષ પ્રમાણ અને (૨) પરોક્ષ પ્રમાણુ પ્રત્યક્ષ પ્રાણના ચાક્ષુસ આદિ અનેક ભેદી પડે છે પક્ષપ્રમાણના નીચે પ્રમાણે पाय प्रा२ छ- (१) २०२९), (२) प्रत्यभिज्ञान, (3) त, (४) मनुमान अने. (५) मागम પક્ષ પ્રમાના એક ભેદ રૂપ અનુમાન પ્રમાણુ વડે દેહથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ આ પ્રમાણે સિદ્ધ થાય છે–
(૧) હુ આત્માનું સ્મરણ કરૂ છુ ઈત્યાદિ પ્રતીતિ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે (२) मा मे आना थे, म प्रतातिहा आत्मानु अस्तित्व सिद्ध थाय छ (3) ने આત્મા ન હોત, તે તેના જ્ઞાનાદિ ગુણેની ઉપલબ્ધિ ન થાત, પરતુ જ્ઞાનાદિ ગુણે ઉપ
Page #95
--------------------------------------------------------------------------
________________
समया बोधिनी टीका प्र श्रु. अ १ चार्वाकमनस्वरूपनिरूपणम् ७७ तदगुणो ज्ञानादि नोंपलभ्येत, उपलभ्यते च तस्मादस्ति आत्मेति तर्कप्रमाणादपि आत्मनः प्रसिद्धि भवतीति प्रदर्यानुमानेन आत्मास्तित्वं साधयति । (४) देहादिव्यतिरिक्तात्माऽस्ति असाधारणतद्गुणोपलव्धेः चक्षुरादीन्द्रियवदिति कार्यलिंगकमनुमानम् यथा चक्षुरादिलब्धान्द्रियाणि अतीन्द्रियत्वान्न दृश्यते किन्तु तदीयकार्य रूपादिविषयकं ज्ञानादिकमुपलभ्य तज्जनकचक्षुषो ग्रहणं भवति, रूपादिविज्ञान सकरणकं क्रियात्वात् । पदादि क्रियावत् यथा वाऽदृश्यमानो पि वन्हिः स्वकार्येण पर्वतगतधूमेन पर्वते ज्ञायते, तथा चैतन्यात्मको गुणो भूतादाववर्तमानः स्वीपलब्ध्या स्वकारणं देहाद्यतिरिक्तात्मानं साधयति, न हि चेतनागुणोभूतादेः पूर्वोपदशितप्रकारेण भौतिकत्वस्य ज्ञाने खण्डनात् । होता है। (३) यदि आत्मा न होती तो उसके गुण ज्ञानादि उपलब्ध न होते, किन्तु उपलब्ध हो रहे हैं , इस कारण आत्मा है, इस प्रकार तर्क प्रमाण से भी अत्मा की सिद्धि होती है। इस प्रकार तके प्रमाण से आत्माका अस्तित्व दिखा कर अनुमानसे आत्माका अस्तित्व सिद्ध करते हैं (४) आत्मा देह आदि से भिन्न है, क्योंकि उसके असाधारण गुणों की उपलब्धि होती है, चक्षु आदि इन्द्रियों के समान अनुमान कार्यलिंगक होता है । जैसे चक्षु आदि लब्धि इन्द्रियाँ अतीन्द्रिय होने से दीखती नही ह, किन्तु उनका कार्य रूपादि विपयक ज्ञान उपलब्ध होता है । उससे ज्ञान को उत्पन्न करने वाली चक्षु का ग्रहण होता है । यथा रूपादि का ज्ञान करण पूर्वक है, क्योंकि वह क्रिया है, पदादि क्रिया के समान । अथवा जैसे अद्रश्यमान अग्नि अपने कार्य पर्वतनिष्ठ धम से पर्वत में जानी जाती है, उसी प्रकार चैतन्य गुण भूतों आदि में नहीं रहता हुआ, अपनी उपलब्धि द्वारा अपने कारण रूप देहादि से भिन्न आत्मा લબ્ધ થઈ રહ્યા છે, તે કારણે આત્માનું અસ્તિત્વ છે, આ પ્રકારના તર્ક પ્રમાણ વડે પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છેહવે અનુમાન દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવે છે. (૪) આત્મા દેહ આદિથી ભિન્ન છે, કારણ કે તેના અસાધારણ ગુણની ઉપલબ્ધિ થાય છે. ચક્ષુ આદિ ઈન્દ્રિયેના સમાન અનુમાન કાર્યલિ ગક (કાર્યથી ઓળખાય એવુ) હોય છે જેમકે ચશ્ન આદિ લબ્ધિ ઈન્દ્રિય અતીન્દ્રિય હોવાથી દેખાતી નથી, પરંતુ તેમનું કાર્ય રૂપાદિ વિષયક જ્ઞાન ઉપલબ્ધ થાય છે તેના દ્વારા તે જ્ઞાનને ઉત્પન્ન કરનારી ચક્ષુઈન્દ્રિયનું ગ્રહણ થાય છે જેમ રૂપાદિનું જ્ઞાન કરણપૂર્વક હોય છે, કારણ કે તે કિયા છે, પદાદિ કિયાના સમાન અથવા જેમ પર્વતમા રહેલા અદૃશ્ય અગ્નિનું અસ્તિત્વ તેના કાર્ય રૂપ ધુમાડા વડે જાણી શકાય છે, એ જ પ્રમાણે ચૈતન્ય ગુણોનો પૃથ્વી આદિ ભૂતમા સદ્ભાવ ન હોવા છતા પણ, તેના કાર્ય રૂપ જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ દ્વારા તેના કારણ રૂપ દેહાદિથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં
Page #96
--------------------------------------------------------------------------
________________
सूत्रकेतासूत्र किन्त्वात्मन एवायमसाधारणो गुणः स च चैतन्यगुणो देहादावुपलभ्यते इति कार्योपलव्ध्या कारणस्य देहातिरिक्तस्यात्मनः सिद्धिर्भवति । तथाऽस्तिदेहाति रिक्तात्मा समस्तेन्द्रियोपलब्धार्थविषयकज्ञानदर्शनात् पंचगवाक्षो लब्धार्थसंकलनाविधायी एक देवदत्तवत् यथा एक एव पुरुषो गृहे वर्तमानोऽनेकगवाक्षमार्गेण विभिन्नार्थमुपलभ्यानेकप्रकारकसद्धृतज्ञानं संकलयन् दृष्टः तथा चक्षुरादि पंचेन्द्रियमपि गवाक्षवत् ज्ञानसाधनं तेन तत्तदनेकविषयरूपादीनाम् तादृशरूपादिविज्ञानानां यः संकलनकर्ता एको देवदत्तस्थानापन्नः स एव नः परलोकस्वर्गमोक्षादिभागी देहाभिन्नः इति निश्चीयते । तथात्मा अर्थद्रष्टा, नेन्द्रियाणि, इन्द्रियाणां को सिद्ध करता है । चेतना गुण, जैसा की पहले कहा जा चुका है भूतों आदि का नहीं है। क्योंकि ज्ञान में भौतिकता का खण्डन किया जा चुका है।
चैतन्य आत्मा का ही असाधरण गुणहै और वह उपलब्ध होता है, इस प्रकार कार्य की उपलब्धि से कारण की अर्थात् देह से भिन्न आत्मा की सिद्धि होती है। तथा आत्मा देह से भिन्न है क्योंकि समस्त इन्द्रियों द्वारा उपलब्ध अर्थ विषयक ज्ञान देखा जाता है, पाँच खिड़कियों द्वारा उपलब्ध अर्थों की संकलना करने वाले एक देवदत्त के समान ।
जैसे एक ही पुरुप घर के भीतर रह कर अनेक खडकियों द्वारा भिन्न पदार्थों को देखता है और उत्पन्न हुए उन अनेक ज्ञानों की संकलना करता है, उसी प्रकार चक्षु आदि पाव इन्द्रियां खिड़कियों के समान हैं, और उनसे रूपादि विषयक अनेक ज्ञान उत्पन्न होते हैं । उन सब ज्ञानों का देवदत्त के समान जो संकलनकर्ता है, वही हमारा परलोक--स्वर्ग मोक्ष आदि का भागी एवं देह से भिन्न आत्मा है ऐसा निश्चय होता है, ।। આવ્યું છે કે ભૂતાદિમાં ચેતનાગુણને સદ્ભાવ નથી, કારણકે જ્ઞાનમા ભૌતિકતાનું ખાન કરવામાં આવી ચુક્યું છે
ચૈતન્ય, આત્માને જ અસાધારણ ગુણ છે, અને તે ઉપલબ્ધ થાય છે આ પ્રકારે કાર્યની ઉપલબ્ધિ દ્વારા કારણની એટલે કે દેહથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થાય છે તથા આત્મા દેહુથી ભિન્ન છે કારણ કે પાચ બારીઓ દ્વારા ઉપલધ અર્થોની સંકલન કરનાર એક દેવદત્તના સમાન, સમસ્ત ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થતા અર્થવિષયક જ્ઞાનને સકલન કર્તા આત્મા જ છે તે દેવદત્તનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે. દેવદત્ત નામને કઈ એક પુરુષ પાચ બારીઓવાળા એક ઘરમાં રહે છે તે દેવદત્ત તે પાંચ બારીઓ દ્વારા જુદા જુદા પદાર્થનું નિરીક્ષણ કરે છે, અને તે રીતે ઉત્પન્ન થયેલા અનેક જ્ઞાનોની સંકલન કરે છે એજ પ્રમાણે ચક્ષુ આદિપાચ ઈન્દ્રિયે બારીઓ જેવી છે, દેહ ઘર સમાન છે અને
Page #97
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिती टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ७९ विनाशेपि तदुपलब्धार्थविषयकस्मरणसद्भावात् गवाक्षाभावेपि गवाक्षमार्गेण संप्राप्तार्थस्मरणकर्तृदेवदत्तवत् । यः पुरुषोयं पदार्थमिदानीं चक्षुरादिद्वाराऽनुभवति स एव पुरुषः कालान्तरेऽनुभवसाधने विनष्टेपि तं पदार्थ स्मरति नान्योऽ न्योपलव्धमर्थ स्मरतीति नः सर्वेषां प्रसिद्धम् नान्यदृष्टं स्मरत्यन्य इति नियमात् । तदिह यदि कदाचिदिन्द्रियाण्येव ज्ञानकतृणि भवेयु स्तदा चक्षुपोप___तथा अर्थद्रष्टा आत्मा है, इन्द्रिया नहीं क्योंकि इन्द्रियों का विनाश हो जाने पर भी उनके द्वारा उपलब्ध अर्थ का स्मरण होता है, गवाक्ष के अभाव में भी गवाक्ष मार्ग से देखे हुए अर्थ का स्मरण करने वाले देवदत्त के समान । जो पुरुप जिस पदार्थ को इस समय चक्षु आदि इन्द्रियों के द्वारा अनुभव करता है, वही पुरुष कालान्तर में उस अनुभव के साधन का नाश हो जाने पर भी स्मरण करता है। एक पुरुष दूसरे के द्वारा अनुभूत पदार्थ का स्मरण नहीं कर सकता । यह सत्य हम सब को निर्विवाद सिद्ध है। "अन्य के देखे को अन्य स्मरण नहीं करता" ऐसा नियम है।
__ इस नियम के अनुसार यहाँ विचार करें । यह इन्द्रिया स्वयं ही अनुभव करने वाली देखने वाली होती, तो चक्षु का विनाश हो जाने पर कालान्तर में उसके द्वारा देखे हुए पदार्थ का स्मरण किसी भी प्रकार संगत नहीं हो सकता था । ज्ञान का कर्त्ता चक्षु हैं, और वह विनष्ट हो તે ઇન્દ્રિ દ્વારા જે જ્ઞાન થાય છે તેને સકલનકર્તા આત્મા છે તે આત્મા જ પરલક ભાગી સ્વર્ગ મેક્ષ આદિમા આપણે સાથીદાર છે અને દેહથી ભિન્ન છે
તથા ઈન્દ્રિય અર્થદ્રષ્ટા નથી પણ આત્માજ અર્થ દ્રષ્ટા છે, કારણ કે ઈન્દ્રિયોને વિનાશ થઈ જવા છતા પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનુ વિચારણુ થતુ નથી જેમ બારીઓને નાશ થવા છતા પણ તે બારીઓમાથી દેખેલા અર્થનું દેવદત્તને વિસ્મરણ થતુ નથી, એજ પ્રમાણે ઈન્દ્રિયને નાશ થવા છતા પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થન પણ વિસ્મરણ થતું નથી જે વ્યક્તિ જે 'દાર્થને અત્યારે ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા અનુભવ કરે છે, તે પુરુષની તે ઈન્દ્રિયેને નાશ થઈ જવા છતાં પણ અનુભવના સાધનને નાશ થઈ જવા છતા પણ– તે અનુભવનું સ્મરણ કરી શક્તો હોય છે. એક પુરુષ, બીજા પુરુષ દ્વારા અનુભૂત પદાર્થનું સ્મરણ કરી શકતો નથી, આ વાતને તે આપણે કોઈ પણ પ્રકારના વિવાદ વિના સ્વીકાર કરી લઈએ છીએ. “એકે દેખેલા પદાર્થનું સ્મરણ બીજી વ્યક્તિ કરી શકતી નથી,” એવો નિયમ છે
આ નિયમ પ્રમાણે વિચાર કરવામા આવે તે ઇન્દ્રિયે, ભૂત અને દેહ કરતાં આત્માનું અલગ અસ્તિત્વ આ પ્રકારે સિદ્ધ થાય છે- જે ઇન્દ્રિયો પિતે જ રૂપ, સ્પર્શ આદિને અનુભવ કરનારી હોત, તો ચક્ષુને વિનાશ થઈ જતા, કાળાન્તરે તેણે દેખેલા પદાર્થનું સ્મરણ કઈ પણ પ્રકારે સભવી શક્ત નહી. જેવી રીતે દેવદત્ત દ્વારા દેખવામાં
Page #98
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
Roaritr स्मरणं चक्षपो विनाशेपि कालान्तरे संजायमानं कथमिवोपपत्ति पदवीं लभेत ज्ञानकर्तृचक्षुस्तच विनष्टमिति तस्य चक्षुपोऽभावे तस्य रूपादेः स्मरणं त्यगादीन्द्रियाणां कथं स्यात् यथा देवदत्तपरिदृष्टस्यार्थस्य स्मरणं यज्ञदत्तादे र्न भवति तद्वत् दृश्यते चक्षुपो विनाशेपि कालान्तरे रूपादीनां स्मरणमिति निश्चीयते देहेन्द्रियादि भूताद्भिन्न आत्मा इति ।
८०
तथा अर्थापत्तिप्रमाणेनापि देहादिव्यतिरिक्तजीवस्य ज्ञानेच्छा, प्रलयादि गुणवतः सिद्धिरिति निर्णीयते तथाहि मनुष्यादि पुत्तलिकायां मृत्तिकादि निर्मितायां पृथिव्यादि समस्ताविकलभूत समुदाये विद्यमानेऽपि सुखदुःखेच्छा प्रयत्न ज्ञानादिगुणकार्याणां सद्भावादर्शनात् ।
गई अब उसके अभाव में पूर्वदृष्ट, रूप आदि का स्मरण स्पर्शन आदि इिन्द्रयों को कैसे हो सकता है, जैसे देवदत्त द्वारा देखे अर्थ का स्मरण यज्ञदत्त आदि को नहीं होता है । किन्तु चक्षु केन रहने पर भी कालन्तर में रूप का स्मरण होता है । इस कारण यह निश्चित होता है कि आत्मा देह इन्द्रिय और भूतों से भिन्न है ।
अर्थापत्ति प्रमाण से भी देह आदि से भिन्न जीव की सिद्धि होती है । वह इस प्रकार मृत्तिका की बनी हुई मनुष्य आदि की पुतली में पृथिवी आदि समस्त भूतों का समुदाय होने पर भी सुख दुःख इच्छा प्रयत्न झोन आदि गुण कर्मों का सद्भाव नहीं देखा जाता । अतएव सामर्थ्य से ऐसा प्रतीत होता है कि चैतन्यस्वरूप आत्मा पाँच महाभूतों से भिन्न है । वह आत्मा परलोकगामी है |
આવેલા પટ્ટાનુ સ્મરણુ યજ્ઞદત્ત આદિને થઈ શકતુ નથી, એજ પ્રમાણે જ્ઞાનના કર્તાના (ચક્ષુ આદિના) વિનાશ થઇ ગયા બાદ, તેના દ્વારા દેખેલા રૂપ આદિનુ સ્મરણ સ્પર્શે - ન્દ્રિય આદિ દ્વારા કેવી રીતે થઈ શકે? પરન્તુ એ વાત તો સૌને વિદિત છે કે ચક્ષુના નાશ થવા છતા પણ કાલાન્તરે રૂપનુ સ્મરણ થાયછે. તેથી એ વાત નિશ્ચિત થાય છે કે દેહ, ઇન્દ્રિયા અને ભૂતોથી ભિન્ન એવા આત્માનુ અસ્તિત્વ છે
અર્થાપત્તિ પ્રમાણને આધાર લઇને પણ આત્માને દેહ આદિથી ભિન્ન સિદ્ધ કરી શકાય છે જેમકે માટીમાથી બનાવેલી માણસ આદિની પુતળીમા પૃથ્વી આદિ પાચે ભૂતાના સમુદાય મેાજૂદ હોવા છતા પણ તે પુતળીમા સુખ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, જ્ઞાન આદિ ગુણાને સદ્ભાવ જણાતા નથી. આ દૃષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા પાંચ મહાભૂતાથી ભિન્ન છે તે આત્મા પરલેકગામી છે
Page #99
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
अतः सामर्थ्यादवसीयते अस्ति पंचमहाभूतसमुदायाद्भिन्न आत्मा कश्चित्सुखदुःखेच्छाप्रयत्नधर्माधर्मसंस्कारज्ञानादिगुणानां परिणामि कारणं पैदार्थः यस्मिन्नेते गुणाः तादात्म्येन परिणमन्ते सचात्मा परलोकादि गामी । मुखमहमस्वाप्सम् न किंचिदवेदिपमिति सौषुप्तिकपरामर्शानुमितसुषुप्तिकालिकसुखादि प्रत्यक्षव्यक्त्या जाग्रत्कालेऽहं सुखीति प्रत्यक्षव्यक्त्या चातिरिक्तात्मसिद्धिर्भवति । तथाऽस्ति अतिरिक्त आत्मा शरीरस्य भग्न क्षतादिजातेपि पुनः संरोहणपुष्टयादि दर्शनादित्याद्यनुमानेन चात्मास्तित्वं प्रत्येमि। न च सुखादीनां तादात्म्यकारणं देहः मृतशरीरादौ सुखादीनामदर्शनादित्याधनेकहेतुभिः पूर्वशरीरादीनामात्मस्वरूपतायानिराकृतत्वात् एवं प्रत्यक्षानुमानादिपूर्वकार्थापत्तिप्रमाणेन तदस्तित्वं प्रति
इसके अतिरिक्त "मैं सुख से सोया मुझे कुछ पता नहीं चला" इसे प्रकार सोने वाले के ज्ञान से अनुमान होता है कि सुप्त अवस्था में सुख की अनुभूति होती है। जागृति के समय "मैं सुखी हूँ" इस प्रकार का प्रत्यक्ष अनुभव होता है, इससे भी आत्माकी भिन्नता सिद्ध होती है।
तथा आत्मा हैं क्योंकि भग्न और क्षत हो जाने पर भी पुनः भर जाना एवं पुष्टता आदि होना देखा जाता है। तात्पर्य यह है कि सजीव शरीर में कोई घाव हो जाय तो भर जाता है क्षीणता हो जाय तो दूर होकर पुष्टता हो जाती है निर्जीव में यह सव नहीं होता । इत्यादि अनुमानों से मैं आत्मा का अस्तित्व जानता हूँ।
सुख आदि का उपादान कारण देह हैं, यह कहना उचित नहीं क्योंकि मृतक शरीर में सुखादि नहीं देखे जाते । इत्यादि अनेक हेतुओं से पहले शरीर आदि की आत्मरूपता का निषेध किया जा चुका है। इस प्रकार
વળી “હુ સુખેથી સૂતે, મને કઈ ખબર પણ ન પડી.” આ પ્રકારના શયન કરનારના જ્ઞાન દ્વારા એવું અનુમાન થઈ શકે છે કે- સુણાવસ્થામાં સુખની અનુભૂતિ થાય છે. જગૃતિમા સમયમાં તે “હું સુખી છુ ” આ પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ થાય છે તે કારણે પણ આત્માની ભિન્નતા સિદ્ધ થાય છે
આત્માનું અસ્તિત્વ આ પ્રકારે પણ સિદ્ધ કરી શકાય છે– સજીવ શરીરમાં કઈ જગ્યાએ ઘા વાગ્યું હોય, તે તે ઘા ભરાઈ જાય છે, શરીરમાં કૅઈ કારણે ક્ષીણતા આવી ગઈ હોય તે તે ક્ષીણતા દૂર થઈને પુષ્ટતા આવી જાય છે. નિર્જીવમાં એ બધું સંભવી શકતું નથી. આ પ્રકારના અનુમાને દ્વારા આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે. - “સુખ આદિનુ ઉપાદાન કારણે દેહ છે.” આ કથન ઉચિત નથી, કારણ કે મૃત શરીરમાં સુખાદિને અનુભવ થતે જોવામાં આવતું નથી, ઈત્યાદિ અનેક હેતુઓ (કારણો -
સૂ ૧૧
Page #100
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे पादितं भवति । प्रमणैर्विज्ञातार्थोऽन्यथाऽनुपपन्नः सिद्धोऽभवन् अदृष्ट कारणान्तरं कल्पयति सा अर्थापत्तिः प्रमाणमिति । अर्थापत्तेस्तु लक्षणमिदम्
प्रमाणपट्कविज्ञातो यत्रार्थों नान्यथाभवन् । अदृष्ट कल्पये दन्यं सार्थापत्ति रुदाहृता ।
उपपाद्यज्ञानेनोपपादककल्पनमापत्तिः । . यथा जीवतो देवदत्तस्य शतर्पजीवित्वं ज्योतिःशास्त्रादवगतं गृहे च प्रत्यक्षतो नोपलभ्यते तथा च जीवतः पहिः सत्त्वमन्तराशतवजीवितस्यानुपप्रत्यक्ष अनुमान आदि पूर्वक अर्थापत्तिप्रमाण से आत्मा का अस्तित्व प्रतिपादित किया गया है ।
प्रमाण से सिद्ध पदार्थ जिस अदृष्ट पदार्थ के विना न होता हुआ उसकी कल्पना करवाता है, उसे अर्थापत्ति प्रमाण कहते हैं । अर्थापत्ति क लक्षण है -"प्रमाणपट्रकविज्ञातो" इत्यादि ।।
'छह प्रमाणों में से किसी भी प्रमाण से कोई पदार्थ सिद्ध हो और जिस पदार्थ के विना उपपन्न न हो सकता हो, उससे उस अदृष्ट पदार्थ की कल्पना की जाती है। यही अर्थापत्ति प्रमाण है । अर्थात् उपपाद्य के ज्ञान से उपपादक की कल्पना करना अर्थापत्ति है । जैसे जीते हुए देवदत्त
का सौ वर्ष तक जीधित रहना ज्योतिष शास्त्र से जाना है। वह घर में - प्रत्यक्ष दिखाई नहीं देता । ऐसी स्थिति में उसका घर से बाहर होना निश्चित होता है, क्योंकि वाहर हुए विना वह जीते हुए शतवर्ष जीवी
દ્વારા શરીર આદિની આત્મરૂપતાનો અસ્વીકાર આગળના કથન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારે પ્રત્યક્ષ અનુમાન આદિ પૂર્વક અર્થોપત્તિ પ્રમાણુ દ્વારા આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે
પ્રમાણ દ્વારા સિદ્ધ પદાર્થ જે અદૃષ્ટ પદાર્થ વિના–જે અદૃષ્ટ પદાર્થ ન હોય તે છતાં પણ તેની કલ્પના કરાવે છે, તેને “અર્થોપત્તિ પ્રમાણુ” કહે છે અથપત્તિનું લક્ષણ કહ્યું छ- “प्रमाणपदकविज्ञातो" इत्याहि छ प्रभारीमान ५४ प्रमाण द्वारा रोध પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થયેલ હોય, અને જે પદાર્થના વિના ઉપપન્ન ન થઈ શકતા - હોય, તેના દ્વારા તે અદૃષ્ટ પદાર્થની કલ્પના કરી શકાય છે આ પ્રકારના લક્ષણવાળુ અર્થાપત્તિ પ્રમાણ છે એટલે કે ઉપપાદ્યના જ્ઞાન વડે ઉપપાદની કલ્પના કરવી તેનું નામ અર્ધાપત્તિ છે. જેમકે કઈ દેવદત્ત નામના માણસનું ૧૦૦ વર્ષનું આયુષ્ય જ્યોતિષશાસ્ત્ર દ્વારા બતાવવામાં આવ્યું છે. તે દેવદત્ત ઘરમાં પ્રત્યક્ષ દેખાતો ન હોય, ત્યારે તે ઘરની બહાર
Page #101
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका
प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
८३
"
पनत्वाब्दहिः सत्त्वं कल्प्यते से यं दृष्टार्थापत्तिश्रुतार्थापत्तिभेदेन द्विधा तत्र दृष्टार्थापत्तेरुदाहरणं दर्शितमेव । श्रुतार्थापत्तेस्तु, स्वर्गकामो धर्ममाचरेत् ' इत्यादिकं तथाहि क्षणप्रध्वंसि दानजीवरक्षादेः कालान्तरभावि स्वर्गादिफलं प्रतिजनकत्वमन्यथानुपपन्नमिति अर्थापत्तिप्रमाणेन अर्थापत्तिप्रमाणेन दानस्वर्ग योर्मध्यवपू... कल्पितं भवति तत्रैवोदाहृतप्रयोगे । एवमागमेनापि देहादिव्यतिरिक्तात्मसिद्धि भवति तथा च स्वकीयागमः “अत्थि मे आया उववाइये" अस्ति मे आत्मा परलोकगामीति । परागमोपि भवति "
आत्मानं रथिनं विद्धि, शरीरं रथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि, मनः प्रग्रहमेव च ॥
नहीं हो सकता । अर्थापत्ति दो प्रकार की है - दृष्टार्थापत्ति और श्रुतार्थीपत्ति । दृष्टार्थापत्ति का उदाहरण ऊपर दिखलाया ही जा चुका है। श्रुतार्थापत्ति का उदाहरण है - - " स्वर्ग का अभिलापी धर्म का आचरण करे " इत्यादि । क्षणविनश्वरदान तथा जीवरक्षा आदि कालान्तर में होने वाले स्वर्ग आदि फलों के जनक नहीं हो सकते इस प्रकार के अर्थापत्ति प्रमाण से दान जीवरक्षा और स्वर्ग के मध्यवर्ती अपूर्व की कल्पना की जाती है । उसी उदाहृत प्रयोग में इसी प्रकार आगम से भी देह आदि से भिन आत्मा की सिद्धि होती है स्वकीय आगम इस प्रकार है- "मेरा आत्मा परलोकगामी है" परकीय आगम से भी यही सिद्ध होता है - " आत्मानं रथिनं विद्धि" इत्यादि ।
જ હાવા જોઇએ એવુ નિશ્ચિત થાય છે કારણ કે તેનુ સેા વર્ષોંનુ આયુષ્ય હાવાથી તેને મરી ગયેલેા માની શકાય એમ નથી અને ઘરમા તેનુ અસ્તિત્વ નથી તેથી તે બહાર ગયે હશે, તે વાત નક્કી થઈ જાય છે. અર્થાત્ત બે પ્રકારની કહી છે- (૧) દૃષ્ટાથ્યપત્તિ અને (ર) શ્રૃતાર્થાર્પાત્ત દૃષ્ટાfપત્તિનુ ઉદાહરણ તા ઉપર આપવામા આવ્યુ છે શ્રૃતાર્થાષત્તિનુ ઉદાહરણ આ પ્રમાણે છે— “ સ્વર્ગની અભિલાષા રાખનાર વ્યક્તિએ ધર્મનું આચરણ કરવુ જોઇઅ,” ઈત્યાદિ ક્ષણવિનશ્વર દાન તથા જીવરક્ષા આદિ કાલાન્તરે ઉદ્ભવનાર સ્વર્ગ આદિ ક્લાના જનક થઈ શકતા નથી” આ પ્રકારના અર્થાત્ત પ્રમાણ વડે દાન” જીવરક્ષા . અને મેાક્ષના મધ્યવતી અપૂની કલ્પના કરાય છે
એજ પ્રમાણે આગમ દ્વારા પણ દેહ આદિથી ભિન્ન આત્માના અસ્તિત્વનુ પ્રતિપાદન કરાય છે. સ્વકીય આગમ આ પ્રમાણે કહે છે– મારા આત્મા પલેાકગામી છે’’ परडीय भागभ द्वारा पशु मेन वात सिद्ध थाय छेडे- "आत्मानं रथिन विद्धि" इत्यादि
Page #102
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतामसूत्र विज्ञानसारथि यस्तु, मनः प्रग्रहवान्नरः । सोध्वनः परमाप्नोति, तद्विप्णोः परमं पदम् ॥
स आत्मा तत्वमसि श्वेतकेतो" अयमात्मा सर्वानुभूरित्यादि । न चार्थापत्तेः प्रमाणत्वस्य परकीयागमप्रामाण्यस्यानुपगमात्कथं तयो रुपन्यासः क्रियते इति वाच्यम् अर्थापत्तेरनुमानान्तर्भावाम्नपार्थक्येन प्रमाणता तथाऽविरुद्धांशे परकीयागमस्य स्वीकारेपि क्षत्यभावात् परकीयागमस्वीकारे यत्र स्वमतस्य हानिस्तत्रैव तस्याप्रामाण्यम् किन्तु स्वगृहकलहे तेन विवादः, आत्मविपये तु न,
"आत्मा को रथी समझो और शरीर को रथ समझो । बुद्धि को सारथि समझो और मन को पगहीर रस्सी-लगाम समझो।" जो मनुष्य विज्ञान रूपी सारथिवाला और मन रूपी पगही वाला है. वह मार्ग से चल कर "पट्" को प्राप्त कर लेता है । वहीं विष्णु का परमपद है ।"
तथा स आत्मा तत्त्वमसि अयमात्मा सर्वानुभूः" इत्यादि आगमों से भी आत्मा सिद्ध होता है ।। ____ अर्थापत्ति और परकीय आगम की प्रमाणता आपने स्वीकार नहीं की है फिर उनका उल्लेख क्यों कहते हो ? ऐसा नहीं कहना चाहिए । अर्थापत्ति अनुमान के ही अन्तर्गत है, अतः वह पृथक् प्रमाण नहीं है । तथा अविरुद्ध अंश में परकीय आगम को स्वीकार करने में भी कोई हानि नहीं है । परकीय आगम को स्वीकार करने पर जहाँ स्वमत की हानि होती हो
આત્માને રથી સમજે, શરીરને રથ સમજે, બુદ્ધિને સારથિ સમજે અને મનને ५डी (बाम) समन्न."
જે મનુષ્ય વિજ્ઞાન રૂપી સારથીવાળે છે, અને મન રૂપી લગામ વાળો છે, તે યોગ્ય भाग यादी "घर" ने (भाक्षने) पास से छे. मे विपनु ५२८५४ छ"
तथा- "स आत्मा तत्वमसि, अयमात्मा सर्वानुभू." त्याहि मागभी पडे ५ આત્મા સિદ્ધ થાય છે.
પ્રશ્ન- અપત્તિ અને પરકીય આગની પ્રમાણતાને આપ સ્વીકાર કરતા નથી. છતાં અહી આપે તેમને ઉલેખ શા કારણે કર્યો છે.”
ઉત્તર–અર્થોપત્તિનો અનુમાનમાં જ સમાવેશ થઈ જાય છે. તેથી તેને અલગ પ્રમાણે રૂપ માની શકાય નહી તથા અવિરુદ્ધ અંશમાં (જે બાબતમાં વિરોધ જ નથી તેમ) પરકીય આગમને સ્વીકાર કરવામાં પણ કઈ વધે નથી પરકીય આગમને સ્વીકાર કરવાથી જ્યાં સ્વમતને હાનિ થતી હોય, ત્યાજ પરકીય આગમને અપ્રમાણે રૂપ માનવામાં આવે છેઆપણું ઘરના કલહમાં તેની સાથે વિવાદ છે, આત્માના વિષયમાં
Page #103
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ८५ आवयो रुभयोरेव मोक्षस्वीकारात् अमोक्षवादिभिः सह शास्त्रार्थे सर्वे वयं दार्शनिकाः संभूय ताननात्मवादिनोऽपसारयामः यावता स्वर्गनरकमोक्षादीनां सद्भावो भवेदिति कृत्वा परस्याप्यत्र चर्चाकृता । किं बहुना प्रमाणोपन्यासे नात्मास्तित्वप्रसाधनाय, प्रमाणशेखरेण प्रत्यक्षेणैव साधनसंभवादात्मनस्तथाहि आत्मगुणो ज्ञानेच्छा प्रयत्नादिः मानसप्रत्यक्षेणैव प्रत्यक्षी क्रियते, गुणगुणिनोश्चैकत्वादात्मापि मानस प्रत्यक्ष एव । स आत्मा धर्माधर्मयोराश्रयोपि कारणं तथा विशेषगुणानां ज्ञानादीनां सम्बन्धात्प्रत्यक्षो भवतीति । तदुक्तं "धर्माधर्माश्रयो
वहीं वह अप्रमाण होता है। अपने घर के कलह में उसके साथ विवाद है। आत्मा के विषय में नहीं, क्योंकि हम दोनों ही मोक्ष को स्वीकार करते हैं । जो मोक्ष नहीं मानता, उनके साथ शास्त्रार्थ होने पर हम सभी दार्शनिक इकट्ठे होकर उन अनात्मवादियों को भगाते हैं जिससे स्वर्ग, नरक
और मोक्ष आदि का सद्भाव सिद्ध हो जाय । इस कारण यहाँ दूसरों की भी चर्चा की गई है।
आत्मा का अस्तित्व सिद्ध करने के लिये बहुत से प्रमाणों की क्या आवश्यकता है ? प्रधान प्रमाण प्रत्यक्ष से ही आत्मा की सिद्धि हो सकती है वह इस प्रकार-ज्ञान इच्छा और प्रयत्न आदि आत्मा के गुण मानस प्रत्यक्ष के द्वारा ही प्रत्यक्ष किये जाते हैं । और गुण तथा गुणी एक होने के कारण आत्मा भी मानस प्रत्यक्ष ही है । वह आत्मा धर्म और अधर्म का आश्रय होता हुआ भी कारण है तथा ज्ञानादि विशेष गुणो के सम्बन्ध से
--------- - -- - - વિવાદ નથી, કારણ કે અમે બન્ને પક્ષો મેક્ષને તે સ્વીકાર જ કરીએ છીએ જે લોકો મોક્ષમાં માનતા નથી, તેમની સાથે જયારે શાસ્ત્રાર્થ કરવાને પ્રસ ગ ઉદભવે છે, ત્યારે અમે સઘળા દાર્શનિકો ભેગા થઈને તે અનાત્માવાદીઓના મતનુ ખ ડન કરીએ છીએ જેના દ્વારા સ્વર્ગ, નરક, મોક્ષ આદિને સદ્ભાવ સિદ્ધ થઈ જાય, એવા સ્વકીય આગમો અને પરકીય આગમની અહી ચર્ચા કરવામાં આવી છે
આભાનુ અરિતત્વ સિદ્ધ કરવા માટે ઘણા પ્રમાણેની શી આવશ્યકતા છે? મુખ્ય પ્રમાણુ પ્રત્યક્ષ દ્વારા જ આત્માનુ અરિતત્વ સિદ્ધ થઈ શકે છે તે આ પ્રકારે સિદ્ધ થાય છે આત્માના જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન આદિ ગુણો માનસપ્રત્યક્ષ દ્વારા જ પ્રત્યક્ષ કરાય છે તથા ગુણ અને ગુણ એક હોવાને કારણે આત્મા પણ માનસ પ્રત્યક્ષ જ છે. તે આત્મા ધર્મ અને અધર્મને આશ્રય ભૂત થતું કે કારણ છે. તથા જ્ઞાનાદિ વિશેષ ગુણોના સંબધથી તેને પણ પ્રત્યક્ષ રૂપે અનુભવ થાય છે કહ્યું પણ છે કે. વિશેષ ગુણોના સંબધથી
Page #104
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
८६
ध्यक्षो विशेषगुणयोगतः” यथा रूपादिगुणानां चक्षुरिन्द्रियजन्यज्ञानविषयतया प्रत्यक्ष इति तादृशरूपादि गुणवान् घटादिरपि प्रत्यक्ष एव भवति न तत्र तस्य घटादेः प्रत्यक्षत्वे कस्यचित् विवादः प्रमाणान्तरान्वेषणं च क्रियते तथा ज्ञानादीनां मानसप्रत्यक्षत्वे तदभिम्नस्यात्मनोपि मानसप्रत्यक्षत्वमेव एवमहं सूखी दुःखी त्यादिरूपेणात्मनो मानसप्रत्यक्ष ग्राद्यत्वमेव वर्तते इति न प्रमाणान्तरान्वेषणमिति ।
नैयायिकमते गुणद्रव्ययोर्भेदात् मनसासुसादीनां ग्रहणं तेनैव च मनसा सुखाधिकरणस्य जीवस्यापि ग्रहणं जायते जैनमते तु गुणगुणिनो रभेदान्मनसासुखादिप्रत्यक्षे संवृत्ते सुखाद्यभिन्नस्य जीवस्यापि ग्रहणं भवत्येवेत्यनयोर्मतयोर्भेदः
उसका भी प्रत्यक्ष होता है । कहा भी है- "विशेष गुणो के सम्बन्ध से धर्म और अधर्म का आश्रय ( आत्मा ) भी प्रत्यक्ष ही है । जैसे रूप आदि गुणों का चक्षुरिन्द्रियजन्य ज्ञान का विषय होने से प्रत्यक्ष होता है, उसी प्रकार रूपादि गुणों वाले घटादि का भी प्रत्यक्ष ही होता है । घट आदि की प्रत्यक्षता में न किसी को विवाद है, और न किसी दूसरे प्रमाण की गवेषणा की जाती है, उसी प्रकार जब ज्ञानादि गुण मानस प्रत्यक्ष है तो उनसे अभिन्न आत्मा भी मानसप्रत्यक्ष ही है । इस प्रकार मैं सुखी है, दुखी हूँ" इत्यादि रूप से आत्मा भी मानस प्रत्यक्ष से ग्राह्य ही है । अतएव अन्य प्रमाणों की खोज करने की आवश्यकता ही नहीं है ।
66
नैयायिक मत में गुण और द्रव्य का भेद माना गया है। वहां मन से सुख आदि का ग्रहण होता है और उसी मनसे खुस के आधारभूत जीव का भी ग्रहण होता है । जैनमत में गुण और गुणी कथंचित् अभिन
ધર્મ અને અધર્મીના આશ્રય (આત્મા) પણ પ્રત્યક્ષ જ છે. જેવી રીતે રૂપ આદિ ગુણ્ણા, ચક્ષુરિન્દ્રિય જન્ય જ્ઞાનના વિષય હેાવાથી, તેમના પ્રત્યક અનુભવ થાય છે, એજ પ્રમાણે રૂપાદે ગુણાવાળા ઘટાઢિ પણ પ્રત્યક્ષ જ થાયછે ઘટ (ઘડા) આદિની પ્રત્યક્ષતામા કોઇને વિવાદ કરવા જેવુ પણ લાગતુ નથી અને ખીજા પ્રમાણની શેાધ પણ કરવી પડતી નથી, એજ પ્રમાણે જે જ્ઞાનાદિ ગુણા માનસ પ્રત્યક્ષ હાય, તે તેમનાથી અભિન્ન એવે આત્મા પણુ માનસપ્રત્યક્ષ જ છે એજ પ્રકારે “હુ સુખી છુ, દુખી છુ” ઇત્યાદિ રૂપે આત્મા પણ માનસપ્રત્યક્ષ વડે ગ્રાહ્ય જ છે તેથી અન્ય પ્રમાણેાને શેાધવાની જરૂર જ રહેતી નથી
નૈયાયિક મતમા ગુણ અને દ્રવ્યમા ભેદ માનવામા આવેલ છે તે મત પ્રમાણે મન વડે સુખ આદિતુ ગ્રહણ થાય છે અને એજ મન વડે સુખના આધાર ભૂત જીવતુ પણ ગ્રહણ થાય છે જૈનમત પ્રમાણે તે ગુણુ અને ગુણી કેટલેક અ શે અભિન્ન છે તેથી સુખા
Page #105
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ४७ अनयोरभेदोप्यरित कथम् उभयोः प्रत्यक्षविषयत्वस्य समानत्वात् यथा नैयायिकमते मानसप्रत्यक्षविपयआत्मा तथाऽनेकान्तमतेपि मानसप्रत्यक्ष एवेति । देहः स्थौल्यादियोगाच स एवात्मा न चापरः । मम देहोऽयमित्युक्तिः संभवेदौपचारिकी इत्यादिना देहस्वरूपत्वमात्मन उक्तम्, उक्तं च-मम देह इत्यस्याः प्रतीतेरौपचारिकत्वं तन सम्यक, मम देह इत्यादि प्रतीत्या देहभिन्नत्वेनैव समर्थनाव संभवेदप्यौपचारिकत्वं यदि मुख्ये कश्चिद्वाधको भवेत् शरीरात्मनोर्भेदस्य-प्रमाणैः साधनात् मम शरीरमित्यस्य मम गृहमितिवद्भेदविषयत्वेन मुख्यत्वस्यावाधहैं, अतएव सुखादि का प्रत्यक्ष होने पर सुखादि से अभिन्न जीव का भी ग्रहण हो ही जाता है । इस प्रकार इन दोनों मतों में भेद है । मगर दोनों में अभेद है। कैसे ? दोनों में प्रत्यक्षविषयता समान है । जैसे नैयायिक मत में आत्मा मानस प्रत्यक्ष है, उसी प्रकार अनेकान्तमत में भी स्वसंवेदन प्रत्यक्ष ही है ।
__ "स्थूलता आदि के योग से देह ही आत्मा है, उससे अलग आत्मा नहीं है । "मम देहोऽयम्' अर्थात् यह मेरी देह है, इस प्रकार का कथन उपचार से होता है" यहां आत्मा को देह स्वरूप कहा है और “मेरा देह" इस प्रकार की प्रतीति को उपचरित कहा है । यह कथन समीचीन नहीं है । मेरी देह इत्यादि प्रतीति से देह से भिन्न ही आत्मा का समर्थन किया गया है। जब मुख्य में वाधा आती है तभी कोई प्रतीति उपचरित मानी जाती है। किन्तु शरीर और आत्मा का भेद प्रमाणों द्वारा सिद्ध किया जा चुका है, अतएव “मेरा घर" इस प्रतीति के समान “मेरा शरीर દિને પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે સુખાદિથી અભિન્ન એવા જીવન પણ ગ્રહણ થઈ જાય છે આ પ્રકારે તે બન્ને મામા ભેદ છે છતા તે બન્નેમા અભેદ પણ છે કેવી રીતે અભેદ છે? બન્નેમાં પ્રત્યક્ષ વિષયતા સમાન છે. જેવી રીતે તૈયાયિક મતમાં આત્માને માનસપ્રત્યક્ષ માનવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અનેકાન્ત મતમાં પણ સ્વસ વેદન પ્રત્યક્ષજ છે.
સ્થલતા આદિના વેગથી દેહ જ આત્મા છે, તેનાથી અલગ આત્માનું અસ્તિત્વ नथी." "मम देहोऽयम्" भेटवे "240 भाश हेडछे," अनु थनोपयारिस રીતે થાય છે. અહીં આત્માને દેહ સ્વરૂપ કહ્યો છે અને “મારે દેહ” આ પ્રકારના કથનને ઔપચારિક કહેવામાં આવ્યું છે આ કથન ઉચિત નથી “મારે દેહ” ઇત્યાદિ પ્રતીતિ દ્વારા દેહથી ભિન્ન એવા આત્માનું જ સમર્થન કરવામાં આવ્યુ છે. જ્યારે મુખ્યમાં બાધા (અવધ, મુશ્કેલી) આવે છે, ત્યારે કાઈ પ્રતીતિને ઉપચરિત માનવાં આવે છે પરંતુ શરીર અને આત્માની ભિન્નતા પ્રમાણો દ્વારા સિદ્ધ કરવામાં આવી ચુકી છે, તેથી “મારૂ ઘર” આ પ્રતીતિના સમાન “મારૂ શરીર” આ પ્રતીતિ પણ શરીર અને આત્માના ભેદનું જ પ્રતિપાદન કરે છે. તેને મુખ્ય પ્રતીતિ માનવામા કેઈ વાધ નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮.
सूत्रकृतसूत्रे
नादिति । यदप्युक्तं न भूतभिन्नं चैतन्यं भूतकार्यत्वाद् घटवदिति तम्न सम्यक्, तादृशानुमाने भूतकार्यत्वादिति हेतोः स्वरूपासिद्धत्वात् यत्र हेतुः पक्षे न भवति अर्थात् हेत्वभाववान्पक्षः स्वरूपासिद्धिर्यथागन्दोगुणश्चाक्षुपत्वात् अत्र चाक्षुपत्वस्य हेतोः शब्दात्मकपक्षेऽभावेन स्वरूपासिद्धत्वं चाक्षुपत्वस्य शब्दस्य श्रोत्रेन्द्रियजन्यज्ञानविपयत्वस्वरूपश्रावणत्वदर्शनेन चाक्षुपत्वाभावाद्भवति स्वरूपासिद्धत्वं चाक्षुपत्यस्य तथाभूतकार्यत्वस्थ हेतोः पक्षे चैतन्येऽभावेन स्वरूपासिद्धत्वात् । चैतन्यं न भूतकार्यम् अतद्गुणत्वात् तथा संकलनाप्रत्ययाभावप्रसंगादिति स
1
यह प्रतीति भी शरीर और आत्मा के भेद को विषय करती है । इसे मुख्य प्रतीति मानने में कोई बाधा नहीं है ।
तुमने यह जो कहा कि — चैतन्य भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जैसे घट, सो ठीक नहीं क्योंकि यहां “भूतकार्यत्व" हेतु स्वरूपसिद्ध है | जहां हेतु पक्ष में नहीं रहता वहां हेतु का अभाव होने से पक्ष में स्वरूपसिद्धि होती हैं । जैसे " शब्द गुण है, क्योंकि वह चाक्षुप है ।" यहां चाक्षुपत्व हेतु शब्द रूप पक्ष में न रहने के कारण स्वरूपासिद्ध है । शब्द श्रोत्रेन्द्रिय जेन्य ज्ञान का विषय होने से श्रावण हैं | उसमें चाक्षुपता नहीं है, अतएव वह स्वरूपासिद्धं हैं । इसी प्रकार “भूतकार्यत्व" हेतु चैतन्यरूप पक्ष में नहीं रहता, अतएव वह भी स्वरूपासिद्ध है । चैतन्यभूतों का कार्य नहीं है क्योंकि उसमें भूतों के गुण नहीं पाये जां । तथा चैतन्य यदि भूतों का कार्य होता तो संकलनाप्रत्यय का अभाव होता, इस प्रकार विरोधी हेतुओं के विद्यमान होने से चैतन्य भूतों का कार्य नहीं है किन्तु ज्ञानादि आत्मा के ही कार्य हैं ।
તમે એવુ જે કહ્યુ કે “ચૈતન્ય ભૂતાથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતાનુ કાર્ય છે. જેમ કે ઘડા,” તે આપતુ તે કથન ઉચિત નથી કારણ કે અહી ભૂતકાર્યવ” હેતુ સ્વરૂપસિદ્ધ છે જ્યાં હેતુ પક્ષમા રહેતા નથી, ત્યાં હેતુના અભાવ હોવાથી પક્ષમા સ્વરૂપસિદ્ધિ થાય છે. જેમ કે “શબ્દ ગુણ છે, કારણ કે તે ચાક્ષુષ (ચક્ષુઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય) છે” અહીં ચાક્ષુષવ રૂપ હેતુના શબ્દ રૂપ પક્ષમા સદ્ભાવ નહીં હાવાને કારણે સ્વરૂપ અસિદ્ધ છે, શબ્દ શ્રોત્રેન્દ્રિય જન્ય જ્ઞાનના વિષય હાવાથી શ્રોત્રેન્દ્રિય દ્વારા જ ગ્રાહ્યછે તેમા ચાક્ષુષતાને સદ્ભાવ નહી હાવાને કારણે તે સ્વરૂપાસિદ્ધ છે એજ પ્રકારે “ભૂતકાવ” હેતુ ચૈતન્ય રૂપ પક્ષમા રહેતા નથી, તેથી તે પણ સ્વરૂપાસિદ્ધ છે. ચૈતન્યને ભૂતાના કા રૂપ માની શકાય નહીં, કારણ કે તેમા ભૂતેાના ગુણાના અભાવ હેાય છે તથા ચૈતન્ય જો ભૂતાનું કા. હેત, તે સ કલનાપ્રત્યયનો અભાવ હત’ આ પ્રકારે વિરેધી હેતુએ વિદ્યમાન હોવાથી ચૈતન્ય ભૂતાનુ કાર્ય નથી, પરન્તુ જ્ઞાનાદિ ગુણા તે આત્માના જ કાર્ય રૂપ છે. -
Page #107
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् प्रतिसाधनात् न भूतकार्यचैतन्यम पितु आत्मन एव कार्य ज्ञानादिकम् । अथ झानाधिकरणं ज्ञानभिन्नश्चात्मा कथं स्वीकरणीयः । न च तथाऽस्वीकारे संकलनादिकं कथं स्यादिति वाच्यम् ज्ञानादेव सर्वसंभवात् , ज्ञानं स्वप्रकाशात्मकम् प्रत्ययान्तरावेद्यत्वे सत्यपरोक्षव्यवहारयोग्यत्वात् , यन्नैव तम्नैवम् यथा घटः । यदि ज्ञानं परतः प्रकाश्येत तदा घटपरिच्छित्तये ज्ञानान्वेषणं ज्ञानपरिच्छित्तये च ज्ञानान्तरमन्वेषणीयम् ज्ञानान्तरस्वीकारे प्रवाहस्य कचिदपि अविरामेऽनवस्था आपतेत कचित्प्रत्ययप्रवाहस्य विश्रान्तौ अन्तिमज्ञानस्याज्ञाततया तद्विपयकसंशयादिसंभवात्पूर्वपूर्वसर्वज्ञानानामेव सन्दिग्धत्वात् विषयपर्यन्तं सन्देहविपर्ययप्रसंगाव __आत्मा ज्ञान का अधिकरण है और ज्ञान से भिन्न है यह मत कैसे स्वीकार करने योग्य है ? यदि ऐसा स्वीकार नहीं करेंगे तो संकलना आदि किस प्रकार होंगे? ऐसा नहीं कह सकते । ज्ञान से ही संकलनादि सब हो सकते हैं। ज्ञान स्वप्रकाशक है, क्योंकि वह ज्ञानान्तर से वेद्य (जानने योग्य) न होता हुआ अपरोक्ष व्यवहार के योग्य है । जो स्वप्रकाशक नहीं होता वह ज्ञानान्तर से ज्ञेय न होता हुआ अपरोक्ष व्यवहार के योग्य नहीं होता, जैसे घट । यदि ज्ञान किसी दूसरे ज्ञान के द्वारा जाना जाय तो घट को जानने के लिए दूसरे ज्ञान की आवश्यकता होती है और ज्ञान को जानने के लिये दूसरे ज्ञान की आवश्यकता पडेगी। इस प्रकार दूसरे दूसरे ज्ञानों के प्रवाह को स्वीकार करने का कहीं अन्त नहीं आएगा अतः अनवस्था दोप आएगा। यदि ज्ञानों के प्रवाह की कहीं विश्रान्ति मानी जाय तो अन्तिम ज्ञान अज्ञात रहेगा। उसके विषय में संशय आदि का संभव होने से पहले पहले के सभी ज्ञान अज्ञान हो जाएंगे ।
પ્રશ્ન- “આત્મા જ્ઞાનને આધાર છે અને જ્ઞાનથી ભિન્ન છે,” આ મત કેવી રીતે સ્વીકાર્ય બની શકે? આપ એવી દલીલ કરી શકે નહીં કે “જે એ સ્વીકાર ન કરવવામાં આવે તે સકલના આદિ કેવી રીતે થશે” જ્ઞાન વડે જ સકલના આદિ થઈ શકે છે. જ્ઞાન સ્વપ્રકાશક છે, કારણ કે તે જ્ઞાનાન્તર દ્વારા વેધ (જાણવા જેગ્ય) નથી, પરંતુ અપક્ષ વ્યવહારને યોગ્ય છે જે સ્વપ્રકાશક ન હોય તે જ્ઞાનાન્તર વડે ય ન થવાને લીધે અપરોક્ષ વ્યવહારને योग्य डातुनथी, भघट (41)
જે જ્ઞાનને કોઈ બીજા જ્ઞાન દ્વારા જાણવામાં આવે, તો ઘડાને જાણવાને માટે જ્ઞાનની જેમ આવશ્યકતા રહે છે, તેમ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની આવશ્યકતા રહે! આ પ્રકારે તે બીજા, ત્રીજા, ચોથા ઈત્યાદિજ્ઞાનના પ્રવાહને સ્વીકારવાનો ઇન્ત જ નહીં આવે! આ પ્રકારે તે અનવસ્થા દોષનો પ્રસંગ પ્રાપ્ત થશે જે જ્ઞાનના પ્રવાહને કેઈ પણ સ્થાને અત્ત માનવામાં આવે, તો અન્તિમ જ્ઞાન અજ્ઞાત રહેશે તેની ઉત્પત્તિને વિષયમા સશય
Page #108
--------------------------------------------------------------------------
________________
सूत्रताङ्गम तस्माज्ज्ञानस्य स्वप्रकाशता आवश्यकी, किच यदि जड़त्वमेव ज्ञानस्य स्यात्तदा विपयास्तु जड़ा एवेति केन कस्य प्रकाश इति जगदान्ध्यम् आपतेत । नंहि ज्ञाने जाते कस्यापि संदेहविपर्ययौ भवतः । तस्मात्स्वप्रकाशात्मकज्ञानस्य कायांकारपरिणताचेतनभूतैः सह संवन्धे सति सुखदुःखेच्छादिसर्वगुणानामुत्पादनं स्यादेवं संकलनाप्रत्ययोपि स्यात्तथा भवाद्भवान्तरगमनमपि स्यादिति सर्वव्यवस्थीपपत्ती किमतिरिक्तात्मकल्पनव्यसनेनेति चेत् अत्रोच्यते सत्यं, ज्ञानं स्वप्रकाशरूपं, तथापि तस्याधारभूतः कथंचिज्ज्ञानभिन्नभात्मा स्वीकरणीय एव । अन्यथा इस प्रकार विपय पर्यन्त सन्देह और विपर्यय का प्रसंग होगा। अतएव ज्ञान को स्वप्रकाशक मानना आवश्यक है। इसके अतिरिक्त ज्ञान यदि जड़ है और विषय भी जड़ है तो किसके द्वारा किसका प्रकाश होगा ? फिर तो जगत् में अन्धता ही हो जाएगी। ज्ञान उत्पन्न हो जाने पर किसी को भी सन्देह या विपर्यय नहीं होता। अतएव स्वप्रकाशात्मक ज्ञान का, शरीर के आकार में परिणत अचेतन भूतों के साथ सम्बन्ध होने पर सुख दुःख इच्छा आदि सभी गुणों की उत्पत्ति हो जाती है। ऐसा मानने से संकलना प्रत्यय भी बन जाता है और एक भव से दूसरे भव में गमन भी घटित हो जाता है। इस प्रकार सारी व्यवस्था संगत हो जाने पर अलग आत्मा की कल्पना करने से क्या लाभ है ? इस प्रश्न का समाधान करते हैं-ज्ञान स्वप्रकाशक है, यह सत्य है; तथापि उस ज्ञान का आधार एवं ज्ञान से कथचित् भिन्न आत्मा तो स्वीकार करना ही આદિનો સંભવ હોવાને કારણે તેની પહેલાંના સઘળા જ્ઞાને અજ્ઞાન રૂપ જે મનાશે. એ પ્રકારે તે સંદેહ અને વિપર્યાવને જ પ્રસ ગ પ્રાપ્ત થાય છે. તેથી જે જ્ઞાનને સ્વપ્રકાશક માનવું જ પડશે. તદુપરાંત જ્ઞાને જે જડ હોય અને વિષય પણ જડ હોય, તો કોના દ્વારા કેણ પ્રકટ થશે? એવુ બને, તો જગતમાં અધતા જ વ્યાપી જાય. જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા બાદ કેઈને પણ સન્દહ અથવા વિપર્યવ થવાનું સંભવી શકતું નથી તેથી સ્વપ્રેકોશાત્મક જ્ઞાનને, શરીરના આકાર રૂપે પરિણત અચેતન ભૂતોની સાથે સ બંધ થવાથી સુખ હું , ઈચ્છો આદિ સઘળા ગુણોની ઉત્પત્તિ થઈ જાય છે. આ પ્રમાણે માનવાથી સંકલના પ્રત્યય પણ શક્ય બની જાય છે અને એક ભવમાથી બીજા ભવમાં ગમન પણ ઘટિત થઈ જાય છે. આ પ્રકારે સઘળી વ્યવસ્થા સ ગત બની જતી હોય, તે અલગ આત્માની કલ્પના કરવાથી શું લાભ થાય તેમ છે?
સૂત્રકાર આ પ્રશ્નનું હવે સમાધાન કરે છે–
જ્ઞાન સ્વપ્રકાશક છે, એ વાત સત્ય છે છતાં પણ તે જ્ઞાનને આધાર અને જ્ઞાન કરતાં કંઇક ભિન્ન એવા. આત્માને તે સ્વીકાર કરવો જ જોઈએ. એ સ્વીકાર નહીં કરે તે
Page #109
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका . श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् संकलनाज्ञानं न स्यात्, तथाहि प्रत्येकमिन्द्रियं स्वस्व विषयग्रहणे एव प्रवणम् यथा चल रूपमेव विषयीकरोति नतु रसनेन्द्रियादिविषयान् विषयीकरोति कदाचिदपि, एवंच यदिकश्चिद् आत्मा इन्द्रियव्यतिरिक्तो न भवेत्तदा परिच्छेत्तुरभावात् मया पश्चापि विपयाः परिच्छिन्ना इत्याकारक संकलना ज्ञानस्याभावप्रसंगादतो ज्ञानाधिकरणं ज्ञानभिन्नश्चात्मा अवश्यमेवांगीकरणीय इति । न च ज्ञानाधिकरणमतिरिक्तो नास्तिकश्चिद्र्व्यरूपः किन्तु ज्ञानमेवालया परपर्यायं प्रवृत्तिविज्ञानस्य जनकमधिकरणं च, अर्थात्-विज्ञानं द्विविधम् , आलयविज्ञानं प्रवृत्तिविज्ञानं च तत्राहमास्पदम् सुखाद्यनुसंधातृआलयविज्ञानम् , द्वितीय तु-घटादि विषयकम् । तदुक्तं
चाहिए । ऐसा स्वीकार न करेंगे तो संकलना ज्ञान नहीं होगा । क्योंकि प्रत्येक इन्द्रिय अपने विषय को ही ग्रहण करने में समर्थ होती है । चक्षु रूप को ही जानती है, रसादि को कदापि नहीं जान सकती । इस प्रकार यदि इन्द्रियों से भिन्न आत्मा का अस्तित्व न होगा तो ज्ञापक का अभाव होने से "मैंने पाँचों ही विषय जाने" इस प्रकार के संकलनाज्ञान का अभाव हो जाएगा । अतः ज्ञान का अधिकरण किन्तु ज्ञान से कथंचित भिन्न आत्माका अवश्य ही स्वीकार करना चाहिए । ज्ञान का अधिकरण कोई द्रव्य नहीं है, किन्तु “आलय" (आधार) इस नामान्तर वाला ज्ञान ही प्रवृत्ति विज्ञान का जनक होता है और वही अधिकरण है । अर्थात् विज्ञान दो प्रकार का है आलय विज्ञान और प्रवृत्ति विज्ञान । इसमें "अहम्" प्रत्यय का आधार और सुखादि का अनुसन्धानकर्ता आलयविज्ञान है और घट आदि को विषय करने वाला प्रवृत्तिविज्ञान कहलाता સકલના જ્ઞાન અસંભવિત થશે, કારણ કે પ્રત્યેક ઈન્દ્રિય પિતા પિતાના વિષયને ગ્રહણ કરવાને સમર્થ હોય છે ચક્ષુ દ્વારા રૂપને જ જાણી શકાય છે, રસાદિને અનુભવ ચક્ષુ દ્વારા કદી થઈ શકતો નથી આ પ્રકારે ઈન્દ્રિયેથી ભિન્ન એવા આત્માને સદ્ભાવ ન હોય, તે જ્ઞાપકને અભાવ હોવાથી “મેં પાચ વિષય જાણ્યા,” આ પ્રકારના સંકલના જ્ઞાનનો અભાવ થઈ જશે તેથી જ્ઞાનને આધાર રૂપ અને જ્ઞાનથી કઈક ભિન્ન એવા આત્માને સ્વીકાર અવશ્ય કરજ જોઈએ જ્ઞાનનું અધિકરણ (આધાર) કેઈ દ્રવ્ય નથી, પરંતુ “આલય” (આધાર) આ નામાન્તર વાળુ જ્ઞાન જ પ્રવૃત્તિ વિજ્ઞાનનુ જનક હોય છે અને એજ અધિકરણ રૂપ પણ છે એટલે કે વિજ્ઞાન બે પ્રકારનું છે– (૧) આલય વિજ્ઞાન અને (ર)પ્રવૃतिविज्ञान तेभाथी "अहम्" "" प्रत्ययनो आधार भने सुमानुि मनुसन्धान त्ता આલયવિજ્ઞાન છે. અને ઘટ આદિને વિષય કરનાર (ગ્રહણ કરનારૂ) જે વિજ્ઞાન છે તેને
Page #110
--------------------------------------------------------------------------
________________
1
" तत्स्यादालयविज्ञानं यद्भवेदहमास्पदम् । तत्स्यात्प्रवृत्तिविज्ञानम् यन्नीलादिकमुल्लिखेदिति ॥
सुकृतासूत्रे
एवं च संकलना ज्ञानादीनामपि संग्रह : संभवचापि घटते एव ततश्च ज्ञानव्यतिरिक्तात्मसद्भाव प्रयासो मुधैवेति वाच्यम् स्वप्रकाशात्मकविज्ञानस्वरूप भेदं पुरस्कृत्य सर्वव्यवस्थोपपादने संज्ञामात्रे एव विवादस्य पर्यवसानात् । आत्मवादिनामात्मा घटादि विज्ञानानां सुखादीनामधिकरणमभ्युपगतो भवताप्यालयविज्ञानस्य तदेव स्वरूपं स्वीकृतमिति जीवस्यैव नामान्तरेण भवतापि स्वीकृतत्वादिति । नहि ज्ञानरूपी गुणो गुणिनमात्मानं परित्यज्यान्यत्रावस्थातुं निराधारतया वाऽवस्थतुं शक्नोति इत्यवश्य मेवात्मना गुणवताभाव्यमिति । ननु ज्ञानस्य स्वप्रकाशत्वमुक्तमभिमतंच स्वपरव्यवसायिप्रमाणहै। कहा भी है- “तत्स्यादालयविज्ञानं" इत्यादि । " जो" "अहम् " प्रत्यय का आधार है वह आलय विज्ञान है और जो नीलादि पदार्थों को जानता है वह प्रवृत्ति विज्ञान कहलाता है "
इस प्रकार संकलनाज्ञान आदि भी घटित हो जाते हैं, अतः ज्ञान से भिन्न आत्मा के सद्भाव का प्रयास वृथा ही है । ऐसा कहना उचित नहीं है। स्वप्रकाशक ज्ञान के स्वरूप भेद को सामने रख कर यदि आप समस्त व्यवस्था की संगति कहते हैं तो यह तो नाम मात्र में ही भेद हुआ । आत्मवादी आत्मा को घटादि के ज्ञानों का और सुखादि का अधिकरण मानते हैं । आपने भी आलय विज्ञान का वही स्वरूप स्वीकार किया है । इस प्रकार आलय विज्ञान नाम देकर आपने भी जीव को ही स्वीकार किया है । ज्ञान गुण गुणी आत्मा को छोडकर अन्यत्र नहीं रह सकता और न निराधार ही ठहर सकता है । अतएव जव ज्ञान गुण है तो गुणवान् आत्मा भी होना चाहिये ।
अवृत्तिविज्ञान हे छे. उपछे - "तत्स्यादालय विज्ञान " इत्यादि "
"अहभू પ્રત્યય (અનુભવ) ના આધાર રૂપ વિશિષ્ટ જ્ઞાનછે તેને આલયવિજ્ઞાન કહે છે, અને નીલાઢિ પદાર્થોને જાણે છે તે વિશિષ્ટ જ્ઞાનને પ્રવૃત્તિ વિજ્ઞાન કહે છે.”
આ પ્રકારે સ`કલના જ્ઞાન આદિ પણ ઘટિત થઈ જાય છે, તેથી જ્ઞાનથી ભિન્ન એવા આત્માના સાવ માનવાના પ્રયાસ જ નકામે છે,”
આ પ્રકારનું કથન પણ ઉચિત નથી. સ્વપ્રકાશક જ્ઞાનના સ્વરૂપભેદને નજર સમક્ષ રાખીને, જે આપ સમસ્ત વ્યવસ્થાને સ ગત કહેતા હા, તે તે નામમાત્રને જ ભે થયા. આત્મવાદી આત્માને ઘટાદિના જ્ઞાનાનુ અને સુખાદિનું અધિકરણ માને છે આપે પણ આલયવિજ્ઞાનનું. એજ સ્વરૂપ સ્વીકાર્યું છે આ પ્રકારે આલયવિજ્ઞાનનુ નામ દઇને આપે પણ જીવનેા જ સ્વીકાર કર્યાં છે. જ્ઞાનગુણ ગુણીને (આત્મ ને) છેડીને અન્યમાં રહી શકતા નથી, અને વિના આધાર પણ રહી શકતા નથી. તેથી જ તે જ્ઞાનગુણુને સદ્ભાવ માનવામા આવે, તે ગુણવાન અત્માના પણ સદ્ભાવ સ્વીકારવા જ જોઈએ.
Page #111
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् मित्यस्मिन् सूत्रे स्वपरमर्थच व्यवस्यति निश्चिनोत्येवं शीलं यत्तदेव प्रमाणमितिवदता जैनाचार्येण ज्ञानस्य स्वप्रकाशताया अभ्युपगमात् तदस्वीकारेऽनवस्थाजगदान्ध्यप्रसंगात्मकदण्डमप्याह । तत्र ज्ञानस्य स्वप्रकाशतायां किंचिचर्चयामि स्ववोधपरिशुद्धये विदुषां प्रमोदाय च । न च स्वस्य परितोपमात्रेण पदार्थों विशुद्धिपथमवतरति किन्तु परेपां सन्तोपादपि । यदुक्तम् “आपरितोपाद्विदुपां न साधुमन्ये प्रयोग
प्रश्न-आपने ज्ञान को स्वपरप्रकाशक कहा है और माना है “जो ज्ञान स्व का और पर का निश्चय करता है, वह प्रमाण है।" इस सूत्र में यही कहा गया है कि जो स्त्र अर्थात् स्वयं अपने आप का और पर अर्थात् अर्थ का निश्चय करता है, वही प्रमाण कहलाता है । इस प्रकार कहने वाले भगवान् ने ज्ञान की स्वपरप्रकाशकता स्वीकार की है। ज्ञान को स्वपरप्रकाशक न मानने पर अनवस्था और जगत् की अन्धता का प्रसंग रूप दंड का भी कथन किया है । तो यहां अपने ज्ञान की परिशुद्धि के लिए तथा विद्वानों के प्रमोद के लिए ज्ञान की स्वपरप्रकाशकता की किंचित् चर्चा करते हैं । अपने को सन्तोष हो जाने मात्र से पदार्थ विशुद्धि पथ को प्राप्त नहीं होता अर्थात् निर्दोष सिद्ध नहीं हो जाता किन्तु दूसरों को भी सन्तोप होना चाहिए। कहा भी है-"आपरितोपाहिदुपाम्" इत्यादि । विद्वानों को यदि सन्तोप न हुआ तो प्रयोग विज्ञान को में समीचीन नहीं मानता अच्छी प्रकार शिक्षा प्राप्त कर लेने पर भी अपने मन में विश्वास नहीं होता।
प्रश्न- सापे ज्ञानने स्व२०४ धु छ. मने भान्यु छ “रे ज्ञान सपना (पोताना) અને પને નિશ્ચય કરે છે, તેનું નામ પ્રમાણ છે.” આ સૂત્રમાં એક વાત કહેવામાં આવી છે કે જે સ્વ અથવા પિતાની જાતને અને પર એટલે કે અર્થને નિશ્ચય કરે છે, તેને જ પ્રમાણે કહે છે આ પ્રમાણે પ્રજ્ઞાપિત કરનાર ભગવાને જ્ઞાનની સ્વપ્રકાશતા અને પરપ્રકાશતાને સ્વીકાર કર્યો છે જ્ઞાનને સ્વપ્રકાશક ન માનવામાં આવે, તે અનવસ્થા દોષ અને જગતની આ ધતાના પ્રસ ગ રૂપ દડનુ પણ આપે કથન કર્યું છે, તે અહી પોતાના જ્ઞાનની પરિશુદ્ધિને માટે તથા વિદ્વાનોને પ્રમાદને માટે જ્ઞાનની રવપ્રકાશકતાની શેડી ચર્ચા કરવામાં આવે છે પિતાને સ ષ થઈ જવા માત્રથી જ પદાર્થ નિર્દોપ સિદ્ધ થઈ જતો नथी, ५२न्तु भी सोने ५ सत५ वो पछे-"अपरितोपाद्विदुपाम्" ઈત્યાદિ વિદ્વાનને જ સ ષ ન થાય, તો પ્રગવિજ્ઞાનને હુ સમીચીન માનતો નથી સારી રીતે શિક્ષા પ્રાપ્ત કરી લેવા છતા પણ પિતાના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થતો નથી.
Page #112
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्र विज्ञानम् । वलवदपि शिक्षितानामात्मन्यप्रत्ययं चेतः इति स्वप्रकाशत्वं ज्ञाननिष्ठमधिकृत्य विचारयामि । किं स्वश्वासौ प्रकाशश्चेति स्वप्रकाशः। किं वा स्वस्य स्वयमेव प्रकाशः स्वप्रकाशः। किं वा सजातीयप्रकाशाप्रकाश्यत्वं । अवेद्यत्वे सति अपरोक्षव्यवहारयोग्यत्वं वा स्वप्रकाशत्वम् । तत्र नाद्यः पक्षः साधीयान् मीमांसकै र्ज्ञानान्तरवेद्यस्यापि ज्ञानस्य स्वप्रकाशत्वस्वीकारेण भवल्लक्षणस्यातिव्याप्तिप्रसंगात्। नचाति व्यप्तौ को दोष इति वच्यम् इतरभेदानुमापकहेनौ व्यभिचारप्रसंगात् अयमाशयः लक्षण हि लक्ष्यस्य स्वेतरेभ्यो व्यावृत्तिं प्रतिपादयति व्यवहारं वा सम्पादयति "व्यावृतिर्व्यवहारोवा लक्षणस्य प्रयोजनमिति नियमात्,तथा च लक्षणस्य
अतएव ज्ञान की स्वपरप्रकाशकता को लेकर विचार करते हैं । आपका मानना स्वप्रकाशक क्या है ? (१) क्या स्वरूप प्रकाश स्वप्रकाश है ? (२) या स्व का स्वयं प्रकाश होना स्वप्रकाश है ? (३) या सजातीय प्रकाश के द्वारा प्रकाश्य न होना स्वप्रकाश है ? (४) या अवेद्य (अज्ञेय) होते हुए अपरोक्ष व्यवहार के योग्य होना स्वप्रकाशत्व है ? इनमें से प्रथम पक्ष ठीक नहीं है, क्योंकि मीमांसकों ने दूसरे ज्ञान के द्वारा वेद्य भी ज्ञान को स्वप्रकाशत्व स्वीकार किया है, अतएव आपके लक्षण में अतिव्याप्ति दोप का प्रसंग आता हैं । अतिव्याप्ति दोप आता है तो क्या हानि है ? ऐसा नहीं कहना चाहिए, क्योंकि इतरभेदानुमानसाधक हेतु में व्यभिचार आता है । तात्पर्य यह है कि लक्षण लक्ष्य की अन्य पदार्थों से व्यावृत्ति (भिन्नता) का प्रतिपादन करता है और व्यवहार करता है । "व्यावृत्ति और व्यवहार लक्षण के प्रयोजन हैं ऐसा नियम है । अतएव
તેથી જ્ઞાનની સ્વપ્રકાશતાની અપેક્ષાએ આ પ્રમાણે વિચારણા કરવામા આવે છે આપની માન્યતા અનુસાર સ્વપ્રકાશ શુ છે? (૧) શુ સ્વરૂપ પ્રકાશને આપ સ્વપ્રકાશ માનો છે? અથવા (२) श्वना स्वयं प्राश थो, ते स्व छ? अथवा (3) सन्ततीय प्रश द्वारा प्राश्य ન થવું, તેનું નામ સ્વપ્રકાશ છે? અથવા અવેદ્ય (અય) હોવા છતાં પણ અપક્ષ વ્યવહારને 5 હાવુ તેનુ નામ સ્વપ્રકાશિત્વ છે?
આ ચાર વિકલ્પમાને પહેલો વિકલ્પ સ્વીકાર્ય નથી કારણ કે મીમાસકેએ બીજા જ્ઞાનના દ્વારા વેદ્ય જ્ઞાનને પણ સ્વપ્રકાશક રૂપે સ્વીકાર્યું છે, તેથી આપના લક્ષણમા અતિવ્યાપ્તિ દોષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે “અતિવ્યાપ્તિ દેષ આવતો હોયતો ભલે આવતી તેમાં શી હાનિ છે?” એ પ્રકારનું કથન પણ એગ્ય નથી કારણ કે ઈતર ભેદનુમાન સાધક હતમાં વ્યભિચારનો (અવળે માર્ગે દોરી જનાર) સદ્દભાવ આવવાને પ્રસ ગ આવે છે. આ કથનનું તાપ્ત એ છે કે
લક્ષણ લયથી અન્ય પદાર્થો સાથેની વ્યાવૃત્તિ (ભિન્નતા) નું પ્રતિપાદન કરે છે અને વ્યવહાર કરાવે છે. “વ્યાવૃત્તિ અને વ્યવહાર લક્ષણના પ્રયોજન છે.” એવો નિયમ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. ९ चार्वाकमतस्वरूपनिरूपणम् ९५ त्रयो दोषी: संभवन्ति अव्याप्त्यतिव्याप्त्यसंभवाख्याः तत्र लक्ष्यतावच्छेदक समानाधिकरणात्यंताभावप्रतियोगित्वं । लक्ष्यैकदेशे लक्षणासत्वम्. यथागोनीलरूपवत्वं लक्षणं कृतं चेत्तदा लक्ष्यतावच्छेदकंगोत्वाधिकरणे श्वेतगवि नीलरूपाभवस्य विद्यमानत्वेनाव्याप्तिप्रसंगात् । 'लक्ष्यतावच्छेदकसामानाधिकरण्ये सति लक्ष्यता वच्छेदकावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावसामानाधिकरण्यमलक्ष्ये लक्षणगमन मिति यावत् । यथा गोः श्रृंगित्व लक्षणे श्रृंगित्वस्य लक्ष्यतावच्छेदकगोत्वसामानाधिकरण्यं गवि तिष्ठति तथा गोत्वावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावाधिकरणे महिष्यादावपि शृंगित्वमस्ति इत्यलक्ष्ये महिपादौ श्रृंगित्वस्य विद्यमानतया भवत्यलक्षण के तीन दोष होते हैं-(१) अव्याप्ति (२) अतिव्याप्ति और (३) असंभव । इनमें से लक्ष्यतावच्छेदक के समानाधिकरण अत्यन्ताभाव का प्रतियोगी होना लक्ष्य के एकदेश में लक्षण का न होना है। जैसे किसी ने नील रूप गाय का लक्षण किया । किन्तु लक्ष्यतावच्छेदक , अर्थात गोत्व के अधिकरण श्वेत गाय में नील रूप का अभाव पाया जाता है, अतएव इस लक्षण में अव्याप्ति दोष का प्रसंग है । तथा लक्ष्यतावच्छेदक की समानाधिकरणता होने पर लक्ष्यतावच्छेदक से अवच्छिन्न का अन्योन्याभाव की समानाधिकरणता अलक्ष्य में लक्षण का चला जाना कहलाता है । जैसे किसी ने गाय का श्रृंगवत्व लक्षण किया । यहां श्रृंगवत्व लक्ष्यतावच्छेदक गोत्व के अधिकरण गाय में रहता है और साथ ही गोत्वावच्छिन्न प्रतियोगिता का ज्ञापक (गौन) इत्याकारक अन्योन्याभांच - अधिकरण महिपी आदि में भी श्रृंगवत्व रहता है । इस प्रकार अलक्ष्य अर्थात् महिप आदि
તેથી લક્ષણના ત્રણ દોષ કહ્યા છે __(भव्याप्ति (२) अतिव्याप्ति मने (3) अस सप. सध्यता छेना (पहायना નિર્ણય કર નાર) સમાનાધિકરણ અત્યન્તાભાવનુ પ્રતિનિત્વ (અભાવ) હોવું તેનું નામ લક્ષ્યના એક દેશમાં લક્ષણનો અભાવ છે જેમ કે કઈ વ્યક્તિ નીલા રંગને ગાયનું લક્ષણ કહે છે. પરન્ત લક્ષ્યતા છેદક એટલે કે ગત્વનાં અધિકરણમાં સફેદ ગાયા નીલ રૂપનો અભાવ જોવામાં આવે છે તેથી આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષનો પ્રસંગ આવે છે. તથા લક્ષ્યતા છેદની સમાનાધિકરણતા હોય ત્યારે લક્ષ્યતાવ છેદકથી અવચ્છિન્ન (હમેશારહેનાર) અન્યાભાવની સમાનાધિકરણતાને અલક્ષ્યમાં લસણુનું ગમન કહે છે. જેમ કે કેઈએ ગાયનું એવું લક્ષણ કહ્યું કે ગાયને શિંગડા હોય છે આ કથન દ્વારા મૂંગયુક્તતાને ગાયનું લક્ષણ કહેવામાં આવેલ છે, અહી શ્રુગવત્વ લક્ષ્યાવચ્છેદક ગેત્રના અધિકરણ ગાયમાં પણ રહે છે અને સાથે સાથે તાવચ્છિન્ન પ્રતિયોગિતાનું જ્ઞાપક ઇત્યાકારક
Page #114
--------------------------------------------------------------------------
________________
सूत्रहतास तिव्याप्तिः । लक्ष्यतावच्छेदक व्यापकाभावप्रतियोगित्वं लक्ष्यमात्र कुत्राप्यवर्तनमसंभवः यथा एकशफवत्वं गोलक्षणं भवेत्तदा गोत्वं यत्र यत्र तिष्ठति तत्र सर्वत्र एकशफवत्वं नास्ति गोसामान्यस्य द्विशफवत्त्वादेकशफवत्वस्य गर्दभादावेव विद्यमानत्वेन गोत्वव्यापकीभूताभावस्यैकशफवत्त्वाभावस्य प्रतियोगित्वमेकशफे भवत् असंभवत्वमभिव्यनक्ति। एवं चेतरभेदानुमानसमये लक्षणमेव हेतुर्भवति तथा च गौः स्वेतरेम्यो भिद्यते शृंगित्वादिन्यनुमाने शृंगित्वस्य महिषेपि विद्यमानतया तत्र महिपे गवेतरभेदरूपसाध्यस्याभावादितरभेदानुमान
में श्रृंगवत्व विद्यमान होने से इस लक्षण में अतिव्याप्ति दोप है । तथा लक्ष्यतालच्छेदक का व्यापकी भूत अभाव का प्रतियोगी होना असंभव दोप है अर्थात लक्ष्य मात्र में कहीं भी लक्षण का न पाया जाना असंभव दोप है । जैसे किसी किसी ने एक खुर होना गाय का लक्षण किया । किन्तु जहां जहां गोत्व है वहां सर्वत्र एक खुर के पाये जाने का अभाव है क्योंकि प्रत्येक गौ दो खुरों वाली होती है । एक खुर तो गधे आदि में ही पाया जाता है । इस प्रकार गोत्व का व्यापक अभाव एक खुरत्व का अभाव, अभाव की प्रतियोगिता एक खुर में रहती है । यह असंभवता को प्रकट करती है।
इस प्रकार दूसरों से भेद का अनुमान करते समय लक्षण ही हेतु वन जाता है । अतएव गौ दूसरों से भिन्न है, क्योंकि वह सींग वाली है; इस अनुमान में श्रृंगवत्व भैस में भी विद्यमान होने के कारण महिप में गौ से इतर की भिन्नता रूप साध्यका अभाव होने से इतर भेद का
અન્યાભાવના અધિકરણ ભેસ–આદિમા પણ શ્રગત્યને સદ્ભાવ રહે છે. આ રીતે અલ
ચમા એટલે કે ભેસ આદિમા ગત્વનો સદ્ભાવ હોવાને કારણે, આ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષનો સદભાવ રહે છે, તથા લક્ષ્યમાં તે લક્ષણનો સદ્ભાવ જ ન હો, તેનુ નામ અસ ભવ દેષ છે, જેમ કે ”ફાટ વિનાની ખરી-આખી ખરી હાવી” તે ગાયનું લક્ષણ છે આ પ્રકારના લક્ષણમાં અસ ભવ દોષ રહે છે કારણ કે પ્રત્યેક ગાયને બેખરી-ફાટવાળી ખરી હોય છે આખી ખરીનો સદ્ભાવ તો ઘેડા ગધેડા આદિમા જોવામાં આવે છે
આ પ્રકારે બીજાની સાથેના ભેદનું અનુમાન કરતી વખતે લક્ષણ જ હેતુ બની જાય છે શિંગડાવાળી હોવાને કારણે ગાય અન્ય પ્રાણીઓ કરતા ભિન્ન છે, આ અનુમાનમાં અતિવ્યાપ્તિ દોષ રહેલે છે કારણ કે ભેસોમાં પણ શૃંગયુક્તતા રહેલી જ હોય છે. આ લક્ષણ દ્વારા ભેસમાં ગાય કરતા ભિન્નતાને અભાવ જ દેખાય છે, તેથી આ પ્રકારનું
Page #115
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ चाकिमतस्वरूपनिरूपणम् न स्यात् व्यभिचाराघ्रातत्वात् अतस्तथाप्रयत्नो विधेयो यावतालक्षणेऽतिव्याप्त्यादिर्दोषो न भवेत् स्वप्रकाशस्य प्रकृतलक्षणेऽतिव्याप्तिर्भवति कथं न क्षतिमापादयिष्यतीति । न वा द्वितीय पक्षः क्षोदक्षमः स्वस्मिन् कर्तृकर्मभावस्य विरोधात् नहि स एव कर्ता भवति तदेव च कर्म भवति परसमवेतक्रियाजन्यफलशालित्वात्कर्मणः यथा देवदत्तो ग्रामं गच्छतीत्यत्र देवदत्तसमवेतक्रियाजन्य संयोगात्मकफलव्याप्यत्वेन ग्रामस्य कर्मत्वं संपद्यते तत्र देवदत्तरूपकर्तुः सकाशाद्ग्रामस्य विभिन्नत्वदर्शनेन कर्तृकर्मणोर्मेदस्यावश्यकत्वादतएव मल्लो मल्ल गच्छतीति प्रयोगो भवति न भवति च स्वः स्वं गच्छतीति तदिहापि स्व स्व
अनुमान नहीं किया जा सकता क्योंकि हेतु में व्यभिचार दोप है । अतः प्रयत्न ऐसा करना चाहिए कि लक्षण में अतिव्याप्ति अव्याप्ति आदि न हो । स्वप्रकाश के प्रकृत लक्षण में अतिव्याप्ति दोष आता है । वह कैसे क्षति नहीं पहुंचाएगा ?
दूसरा पक्ष भी विचार को सहन नहीं करता, क्योंकि अपने आपमें कर्ता कर्मपन का होना विरुद्ध है वही कर्ता हो और वही कर्म हो, ऐसा होना संभव नहीं है । कर्म परसमवेत क्रिया से जनित फल वाला होता हैं । जैसे "देवदत्त ग्राम को जाता है" यहां देवदत्त में समवेत (समवाय संवन्ध से रहने वाली) क्रिया द्वारा उत्पन्न होने वाले संयोगरूप फल वाला होने से ग्राम कर्म है । यहां "देवदत्त" कर्ता है और ग्राम कर्म है तथा दोनों भिन्न हैं। इस प्रकार कर्ता और कर्म में भेद होना आवश्यक है । इसी कारण "मल्लो मल्लं गच्छति" ऐसा प्रयोग होता है
લક્ષણું અતિવ્યાપ્તિ દોષ રૂપ છે, તેથી એ પ્રયત્ન કરી જોઈએ કે લક્ષણમાં અવ્યામિ, અતિવ્યાપ્તિ આદિ દેને સદ્ભાવ જ ન રહે સ્વપ્રકાશકના પ્રકૃત (પ્રસ્તુત) લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે તે તેના દ્વારા ઉપયુક્ત માન્યતાનું શ ખડન થતુ નથી? બીજે પક્ષ (વિકલ્પ) સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે પિતાની જાતમાં જ કર્તા અને કર્મપણને સદ્ભાવ હોવાની વાત સ ભવી શક્તી નથી એટલે કે જે કર્તા હોય એજ કર્મ પણ હોય – કર્તા અને કર્મ એક જ હોય એવું પણ સ ભવી શકતું નથી. કર્મ પર સમેત (પરની સાથે સમવાય સંબધથી રહેનારી) ક્રિયા દ્વારા
જનિત ફલવાળું હોય છે જેમ કે “દેવદત્ત ગામ જાય છેઅહીં દેવદત્તમાં સમાવેત * (સમવાય સંબધથી રહેનારી) ક્રિયા દ્વારા ઉત્પન્ન થનારા સંગ રૂપ ફળવાળુ હેવાને કારણે “ગામ” પદ કર્મ છે અહી દેવદત્ત’ કર્તા છે અને ગામ કર્મ છે, આ રીતે બન્ને ભિન્ન ભિન્ન છે આ પ્રમાણે કર્તા અને કર્મમા ભેદ , તે આવશ્યક છે. તે કારણે
१३
Page #116
--------------------------------------------------------------------------
________________
सूत्रकृत सूत्र स्य कर्तृकर्मत्वाभावेन लक्षणस्यासंभवप्रसंगात् । नापि तृतीयः पक्षः प्रदीपेऽतिव्याप्तेः प्रदीपसजातीयप्रदीपान्तरेण प्रदीपस्य प्रकाश्यत्वादर्शनेन तंत्रातिव्याप्तेः घटादेरपि सजातीयप्रकशाप्रकाश्यस्यास्वप्रकाशस्यापि स्वयंकाशत्वप्रसंगात् नहि प्रदीपे ज्ञाने वा घटत्वादिजातिरस्ति येन घटादेः सजातीयप्रकाशप्रकाश्यतास्यात् । न च सत्ताजातिपुरस्कारेण प्रदीपघटयोरपि साजात्यमस्त्येवेति वाच्यम् ध्यापकधर्मपुरस्कारेण सजात्यस्याभ्युपगमे सजातीयेति विशेषणस्य नैरथैक्या
किन्तु "स्वः स्त्रः गच्छति " ऐसा प्रयोग नहीं होता । इसी प्रकार वहां भी ज्ञान ही कर्त्ता और ज्ञान ही कर्म होने से लक्षण में असंभव दोप hi प्रसंग आता है |
तीसरा पक्ष भी ठीक नहीं है । इसमें अतिव्याप्ति दोष है। दीपक के सजातीय दूसरे दीपक के द्वारा दीपक में प्रकाश्यता नहीं देखी जाती इस कारण अतिव्याप्ति दोष है । घटादि भी अपने सजातीय घटान्तर आदि के प्रकाश से प्रकाश्य नहीं है, अतः वे स्वप्रकाश रूप न होते हुए भी स्वप्रकाशरूप हो जाएंगे ( क्योंकि आपने सजातीय के प्रकाश से प्रकाशित न होने को ही "स्वप्रकाश" माना है ) दीपक दीपक में अथवा ज्ञान में घटत्व आदि जाति सामान्य नहीं रहती जिससे कि उनमें (घटादि में) सजातीय के प्रकाश से प्रकाश्यता हो । सत्ता जाति की प्रधान मानकर प्रदीप और घट सजातीय है, ऐसा नहीं कहा जा सकता | अगर व्यापक धर्म को प्रधान मान कर सजातीयता की व्यवस्था
“ मल्लो मल्ल गच्छति ” मेयो प्रयोग थाय छे परन्तु " स्वः स्व गच्छति ” मा अमरनो પ્રયાગ થતા નથી એજ પ્રમાણે અહીં પણ જ્ઞાન જ કર્તા અને જ્ઞાન જ ક હાવાથી લક્ષણમા અસ ભવ દોષના પ્રસગ પ્રાપ્ત થાય છે.
ત્રીજો પક્ષ (ત્રીજી માન્યતા રૂપ વિપ) પણ સ્વીકારી શકાય તેમ નથી. દીપકના સજાતીય એવા ખીજા દીપક દ્વારા દીપકમા પ્રકાશ્યતા સ ભવી શક્તી નથી, તે કારણે અહીં અતિવ્યાપ્તિ દોષના સ ભવ રહે છે ઘટાઢિ પણ પેાતાના સજાતીય અન્ય ઘટ આદિના પ્રકાશ વડે પ્રકાશ્ય નથી, તેથી તેઓ સ્વપ્રકાશ રૂપ ન હેાવા છતા પણ સ્વપ્રકાશ રૂપ હાવાના પ્રસ’ગ ઉપસ્થિત થશે (કારણકે આપે સાતીયના પ્રકાશથી પ્રકાશમાન ન થવાને “જસ્વપ્રકાશ” માન્યા છે) દીપકમાં અથવા જ્ઞાનમા ઘટત્વ આદિ જાતિ સામાન્ય રહેતી નથી કે જેના દ્વારા તેમનામા (ઘટાક્રિમા) સજાતીયના પ્રકાશ વડે પ્રકાશ્યતા હાય સત્તા ((વિદ્યમાનતા) રૂપ જાતિને પ્રધાન માનીને પ્રદીપ અને ઘટ સજાતીય છે, એવું કહી શકાય નહીં. જે વ્યાપક ધર્મને પ્રધાન માનીને સજાતીયતાની વ્યવસ્થાને સ્વીકાર કરવામાં આવે,
Page #117
--------------------------------------------------------------------------
________________
प्र शु. अ. १ चार्वाक मत स्वरूपनिरूपणम्
९९
समयार्थ बोधिनी टोका पातात् नहि कोऽपि प्रकाशः सत्तारहितोऽस्ति यस्य व्यावृत्तिः सजातीयेति विशेषणेन क्रियेत । नापि चतुर्थपक्षः ज्ञानस्यावेद्यत्वे प्रमाणाविषयत्वेन कथा - नवतारप्रसंगात अपरोक्षव्यवहारविषयत्वयोग्यत्वमित्यनेन प्रत्यक्षज्ञानविपयत्वस्य स्वयमेव कथनात्तद् विपरीतावेद्यत्वकथने मे माता वन्ध्येतिवद् व्याघातप्रसंगात । किंच सुषुप्तिमोक्षप्रलयेषु केषांचिदपि व्यवहाराणामभावेन तत्र ज्ञाने विशेषणस्य व्यवहारस्याभावेन लक्षणस्याव्याप्तेः । अपि च योग्यत्वं स्वीकार की जाएगी तो " सजातीय" यह विशेषण व्यर्थ हो जाएगा, क्योंकि ऐसा मानने पर कोई भी प्रकाग सत्ता से रहित नहीं है जिसकी व्यावृत्ति के लिए " सजातीय' इस विशेषण का प्रयोग किया जाय ! अर्थात् सत्ता सभी प्रकाशों में रहती है, अतएव सभी प्रकाश सजातीय हो जाएँगे । कोई प्रकाश विजातीय नहीं होगा । फिर किसकी व्यावृत्ति के लिए "सजातीय" विशेषण लगाया जाएगा ?
चौथा पक्ष भी संगत नहीं है | ज्ञान को यदि अवेद्य जानोगे तो प्रमाण का विषय न होने से इस चर्चा का प्रसंग ही उपस्थित नहीं होता ! " अपरोक्ष व्यवहार योग्यत्व" ऐसा कह कर आपने स्वयं ही उस प्रत्यक्ष ज्ञान का विषय कहा है फिर साथ में उसे अवेद्य अर्थात् अज्ञेय कहना "मेरी माता वन्ध्या" इस प्रकार के कथन के समान परस्पर विरुद्ध है । अर्थात् ज्ञान यदि अवेद्य है तो प्रत्यक्ष का विषय नहीं हो सकता । इसके अतिरिक्त सुषुप्ति मुक्ति और प्रलय की अवस्था में सभी व्यवहारों का अभाव हो जाता है, अतः ज्ञान में व्यवहार " एस विशेषण का भी अभाव होने તે “સજાતીય” આ વિશેષણ જ વ્ય ખની જશે, કારણ કે એવુ માનવામા આવે તે કોઈ પણ પ્રકાશ સત્તાથી રહિત નથી કે જેની વ્યાવૃત્તિ (અભાવ) ને માટે “સજાતીય” આ વિશેષણના પ્રયાગ કરી શકાય એટલે કે સત્તા સઘળા પ્રકાશે!મા રહે છે, તેથી સઘળા પ્રકાશ સજાતીય થઈ જશે, કાઇ પણ પ્રકાશ વિજાતીય નહીં હેાય પછી કોની વ્યાવૃત્તિને માટે “સજાતીય” વિશેષણના પ્રયાગ કરવામા આવશે?
ચેાથેા પક્ષ – ચેાથી માન્યતા – પણ સ ગત લાગતી નથી જ્ઞાનને જો વેદ્ય માનશે, તા પ્રમાણુના વિષય નહીં હાવાથી ચર્ચાને પ્રસન્ગ જ ઉપસ્થિત નહીં થાય.
અપાક્ષ વ્યવહાર ચાગ્યત્વ” આ પ્રમાણે કહીને આપે તે જ તેને પ્રત્યક્ષ જ્ઞાનના વિષય રૂપ કહેલ છે, તેા સાથે તેને વેદ્ય એટલે કે અજ્ઞેય કહેવુ તે પોતાની માતાને વધ્યા કહેવા સમાન પરસ્પર વિરુદ્ધતાના ભાવ જ પ્રકટ કરે છે એટલે કે જ્ઞાન જો અવેધ હાય, તે પ્રત્યક્ષના વિષય રૂપ સંભવી શકે નહીં, અને જે પ્રત્યક્ષના વિષય રૂપ હાય તે અવેદ્ય સભવી શકતું નથી તદ્રુપરાત સુષુપ્તિ, મુક્તિ અને પ્રલયની અવસ્થામાં સઘળા વ્યવહારાના અભાવ થઇ જાય છે, તેથી જ્ઞાનમા વ્યવહાર” આ વિશેષણુના પણ અભાવ
Page #118
--------------------------------------------------------------------------
________________
सवकृतासूत्रे
विशेषणमुपलक्षणं वा आये असंभवः यतः तद्वगायां कस्यचिदपि विशेषणस्याभावात् द्वितीये ज्ञानस्वरूपात्मनो व्यवहारनिरूपणीयत्वेन सप्रतियोगित्वं स्यात् सप्रतियोगित्वे च घटादिज्ञानवदनित्यत्वप्रसंगात् नापि स्वप्रकाशतायां किं चिदपि प्रमाणं विद्यते । न चानुभूतिः स्वप्रकागा अनुभूतित्वात् यन्नवं तनैवं यथा घट इति व्यतिरेक्यनुमानमेव प्रमाणं स्वप्रकागतायामिति वाच्यम् अनुभूति व्यवहारस्य कारणीभूतः प्रकाशः कचित्प्रसिद्धो न वा द्वितीयेऽप्रसिद्धविशेषणत्वं
से लक्षण में अव्याप्ति दोप है । इसके सिवाय योग्यत्व का अर्थ क्या है ? विशेपण या उपलक्षण प्रथम पक्ष में असंभव दोप है क्योंकि उस अवस्था में किसी भी विशेषण का अभाव है । दूसरे पक्ष में ज्ञानस्वरूप आत्मा का व्यवहार निरूपणीय होने से सापेक्षता होगी और ऐसा होने पर घटादि के ज्ञान के समान अनित्यता का प्रसंग आ जाएगा। ज्ञान की स्वप्रकागता में कोई भी प्रमाण नहीं है। अनुभूति स्वप्रमागरूप है, क्योंकि वह अनुभूति है जो स्वप्रकाशरूप नहीं है, वह अनुभूति भी नहीं होती, जैसे घट । यह व्यतिरेकी अनुमान ही स्वप्रकाशता में प्रमाण है ऐसा नहीं कहना चाहिए "अनुभूति' इस प्रकार के व्यवहार का कारणभूत प्रकाश कहीं प्रसिद्ध है अथवा नहीं ? यदि प्रसिद्ध नहीं है, यह द्वितीय पक्ष स्वीकार करो तो अप्रसिद्ध विशेषणत्व नामक पक्ष का दोप आता है । जो वस्तु प्रसिद्ध नहीं है उसको सिद्ध करना कहीं नहीं देखा जाता । पहला पक्ष भी ठीक नहीं क्योंकि अनुभूति व्यवहार का कारण भूत प्रकाश जहां प्रसिद्ध है उस अधिकरण હવાથી લક્ષણમા અવ્યાપ્તિ દોષ છે. તે સિવાય યોગ્યત્વને અર્થ શો છે? વિશેષણ કે ઉપલક્ષણ પ્રથમ પક્ષમાં પહેલે વિક૯પ સ્વીકારવામાં અસંભવ દોષ આવે છે, કારણ કે તે અવસ્થામા કેઈ પણ વિશેષણનો અભાવ છે બીજે પક્ષ સ્વીકારવામાં આવે, તો જ્ઞાનસ્વરૂપ આત્માને વ્યવહાર નિરૂપણીય હેવાથી સાપેક્ષતા સભવશે અને એવુ થવાથી ઘટાદિના જ્ઞાનના સમાન અનિત્યતાને પ્રસંગે ઉપસ્થિત થશે જ્ઞાનની સ્વપ્રકાશતા વિષેનું કેઈ પ્રમાણુ નથી. અનુભૂતિ સ્વપ્રકાશ રૂપ છે, કારણ કે જે અનુભૂતિ સ્વપ્રકાશ રૂપ હોતી નથી, તેને અનુભૂતિ જ કહી શકાય નહીં, જેમ કે ઘટ આ વ્યતિરેક અનુમાન જ સ્વપ્રકાશતામાં પ્રમાણ છે, એવું કહેવું જોઈએ નહીં “અનુભૂતિ” આ પ્રકારના વ્યવહારના કારણભૂત પ્રકાશ પ્રસિદ્ધ છે કે કયાય પ્રસિદ્ધ નથી ? “પ્રસિદ્ધ નથી” એવા બીજા પાનો જ સ્વીકાર કરવામાં આવે તે અપ્રસિદ્ધ વિશેષણત્વ નામને દોષ આવવાનો પ્રસ ગ ઉપસ્થિત થાય છે જે, વરતુ પ્રસિદ્ધ નથી તેને સિદ્ધ કરવાની વાત જ સ ભવી શક્તી નથી “પ્રસિદ્ધ છે, એ પહેલે પક્ષ પણ વીકાર્ય નથી, કારણ કે અનુભૂતિ વ્યવહારના કારણભૂત પ્રકાશ જ્યાં પ્રસિદ્ધ છે તે અધિકરણમાં અનુભૂતિત્વ હેતુ વિદ્યમાન હોવાથી હેતુ અન્વયવ્યતિરેકી
Page #119
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र, श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०१ पक्षदोपः स्यात् नहि अप्रसिद्धस्य वस्तुनः कचित्साधनं दृष्टं न वा प्रथमः पक्षः अनुभूतिव्यवहारस्य कारणीभूतः प्रकाशो यत्र प्रसिद्धस्तदधिकरणेऽनुभूतित्व हेतोविद्यमानत्वे हेतोरन्वयव्यतिरेकित्वं स्याम्नतु केवलव्यतिरेक्यनुमानं स्यादिति केवलव्यतिरेक्यनुमानप्रयोगस्यायोग्यत्वमापतेत् । यत्राधिकरणे साध्यं प्रसिद्ध तत्राधिकरणे हेतोरवृत्तौ सपक्षेऽवर्तमानतयाऽसाधारणानैकान्तिकत्वं हेतोः स्यात् सपक्षविपक्षव्यावृत्तः पक्षमात्रे वर्तमानोऽसाधारणानेकान्तिक इति असाधारणानैकान्तिकलक्षणस्य प्रकृतहेतौ सद्भावतया शब्दो नित्यः शब्दत्वादित्येतत्स्थलीय हेतुवदसाधकत्वं स्यादनुभूतित्वहेतोः । एतेन अनुभूतिरनुभाव्या न भवत्यनुभूतित्वादित्यादिस्वप्रकाशतासाधका हेतवोऽपि परास्ताः एतादृशस्थलेपि अप्रसिद्धविशेषणतादोपस्यानिराकरणात् । में अनुभूतित्व हेतु के विद्यमान होने से हेतु अन्वय व्यतिरेकी हो जाएगा, केवलव्यतिरेकी हेतु नहीं रहेगा। ऐसी स्थिति में आपका केवलव्यतिरेकी अनुमान का प्रयोग करना अयोग्य हो जाएगा । जिस अधिकरण में साध्य प्रसिद्ध है, उसमें हेतु की वृत्ति यदि न मानी जाय तो समक्ष में विद्यमान न होने से हेतु असाधार अनैकान्तिक हो जाएगा। जो हेतु सपक्ष और विपक्ष में न रहता हो और सिर्फ पक्ष मे ही वर्तमान हो वह असाधरण अनैकान्तिक कहलाता है । असाधारण अनैकान्तिक का वह लक्षण प्रकृत हेतु में विद्यमान होने से "शब्द नित्य है क्योंकि वह शब्द यहां शब्दत्व हेतु के समान यह अनुभूतित्व हेतु भी साध्य का साधक नहीं हो सकता ।
पूर्वोक्त कथन से "अनुभूति अनुभाव्य नहीं है, क्योंकि वह अनुभूति है" इत्यादि स्वप्रकाशता को सिद्ध करने वाले अन्य हेतु भी खण्डित हो जाते हैं. क्योंकि ऐसे स्थलों पर भी अप्रसिद्धविशेपणता दोष का निवारण नहीं किया जा सकता । થઈ જશે, કેવળ વ્યતિરેક હેતુ નહીં રહે એવી પરિસ્થિતિમા આપનુ કેવળ વ્યતિરેકી અનુમાનનો પ્રયોગ કરવાનું કાર્ય અગ્ય જ થઈ જશે જે અધિકરણમાં સાધ્ય પ્રસિદ્ધ છે, તેમાં હેતુની વૃત્તિ જે ન માનવામાં આવે, તે સમીપમાં જ વિદ્યમાન ન હોવાથી અસાધારણ અનૈકાન્તિક થઈ જશે જે હેતુ સપક્ષ અને વિપક્ષમાં રહેતો ન હોય, અને કેવળ પક્ષમાં જ વર્તમાન હોય, તેને અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે અસાધારણ અને કાન્તિકનું આ લક્ષણ પ્રકૃત (પ્રસ્તુત) હેતુમાં વિદ્યમાન હોવાથી “શબ્દ નિત્ય છે કાતી કે તે શબ્દ છે”, અહીં શબ્દ હેતુના સમાન તે અનુભૂતિત્વ હેતુ પણ સાધનો પુષ્પ બની શકતું નથી
સ ભવતુ - પૂર્વોક્ત કથન વડે “અનુભૂતિ અનુભાવ્ય નથી કારણ કે તે અનુભૂતિ ને અભાવ સ્વપ્રકાશતાને સિદ્ધ કરનારા અન્ય કારણોનું પણ ખ ડન થઈ જાય છે શુ અને પ્રમાણે સ્થળ પર પણ અપ્રસિદ્ધ વિશેષણતા દોષનું નિવારણ કરી શકાતુ નથપક્ષની વક્તવ્યતા
Page #120
--------------------------------------------------------------------------
________________
सूपकृताङ्गसूत्रे
ज्ञानं वेद्यम् वस्तुत्वाद् घटवत् यद्यद्वस्तुतत्तद्वयं यथा घटादीत्यादि सत्प्रतिपक्षस्यापि संभवात् । समानवलबोधितसाध्यविपर्ययकत्वं यस्य साध्याभावः प्रमाणान्तरेण वोधितः स सत्प्रतिपक्षइति तल्लक्षणात् न च सत्प्रतिपक्षानुमाने यदि वस्तुत्वं तकि काल्पनिक सन्वमथवा वास्तविकं सत्वम् । नाद्यः मम मते सत्त्वनिष्ठुकाल्पनिकत्वस्यासंभवात् नहि सत्तापि भवेत्कल्पनीया भवेदिति व्याघातात् । नाप्यकाल्पनिकं सत्त्वं हेतुः शांकरवेदान्तिनां मतेऽप्रसिद्धेः तन्मते सर्वधर्मागा काल्पनिकत्वात् इति वाच्यम् सत्ताधिकरणलक्षणस्यावधीरितकल्पिताकल्पितविशेषस्य
ज्ञान वेद्य (ज्ञेय) है क्योंकि वह वस्तु है, जो जो वस्तु होती है, वह वह वेद्य होती है जैसे घट आदि । इत्यादि हेतु सत्प्रतिपक्ष भी हो सकते हैं । जिस हेतु का समान बल वाला विरोधी हेतु विद्यमान हो जिस हेतु के साध्य का अभाव किसी अन्य हेतु से प्रतीत हो, वह हेतु सत्प्रतिपक्ष कहलाता है । सत्प्रतिपक्ष अनुमान में जो वस्तुत्व हेतु है वह काल्पनिक सत्व है या वास्तविक सत्व है ? प्रथम पक्ष ठीक नहीं क्योंकि हमारे मत सत्व में काल्पनिकता होना असंभव है । सत्ता भी हो और काल्पनिकता भी हो यह परस्पर विरुद्ध है और सत्य को अकाल्पनिक (वास्तविक) कहना भी ठीक नहीं क्योंकि शांकरवेदान्तियों के मत में वह सिद्ध नहीं । उनके मत में सभी धर्म काल्पनिक है, यह कहना संगत नहीं । सत्तारूप अधिकरण जिसका लक्षण है और जो कल्पित तथा अकल्पित भेदों से रहित है ऐसा वस्तुत्व अनुभूतित्व के समान ही हेतु हो सकता है।
જ્ઞાન વેદ્ય (ય) છે. કારણ કે તે વસ્તુ રૂપ છે જેમ ઘડે ય હોય છે. એજ પ્રમાણે દરેક વસ્તુ ય હેાય છે ઈત્યાદિ હેતુ (કારણો) સત્યતિપક્ષ પણ હોઈ શકે છે. જે હેતુના સમાન બળવાળો વિરોધી હેતુ વિદ્યમાન હોય, જે હેતુના સાધ્યને અભાવ કેઈ અન્ય હેતુ વડે પ્રતીત થતો હોય તે હેતુને સપ્રતિપક્ષ કહેવાય છે. સમ્પ્રતિપક્ષ અનુમાનમાં જે વસ્તુત્વ હેતુ છે, તે કાલ્પનિક સત્ત્વ છે કે વાસ્તવિક સત્ત્વ છે? પહેલે પક્ષ (કાલ્પનિક સત્ત્વ છે, આ માન્યતા) સ્વીકાર્ય નથી, કારણ કે અમારા મત અનુસાર સત્ત્વમાં કાલ્પનિક્તા હોવી અસભવિત છે સત્તા (વિદ્યમાનતા) પણ હોય અને કાલ્પનિકતા પણ હોય, તે પરસ્પર વિરૂદ્ધ લાગે છે અને સત્ત્વને અકાલ્પનિક (વાસ્તવિક) કહેવું, એ વાત પણ ઉચિત નથીકારણ કે શાકવેદાન્તીઓના મત અનુસાર તે સિદ્ધ નથી. તેમના મત અનુસાર સઘળા ધર્મ કાલ્પનિક છે, એમ કહેવું તે પણ સ ગત નથી. સત્તા (વિદ્યમાનતા) રૂપ અધિકરણ જેનુ લક્ષણ છે, તથા જે કલ્પિત તથા અકલ્પિત ભેદોથી રહિત છે, એવું વસ્તુત્વ અનુભૂતિના સમાન જ હેતુ રૂપ હોઈ શકે છે
Page #121
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र. श्रु. अ. १ चार्वाकमतस्यरूपनिरूपणम् वस्तुत्वस्यानुभूतित्ववदेव हेतुत्वसंभवात् । किंच स्वप्रकाशत्वे प्रमाणमस्ति न वा अस्ति चेत्तर्हि तादृशप्रमाणेन वेद्यत्वादवेद्यत्वघटितलक्षणमेव न संभवतीति लक्षणासंभवो दोप आपतति । द्वितीये प्रमाणाभावादेव न स्वप्रकाशत्वलक्षणप्रमेयस्य सिद्धिः स्यात् । प्रमेयसिद्धिः प्रमाणाद्धीति न्यायात् नहि प्रमाणमन्तरा प्रमेयस्य सिद्धि भवतीति । यदि प्रमाणमन्तरेणापि प्रमेयस्य सिद्धि भवेत्तदा सर्ववस्तुनः सर्वत्र प्रसिद्धिः सुलभा भवति सप्तमरसादेरपि सिद्धिः स्यादिति न स्वप्रकाशतायां लक्षणप्रमाणे स्तः लक्षणप्रमाणयोरभावे च कथं स्वप्रकाशतायाः सिद्धिः स्यात् लक्षणप्रमाणाभ्यामेव वस्तुनः प्रसाधनात् इति चेदत्रोच्यते
इसके अतिरिक्त स्वप्रकाशता में कोई प्रमाण है या नहीं ? यदि है तो उसी प्रमाण से वेद्य होने के कारण अवेद्यत्वरूप लक्षण ही नहीं हो सकता, इस प्रकार लक्षणासंभव दोष आता है । दूसरे पक्ष में प्रमाण का अभाव होने से ही स्वप्रकाशत्व रूप प्रमेय की सिद्धि नहीं हो सकती। प्रमाण से ही प्रमेय की सिद्धि होती है, ऐसा न्याय है । प्रमाण के विना प्रमेय की सिद्धि नहीं होती । यदि प्रमाण के विना ही प्रमेय की सिद्धि होने लगे तो सर्वत्र सर्व वस्तुओं की सिद्धि मुलभ हो जाय और सातवें रस आदि की भी सिद्धि हो जाय । इस प्रकार स्वप्रकाशता का न लक्षण ही बनता है और न उसकी सिद्धि में कोई प्रमाण ही है । लक्षण और प्रमाण के अभाव में स्वप्रकाशता की सिद्धि कैंसे हो सकती है ? वस्तु की सिद्धि कैसे हो सकती है ? वस्तु की सिद्धि तो लक्षण और प्रमाण से ही होती है । यह स्वप्रकाशता के अभाव का निरूपक पूर्वपक्ष हुआ । अव स्वप्रकाशता
વળી સ્વપ્રકાશતામાં કોઈ પ્રમાણ છે કે નહીં ? જે કઈ પ્રમાણને સદ્ભાવ હોય તે એજ પ્રમાણ દ્વારા વેધ (ય) હોવાને કારણે અદ્યત્વ રૂપ લક્ષણ જ હોઈ શકે નહીં. આ પ્રકારે લક્ષણસ ભવ દોષનો પ્રસંગે ઉપસ્થિત થાય છે પ્રમાણને અભાવ છે આ બીજો પક્ષ સ્વીકારવામાં અવે, તો પ્રમાણને અભાવ હોવાથી જ સ્થપ્રકાશ રૂપ પ્રમેયની સિદ્ધિ થઈ શકે નહીં પ્રમાણ દ્વારાજ પ્રમેયની સિદ્ધિ થઈ શકે છે, એ નિયમ છે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થઈ શકે જ નહીં જે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થતી હોય, તે બધી વસ્તુઓની સિદ્ધિ સુગમ જ થઈ જાય આરીતે સાતમો રસ, આકાશપુષ્પ આદિને સદ્ભાવ પણ સિદ્ધ થઈ જાય ! આ પ્રકારે સ્વપ્રકાશતાનું લક્ષણ પણે સ ભવતું નથી અને તેને સિદ્ધ કરવાને માટે કઈ પ્રમાણ પણ નથી. લક્ષણ અને પ્રમાણને અભાવ હોવાથી સ્વપ્રકાશતાની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? વસ્તુની સિદ્ધિ તે લક્ષણ અને પ્રમાણ વડે જ થાય છે આ પ્રકારની સ્વપ્રકાશતાના અભાવનું નિરૂપણ કરતી પૂર્વપક્ષની વક્તવ્યતા
Page #122
--------------------------------------------------------------------------
________________
१०४
सूत्रकृताङ्गसूत्रे किचित्स्वप्रकाशतासाधनाय अवेद्यत्वे सत्यपरोक्षव्यवहारयोग्यत्वस्य चतुर्थपक्षस्य स्वप्रकाशत्वलक्षणकरणेन दोपाभावात् । न च योग्यतायाः प्रकाशधर्मत्वस्वीकारे मोक्षकालिकज्ञाने कस्यचिदपि धर्मस्याभावेन पुनरपि लक्षणमव्याप्त मिति वाच्यं योग्यत्वात्यंताभावानधिकरणत्वस्यैव योग्यतापदेन विवक्षणाददोपः यथा द्रव्यत्वं गुणवत्वात्यन्ताभावानधिकरणमिति तद्वत् संसारकालिकज्ञाने परोक्षव्यवहारविषयत्वस्य विद्यमानत्वेन मोक्षकाले तादृशविपयत्वस्यासत्वेपि योग्यतायाः सत्त्वे क्षत्यभावात । यथा वनीयदण्टे फलोपहितत्वस्याविद्यमानत्वेपि कारणतावच्छेदकधर्मवत्त्वरूपयोग्यत्वस्य संभवस्तथाविषयतावच्छेदकधर्मस्य तदा की सिद्धि के लिए कहते हैं । “अवेद्य होते हुए अपरोक्ष व्यवहार की योग्यता" इस चौथेपक्ष को हम स्वप्रकाशता का लक्षण कहते हैं। इसमें कोई भी दोप नहीं है । कदाचित् कहो कि योग्यता को प्रकाश का धर्म स्वीकार करने पर मोक्षकालीन ज्ञान में किसी भी धर्म का अभाव होने से लक्षण में फिर अव्याप्ति दोप आता है, ठीक नहीं, योग्यता के अत्यन्ताभाव का अधिकरण न होना ही यहां योग्यता शब्द से विवक्षित है, अतएव कोई दोष नहीं, जैसे गुणवत्व के अत्यन्ताभाव के अधिकरण को द्रव्यत्व कहते हैं । संसारकालीन ज्ञान अपरोक्ष व्यवहार का विषय होता है, अतः मोक्षकालीन ज्ञान में इस प्रकार का व्यवहार न होने पर भी उसमें योग्यता मान लेने में कोई क्षति नहीं हैं। जैसे यति के दंड में फलोपहितता विद्यमान न होने पर भी कारणतावच्छेदक धर्मवत्व रूप योग्यता संभव है उसी प्रकार विषयतावच्छेदक धर्म का भी संभव है, मोक्षकालीन ज्ञान में
સમજવી. હવે સ્વપ્રકાશતાની સિદ્ધિને માટે “અ” (અય) હોવા છતા અપક્ષ વ્યવહારની ગ્યતા” આ ચેથા પક્ષને (વિકલ્પને) અમે સ્વપ્રકાશતાનું લક્ષણ કહીએ છીએ. તેમાં કેઈ પણ દોષ નથી કદાચ તમે એવી દલીલ કરતા હો કે રેગ્યતાને પ્રકાશના ધર્મ રૂપે સ્વીકાર કરવામા આવે તે મેક્ષકાલીન જ્ઞાનમાં કઈ પણ ધર્મને અભાવ હેિવાથી લક્ષણમાં અવ્યાપ્તિ દોષને પ્રસંગે ઉપસ્થિત થશે, તો એ પ્રકારની દલીલ પણ રોગ્ય નથી ચગ્યતાના અત્યન્તાભાવતુ અધિકરણ (આધાર) ન હોવુ એજ અહીં ચગ્યતા શબ્દ વડે વિવક્ષિત છે, તેથી કેઈ દેષ નથી
જેમ કે ગુણત્વના અત્યન્તાભાવના અધિકરણને દ્રવ્યત્વ કહે છે સસાર કાલીન જ્ઞાન અપક્ષ વ્યવહારનો વિષય હોય છે, તેથી મેક્ષકાલીન જ્ઞાનમાં આ પ્રકારનો વ્યવહાર ન હેિવા છતા, તેમાં ચેવતા માની લેવામાં કઈ દોષ નથી જેવી રીતે યતિના દંડમાં ફલેપહિતતા વિદ્યમાન ન હોવા છતા પણ કારણુતાવ છેદક ધર્મસ્વરૂપ યોગ્યતા સંભવી શકે
Page #123
--------------------------------------------------------------------------
________________
समयार्थयोधिनी टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०५ मोक्षकालिकज्ञानेऽपि ज्ञानत्वस्य विधमानतया योग्यताया अक्षतेः घटादावपरोक्षव्यवहारविषयत्वस्य विद्यमानत्वेनाऽतिव्याप्तिः स्यादतस्तत्परिहाराय अवेद्यत्वमिति विशेषणम् । तदुपादाने नातिव्याप्तिर्घटादौ यतस्तस्य वेद्यत्वात् । ' अवेद्यत्वमात्रस्य लक्षणत्वेऽतीन्द्रिये धर्माधर्मादावतिव्याप्तिप्रसंगात् । न च धर्मादीनामपि शब्दप्रमाणविषयत्वस्य विद्यमानत्वेनावेद्यत्वं नास्तीति विशेष्यभागोलक्षणे निरर्थक. इति वाच्यं अवेद्यत्वघटकवेद्यत्वस्य प्रत्यक्षप्रमाणविपयत्वमित्यर्थकरणे-; नादोपात् । न च योगिप्रत्यक्षविषयत्वेनापरोक्षत्वमेव धर्मादीनामिति वाच्यम् शब्दप्रमाणमात्रस्यैव विषयता तेपां नतु कदाचिदपि कथंचिदपि प्रत्यक्षविपयता । भी ज्ञानत्व विद्यमान होने से योग्यता मानने में कोई क्षति नहीं । घटादि में अपरोक्ष व्यवहार की विषयता मौजूद है, अतएव अतिव्याप्ति दोप हो सकता है, उसके परिहार के लिए "अवेद्यत्व" यह विशेपण लगाया गया है। इस विशेषण के प्रयोग से घटादि में अतिव्याप्ति नहीं होती, क्योंकि घटादि वेद्य हैं । यदि अवेद्यत्व मात्र को ही लक्षण वनाते तो अतीन्द्रिय धर्म अधर्म आदि में अतिव्याप्ति हो जाती । यह कहना ठीक नहीं कि धर्म
आदि भी शब्द प्रमाण के विषय हैं इस कारण वे अवेद्य नहीं हैं, अतएव लक्षण में विशेष्य अंश निरर्थक है । यहां अवेधत्व का अर्थ है-प्रत्यक्ष प्रमाण का विषय होना । ऐसा अर्थ करने से दोष नहीं है । धर्मादि योगिप्रत्यक्ष के विषय होने से अपरोक्ष हैं, ऐसा कहना उचित नहीं, क्योंकि धर्म आदि शाब्द प्रमाण के ही विपय हैं, वे प्रत्यक्ष के विषय कदापि नहीं है और किसी भी प्रकार नहीं हैं । यों कहने से तो योगियों में सर्वदर्शिता का છે. એ જ પ્રમાણે વિષયતાવછેદક ધર્મને પણ સ ભવ છે. મેક્ષકાલીન જ્ઞાનમાં પણું જ્ઞાનત્વ વિદ્યમાન હોવાથી યોગ્યતા માનવામાં કઈ ક્ષતિ (દેષ) નથી. ઘટાદિમાં અપક્ષ વ્યવહારની વિષયતા મેજૂદ છે, તેથી અતિવ્યાપ્તિ દોષ સ ભવી શકે છે. તેના નિવારણ માટે અદ્યત્વ” આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ વિશેષણના પ્રયોગને લીધે ઘટાદિમાં અતિવ્યાપ્તિ દોષનું નિવારણ થઈ જાય છે, કારણ કે ઘટાદિ વેદ્ય (ય) છે. જે અદ્યત્વ માત્રને જ લક્ષણ જ માની લેવામાં આવ્યું હોત તે અતીન્દ્રિય ધર્મ, અધર્મ આદિમાં અતિવ્યાપ્તિ દોષ આવી–જાત અહીં એવું કથન ઉચિત નથી કે ધર્મ આદિ પણ શબ્દ પ્રમાણના વિષય રૂપ છે, તે કારણે તેઓ અવેદ્ય નથી, તે કારણે લક્ષણમાં વિશેષ્ય અંશ નિરર્થક છે, અહીં અદ્યત્વને – “પ્રત્યક્ષ પ્રમાણુના વિષય રૂપ હોવું” આ પ્રકારને અર્થે કરવામાં કેઈ દોષ નથી, ધર્માદિ ચોગિપ્રત્યક્ષના વિષય રૂપ હોવાથી અપક્ષ છે, કથન ઉચિત નથી. કારણ કે ધર્મ અધર્મ આદિ શબ્દ પ્રમાણુના જ વિષય રૂપ છે, તેઓ પ્રત્યક્ષના વિષય કદાપિ અને કોઈ પણ પ્રકારે સભવી શક્તા નથી, એવું કથન
सू. १४
Page #124
--------------------------------------------------------------------------
________________
न चैतावता सर्वदर्शित्वाभावो योगिनां संभवति, सर्वदर्शित्वशब्देन योग्यसर्पद त्वस्य विवक्षणेन सर्वदशित्वाभावो न भवति योगिनः । तदुक्तम्---
“यत्राप्यतिशयो दृष्टः स स्वार्थानतिलंघनात् । दरसूक्ष्मादि दृष्टेः स्याम्न रूपे श्रोत्रवृत्तिनेति न्यायात् ।।
अतो धर्मादिव्यवच्छेदार्थमपरोक्षव्यवहारयोग्यत्वे सतीति विशेषणोपादानमावश्यकमेव, वस्तुतस्तु धर्मादीनामजीवत्वेन योगिप्रत्यक्षगम्यत्वमस्तीति तद्व्यवच्छेदार्थ तादृशविशेषणमनावश्यकमेवेत्याईताः जैनमतानुयायिनाअभाव हो जाएगा, ऐसा मानना ठीक नहीं, क्योंकि सर्वदर्शी अन्द का अर्थ योग्य पदार्थों के सर्वदर्शी विवक्षित, अर्थात् योगी सर्वदर्शी हैं इसका अर्थ यही है कि वे अपने योग्य सर्व पदार्थों के दर्शक हैं । ऐसा अर्थ लेने से योगियों के सर्वदर्शित्व होने का अभाव नहीं होता । कहा भी है“यत्राप्यतिगयो दृष्टः" इत्यादि ।
"जहां कहीं भी अतिशय देखा जाता है वह अपने विषय का अतिक्रमण न करके ही होता है। दूर के और सूक्ष्म पदार्थ के देखने में नेत्र का अतिशय हो सकता है, किन्तु रूप को देखने में श्रोत्र का व्यापार नहीं हो सकता ।"
__इसलिए धर्म आदि का व्यवच्छेद करने के लिये "अपरोक्ष व्यवहार के योग्य होते हुए" इस विशेषण को ग्रहण करना आवश्यक है। वास्तव में तो धर्म आदि अजीव होने से योगि प्रत्यक्ष के विषय हैं, अतः उनके
કરવાથી તે યેગીઓમા સર્વદર્શિતાને અભાવ થઈ જશે એવી માન્યતા પણ ઉચિત નથી, કારણ કે “સર્વદર્શ” શબ્દનો અર્થ “ગ્ય પદાર્થોના સર્વદશ” જ ગણવું જોઈએ. એટલે કે યોગી સર્વદર્શ છે તેનો અર્થ એ છે કે તેઓ પોતાને યેવ્ય સર્વ પદાર્થોના દશક છે, આ પ્રકારને અર્થ ગ્રહણ કરવામાં ચોગીઓમા સર્વદરિત્વ હેવાને भाव नहीं रहे, यु ५५ छे.. “यत्राप्यतिशया दृष्ट" त्यादि
જ્યા જ્યા અતિશયને સદ્ભાવ દેખાય છે, ત્યા ત્યા પિત પિતાના વિષયનું અતિક્રમણ કર્યા વિના જ તે અતિશયનો સદૂભાવ મનાય છે. દૂરના પદાર્થને અથવા સૂરમ પદાર્થને જોવા રૂપ નેત્રનો અતિશય સભવી શકે છે, પરન્ત રૂપને દેખવામાં શ્રોત્રને વ્યાપાર સ ભવી શકતો નથી?
* તેથી ધર્મ આદિને વ્યવછેદ કરવા માટે “અપક્ષ વ્યવહારને ચગ્ય થઈને આ વિશેષણનું ગ્રહણ કરવું આવશ્યક થઈ પડે છે વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે, તો ધર્મ અદિ અજીવ હોવાથી ગિપ્રત્યક્ષના વિષય છે, તેથી તેમના વ્યવછેદને (નિવારણને)
Page #125
--------------------------------------------------------------------------
________________
समचार्य धिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०७ अथवा स्वस्य स्वयमेव प्रकाश इत्यपि स्वप्रकाशलक्षणं संभवति, न च स्वस्य स्वस्मिन् कर्मकर्तृभावविरोधः संभवति, यद्यपि ग्रामं गच्छति, देवदत्त इत्यादौ स एव कर्म स एव कर्तेति न भवति, तथापि क्वचित्स्वस्मिन् स्वस्य कर्मकर्तृत्वमपि भवति, तथादर्शनात् , यथा सर्पः स्वयमेव स्वं वेष्टयति, सर्पआत्मवैवात्मानं वेष्टयति तथा ज्ञानं स्वयमेव स्वं प्रकाशशयतीति सर्वतो बलवती ह्यन्यथानुपपत्तिस्तथाग्रवृत्तमपि तर्कशतं प्रतिवध्नाति, यथाऽन्यज्ञमन्यश्च ज्ञाता इति सर्वत्र दृश्यते, तथापि आत्मानं जानामीति प्रतीत्य
व्यवच्छेद के लिए "अपरोक्ष व्यवहार के योग्य होते हुए" इस विशेषण को ग्रहण करना आवश्यक ही है । यह आहेतों का मत है ।
अथवा स्वप्रकाश का लक्षण स्वयं ही अपना प्रकाश होना भी माना जा सकता है, स्त्र का स्त्र में अर्थात अपने आप में क-कर्म भाव का विरोध नहीं है। यद्यपि “देवदत्तः ग्रामं गच्छति" इत्यादि स्थलों में वही कर्ता और वही कर्म नहीं हो सकता, फिर भी कहीं कहीं वही कर्त्ता और वही कर्म भी होता देखा जाता है जैसे “सर्प स्वयं ही अपने आपको वेष्टित करता है" यहां वेष्टित करने वाला भी सर्प है और वेष्टित होने वाला भी वही सर्प है। इसी प्रकार ज्ञान स्वयं ही अपने आपको प्रकाशित करता है । अन्यथानुपपत्ति सबसे बढकर बलवती होती है । वह सैकडों तर्कों को भी रोक देती है । जैसे ज्ञेय भिन्न होता है, और ज्ञाता भिन्न होता है, यह बात सर्वत्र देखी जाती है तथापि “आत्मानं जानामि" अर्थात् मैं अपने को जानता हूँ,
માટે “અપક્ષ વ્યવહારને એગ્ય હવા રૂપ” આ વિશેષણને ગ્રહણ કરવુ તે અનાવશ્યક જ છે, આ પ્રકારનુ આતેનુ મત છે
અથવા સ્વપ્રકાશનું લક્ષણ “સ્વય પિતાને જ પ્રકાશ” પણ માની શકાય છે સ્વને स्वमा मेटो पातानी तमा ४ -४भ भावना विरोध नथी. “देवदत्तः ग्रामं गच्छति" त्याहि स्थजामा ४ता भने भो सलवी शता नथी, छतi પણ કઈ કઈ સ્થળે કર્તા અને કર્મ એક જ હોય એવુ પણ સ ભવી શકે છે જેમ કે
સર્પ પિતે જ પોતાને વેણિત કરે છે અહી વેષ્ટિત કરનાર પણ સર્પ છે અને વેખિત થનાર પણ એજ સર્પ જ છે એ જ પ્રમાણે જ્ઞાન પિતે જ પિતાને પ્રકાશિત કરે છે. અન્યથાનુપપત્તિ સૌથી વધારે વાળવાન હોય છે તે સેકડો તને પણ રેકી દે છે જેમ કે ય પણ ભિન્ન હોય છે અને જ્ઞાતા પણ ભિન્ન હોય છે, એવુ સર્વત્ર જોવામાં આવે छ, छतi 4g “आत्मान जानामि" पाताने त छु' मा प्राश्नी प्रतीतिनी
Page #126
--------------------------------------------------------------------------
________________
२०८
:
: सूत्रकृताङ्गसूत्रे न्यथानुपपत्त्या त्यज्यते तथा प्रकृते, ज्ञानेपि अन्यत्र दृष्टनियमस्यान्यथानुपपत्त्यैवपरित्यागसंभवात् । तदुक्तम्-- . .
. . ., "अन्यथानुपपत्तिश्चेदस्ति वस्तुप्रसाधिकाः । । । । पिनष्टि दृष्टिपैमत्यं सैव सर्ववलाधिका ॥१॥ वाच्यान्यथोपपत्ति, त्याज्यो वा दृष्टताग्रहः ।
नोकत्र । समावेश छायातपबदेतयोः ॥२॥ । । न चानुचितमिदमेकस्मिन्कर्मकर्तृभावस्येति अनौचित्यतर्केण वाधो भविष्यतीतिवाच्यं यत्रानौचित्य-तर्कस्य मूलं प्रवृत्तप्रमाणेन न निराक्रियते तत्रानौचित्यस्य इस प्रकार की प्रतीति की अन्यथानुपपत्ति से उसका, त्याग किया जाता है, उसी प्रकार प्रकृत ज्ञान में भी अन्यत्र देखे जाने वाले नियम का अन्यथानुपपत्ति के द्वारा ही परित्याग हो जाता है। कहा भी है--"अन्यथानुपपतिश्चेद्" इत्यादि । ___ "यदि किसी वस्तु को सिद्ध करने वाली अन्यथानुपपत्ति विद्यमान है तो वह दृष्टि के मतभेद को नष्ट कर देती है। वही सब से अधिक बलवान् है ।"
"या तो अन्यथा-उपपत्ति कहो या दृष्टता के आग्रह को छोडो । छाया और आतप के समान इन दोनों का एक जगह समावेश नहीं हो सफता ।"
एक ही वस्तु में कर्म कर्त्तापन होना अनुचित है, इस प्रकार के अनौचित्य रूप तर्क से उसमें बाधा होगी, ऐसा कहना ठीक नहीं । जहां
અન્યથાનુપપત્તિ દ્વારા તેને ત્યાગ કરાય છે, એ જ પ્રકારે પ્રકૃતિ (પ્રસ્તુત) જ્ઞાનમાં પણ અન્યત્ર દેખાતા નિયમને અન્યથાનુપત્તિ દ્વારા જ પરિત્યાગ થઈ જાય છે. કહ્યું પણ છે 1-"अन्यथानुपपत्तिश्चेद्" इत्यादि- . આ જે કઈ પણ વસ્તુને સિદ્ધ કરવાને માટે અન્યથાનુપપત્તિને ભાવ હોય, તે તેના કારણે દષ્ટિ (માતા)ના મતભેદનું નિવારણ થઈ જાય છે તે અન્યનુથાપપત્તિ જ ચોથી બળવાન છે. “ક તા અથા-ઉપપત્તિ કહે અથવા છાના આગ્રહને છોડે. છાયા અને નડકા જેવી આ બે વસ્તુઓને એક જ જગ્યામાં સમાવેશ થઈ શકતો નથી. બન્નેમાંથી એકને જ ભાવ સ ભવી શકે છે
એક જ વસતુમ કર્મ અને કર્તાપણ હોવુ અનુચિત છે, આ પ્રકારના અનૌચિત્ય રૂપ નર્ક દ્વારા તેના બધા ઉપસ્થિત થશે”, આ પ્રકારનું કથન પણ ગ્ય નથી. જ્યાં અચિન્ય રૂપ તનુ મુળ પ્રવૃત્ત થયેલા પ્રમાણ દ્વારા નિવારણ ન કરવામાં આવે
Page #127
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १०९ साम्राज्यं भवति प्रकृतस्थले प्रवृत्तमन्यथानुपपत्तिप्रमाणमनौचित्यतर्कस्य मूलं मिथ्यारोपं निकृन्ततीत्यत्रानौचित्यतर्कस्य बाधसंभवात् । तथोक्तं- . . , . ..
"प्रवृत्तेनाप्यनौचित्यमूलं यत्र न लूयते . . . . ."
तत्रा नौचित्यसाम्राज्यं वैपरीत्यात्तु नात्र तत् । इति तदेवं स्वस्य स्वयमेवप्रकाश इत्यपि स्वप्रकाशलक्षणं संभवति । यदि ज्ञानस्त्र परं न प्रकाशयेत्तदा जगदान्ध्यादिदोष आपतितः केन वारयितुं शक्यः स्यात् । तदेव ज्ञाने प्रमाणत्वं यत् स्वपरप्रकाशकत्वम् स्वपरव्यवसायिप्रमाणमिति प्राचीनाचार्यलक्षणकरणात् । तदेवं स्वप्रकाशस्य लक्षणं प्रदय तत्र प्रमाणमपि विद्यते इत्यतः प्रमाणमपि अनौचित्य रूप तर्क मूल प्रवृत्त हुए प्रमाण के द्वारा निराकृत न किया जाय, वहीं औचित्य का साम्राज्य होता है । प्रकृत स्थल में प्रवृत्त हुए अन्यथानुपपत्ति प्रमाण के द्वारा अनौचित्य तर्क का मूल खण्डित हो जाता है अतएव यहाँ यह तर्क वाधित है । कहा भी है - "प्रवृत्तेनाप्यनौचित्यं" इत्यादि । “जहाँ प्रमाण प्रवृत्त होकर अनौचित्य के मूल का छेदन (निवारण) नहीं करता , वहीं औचित्य का साम्राज्य होता है किन्तु यहाँ उससे उलट है , अतएव अनौचित्य रूप तर्क लागू नहीं होता।" इस प्रकार स्वयं ही स्व का प्रकाशक होना जो स्व प्रकाश का लक्षण है वह भी यहाँ घटित होता है । यदि ज्ञान अपने को और परपदार्थ को प्रकाशित न करे तो सारा जगत् अन्धा हो जाय, इस दोष का निवारण कौन कर सकता है ? स्व और पर का प्रकाशक होना ही ज्ञान का प्रमाणत्व है । प्राचीन आचार्यों ने प्रमाण का यही लक्षण कहा है कि "स्वपरव्यवसायि प्रमाणम्" ___ इस प्रकार स्वप्रकाश का लक्षण दिखलाकर उसमें प्रमाण भी दिखलाते हैं . ત્યા જ અનૌચિત્યતાનું સામ્રાજ્ય હોય છે પ્રસ્તુત સ્થળમાં પ્રવૃત્ત થયેલા અન્યથાનુપપત્તિ પ્રમાણ દ્વારા અનૌચિત્ય તર્કનુ મૂળ ખ ડિત થઈ જાય છે, તેથી અહી આ તર્ક બાધાयस्त छ. Bधु पात्र छ - "प्रवृत्तेनाप्यनौचित्य " त्यादि
न्या प्रभा प्रवृत्त न मनौयित्यना भूजनु छेदन (निवास) ४२० नथी, ત્યાં જ અનૌચિત્યનું સામ્રાજ્ય હોય છે પરંતુ અહી એના કરતા ઉલટી પરિસ્થિતિ છે, તેથી અનૌચિત્ય રૂપ તર્ક લાગૂ પડતો નથી આ પ્રકારે “પોતે જ પોતાનું પ્રકાશક હાવા રૂપ”, જે સ્વપ્રકાશકનું લક્ષણ છે, તે પણ અહીં ઘટાવી શકાય છે. જો જ્ઞાન પિતાને અને પરને પ્રકાશિત ન કરે, તે આખુ જગત અબ્ધ થઈ જાય, એ દોષનું નિવારણ કેણ કરી શકે છે? સ્વ અને પરનું પ્રકાશક હોવુ એ જ જ્ઞાનનું પ્રમાણત્વ છે. प्राचीन भाया ये ज्ञान से सक्षण उयु छ -"स्वपरव्यवसायि प्रमाणम्"
Page #128
--------------------------------------------------------------------------
________________
११०
सूत्रकृतासूत्रे
दर्शयामि तथाहि - अनुभूतिः स्वयं प्रकाशा अनुभूतित्वाद् यन्नैवं तत्रैवं यथा घटः । घटे स्वयं प्रकाशत्वस्याभाव सद्भावादनुभूतित्व हेतोरप्यभावः सिद्ध्यति, व्यापकाभावस्य व्याप्याभावसाधकत्वस्यान्यत्रदृष्टत्वात् यथा - इदादिभ्यो निवर्तमानो वह्निः स्वाभावेन हदादौ स्वव्याप्यस्य धूमादेरभावं वोधयतीति सर्वाविवादात् । नच स्वप्रकाशत्व रूपं साध्यं कुत्रापि न प्रसिद्धमिति तादृशाप्रसिद्धस्य साधनेऽप्रसिद्धविशेपणपक्षाख्यो दोपः स्यादिति वाच्यं, सामान्यतो दृष्टानुमानेन स्वप्रकाशत्वसाधनसंभवात् । तथाहि वेद्यत्वं किंचिनिष्ठात्यताभावप्रतियोगिधर्मत्वात् रूपादिवत्,
क्योंकि स्वप्रकाश की सिद्धि में प्रमाण भी मौजूद है । वह इस प्रकार हैं अनुभूति ( अनुभव ) स्वयं प्रकाश रूप हैं, क्योंकि वह अनुभूति है, जो स्वयं प्रकाश रूप नहीं वह अनुभूति भी नहीं होती, जैसे घट घट में स्वयंप्रकाशता का अभाव है, अतः उनमें अनुभूतित्व का भी अभाव है । व्यापक का अभाव व्याप्य के अभाव का साधक होता है । यह नियम अन्यत्र देखा जाता है । जैसे तालाव आदि से निवृत्त होती हुई अग्नि स्वभाव से ही तालाव आदि मैं अपने व्याप्य धूमादि के अभाव को भी बोधित करती है । इस विषय में किसी को विवाद नहीं है । कदाचित कहो कि स्वप्रकाशता रूप साध्य कहीं भी सिद्ध नहीं है, अतएव अप्रसिद्ध को सिद्ध करने से " अप्रसिद्ध विशेषणपक्ष" नामक दोष आता है, किन्तु ऐसा कहना उचित नहीं है, क्योंकि सामान्यतो दृष्ट अनुमान से स्वप्रकाशता को सिद्ध करना संभव है । वह इस प्रकार वेद्यत्व किसी में रहे हुए अन्यथाभाव का प्रतियोगी ( सम्बन्धी ) है, क्योंकि वह
આ પ્રકારે સ્વપ્રકાશનું લક્ષણ ખતાવીને, હવે તેનું પ્રતિપાદન કરતુ પ્રમાણ પણ તાવવામા આવે છે સ્વપ્રકાશની સિદ્ધિમા નીચે પ્રમાણે પ્રમાણ મેાજૂદ છે—અનુભૂતિ (અનુભવ) સ્વય પ્રકાશ રૂપ છે, કારણ કે જે સ્વયં પ્રકાશ રૂપ ન હેાય તેને અનુભૂતિ જ કહી શકાય નહી. જેમ કે ઘડામા સ્વય પ્રકાશતાના અભાવ છે, તેથી તેમા અનુભૂતિત્વને પણ અભાવ છે વ્યાપકના અભાવ વ્યાપ્યના અભાવના સાધક હેાય છે, આ નિયમ અન્યત્ર પણ જોવામા આવે છે જેમ કે તળાવ આદિમાથી નિવૃત્ત થતી અગ્નિ સ્વભાવથી જ તળાવ આદિમા પેાતાના વ્યાષ્યના (ધુમાડા આદિને) અભાવના પણ મેધ કરાવે છે એટલે કે તળાવ આદિમા અગ્નિના જ અભાવ હાવાથી ધુમાડાનેા પણુ અભાવ જ રહે છે, આ વિષયમા કોઈ ને પણ વિવાદ સ ભવી શકતા નથી કદાચ આપ એવુ પ્રતિપાદન કરતા હેા કે સ્વપ્રકાશતા રૂપ સાધ્ય ક્યાય પણ સિદ્ધ નથી, તેથી અપ્રસિદ્ધને સિદ્ધ કરવાથી ‘અપ્રસિદ્ધ વિશેષણ પક્ષ' નામના દોષ આવે છે, પરન્તુ તે પ્રકારનું કથન પણ અનુચિત છે, કારણ કે સામાન્યત છુ અનુમાન દ્વારા સ્વપ્રકાશતા સિદ્ધ કરવાનુ સ ભવિત છે. તે આ પ્રકારે શકય છે વેદ્યત્વ કાઈ પણ વસ્તુમા રહેલા અત્યન્તાભાવનું
Page #129
--------------------------------------------------------------------------
________________
समयाध घोधिनी टोका प्र. श्रु. अ. १ चाकिमतस्वरूपनिरूपणम् ११ यथा रूपादौ धर्मत्वं विद्यते इति तत्र रूपादौ किंचिनिष्ठात्यंताभावप्रतियोगित्वं विद्यते, अर्थात् यो धर्मों भवति तस्य कचिदपि अधिकरणेऽवश्यमत्यतामावो भवति यथा वायौ रूपस्याभावो भवति तथा वेद्यत्वमपि धर्म इति तस्यापि कुत्रचिदभावेन भाव्यमेवेति यत्र वेद्यत्वस्याभावस्तस्यैवावेद्यत्वं सिद्धं भवति । अनेन क्रमेणावेद्यत्वस्य सामान्यतः सिद्धत्वात् कतदिति जिज्ञासायां व्यतिरेक्यनमानेन ज्ञानेऽवेद्यत्वं सिद्धं भवति इति ना प्रसिद्धविशेषणतादोषः संभवतिः। अथवा यद्विपर्ययेऽसमीहितप्रसक्तिर्भवति तत्कचिन्मानयोग्यं भवति इति सामान्यव्याप्तिरिह च ज्ञानं वेद्यं भवति नवेति वादिनां विप्रतिपत्त्या संशये सत्यनुभाव्यत्वस्य स्वीकारेऽनवस्थारूपा समीहितप्रसक्तेर्वेद्यत्वविपर्ययस्यापि सामान्यतः प्रमाणगम्यधर्म है , जैसे रूपादि में धर्मत्व है तो किसी में रहे हुए अत्यन्ताभाव का (सम्बन्धित्व) प्रतियोगित्व भी है । तात्पर्य यह है कि जो भी धर्म होता उसका किसी अधिकरण में अत्यन्ताभाव अवश्य होता है , जैसे वायु में रूप का अभाव है । उसी प्रकार वेद्यत्व भी धर्म है तो उसका भी कहीं न कहीं अभाव होना चाहिए और जहाँ वेधत्व का अभाव है उसी में अवेद्यत्व सिद्ध है । इस क्रम से अवेद्यत्व की सामान्य रूप से सिद्धि हो जाती है । वह अवेद्यत्व कहां हैं ? ऐसी जिज्ञासा होने पर व्यतिरेकी अनुमान से ज्ञान में अवेद्यत्व सिद्ध होता है अतएव अप्रसिद्ध विशेषणता दोष नहीं हो सकता। ___ अथवा जिसके विपर्यय में अनिष्ट का प्रसंग होता है वह कहीं प्रमाण से ___ जानने योग्य होता है , य एक सामान्य व्याप्ति है ज्ञान वेद्य है अथवा
नहीं इस प्रकार की विभिन्न वादियों की विप्रतिपत्ति के कारण संशय होने पर वेद्यत्व के स्वीकर करने पर अनवस्था दोप रूप अनिष्ट का प्रसंग होने પ્રતિવેગી (સબ ધી) છે, કારણ કે તે ધર્મ છે. જેમ કે રૂપ રૂપાદિકમા ધર્મને સદ્ભાવ છે, તે કઈ વસ્તુમાં રહેલા અત્યન્તાભાવના પ્રતિયોગિત (સ બધિત્વ)ને પણ સદુભાવ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે—જે ધર્મ હોય છે તેનો કઈ અધિકરણમા અત્યન્તાભાવ પણ અવશ્ય હોય છે, જેમ કે વાયુમા રૂપનો અભાવ છે. એ જ પ્રમાણે વેદ્યત્વ પણ ધર્મરૂપ હેવાથી તેને પણ કોઈને કોઈ વસ્તુમાં અભાવ હોવો જોઈએ અને જ્યાં
વેધત્વને અભાવ છે, તેમાં જ અદ્યતા સિદ્ધ થઈ જાય છે તે અદ્યત્વ -ક્યા છે? આ - પ્રકારની જિજ્ઞાસા થાય ત્યારે વ્યતિરેકી અનુમાન વડે જ્ઞાનમાં અદ્યતા સિદ્ધ થાય છે, તે કારણે અપ્રસિદ્ધ વિશેષતા દોષ સ ભવી શકતો નથી
અથવા જેના વિપર્યયમાં અનિષ્ટને પ્રસંગ આવે છે, તે કઈક વસ્તુમાં પ્રમાણ દ્વારા જાણવા હેય છે, આ એક સામાન્ય વ્યાપ્તિ વેદ્ય છે કે નથી, આ પ્રકારની વિભિન્ન વાદીઓની વિપ્રતિપત્તિને કારણે સંશય થતા વેદ્યત્વને સ્વીકાર કરવામાં અનવસ્થા દેષ રૂપ
Page #130
--------------------------------------------------------------------------
________________
११२
सूत्रकृताङ्गसूत्रे
त्वात् । अन्यथा कथमिच्छादि गुणानामष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितत्वं नैयायिकोषि साधयेत् अष्टद्रव्यातिरिक्तद्रव्यस्याप्रसिद्धविशेषणता प्रसिद्धौ यत्र तस्य प्रसिद्धि स्तत्र हेतोर्वृत्तितायामन्वयव्यतिरेकिता स्याद्, आवृत्तौ हेतोरसाधाधारणानैकान्तिकतादोपः स्यादतः सामान्यतो दृष्टानुमानेन साध्यस्य कथमपि सिद्धौ नाप्रसिद्धविशेषणतायाः प्रसर इत्यवश्वमभ्युपेयम् तथा च यथा भवद्भिः सामान्यतो दृष्टानुमानन साध्यप्रसिद्धिं कृत्वा पुनस्तस्य साधनं क्रियते तथा यदि मयापि क्रियते तत्र कः प्रद्वेपो भवताम् । न चैवं सत्यप्रसिद्धविशेषणतारूपो दोषो न कुत्रापि भवेदिति वाच्यम्, सामान्यतो दृष्टानुमानासंभवे शश
सें वेद्यत्व का विपर्यय ( अवेद्यत्व ) भी सामान्य रूप से प्रमाण द्वारा गम्य हो जाता है । अगर ऐसा न माना जाय तो नैयायिक इच्छा आदि गुणों को आठ द्रव्यों से अतिरिक्त ( नौवें - आत्मा ) द्रव्य के आश्रित किस प्रकार सिद्ध कर सकेगा ! क्योंकि आठ द्रव्यों से अतिरिक्त द्रव्य की सिद्धि न होने से अप्रसिद्ध विशेषणता दोष आता है जहाँ उसकी सिद्धि है वहाँ हेतु,
·
का रहना माना जाय तो हेतु अन्वयव्यतिरेकी हो जायेगा और यदि हेतु का रहना माना जाय तो असाधारण अनैकान्तिकता दोष आएगा । ऐसी स्थिति में अवश्य ही यह मानना चाहिए कि सामान्यतो दृष्टानुमान से साध्य की सिद्धि होने पर अप्रसिद्ध विशेषणता दोष नहीं आता है इस प्रकार जैसे आप समान्यतोदृष्ट अनुमान से साध्य की सिद्धि करके उसका साधन करते हैं, उसी प्रकार यदि हम भी करें तो क्यों आपको द्वेष होता है ?. कदाचित् कहो कि ऐसा मानने पर तो अप्रसिद्ध विशेषणता दोष कहीं हो ही नहीं सकेगा, तो ठीक नहीं । जहाँ सामान्यतो दृष्ट अनुमान होना
અનિષ્ટના પ્રસંગ ઉપસ્થિત થવાથી વેદ્યત્વનુ વિપર્યય (અવેદ્યત્વ) પણ સામાન્યરૂપે પ્રમાણુ દ્વારા ગમ્ય થઇ જાય છે જો એવુ માનવામા ન આવે તે નૈયાયિક ઇચ્છા આદિ ગુણ્ણાને, આઠ દ્રવ્યા સિવાયના નવમા–આત્મા) દ્રવ્યને આશ્રિત કેવી રીતે સિદ્ધ કરી શક્શે ? કારણ કે આઠ દ્રવ્યેા સિવાયના દ્રવ્યની સિદ્ધિ ન હેાવાથી અપ્રસિદ્ધ વિશેષણતા’ દોષના પ્રસ ગ ઉપસ્થિત થાય છે જ્યા તેની સિદ્ધિ છે ત્યાં હેતુના સદ્ભાવ માનવામા આવે તે હેતુ અન્વય વ્યતિરેકી થઇ જશે, અને જો હેતુને સદ્ભાવ ન માનવામાં આવે, તે અસાધારણ અનૈકાન્તિકતા દોષના પ્રસ ગ ઉપસ્થિત થશે. આ પ્રકારની પરિસ્થિતિમા અવશ્ય એવુ માનવુ જ જોઈએ કે સામાન્યત દૃષ્ટાન્નુમાન વડે સાધ્યની સિદ્ધિ થતી હાય ત્યારે અપ્રસિદ્ધ વિશેષણુતા દોષ' નડતા નથી આ રીતે આપ જેવી રીતે સામાન્યત’ દૃષ્ટ અનુમાન દ્વારા સાધ્યની સિદ્ધિ કરીને, તેને સાધન રૂપે ઉપયોગ કરા છે, એ રીતે અમે પણ કરીએ તે આપને દ્વેષ થવાનુ કારણ શુ છે? ક્દાચ આપ એવુ' કહેતા હા ફે એવું માનવામા અપ્રસિદ્ધ વિશેષણુતા દોષ નડતા જ નથી, તે તે વાત પણ અનુચિત
Page #131
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् । ११३ विषाणोल्लिखिताभूः पृथिवीत्वादित्यादौ तादृशदोपस्य निरंकुशप्रसरसंभवात् । न च कल्पितसत्त्वरूपमनुभूतित्वं हेतु रुताऽकल्पितसत्वरूपमनुभूतित्वं वा हेतुः । आद्यपक्षे नैयायिकादिमते हेतोरसिद्धिस्तन्मते कल्पितायाः सत्ताया अनभ्युपगमात् । न वा द्वितीयः पक्षः वेदान्तिमते अकल्पितानुभूतित्वस्यासंभवेन हेतोरसिद्धिरिति वाच्यम् परित्यक्तकल्पिताकल्पितविशेपस्यानुभूतित्वमात्रस्यैव हेतुत्वेन स्वीकारात् । अन्यथा वह्निवान् धूमादित्यत्रापि धूमः किं पर्वतीयो
संभव न हो वहाँ इस दोप का प्रसंग हो सकता है जैसे पृथ्वी शशविपाण से कुरेदी गई है, क्योंकि यह पृथ्वी है, ऐसे स्थल पर यह दोप आ सकता है ।
यहाँ जो अनुभूतित्व हेतु है वह कल्पितसत्त्व रूप है या अकल्पित सत्त्व रूप है ? प्रथम पक्ष स्वीकार करो तो नयायिक आदि मतों में हेतु असिद्धि हो जाएगा क्योंकि उनके मत में कल्पित सत्ता स्वीकार नहीं की गई है । दूसरा पक्ष भी स्वीकार नहीं किया जा सकता क्योंकि वेदान्तियों के मत में अकल्पित अनुभूतित्व संभव नहीं है, इस कारण हेतु असिद्ध है । यह कहना अनुचित है, क्योंकि हमने कल्पित अथवा अकल्पित विशेपों को छोड कर अनुभूतित्वसामान्य को ही हेतु स्वीकार किया है अन्यथा पर्वत अग्निमान् है, क्योंकि धूमवान् है इस अनुमान में भी यह प्रश्न किया जा सकता हैकि क्या पर्वत का
છે જ્યા “સામાન્યત દૃષ્ટ” અનુમાનને સદ્ભાવ સ ભવતો ન હોય, ત્યા આ દેષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે જેમ કે પૃથ્વીને સસલાને શિગડા વડે દવામાં આવી છે. આ પ્રકારના કથનમાં આ દોષને સ ભવ રહે છે, કારણ કે સસલાને શિ ગડા જ હોતા નથી. તે તેના શિગડા વડે પૃથ્વીને દવાની વાત જ કેવી રીતે સંભવી શકે?
અહી જે અનુભૂતિ છે તે કલ્પિત સત્વરૂપ છે, કે અકલ્પિત સત્વરૂપ છે? પહેલા પક્ષને, સ્વીકાર કરવામાં આવે, તે નૈિયાયિક આદિ મતોમાં હેતુ અસિદ્ધ થઈ જશે, કારણ તેમના મતમા કલ્પિત સત્તાને સ્વીકાર કરાયો નથી બીજા પક્ષને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી, કારણ કે વેદાન્તીઓના મત અનુસાર અકલ્પિત અનુભૂતિત્વ સભવી શકતું નથી, તે કારણે હેતુ અસિદ્ધ છે. તે પ્રકારનું કથન અનુચિત છે, કારણ કે અમે કલ્પિત અથવા અકલ્પિત વિશેષને છોડીને અનુભૂતિત્વ સામાન્યને જ હેતુરૂપે સ્વીકારેલ છે નહી તે “પર્વત અગ્નિમાન છે, કારણ કે ત્યા ધુમાડાને સદ્ભાવ છેઆ અનુમાન સામે પણ એ પ્રશ્ન કરી શકાય છે કે શુ પર્વતને હેતુ ધુમાડે હોય છે, કે રડાને હેતુ ધુમાડો હોય છે? પહેલે પક્ષ સ ગત નથી, કારણ કે પર્વતમા ધુમાડાની સાથે તે
સૂ ૧૫
Page #132
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसुत्रे
हेतुर्महानसीयो वा, नाद्यः पर्वतीयधूमे तदानीं व्याप्तेर्ग्रहणाभावेन तेनानुमान द्वितीयः स्वरूपासिद्धेर्महानसीयधूमस्य पर्वतादावभावात् तुमशक्यत्वात् । इत्यादि विकल्पेन धूमेनापि पर्वते चद्रयनुमानं न स्यात् इति तत्र यथा तदेशनिष्टत्वमतदेशनिष्ठत्वं न विकल्प्यते, किन्तु धूमत्वेन धूमो हेतुस्तथाप्रकृतेपि अनुभूतित्वमात्रं हेतुरित्येवं न कोपि दोपः प्रसरति, न वा स्वप्रकाशसाधनतायां कोपि दोपो भवति । न च स्वप्रकाशत्वरूपसाध्यस्याभावाधिकरणेऽनुभूतित्वस्य हेतोर्वृत्ति श्वसन्देहाद्धेतौ संदिग्धाऽनैकान्तिकता स्यादिति वाच्यम् अनुभूतैरग्यनु माव्यत्वेनाऽवधूम होता है या महानस का धूम हेतु है ? प्रथमपक्ष संगत नहीं क्योंकि पर्वत के धूम के साथ उस समय (अनुमान प्रयोग के समय) व्याप्तिका ग्रहण नहीं हुवा है अतएव उससे अग्नि का अनुमान नहीं किया जा सकता । दूसरे पक्ष में महानस का धूम पर्वत में पाया नहीं जाता । इत्यादि विकल्प यहाँ भी संभव होने से धूम हेतु के द्वारा पर्वत में अग्नि का अनुमान नहीं हो सकेगा । इस प्रकार जैसे यहाँ पर तदेश निष्टता या अदेश निष्ठता अमुक जगह रहने अथवा न रहने का विकल्प नहीं किया जाता किन्तु सामान्य धूम को ही हेतु मान लिया जाता है उसी प्रकार प्रस्तुत अनुमान में भी अनुभूतित्व सामान्य ही हेतु है, ऐसा मानने में कोई भी दोष नहीं आतां और न स्वप्रकाशता की सिद्धि में ही कोई दोप आता है ।
११४
स्वप्रकाशता रूप साध्य के अभाव के अधिकरण में अर्थात् जहाँ स्वप्रकाशता साध्य नहीं है वहां भी अनुभूतित्व हेतु की वृत्ति का सन्देह होने से हेतु में संदिग्ध अनैकान्तिकता दोप आता है | यह कहना उचित
સમયે (અનુમાન પ્રયાગના સમયે) વ્યાપ્તિનુ ગ્રહણુ થતુ નથી તે કારણે તેના દ્વારા અગ્નિનુ અનુમાન કરી શકાતુ નથી ખીન્ને પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે રસેડાના ધુમાડા પર્વતમા સ’ભવી શકતા નથી, ઇત્યાદિ વિકલ્પ અહી પણ શક્ય હોવાથી ધુમાડા રૂપ હેતુ દ્વારા પ°તમા અગ્નિનુ અનુમાન કરી શકાશે નહી આ રીતે જેમ અહી તદ્દેશનિતા અથવા અદ્દેશનિષ્ઠતાનેા (અમુક જગ્યાએ રહેવા અથવા ન રહેવાના) વિકલ્પ માન્ય કરી શકાતેા નથી, પરન્તુ સામાન્ય ધુમાડાને જ હેતુ માની લેવામા આવે છે, એજ પ્રમાણે પ્રસ્તુત અનુમાનમા પણ અનુભૂતિત્વ સામાન્યજ હેતુ રૂપ છે આ પ્રકારની માન્યતામા પણ કોઈ દોષ ઉદ્ભવતા નથી અને સ્વપ્રકાશતાની સિદ્ધિમા પણ કોઇ દોષના સંભવ રહેતા નથી
સ્વપ્રકાશતા રૂપ સાધ્યના અભાવના અધિકરણમા એટલે કે જ્યા સ્વપ્રકાશતા સાધ્ય નથી ત્યા પણ અનુભૂતિત્વ હેતુની વૃત્તિના સન્દેહ હોવાથી હેતુમા સઢિગ્ધ અનૈકાન્તિકતા દોષના સંભવ રહે છે, એમ કહેવુ તે ઉચિત નથી, કારણ કે આપણે અનુભૂતિને પણ
Page #133
--------------------------------------------------------------------------
________________
प्र. श्रु. अ. १ चार्वाकमनस्वरूपनिरूपणम्
११५
समयार्थ घोधिनी टोका स्थापातात्, यदि ज्ञानं ज्ञानान्तरेण वेद्यं स्यात् तदा येन ज्ञानान्तरेण प्रथमं ज्ञानं वेदितं स्यात्तदपि ज्ञानत्वाविशेषात् स्वान्येन केनचिदपि ज्ञानेन ज्ञातं स्यात्तदपि पुनर्ज्ञानान्तरेणेत्येवमनवस्थापिशाचस्यावतारः स्यादित्येव ज्ञानस्य ज्ञानान्तरवेद्यत्वे वाधकस्तर्कः । सति च बाधकतर्केण सन्दिग्धानैकान्तिकतापदमप्याधातुं शक्नोति । न च ज्ञानमात्रस्यावश्यवेद्यत्वं न स्वीकरोमि ज्ञानव्यवहारस्तु न ज्ञायमानसत्तया किन्तु स्वरूपसत्ताविशिष्टेनैव ज्ञानेन ज्ञानस्य व्यवहार इति कानवस्थायाः
नहीं है, क्योंकि हम अनुभूति को भी अनुभाव्य स्वीकार करते है । यदि एक ज्ञान दूसरे से ही जाना जाय तो जिस ज्ञान ने पहले ज्ञान को जाना वह भी ज्ञान होने के कारण अपने से भिन्न किसी अन्य ज्ञान के द्वार ही जाना जाएगा और वह ज्ञान भी किसी अन्य ज्ञान से । इस प्रकार अनवस्था दोप रूपी पिशाच का अवतार होगा । एक ज्ञान को दूसरे ज्ञान द्वारा वेद्य मानने में यह बाधक तर्क है इस बाधक तर्क की मौजूदगी में संदिग्ध अनैकान्तिकता दोष नहीं आ सकता ।
कदाचित् यह कहो कि हम प्रत्येक ज्ञान को वेद्य (ज्ञेय) नहीं मानते । फिर भी उसमें जो ज्ञान का व्यवहार होता है वह ज्ञायमान सत्ता से नहीं किन्तु स्वरूपसत्ता से विशिष्ट ज्ञान के द्वारा ही होता है । ऐसा मानने से अनवस्था दोप कैसे संभव हो सकता है ? किन्तु यह कथन युक्ति संगत नहीं है । ज्ञान अपने आप को जानता नहीं और उसे जानने के लिए અનુભાવ્ય રૂપે સ્વીકારીએ છીએ જે એક જ્ઞાનને ખીન્ન જ્ઞાન વડે જ જાણી શકાતુ હાય, તેા જે જ્ઞાન વડે પહેલા જ્ઞાનને જાણુવામા આવ્યુ, તે જ્ઞાનને પણ જાણનારૂ કોઇ ત્રીજુ જ્ઞાન પણ હેવુ જ જોઈએ જે જ્ઞાન વડે તે બીજા જ્ઞાનને જાણવામા આવ્યુ તે ત્રીજા જ્ઞાનને જાણનારૂ કોઈ ચેાથુ જ્ઞાન પણ હશે જ આ પ્રમાણે આગળ વધતા વધતાં જે છેલ્લુ જ્ઞાન આવશે, તે જ્ઞાનને ક્યા જ્ઞાન દ્વારા જાણવામા આવ્યુ તે પ્રશ્ન ઊભા થશે, અને છેલ્લા જ્ઞાનને જાણનારા અન્ય જ્ઞાનના અભાવ હાવાને કારણે અનવસ્થા દોષની સ ભાવના ઊભી થશે. એક જ્ઞાનને અન્ય જ્ઞાન દ્વારા વેદ્ય (અનુભવ કરવા ચેાગ્ય) માનવામા આ ખાધક તર્ક છે આ ખાધક તર્ક ની ઉપસ્થિતિમા (મેાજૂદગીમા) સ દિગ્ધ અનૈકાન્તિકતા દોષ આવી શકતા નથી
ક્દાચ એવુ કહેવામા આવે કે “અમે પ્રત્યેક જ્ઞાનને વેદ્ય (જ્ઞેય) માનતા નથી તે તેમા જે જ્ઞાનના વ્યવહાર થાય છે તે જ્ઞાયમાન સત્તા વડે થતા નથી, પણ સ્વરૂપ સત્તાથી યુક્ત જ્ઞાન દ્વારા જ થાય છે, આ પ્રમાણે માનવામા આવે, તે અનવસ્થા દોષ કેવી રીતે સ ભવી શકે છે ” પરન્તુ આપનુ આ કથન પણ યુક્તિ સંગત લાગતુ નથી જ્ઞાન પેાતાને જ જાણતુ ન હેાય અને તેને જાણવાને માટે કોઇ અન્ય જ્ઞાનની પ્રવૃત્તિ પણ ન
Page #134
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्र संभवः ज्ञानस्यावश्यवेद्यतास्वीकारे एवानवस्थायाः संभवादिति वाच्यं ज्ञानविषयकज्ञानान्तरानवतारे ज्ञानसत्ताया निर्णतुमशक्यतया स्वरूपसत्तया व्यवहार इति स्वीकर्तुमशक्यत्वात् , न च यदा कदाचिद् ज्ञानान्तरसत्ताविपकजिज्ञासोदये सति व्यवहारादिना केनचित्कारणेन तस्या अपि प्रमास्यादिति न तस्या निर्णयः किन्तु निर्णयः स्यादिति न कोपि दोप इति वाच्यम् । घटोऽयं घटविषयकज्ञानवानहमिति ज्ञानद्वयातिरिक्तज्ञानान्तरस्याननुभवात् यदि ज्ञानप्रवाहो भवेत्तदा भवकथनं शोभेतापि न त्वेवम् अननुभूतेनापि पदार्थस्वीकारेऽतिप्रसंगात् । विनापि प्रमाणं यदि सत्तायाः स्वीकारः स्यात्तदा प्रमेयसत्ताया अपि प्रमाण दूसरे ज्ञान की भी प्रवृत्ति न हो तो ज्ञान की सत्ता का ही निर्णय नहीं हो सकता । ऐसी स्थिति में स्वरूप सत्ता से ज्ञान का व्यवहार स्वीकार करना शक्य नहीं है ।
जब कभी ज्ञानान्तर की सत्ता के विषय में जिज्ञासा उत्पन्न होती है तो व्यवहार आदि किसी कारण से उसका भी ज्ञान हो जाता है । अतएव उसका अनिर्णय नहीं किन्तु निर्णय हो जाता है । इस कारण कोई दोप नही है । ऐसा कहना ठीक नहीं । “यह घट है" या मैं घट विषयक ज्ञानवान् हूँ “ इस' प्रकार के दो ज्ञानों से भिन्न ज्ञानान्तर का अनुभव नहीं होता । यदि ज्ञान का प्रवाह होता तो आप का कथन शोभा भी देता। मगर ऐसा है नहीं जो अनुभव में नहीं आता, उसके द्वारा भी पदार्थ को स्वीकार किया जाएगा तो अति प्रसंग ( अनिष्टापत्ति ) का प्रसंग होगा । यदि प्रमाण के विना ही सत्ता को स्वीकार करते हो तो प्रमेय की सत्ता
હેય, તે જ્ઞાનની સત્તા (અસ્તિત્વને) જ નિર્ણય થઈ શકે નહી એવી સ્થિતિમાં સ્વરૂપ સત્તા દ્વારા જ્ઞાનનો વ્યવહાર સ્વીકાર્ય બની શકતા નથી.
___“त्यारे ज्ञानान्त२ (मन्य ज्ञान) नी सत्ता (विद्यमानता) ना विषयमा विज्ञासा ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યવહાર આદિ કેઈ કારણ વડે પણ તેનું જ્ઞાન થઈ જાય છે. તે કારણે તેને અનિર્ણય રહેવાને બદલે નિર્ણય જ થઈ જાય છે, આ કારણે કેઈ દોષ નથી” આ પ્રમાણે કહેવુ તે પણ ચગ્ય નથી “આ ઘટ (ઘડે) છે” અથવા “હુ ઘટવિષયક જ્ઞાનવાન છુ ” આ પ્રકારના બે જ્ઞાનથી ભિન્ન જ્ઞાનાન્તરનો અનુભવ થતો નથી જે જ્ઞાન પ્રવાહ હોત તે આપનું કથન સુંદર લાગત પરંતુ એવું છે નહી. જે અનુભવવામાં ન આવે તેના દ્વારા પણ પદાર્થનો સ્વીકાર કરવામાં આવે, તે અતિપ્રસગ (અનિષ્ટપત્તિ) રૂપ દેપને સ ભવ ઉપસ્થિત થશે જે પ્રમાણ વિના જ સત્તાનો સ્વીકાર કરવામાં આવે, તે પ્રમેયની સત્તાને પણ પ્રમાણના અસ્તિત્વ વિના જ સ્વીકાર કરી શકાશે અને પ્રમાણનો
Page #135
--------------------------------------------------------------------------
________________
afrat टीका
प्र. थ्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
११७
सत्तामन्तरेणैव स्वीकारसंभवेन प्रमाणचिन्तैव परित्यक्ता भवेत् । इष्टापत्तौ च प्रमेयसिद्धिः प्रमाणाद्धीति परिभाषालुप्येत, अनुभवविरोधश्च स्यात्, नहि चक्षुरादिप्रमाणमन्तरा रूपादिप्रमेयस्य व्यवस्था क्वचिदपि दृष्टा उपपन्ना वा । ज्ञानान्तरविपयकज्ञानस्वीकारे पुनरग्रे ज्ञानान्तरगवेपणायामनवस्थाया अवश्यंभावेन दोपराहित्यं कदापि न संभवेत् । न चानवस्थैवेष्टेति वाच्यम् । अनवस्थास्त्रीकर्तॄणां त्रिदोपसंभवात्, त्रिदोषाः प्राग्लोप-अविनिगम्यत्व-प्रमाणापगमाः । उत्तरोत्तरज्ञानस्वीकारे पूर्वज्ञानोपयोगसिद्धौ अपरापरज्ञानेन पूर्वपूर्वविज्ञानस्य विलोपप्रसंगात्, इति प्राग्लोपदोपः ।
भी प्रमाण की सत्ता के बिना ही स्वीकार की जा सकेगी और प्रमाण का विचार ही त्याग देना होगा अर्थात् प्रमाण का विचार निरर्थक हो जाएगा। अगर कहो कि यह तो इष्टापत्ति है अर्थात् हम प्रमाण का त्याग करते हैं तो यह कथन वाधित हो जाएगा कि प्रमाण से ही प्रमेय की सिद्धि होती है । अनुभव से भी विरोध होगा, क्योंकि चक्षु आदि प्रमाणों के विना रूप आदि प्रमेयों की व्यवस्था कहीं भी नहीं देखी गई है और न वह संगत हो सकती है । ज्ञान को ज्ञानान्तर से ग्राह्य मानने पर ज्ञानान्तर को ग्रहण करने के लिए भी ज्ञानान्तर की खोज करनी पड़ेगी तो अनवस्था दोप होगा । दोष रहितता कदापि संभव नहीं होगी । हमें अवस्था ही इष्ट हैं ऐसा नहीं कहना चाहिए, क्योंकि अनवस्था स्वीकार करने वालों को तीन दोप आएँगे । वे तीन दोष ये हैं (१) प्राग्लोप (२) अविनिगम्यत्व और ( ३ ) प्रमाणापगम । उत्तरोत्तर ज्ञान को स्वीकार करने पर पूर्वज्ञान के उपयोग की सिद्धि होने
વિચાર જ જતા કરવા પડશે. એટલે કે પ્રમાણનો વિચાર જ નિર્થક મની જશે ક્દાચ તમે તેને અષ્ટાપત્તિ રૂપ ગણા અને એવુ કહેા કે અમે પ્રમાણના ત્યાગ કરીએ છીએ, તે “પ્રમાણુ દ્વારા જ પ્રમેય સિદ્ધ થાય છે,” આ કથન અસ ગત બની જવા રૂપ માધાના પ્રસગ ઉપસ્થિત થશે. વળી આ ક્શન અનુભવની પણ વિરૂદ્ધ જશે, કારણ કે ચક્ષુ આદિ પ્રમાણેા વિના રૂપ આઢિ પ્રમેયેાની વ્યવસ્થાને સદ્ભાવ સ ભવી શકતા જ નથી અને તે પ્રકારની વ્યવસ્થા સ ગત પણ હેાઈ શકે નહી જ્ઞાનને જ્ઞાનાન્તર (અન્ય જ્ઞાન) વડે ગ્રાહ્ય માનવામા આવે, તા જ્ઞાનાન્તને ગ્રહણ કન્વાને માટે જ્ઞાનાન્તરની શેાધ કરવી પડશે તે તે પ્રકારની પરિસ્થિતિમા અનવસ્થા દોષના પ્રસંગ ઉપસ્થિત થઇ જશે અમને અનવસ્થા જ ઇષ્ટ છે,” આ પ્રકારનુ કવન પણ ચેગ્ય નથી, કારણ કે અનવસ્થાને સ્વીકાર કરનારને નીચે પ્રમાણે ત્રણ દોષ લાગશે (૧) પ્રાર્ગોપ (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણાપગમ ઉત્તરાન્તર જ્ઞાનના સ્વીકાર કરવામા પૂર્વ જ્ઞાનના ઉપયેગની સિદ્ધિ
Page #136
--------------------------------------------------------------------------
________________
११८
सूत्रकृतागसूत्रे विनिगमनापि न स्यात् कस्य स्वीकारः कस्य नेति पूर्वनियामकं परं वेति विनियन्तुमशक्यत्वात् , इति अविनिगम्यत्वस्पो द्वितीयदोपः प्रमाणापगमोपि अनन्तज्ञानस्वीकारे नास्ति किचित्प्रमाणमनुभवो वा इति प्रमाणापगमात्मा तृतीयो दोपः । तदुक्तं श्री हर्पमिश्रण
"प्राग्लोपाविनिगम्यत्व-प्रमाणापगमैर्भवेत् ।
अनवस्थितिमास्थातु रचिकित्स्यात्रिदोपता ॥ इति । अवयवावयविनोभेंदे श्लोकस्थ तृतीयाविभक्तेः प्रयोज्यत्वमर्थस्तथा च प्रागलोपाविनिगम्यत्वप्रमाणापगमप्रयोज्या त्रिदोपता। अवयवाऽवयविनोरभेटे तु तृतीया विभक्तेरभेदोर्थः तथा च प्राग्लोपाविनिगम्यत्व प्रमाणापगमाभिन्नात्रिदोपता से अगले २ ज्ञान से पहले २ के ज्ञान का लोप हो जाएगा। यह प्राग्लोप नामक दोप है किसे स्वीकार करें और किसे स्वीकार न करे, पहलाज्ञान नियामक है, या दूसरा ज्ञान नियामक है ? इस प्रकार निर्णय करना शक्य न होने से अविनिगमता नामक दुसरा दोप होगा । अनन्त ज्ञानों को स्वीकार करने में न कोई प्रमाण है और अनुभव है इस कारण प्रमाणापगम नामक तीसरा दोप भी आता है। श्री हर्प मिश्र ने कहा है-"प्राग्लोपाविनिगम्यत्व" इत्यादि । “जो ज्ञानों की अनवस्था को स्वीकार करते हैं, उनके मतानुसार तीन दोपों का निवारण नहीं हो सकता । वे दोप इस प्रकार हैं-प्राग्लोप, अविनिगम्यत्व और प्रमाणापगम । ___ अवयव और अवयवी, का भेद मानने पर श्लोक में आई हुई तृतीया विभक्ति का अर्थ प्रयोज्यत्व है । तात्पर्य यह है कि प्राग्लोप, अविनिगम्यत्व
और प्रमाणापगम के द्वारा प्रयोज्य त्रिदोपता है । अवयवी का अभेद मानने થવાથી પાછળના પ્રત્યેક જ્ઞાન દ્વારા આગળના પ્રત્યેક જ્ઞાનને લેપ થઈ જશે આ દોષનું નામ પ્રાપ દેપ છે કે સ્વીકાર કરવો અને તેનો અસ્વીકાર કરે, પહેલુ જ્ઞાન નિયામક છે કે બીજુ જ્ઞાન નિયામક છે, આ પ્રકારનો નિર્ણય કરવાનું શક્ય ન હોવાથી અવિનિગમતા નામને બીજો દોષ લાગશે અને તે જ્ઞાનનો સ્વીકાર કરવા માટે કેઈ પ્રમાણ પણ નથી અને એવા કેઈ અનુભવને પણ સદ્ભાવ નથી તે કારણે પ્રમાણપગમ નામનો श्रीन होप पए आवे छे श्री षभित्रै प्रयु छ -"प्राग्लोपाविनिगम्यत्व" त्यादि
જેઓ જ્ઞાનની અનવસ્થાને સ્વીકાર કરે છે, તેમના મતાનુસાર ત્રણ દોષનું નિવારણ થઈ શકતું નથી, તે ત્રણ દેષ આ પ્રમાણે છે (૧) પ્રાલેપ, (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણપન અવયવ અને અવયવીમા ભેદ માનવામાં આવે, તો લેકમાં વપરાયેલી ત્રીજી વિભક્તિનો અર્થ “
પ્રત્યુત્વ છે એટલે કે પ્રાપ, અવિનિગમ્યત્વ અને
Page #137
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टोका न श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् ११९ अनवस्थां स्वीकुर्वतो भवति । चिकित्सारहिता भवतीत्यनवस्था कथमपि न हितावहा । न च द्वितीयादिज्ञानं स्वभावविशेपादेव स्वविपयप्रमाणमन्तरेणैव स्वविपयकव्यवहारं गमयत्यतो नानवस्था न वाऽप्रामाणिकत्वेन व्यवहाराभाव इति वाच्यम् । एवं तर्हि द्वितीयादिज्ञानानामेवंविधस्वभावस्वीकारे तहरं प्रथमज्ञानस्यैव तादृशस्वभावविशेषः स्वीक्रियताम् तावतैव सर्वविघ्नोपशांतिसंभावना ज्ञानस्य स्वप्रकागतापि सिद्धा भवति निरर्थकोयं द्राविडप्राणायामः । तथा लौकिकानामामाणकः । अन्ते रण्डाविवाहः स्यादादावेव कुतो नहीति । पर तृतीया विभक्ति का अर्थ अभेद है। अभिप्राय यह निकला कि प्राग्लोप, अविनिगम्यत्व और प्रमाणापगम से अभिन्न त्रिदोपता अनवरथा मानने वाले के मत में आती है। अनवस्था की कोई चिकित्सा नहीं है अतएव वह हितकर नहीं है।
द्वितीय आदि ज्ञान अपने स्वभाव विशेप से स्वविपयक ज्ञान के विना ही, स्वविषयक व्यवहार को उत्पन्न कर लेता है अतः न तो अन वस्था दोप आता है और न अप्रामाणिक होने से व्यवहार का अभाव ही होता है, ऐसा नहीं कह सकते । यदि ऐसा है अर्थात् द्वितीय आदि ज्ञानों में इस प्रकार का स्वभाव स्वीकार करते हो तो पहले ज्ञान का ही ऐसा स्वभाव मान लेना अच्छा है । ऐसा मानने से सभी दोपों की उपशान्ति हो जाएगी और ज्ञान की स्वप्रकागकता भी सिद्ध हो जाएगी। फिर यह द्रविड़ प्राणायाम व्यर्थ है लोक में कहावत है-यदि कुत्सित वर्तन करने वाली को अन्त में विवाह करना है तो आदि में ही क्यों न कर ले । પ્રમાણપગમના દ્વારા પ્રત્યે ત્રિદોષતા છે જે અવયવ અને અવયવીને અભેદ માનવામા આવે, તે તૃતીયા વિભક્તિનો અર્થ “અભેદ છે એટલે કે પ્રાલેપ, અવિનિગમ્યત્વ અને પ્રમાણપગમ, આ ત્રણેથી અભિન્ન ત્રિદોષતાનો, અનવસ્થા માનનારાના મતમાં સદભાવ રહે છે અનવસ્થાની કઈ ચિકિત્સા નથી, તે કારણે તે હિતકર નથી
“દ્રિતીય આદિ જ્ઞાન પિતાના સ્વભાવ વિશેષ વડે જ, સ્વવિષયક જ્ઞાનના વિના જ, સ્વવિષયક વ્યવહારને ઉત્પન્ન કરી લે છે, તેથી અનવસ્થા દેષ પણ આવતો નથી, અને અપ્રામાણિક હેવાથી વ્યવહારનો અભાવ પણ સ ભવતો નથી આ પ્રકારનું કથન પણ ઉચિત નથી જે દ્વિતીય આદિ જ્ઞાનમાં આ પ્રકારના સ્વભાવને આપ સ્વીકાર કરતા હો, તે પહેલા જ્ઞાનને જ એ પ્રકારનો સ્વભાવ માનવ ઠીક થઈ પડશે એવું માનવાથી સઘળા દોષનું નિવારણ થઈ જશે, અને જ્ઞાનની સ્વપ્રકાશતા પણ સિદ્ધ થઈ જશે તે પછી આ દ્રાવિડ (ઉટી રીતે) પ્રાણાયામ વ્યર્થ જ બની જશે કેમ એવી કહેવત છે કે “કુત્સિત વર્તન કરનારી સ્ત્રીને આખરે વિવાહ કરી લેવાનું જ , તે પ્રારભમા જ શા માટે ન કરી લે !”
Page #138
--------------------------------------------------------------------------
________________
१२०
सूत्रकृताङ्गसूत्रे तदेवं ज्ञानस्य ज्ञानान्तरविपयत्वस्वीकारे ज्ञानस्य स्वरूपमेव न सिद्धयेदित्यादिविपक्षवाधकतर्कसंभवेन न संदिग्धा नैकान्तिकता दोपः। यत्र हेतोः साध्याभावाधिकरणे वृत्तित्वसन्देहो भवेत् । तादृशवृत्तित्वे वाधकतर्को नावतरति तत्रैव संदिग्धानकान्तिकतायाः साम्राज्यम् प्रकृते तु ज्ञानस्वरूपासिद्धिरूपविपक्षवाधकतर्करय सत्त्वेन न तर्कस्य विरहप्रयुक्तसंदिग्धानकान्तिकतायाः संभावनापि पदमाधातुं शक्नोतीति । अपि च घटादि स्वरूपविपयप्रकाशनसमये ज्ञानं प्रकागते न वा । न प्रकाशते इति पक्षस्य स्वीकारे ज्ञानोदयानन्तर क्षणे जिज्ञामुपुरुपस्य तादृशघटादिज्ञाने सन्देहो विपर्ययो विपरीतप्रभा वा स्यात् । न तु कश्चिद्घटमह___ एक ज्ञान को दूसरे ज्ञान का विषय मानने पर ज्ञान का स्वरुप ही सिद्ध नहीं होगा इत्यादि वाधक तर्कों का सद्भाव होने से हमारे हेतु में संदिग्ध अनैकान्तिकता दोप नहीं है । जहाँ ऐसा सन्देह होता है कि हेतु साध्य के अभाव के अधिकरण में रहता है या नहीं अर्थात् जहाँ साध्य का अभाव है वहाँ भी रहता होगा वहाँ वाधक तर्क नहीं होता । ऐसे स्थल पर ही संदिग्ध अनैकान्तिकता का साम्राज्य होता है । यहां ज्ञान के स्वरूप की असिद्धि रूप वाधक तर्क विद्यमान है, अतएव बाधक तर्क के अभाव में होने वाली संदिग्ध अनैकान्तिकता की संभावना भी नहीं की जा सकती है
इसके अतिरिक्त यह कहिये कि जब ज्ञान घटादि विषयों को प्रकाशित करता है तव स्वयं प्रकाशित होता है कि नहीं होता? अगर प्रकाशित नहीं होता, यह पक्ष स्वीकार किया जाय तो ज्ञान की उत्पत्ति के अनन्तर क्षण में जिज्ञासु पुरुप को उस घटादि के ज्ञान में सन्देह, विपर्यय अथवा
એક નાનને બીજા જ્ઞાનને વિષય માનવામાં આવે, તે જ્ઞાનનું સ્વરૂપ જ સિદ્ધ નહી થાય, ઈત્યાદિ બાધક તને સદ્ભાવ હોવાથી અમારા હેતમા સ દિગ્ધ અનૈકાન્તિકતા દોષને સદ્ભાવ નથી. જ્યા એ સ દેહ થાય છે કે હેતુ સાધ્યના અભાવના અધિકરણમાં રહે છે, કે રહેતો નથી એટલે કે જ્યા સાધ્યને અભાવ છે ત્યા પણું રહેતું હશે. ત્યા બાધક તર્ક સ ભવતું નથી એવી પરિસ્થિતિમાં જ સ દિગ્ધ અનૈકાન્તિતાનું સામ્રાજ્ય હોય છે. અહીં જ્ઞાનના સ્વરૂપની અસિદ્ધિ રૂ૫ બાધક તર્ક વિદ્યમાન છે, તેથી બાધક તર્કના અભાવમાં સભવી શકે એવી સ દિગ્ધ અનૈકાન્તિતાની સંભાવના પણ માની શકાતી નથી
વળી અમારા આ પ્રશ્નનો જવાબ આપ–“જે જ્ઞાન ઘટાદિ વિષને પ્રકાશિત કરે છે, તો પોતે પ્રકાશિત હોય છે, કે નથી હોતુ ? જે તે પ્રકાશિત નથી હોતુ ?, આ માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે જ્ઞાનની ઉત્પત્તિની ક્ષણની અનન્તર ક્ષણે જિજ્ઞાસુ
Page #139
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र.शु अ १ चावकिमतस्वरूपनिरूपणम् १२१ मद्राक्ष नवेति दृष्टाऽनन्तरक्षणे सन्देहं करोति, विपर्यस्यतिज्ञानविपये ज्ञानाभावं वा निश्चिनोति किन्तु इदमहमद्राक्षमित्येव निश्चिनोति ज्ञानस्य स्वरूपानपगमे सन्देह विपर्ययविपरीतप्रमा अवश्यं भवेयु नतु कस्यचिदपि ता भवन्ति किन्तु ज्ञानस्वरूपस्य निश्चय एव भवति । तस्मात् स्वयं प्रकाशमानमेव ज्ञानं घटादिविषयैः सह व्यवहारं जनयतीति वक्तुं युक्तम् तथा च ज्ञानस्य स्वप्रकाशतासिद्धा भवतीति । ननु यथा सुखदुःखादिकं न स्वप्रकाशस्वरूपम् किन्तु ज्ञानद्वाराप्रकाशते किन्तु सुखदुःखादि संवेदनसमये कस्यापि सचेतसोऽचेतसोपि वा सुखे, न संशयो जायते सुखं मेऽस्ति न वेत्याकारकः, न वा नास्त्येव सुखादिकमित्याकारकोविपरीत प्रमिति हो जायेगी । कोई भी पुरुष घट देखने के पश्चात् ऐसा सन्देह नहीं करता कि मैंने घट देखा है या नहीं, न वह विपरीत जानता है और न ज्ञान के विषय में ज्ञान के अभाव का निश्चय करता है। किन्तु उसे यही निश्चय होता है कि "मैंने घट देखा है" यदि ज्ञान के स्वरूप का ज्ञान न हो तो सन्देह, विपर्यय और विपरीत प्रमा अवश्य होगी, किन्तु वह किसी को होती नहीं है । बल्कि ज्ञान के स्वरूप का निश्चय ही होता है। अतएव स्वयं प्रकाशमान ही ज्ञान घट आदि विषयों के साथ व्यवहार उत्पन्न करता है, ऐसा कथन ही उचित है। और ऐसा होने से ज्ञान की स्वप्रकाशता सिद्ध हो जाती है ।
शंका-जैसे सुख दुःख आदि स्वयं प्रकाशमान नहीं हैं किन्तु वे ज्ञान के द्वारा प्रकाशित होते हैं, फिर भी सुख दुःख आदि के संवेदन के समय किसी विचारशील या अविचारशील पुरुष को सुख के विषय में संशय नहीं પુરૂષને તે ઘટાદિના જ્ઞાનમા સ દેહવિપર્યય અને વિપરીત પ્રમિતિ ઉત્પન્ન થશે કોઈ પણ પુરૂષ, ઘડાને દેખ્યા પછી એ સદેહ કરતો નથી કે મે ઘડ દે છે કે નહી ? વળી તે વિપરીત રૂપે પણ તે ઘડાને માનતો નથી અને જ્ઞાનના વિષયમાં જ્ઞાનના અભાવને પણ નિશ્ચય કરતા નથી પરંતુ તેના દ્વારા એ જ નિર્ણય કરાય છે કે “મે ઘડાને જે છે” જે જ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, તે સદેહ, વિપર્યય અને વિપરીત પ્રમિતિને અવશ્ય સદુભાવ જ રહેશે, પરંતુ આ ત્રણેનો અનુભવ કઈ પણ વ્યક્તિને થતો નથી, પરંતુ જ્ઞાનના સ્વરૂપને નિશ્ચય જ થતો હોય છે તેથી એવુ માનવુ જ ઉચિત થઈ પડે છે કે સ્વય પ્રકાશમાન જ્ઞાન જ ઘટાદિ વિષયોની સાથે વ્યવહાર ઉત્પન્ન કરે છે. અને એવુ હોવાથી જ્ઞાનની સ્વપ્રકાશતા સિદ્ધ થઈ જાય છે
શકા-જેમ સુખદુ ખ આદિ સ્વય પ્રકાશમાન નથી, પરતુ જ્ઞાનના દ્વારા જ પ્રકાશિત થાય છે, છતાં પણ સુખદુ ખાદિનુ સવેદન કરતી વખતે કઈ પણ વિચારશીલ પુરુષને સુખના વિષયમાં એ સશય હોતો નથી કે “મને સુખ છે કે નથી” “મને સુખ નથી” સૂ ૧૬
Page #140
--------------------------------------------------------------------------
________________
१२२
सूत्रकृतागसूत्रे विपर्ययो वा कदाचिदुदेति, सुखाभावविषयकप्रमातु नैव कथमपि स्वोदयमासादयति, तथा ज्ञानस्य ज्ञानान्तरविपयत्वस्वरूपपरप्रकाश्यत्वस्वीकारे पि संशयविपर्ययविपरीतप्रमाणामभावः स्यात्कथं ज्ञानस्य स्वप्रकागता सन्देहायभावेनैव स्वप्रकाशता साध्यते, सन्देहाद्यभावस्तु परप्रकाश्यत्वेपि संभवतीति व्यभिचारानसंशयाद्यभावानां स्वप्रकाशता साधकत्वं संभवति परप्रकाश्यत्वेऽपि संशयाद्यभावस्य वक्तुं शक्यत्वात्सुखादिवदिति न वाच्यम् तथा सति ज्ञानस्यापि ज्ञानान्तरवेद्यत्वे. ऽनवस्थापरिहारस्यासंभवापातात् । किंच तव नैयायिकस्य व्यवसायानुव्यवसाययोरुत्पादक एक एव मनःसंयोगो विभिन्नो वा, तत्र यदि येनैव मनस्संयोगेन हाता कि “मुझे सुख है या नहीं । मुझे सुख नहीं है" ऐसा विपरीत ज्ञान भी उसे नहीं होता सुखाभावविषयक प्रमिति भी कभी उत्पन्न नहीं होती।
इसी प्रकार एक ज्ञान को दूसरे ज्ञान से ज्ञेय अर्थात् पर प्रकाश्य मानने पर भी संशय, विपर्यय और विपरीत प्रमिति का अभाव होगा। फिर सन्देह आदि के अभाव के कारण ज्ञान की स्वप्रकाश्यता कैसे सिद्ध की जा सकती है ? सन्देह आदि का अभाव तो ज्ञान को परप्रकाश्य मानने पर भी हो सकता है । इस प्रकार व्यभिचार होने से संशय आदि का अभाव ज्ञान की स्वप्रकाशकता का साधक नहीं है। क्योंकि परप्रकाश्यता मानने पर भी संन्देह आदि का अभाव कहा जा सकता है ।
समाधान-यदि ज्ञान को परप्रकाश्य माना जाएगा तो अनवस्था दोप का परिहार करना संभव नहीं होगा। इसके अतिरिक्त तुम नैयायिकों के मतमें व्यवसाय और अनुव्यवसाय का जनक मनःसंयोग एक ही है अथवा એવો વિપરીત ભાવ પણ તેને થતું નથી, અને સુખાભાવ વિષયક પ્રમિતિ પણ તેને કદી ઉત્પન્ન થતી નથી
એ જ પ્રમાણે એક જ્ઞાનને બીજા જ્ઞાન દ્વારા રેય એટલે કે પરપ્રકાશ્ય માનવામાં આવે, તો સ શય, વિપર્યય અને વિપરીત પ્રમિતિનો અભાવ જ રહેશે તો પછી આ દેહ આદિના અભાવને કારણે જ્ઞાનની સ્વપ્રકાશ્યતા કેવી રીતે સિદ્ધ કરી શકાશે ? સંદેહ આદિનો અભાવ તે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે તે પણ સ ભવી શકે છે આ પ્રકારની બાધા હોવાને કારણે સ શય આદિને અભાવ પણ જ્ઞાનની સ્વપ્રકાશાનો સાધક નથી, કારણ કે પરપ્રકાશ્યતા માનવામાં આવે તે પણ સ હ આદિને અભાવ પ્રતિપાદિત કરી શકાય છે.
સમાધાન–જે જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામા આવે, તે અનવસ્થા દોષને પરિહાર (निवारण) स्वानु सलवी नही - 4जी तमा। (नैयायिोना) मत प्रमाणे तो व्यवસાય અને અનુવ્યવસાયને જનક મન સ ગ એક જ છે, કે અલગ અલગ છે? જે
Page #141
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२३ घटस्य व्यवसायज्ञानमुत्पादितं तेनैव मनःसंयोगेन यदि घटानुव्यवसायोपि प्रादुर्भवेत्तदा घटानुव्यवसायजनकस्य घटव्यवसायज्ञानस्य तादृशघटव्यवसायजन्यानुव्यवसायस्य योगपद्यं स्यात् । न च तत्संभवति जन्यजनकयोरेकदोत्पादासंभवात् , नियताव्यवहितपूर्वकालवृत्तिरूपं जनकं कारणाव्यवहितोत्तरकालवृत्तिरूपं जन्यम् , व्यवसायविषयकोऽनुव्यवसायोव्यवसायात्मकज्ञानजन्यो भवति अनुव्यवसायं प्रतिव्यवसायज्ञानस्य कर्मकारकनया कारणत्वात् , कारणकार्ययोविभिन्नकालस्थितिमत्त्वमावश्यकं सहैवोत्पत्त्या कस्य के प्रति पूर्वकालवृत्तित्वं कस्य के प्रति वोत्तरकालवृत्तित्वं
अलग अलग है ? यदि जिस मनःसंयोग के द्वारा घट का व्यवसायज्ञान उत्पन्न होता है उसी मनःसंयोग से घट का अनुव्यवसाय भी उत्पन्न होता है तो घट के अनुव्यवसाय को उत्पन्न करने वाला व्यवसाय और अनुव्यवसाय दोनों एक ही साथ उत्पन्न होने चाहिए, मगर ऐसा होना संभव नहीं है क्योंकि जन्य और जनक अर्थात् कार्य और कारण का एक ही काल में उत्पाद होना संभव नहीं है । कारण नियत एवं अव्यवहित पूर्व कालवर्ती होता है और कार्य अव्यवहित ( व्यवधान रहित ) उत्तर कालवी होता है अर्थात् कारण पूर्व कालवर्ती और कार्य उत्तर कालवी होता है परन्तु दोनों के बीच में काल का व्यवधान नहीं होता । यहां व्यवसाय को विषय करने वाला अनुव्यवसाय ज्ञान से उत्पन्न होता है । अतएव व्यवसाय अनुव्यवसाय का कारण है और अनुव्यवसाय, व्यवसाय द्वारा जन्य होने से व्यवसाय का कार्य है। दोनों में कार्य कारण भाव है, अतएव दोनों का भिन्न का लीन होना आवश्यक है। अगर दोनों एक साथ उत्पन्न होंगे तो कौन किस
મન સ ગ વડે ઘટનું વ્યવસાય જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જ મન સ યોગ વડે જે ઘટના અનુવ્યવસાય પણ ઉત્પન્ન થતો હોય, તે ઘટના અનુવ્યવસાયને ઉત્પન્ન કરનાર વ્યવસાય અને અનુવ્યવસાય, બન્ને એક જ સમયે ઉત્પન્ન થવા જોઈએ. પરંતુ એવું બની શકવાને સંભવ નથી, કારણ કે જન્ય અને જનકનેએટલે કે કાર્ય અને કારણો એક જ કાળે ઉત્પાદ થવાની વાત સાંભવી શકતી નથી. કારણ નિયત અને અવ્યવહિત પૂર્વકાળવર્તી હોય છે, અને કાર્ય અવ્યવહિત (વ્યવધાન રહિત) ઉત્તર કાળવતી હોય છે, એટલે કે કારણ પૂર્વકાળવતી અને કાર્ય ઉત્તરકાળવતી હોય છે, પરંતુ બન્નેની વચ્ચે કાળનું વ્યવધન (કાળનો આતરો) હેતુ નથી- અહી વ્યવસાયને વિષય કરનારે (ગ્રહણ કરનારો) અનુવ્યવસાય જ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી વ્યવસાય, અનુવ્યવસાયના કારણરૂપ છે, અને અનુવ્યવસાય દ્વારા જન્ય હોવાથી વ્યવસાયના કાર્ય રૂપ છે. બન્નેમાં કાર્યકારણે ભાવ છે, તે કારણે તે બન્નેની ઉત્પત્તિને કાળ જુદો જુદો હોવાનું આવશ્યક થઈ પડે છે
Page #142
--------------------------------------------------------------------------
________________
ફ8
सूत्रकृताङ्गपत्रे स्यात् नहि भवति सव्येतरविपाणयोर्युगपज्जायमानयोर्जन्यजनकभावः । तदवच्छिन्नकालतदनवच्छिन्नकालयोरेव कारणकार्यरूपत्वात् , नहि युगपज्जायमानत्वे एकस्तदवच्छिम्नः अन्यस्तदनवच्छिन्नश्चेति तस्मात्कार्यकारणयोर्योगपद्यं न समीचीनम्। न च करणस्य भेदादेव तादृशज्ञानयोर्भेदः स्यादिति वाच्यम् , करणभेदस्य ज्ञानभेदकसामर्थ्याभावात्, किन्तु असमवायिकारणभेदस्यैव ज्ञानभेदकत्वात्, ज्ञानस्थले ज्ञानस्य
का पूर्ववर्ती या उत्तरवती कहा जाएगा ? कौन किसका कारण और कौन किसका कार्य कहलाएगा ? जैसे एक साथ उत्पन्न होने वाले गाय के दहिने बाएँ दोनों सींगों में कार्य कारण भाव नहीं होता उसी प्रकार व्यवसाय अनुव्यवसाय में भी कार्य कारणभाव नहीं हो सकेगा। तदवच्छिन्नकाल और तदनवच्छिन्नकाल ही कारण कार्य रूप होते हैं। एकसाथ उत्पाद मानने पर एक तदवच्छिन्न और दूसरा तदनवच्छिन्न कैसे हो सकता । अतएव कार्य
और कारण का एक साथ उत्पन्न होना समीचीन नहीं है । कदाचित कहो कि कारण में भेद होने से उन दोनों ज्ञानों में भेद हो जाएगा तो ठीक नहीं, क्योंकि कारण का भेद ज्ञान में भेद नहीं कर सकता । ज्ञान में भेद तो असमवायि कारण के भेद से ही होता है । आपके मतसे ज्ञान का समवायिकारण आत्मा है असमवायिकारण आत्मा और मन का संयोग है मन कारण है और घट आदि विपय कर्म है । ऐसी स्थिति में ज्ञान रूप कार्य में जो भेद है वह समवायि कारण के भेद से नहीं हो सकता । क्यों
જે તેઓ એક સાથે ઉત્પન્ન થતા હોય, તે કેને કેતુ પૂર્વવતી અથવા ઉત્તરવતી માનવું, એ પ્રશ્ન થઈ પડશે કોને કેનું કારણ માનવુ અને કેને તેનું કાર્ય માનવું, એ પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. જેવી રીતે એક સાથે ઉત્પન્ન થનારા ગાયના જમણું અને ડાબા શિગડા રૂપ બને શિગડાઓમાં કાર્યકારણભાવ સ ભવ નથી, એ જ પ્રમાણે વ્યવસાય અને અનુવ્યવસાયમાં પણ કાર્યકારણ ભાવ નહીં સ ભવી શકે
તરવછિન્નકાળ અને તદનવછિનકાળ જ કારણ કાર્યરૂપ હોય છે. એક સાથે બન્નેને ઉત્પાદ માનવામાં આવે, તે એક તદવચ્છિન્ન અને બીજુ તદનવચ્છિન્ન કેવી રીતે હોઈ શકે? તે કારણે કર્યું અને કારણની એક સાથે ઉત્પત્તિ થવાની માન્યતા સાગત (ાની નથી. કદાચ અપ એવી દલીલ કરે છે કારણ ભેદ હોવાથી તે બન્ને જ્ઞાનમાં ભેદ પડી જશે, એવી વાત પણ ઉચિત નથી, કારણ કે કારનો ભેદ પાનમાં ભેદ ઉત્પન્ન કરી શકતા નથી અનમવાય ડારણના ભેદ વડે જ જ્ઞાનમાં ભેદ સ ભવી શકે છે. આપના મત અનુસાર તે જ્ઞાનનુ સમવા કારણ આત્મા છે, અલખવાયિકારણ આત્મા અને મનને ન ગ છે, મન હરણું છે અને ઘટ આદિ વિષય કર્મ છે- એવી સ્થિતિમાં જ્ઞાનરૂપ કાર્યમાં જે લે છે તે સમવામિકાણના ભેદથી સંભવી શકતું નથી, કારણ કે સમવાચિકારણ
Page #143
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ चाकमतस्वरूपनिरूपणम् १२५ समवायिकारणमात्मा असमवायिकारणमात्ममनःसंयोगः, मनःकरणम् , घटादिविषयः कर्म, एतादृशस्थितौ ज्ञानात्मककार्यभेदो न समवायिकारणभेदमूलको यतः समवायिकारणस्यात्मनो भेढाभावात् । नाप्यसमवायिकारणात्ममनःसंयोगाधिकरणमनोरूपकरणभेदात् यतः करणीभूतमनसः एकत्वात् , नापि कर्मकारकभेदमूलकतया तस्यापि घटव्यवसायानुव्यवसायघटानुभववटस्मरणं प्रतिसमानत्वात् , तस्मादसमवायिकारणभेदादेव ज्ञानात्मककार्यभेदः स्वीकरणीयः। एवं च घटव्यवसायानुव्यसायो यदि एकमनः संयोगजन्यौ स्यातास् तदायोगपद्यं केन वायेंत, न च योगपद्यं संभवति तथात्वेतादृगज्ञानयोः परस्परं कार्यकारणभावो न स्यादित्येकमनःसंयोगजन्यत्वं न द्वयोनियोः किंचासमवायिकारणभेदस्य ज्ञानात्मककार्यभेदकत्वेऽस्वीक्रियमाणे
कि समवायिकारण आत्मा तो दोनों का एक ही है। आत्मा ओर मन के संयोग रूप असमवायि कारण के अधिकरण मन के भेद से भी भेद नहीं माना जा सकता, क्योंकि मन भी एक है । कर्म कारक में भेद होने से भी भेद नहीं हो सकता, क्योंकि घटव्यवसाय, घटानुव्यवसाय घटानुभव और घट स्मरण में कर्म कारक अर्थात् घट समान ही है । अतएव असमवायि कारण के भेद से ही ज्ञान रूप कार्य में भेद स्वीकार करना चाहिए । ऐसी स्थिति में यदि घटव्यवसाय और अनुव्यवसाय जब एक ही मनःसंयोग से उत्पन्न होते हैं तो उनके योगपद्य को कौन रोक सकता है ? मगर युग पद् होना संभव नहीं है । अगर दोनों युगपद् हों तो उनमें कार्य कारण भाव नहीं हो सकेगा । अतएव दोनों ज्ञान एक ही मनःसंयोग से उत्पन्न नहीं हो सकते । अगर आप असमवायि कारण को ज्ञान रूप कार्य में भेद करने वाला स्वीकार नहीं करते तो फिर उनमें भेद करने वाला दूसरा
આત્મા તે બન્નેનો એક જ છે. આત્મા અને મનના સાગરૂપ અસમાયિકારણના અધિકરણ રૂપ મનના ભેદથી પણ ભેદ માની શકાતો નથી, કારણ કે મન પણ એક જ છે, કાર્યકારકમાં ભેદ હોવાથી પણ ભેદ માની શકાતા નથી, કારણ કે-ઘટવ્યવસાય, ઘટાનવ્યવસાય, ઘટાભાવ અને ઘટસ્મરણમાં કર્મકાશ્ક એટલે કે ઘટ સમાન જ છે તેથી અસમવાય. કારણના ભેદથી જ જ્ઞાનરૂપ કાર્યમા ભેદ સ્વીકારો જોઈએ એવી સ્થિતિમાં જો ઘટવ્યવસાય અને અનુવ્યવસાય એક જ મન સ યોગથી ઉત્પન્ન થતા હોય, તો તેમના યૌગપદ્યને(એક જ સાથે ઉત્પત્તિને) કેણ રેકી શકે છે? પણ યુગપ૬ (એક સાથે) તેમની ઉત્પત્તિ સ ભવી શકતી નથી, જે બન્નેની એકસાથે ઉત્પત્તિ હોય, તે બન્નેમાં કાર્ય કારણભાવ સ ભવી શકે નહીં તેથી બન્ને જ્ઞાન એક જ મન સગથી ઉત્પન્ન થઈ શકતા નથી જો તમે અસમાયિકારણને જ્ઞાનરૂપ કાર્યમાં ભેદ કરનારું માનતા ન હો, તે તેમનામાં ભેદ
Page #144
--------------------------------------------------------------------------
________________
१२६
- सूत्रकृताङ्गसूत्रे ऽन्यस्य भेदकस्याभावेन ज्ञानभेदव्यवस्थैव न स्यात् । यतोऽन्यस्यापेक्षणीयान्तरस्याभावेन एकदैव घटानुभवघटस्मरणयोरेव मनुभवान्तरस्य घटविषयकस्योत्पत्तिप्रसंगात् । क्रमरहितकारणेन कार्यभेदक्रमस्य व्यवस्थापयितुमशक्यत्वात् । बाह्यसामग्रीक्रमभेदेन कार्यभेदाभ्युपगमे युगपदेव संप्रयुक्तपटघटादिपु युगपदेवानेकज्ञानानां समुत्पादप्रसंगात् इत्यकामेनापि ज्ञानात्मककार्यभेदोऽसमवायिकारणभेदादेव समर्थनीयः तदिहासमवायिकारणमनःसंयोगस्यैकस्यैव घटव्यवसायघटानुव्यवसायौ प्रति जनकत्वेयौगपद्यं कथमपि न वारयितुं शक्नुयादिति एकेन मनःसंयोगेनोभयोजन्मेति प्रथम पक्षो न साधीयानिति । नापि येन मनःसंयोगेन व्यवसायस्य प्रथमज्ञानप्स्योत्पत्तिन कोई नहीं है । ऐसी स्थिति में ज्ञान में भेद की व्यवस्था ही न हो सकेगी। फिर तो किसी अन्य अपेक्षणीय कारण के न होने से एक साथ घट का अनुभव घट का स्मरण और घट सम्बन्धी अन्य ज्ञान होने का प्रसंग आ जाएगा । क्रम रहित कारण से कार्य भेद क्रम की व्यवस्था नहीं की जा सकती। वाह्य सामग्री में क्रम भेद होने से यदि कार्य में भेद स्वीकार किया जाय तो जब घट पट आदि अनेक पदार्थों का एक साथ संयोग होता तो एक साथ ही अनेक ज्ञानों की उत्पत्ति का प्रसंग आ जाएगा । अतएव चाहे आपकी इच्छा न हो फिर भी ज्ञानों का भेद असमवायिकारण के भेद से ही आप को मानना चाहिए । और जव घट के व्यवसाय और अनुव्यवसाय में एक ही असमवायिकारण मनःसंयोग है तो इन दोनों ज्ञानों की एक साथ उत्पत्ति किसी भी प्रकार नहीं रोकी जा सकती । अतएव एक ही मनःसंयोग से दोनों व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति होती है, यह पक्ष समीचीन नहीं है । કરનારૂ બીજુ કઈ પણ નથી. એવી સ્થિતિમા જ્ઞાનમા ભેદની વ્યવસ્થા જ નહી થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાથી અન્ય અપેક્ષણય કારણ ન હોવાથી, એક સાથે ઘટને અનુભવ, ઘટનું સ્મરણ અને ઘટવિષયક અન્ય જ્ઞાન થવાનો પ્રસ ગ ઉપસ્થિત થઈ જશે કમરહિત કારણુ વડે કાર્યભેદ કમની વ્યવસ્થા કરી શકાતી નથી બાહ્ય સામગ્રીમાં કમભેદ થવાથી જે કાર્યમા ભેદને સ્વીકાર કરવામાં આવે, તે જ્યારે ઘટ (ઘડા), પટ આદિનો એક સાથે સોગ થાય ત્યારે તે એક સાથે જ અનેક જ્ઞાનોની ઉત્પત્તિનો પ્રસંગે ઉપસ્થિત થશે તેથી આપની ઈચ્છા ન હોય તે પણ આપે અસમવાધિકારણના ભેદ દ્વારા જ જ્ઞાનોને ભેદ માનવે પડશે અને ઘટના વ્યવસાય અને અનુવ્યવસાયમાં જો એક જ અસમવાચિકારણ મન લગ હોય, તે આ બન્ને જ્ઞાનની એક સાથે ઉત્પત્તિ કેઈ પણ પ્રકારે રોકી શકાતી નથી તેથી એક જ મન સ ગ વડે બન્નેની વ્યવસાય અને અનુવ્યવસાયની–ઉત્પત્તિ થાય છે આ પક્ષ સમીચીન (સા) નથી
Page #145
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनो टोका प्र श्रु अ १ चार्वाकमनस्वरूपनिरूपणम् १२७ तेनं मनःसंयोगेन द्वितीयमनुव्यवसायज्ञानं जायते किन्तु संयोगान्तरेणानुव्यवसायस्योत्पत्तिरिति न पूर्वोदीरितदोष इत्यपि न, घटादिज्ञानोत्पत्तिसमये मनसि कर्म ततो विभागस्ततः पूर्वसंयोगस्य विनाशस्तदनन्तरमुत्तरसंयोगस्य समुत्पत्तिस्तदनन्तरं द्वितीयमनुव्यवसायज्ञानमुत्पद्यते इत्यनेकक्षणविलम्वेन जायमानस्य ज्ञानस्यानुव्यवसायात्मकस्य व्यवहिततया पूर्वज्ञानग्राहकत्वासंभवात् नैयायिकादिमते ज्ञानं प्रथमक्षणे जायते द्वितीयक्षणे तिष्ठति तृतीयक्षणे विपद्यते इति नियमः । एवं पूर्वज्ञानस्य व्यवसायरय नाशानन्तरमनुव्यवसायज्ञानं जातमिति कथं तेन द्वितीय
जिस मनःसंयोग से प्रथम ज्ञान अर्थात् व्यवसाय की उत्पत्ति होती है, उसी मनःसंयोग से दूसरे ज्ञान अर्थात् अनुव्यवसाय की उत्पत्ति नहीं होती किन्तु दूसरे संयोग से अनुव्यवसाय उत्पन्न होता है । अतएव पूर्वोक्त दोप का प्रसंग नहीं आता, ऐसा कहना भी उचित नहीं है । घटादि के ज्ञान की उत्पत्ति के समय मन में कर्म उत्पन्न होता है, फिर विभाग होता है, विभाग होने पर पूर्वसंयोग का नाश होता है उसके पश्चात् उत्तरसंयोग की उत्पत्ति होती है । और उसके बाद अनुव्यवसाय की उत्पत्ति होती है । इस प्रकर जब व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति में अनेक क्षणों का अन्तर मौजूद है तो अनुव्यवसाय अनेक क्षण पहले के व्यवसायों को कैसे जान सकेगा । तात्पर्य यह है कि नैयायिक आदि के मत के अनुसार ज्ञान प्रथम क्षण में उत्पन्न होता है, दूसरे क्षण ठहरता है और तीसरे क्षण में नष्ट हो जाता है । इस नियम के अनुसार पूर्वज्ञान अर्थात्
, ' ' જે મનસર્ગ વડે પ્રથમ જ્ઞાન એટલે કે વ્યવસાયની ઉત્પત્તિ થાય છે, એ જ માં સાગ વડે બીજા જ્ઞાનની–એટલે કે અનુવ્યવસાયની-ઉત્પત્તિ થતી નથી, પરન્તુ બીજા સંયોગ વડે અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે તેથી પૂર્વોક્ત દોષને સ ભવ રહેતું નથી ?' આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી ઘટાદિના જ્ઞાનની ઉત્પત્તિને સમયે મનમા કર્મ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ વિભાગ થાય છે, વિભાગ થતા જ પૂર્વસ વેગનો નાશ થાય છે, અને ત્યારબાદ ઉત્તરસોગની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વ્યવસાય અને અનુવ્યવસાયની ઉત્પત્તિ વચ્ચે અનેક ક્ષણોન અખ્તર રહેલું હોવાથી, અનુવ્યવસાય વડે અનેક ક્ષણ પહેલાના વ્યવસાયને કેવી રીતે જાણી શકાય? આ કથનનો ભાવાર્થ એ છે કે–નિયાયિક આદિની માન્યતા પ્રમાણે જ્ઞાન પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે સ્થિર રહે છે અને ત્રીજી ક્ષણે નષ્ટ થઈ જાય છે આ નિયમ પ્રમાણે પૂર્વ જ્ઞાન એટલે કે વ્યવસાય તો નષ્ટ થઈ ચુક્યો અને ત્યારબાદ અનવ્યવસાય ઉત્પન્ન થયે તે પછી અનુવ્યવસાય દ્વારા નષ્ટ થઈ ચુકેલા વ્યવસાયને કેવી
Page #146
--------------------------------------------------------------------------
________________
-
-
१२८
मूत्रनागपत्रे ज्ञानेनाविद्यमानस्य प्रथमज्ञानस्य प्रकाशः स्यात् । न हा विद्यमानोर्थः केनचिदपि प्रत्यक्षीक्रियते अतीतानागतवस्तुविषयकप्रत्यक्षस्यादर्शनादनुभवविरोधाच । तस्मान द्वितीयपक्षोपि विचारपदवीमधिरोहति । अपि च यथा चक्षुरादिकमप्रकाशमानमेवार्थव्यवहारे कारणं न तथा ऽप्रकाशमानस्यैवज्ञानस्यार्थव्यवहारे कारणत्वं स्वातिरिक्तज्ञानोत्पादनहारेण कारणत्वाभावात् , जडपढार्थानां स्वतः परम्परं वा प्रकाशमानत्वासंभवात । ज्ञानमपि न प्रकाशते चेत्तदा किमपि न प्रकाशेतति जगदान्ध्यप्रसंगः स्यात्तथाच लौकिकानामामाणकः “अन्धस्येवान्धलग्नस्य विनिपातः पदे व्यवसाय तो नष्ट हो चुका अनुव्यवसाय, उसके बाद में उत्पन्न हुआ । तो फिर अनुव्यवसाय नष्ट हुए व्यवसाय को कैसे जानेगा ? जो पदार्थ विद्यमान ही नहीं है, उसका कोई प्रत्यक्ष नहीं कर सकता । भूतकालीन
और भविष्यत्कालीन वस्तु का इन्द्रिय प्रत्यक्ष कहीं नहीं देखा जाता । उनका इन्द्रिय प्रत्यक्ष मानना अनुभव से भी विरुद्ध है । अतएव दुसरा पक्ष भी विचार संगत नहीं है। जैसे चक्षु आदि इन्द्रियां स्वयं प्रकाशमान न होती हई भी अर्थव्यवहार में यह घट है इत्यादि व्यवहार में, करण होती है, उसी प्रकार अप्रकाशमान ही ज्ञान अर्थ व्यवहार में कारण नहीं हो सकता । वा अपने से अतिरिक्त ज्ञान को उत्पन्न करने के कारण नहीं हो सकता। जड़ पदार्थ न स्वयं प्रकाशमान हो सकते हैं, और न आपस में एक दूसरे को प्रकाशित कर सकते है । अगर ज्ञान ही प्रकाशित नहीं होता है फिर कोई भी प्रकाशमान नहीं होगा और जगत् अन्धा हो जाएगा । फिर तो यही लोकोक्ति चरितार्थ होगी "अंधे के पिछलग्गू अंधे का पद पद पर पतन होता है। રીતે જાણી શકાય ? જે પદાર્થ વિદ્યમાન જ નથી, તેને કઈ પણ પ્રકારે પ્રત્યક્ષ કરી શકાતો નથી ભૂતકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોને ઈન્દ્રિય પ્રત્યક્ષ કરી શકાતા નથી તેમને ઈન્દ્રિય પ્રત્યક્ષ માનવા, તે વાત અનુભવથી પણ વિરૂદ્ધ જાય છે તે કારણે બીજે પત્ર (વિચાર) પણ સગત નથી
જેવી રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિય સ્વય પ્રકાશમાન ન હોવા છતા પણ અર્થવ્યવહારમાં (આ ઘડે છે, ઈત્યાદિ વ્યવહારમા) કારણભૂત થાય છેએ જ પ્રમાણે અપ્રકાશમાન જ્ઞાન અર્થવ્યવહારમાં કારણભૂત થઈ શકતું નથી તે અન્ય જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણભૂત થઈ શક્ત નથી. જડ પદાર્થો પિતે પ્રકાશમાન પણ હોઈ શકતા નથી અને એકબીજાને પ્રકાશિત પણ કરી શક્તા નથી જે જ્ઞાન જ પ્રકાશવાનું ન હોય, તે અન્ય કઈ પણ વસ્તુ પ્રકાશમાન સભવી શકે નહી, અને જગત આધળુ જ બની જાય એવી પરિસ્થિતિમાં તે આ લેક્તિ જ સાર્થક થાય . (આધળાને જે આધળો દોરે તો,
આધળાનુ પગલેને પગલે પતન થાય છે)
Page #147
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२९ पदे " इति । न च घटविपयकज्ञानवानहम् ज्ञातो घट इत्यादि प्रत्यक्षेण प्रथमज्ञानस्य वेद्यत्वप्रतीतेः प्रात्यक्षिक एव वाध इति वाच्यम् , ज्ञानस्य वेद्यत्वमन्तरेणापि स्वतः स्फुरणतास्वीकारेणापि तादृशव्यवहारस्योपपादयितुं शक्यत्वात् । किंच जातो घटो विदितो घट इत्यादी घटादिविपयस्यैव वेदनविषयताविदितत्वादि धर्माणां घट विशेपणत्वात् न तु ज्ञानस्य वेदनविषयता प्राप्यते येन विदितत्वेन ज्ञानस्य परप्रकाश्यता आशंन्येतापि । अपि चानुभूतेः प्रत्यक्षत्वेपि तत्प्रत्यक्षेणैव तदनुभाव्यत्वस्याप्रत्यक्षीकरणानप्रत्यक्षविरोधः । अन्यथाऽनुव्यवसायेन व्यवसायस्य स्वविशेपितवेद्यत्वग्रहणे विशेपणतया स्वस्यापि ग्रहणेनात्माश्रयप्रसंगादिति ज्ञानस्य
"मैं घट विपयक ज्ञानवान् हु, मैंने घट जाना" इत्यादि प्रत्यक्ष से प्रथम ज्ञान वेद्य प्रतीत होता है, अतः प्रत्यक्ष से ही वाधा है, ऐसा नहीं चाहिए । ज्ञान की वेद्यता के बिना भी स्वतः स्फुरणता स्वीकार कर लेने से भी इस व्यवहार को होना सिद्ध किया जा सकता है । इसके अतिरिक्त घट ज्ञात हुआ, घट विदित हुआ, इत्यादि प्रत्ययों में घटादि पदार्थ ही वेदन के विषय प्रतीत होते हैं, क्योंकि विदितत्व आदि धर्म घट के विशेषण है । दन प्रत्ययों से ज्ञान की वेदनविषयता अर्थात् ज्ञान को जानने की सिद्धि नहीं होती जिससे कि ज्ञान की परप्रकाश्यता की आशंका की जाय । तथा अनुभव का प्रत्यक्षत्व होने पर भी उस प्रत्यक्ष से ही उसके अनुभव्यत्व का प्रत्यक्षीकरण नहीं होता, अतएव प्रत्यक्ष से विरोध नहीं आता है । अन्यथा अनुव्यवसाय के द्वारा व्यवसायका स्वविशेपित वेद्यत्व का ग्रहण हो जाने से आत्माश्रय का प्रसंग होगा । इस प्रकार ज्ञान को स्वप्रकाशक स्वीकार
હુ ઇટાદિ વિષયક જ્ઞાનવાળો છુ, મે ઘટને જાયે” ઇત્યાદિ પ્રત્યક્ષ દ્વારા પ્રથમ જ્ઞાન વેદ્ય પ્રતીત થાય છે, તેથી પ્રત્યક્ષ દ્વારા જ બાધા આવે છે, એવું કહી શકાય નહી રાનની વેદ્યતા વગર પણ સ્વત સ્કુણાને રવીકાર કરી લેવાથી પણ આ વ્યવહારને સભાવ સિદ્ધ કરી શકાય છેતદુપરાંત ઘટ જ્ઞાત થયે, ઘટ વિદિત થયે, ઈત્યાદિ પ્રત્યક્ષમા ઘટાદિ પદાર્થો જ વેદનના વિષયરૂપ પ્રતીત થાય છે, કારણ કે વિદિતત્વ આદિ ધર્મ ઘટના વિશેષણે છે. આ પ્રયા દ્વારા જ્ઞાનની વેદના વિષયતા, એટલે કે જ્ઞાનને જાણવાની સિદ્ધિ થતી નથી. કારણ કે તેના દ્વારા તે જ્ઞાનની પરપ્રકાશ્યતાની જ આશકા થાય છે. તથા અનુભવની પ્રત્યક્ષતા હેવા છતા પણ તે પ્રત્યક્ષ દ્વારા જ તેને અનુભવ્યત્વનું પ્રત્યક્ષીકરણ થતુ નથી, તે કારણે પ્રત્યક્ષની અપેક્ષાએ વિરોધ આવતો નથી. અન્યથા અનુવ્યવસાય દ્વારા વ્યવસાયના સ્વવિશેષિત વેદ્યત્વનું ગ્રહણ થવાથી, વિશેષણ હોવાને કારણે પોતાનું પણ ગ્રહણ થઈ જવાથી, તેમાં આત્માશ્રયને પ્રસ ગે ઉપસ્થિત થશે. આ પ્રકારે જ્ઞાનને સ્વ.
સૂ ૧૭
Page #148
--------------------------------------------------------------------------
________________
१३०
सूत्रकृतानपत्रे स्वप्रकाशतैव श्रेयस्करीति सा मन्तव्यैवेत्ति स्वप्रकाशता विचारः संक्षेपेण निवेदितः विस्तरस्तु यथासमयं करिष्ये इति ॥ __एतादृश स्वपरप्रकाशरूपं स्वपरव्यवसायिज्ञान प्रमाणमिति सूत्रलक्षितं ज्ञानं गुणः। न च गुणो गुणिनं द्रव्यं विहायावस्थातुं समर्थः घटीयरूपादिवत् , नहि रूपादयो गुणा घटादिद्रव्यमन्तरेणोपलभ्यमाना दृष्टा इति तेपां यथा अधिकरणं घटादिद्रव्यं तथा ज्ञानस्यापि गुणत्वात् तदपि द्रव्यमन्तरेण न स्थितिमदिति तस्याप्यधिकरणं द्रव्यमात्मा । सचायमात्मा व्यापकपरिमाणो वा, मध्यमपरिमाणवान् वा, अणुपरिमाणो वा । तत्र व्यापकपरिमाणस्तथात्वे तद्गुणस्य सर्वत्रोपलभः स्यानतु करना ही श्रेयस्कर है, अतएव उसे स्वीकार करना ही चाहिए । संक्षेप से स्वप्रकाशता का विचार किया गया है, विस्तार से यथासमय करेंगे ।
ऐसा स्व और पर को प्रकाशित करने वाला स्व-परव्यवसायी ज्ञान प्रमाण है । यह सूत्र में लक्षित ज्ञान गुण है । गुणी गुणी अर्थात द्रव्य को छोड कर रह नहीं सकता, जैसे घट के गुण रूप आदि। रूप आदि गुण घट आदि द्रव्य के विना उपलब्ध होते नहीं देखे गए । अतएव जैसे रूप आदि का अधिकरण घट आदि द्रव्य हैं, उसी प्रकार ज्ञान भी गुण है और वह द्रव्य के विना रह नहीं सकता, अतएव उसका अधिकरण द्रव्य आत्मा है।
वह आत्मा व्यापक परिमाण वाला है, मध्यम परिमाण वाला है या आणु परिमाण वाला है ? इन तीन पक्षों में से वह व्यापक परिमाण वाला नहीं हो सकता । ऐसा होता तो सभी जगह उसके गुण उपलब्ध પ્રકાશક માનવું એ જ શ્રેયસ્કર છે અહી જ્ઞાનની સ્વપ્રકાશતાને સંક્ષિપ્તમાં વિચાર કરવામાં આવ્યું છે, તેને વિસ્તારપૂર્વક વિચાર યથાસ્થાને કરવામાં આવશે
એવુ સ્વ અને પરને પ્રકાશિત કરનારૂ સ્વ-પર-વ્યવસાયી જ્ઞાન જ પ્રમાણ છે. જ્ઞાનને આ ગુણ આ સૂત્રમાં પ્રકટ થાય છે ગુણ ગુણને (દ્રવ્યને) છેડીને રહી શકતે નથી જેમ કે ઘડાના રૂપ આદિ ગુણે ઘડાના અસ્તિત્વ વગર ઉપલબ્ધ થતા નથી. તેથી રૂપ આદિનુ અધિકરણ (આધારસ્થાન) જેવી રીતે ઘટાદિ દ્રવ્ય છે, એ જ પ્રકારે જ્ઞાનનું અધિકરણ આત્મા જ છે, કારણ કે જ્ઞાન ગુણરૂપ છે, તેથી તે ગુણ (દ્રવ્ય) વિના રહી શકતું નથી. તેથી જ આત્મારૂપ દ્રવ્યને જ જ્ઞાનનું અધિકરણ માનવું પડશે
હવે આત્માના પરિમાણ વિષયક આ ત્રણ પ્રશ્નોને વિચાર કરવામાં આવે છે –(૧) શુ આત્મા વ્યાપક પરિમાણવાળે છે? (૨) શુ આત્મા મધ્યમ પરિમાણુ વાળે છે? (૩) શુ આત્મા અપરિમાણુ વાળે છે?
આત્મા વ્યાપક પરિમાણવાળ હોઈ શકે નહીં જે આત્મા વ્યાપક પરિમાણવાળો હત, તે સઘળી જગ્યાએ તેના ગુણો ઉપલબ્ધ હોત, પરંતુ એવું બનતુ નથી. તેથી
Page #149
--------------------------------------------------------------------------
________________
समयाई वोधिनी टीका प्र श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३१ सर्वत्रोपलभ्यते तस्मान्नतथा । यथा घटीयरूपादिकं घटव्यतिरिक्तप्रदेशे, नोपलभ्यते किंतु घटमात्रे तथा ज्ञानादिकमपि शरीरे एवोपलभ्यते न तदतिरिक्तस्थलेऽतो ज्ञानादीनामधिकरणं न व्यापकम् । तदुक्तं " यत्रैव यो दृष्टगुणः स तत्र कुंभादिवनिप्प्रतिपक्षमेतत् । तथापि देहादहिरात्मतत्त्वमतत्ववादोपहताः पठन्ति ॥ इति । नापि मध्यमपरिमाणस्तथात्वे घटादिवदनित्यत्वं स्यात् । नापि अणुपरिमाणस्तथात्वे सर्वशरीरव्याप्तज्ञानगुणस्योपलब्धिर्नस्यात् दृश्यते च होते. मगर ऐसा होता नहीं है। अतएव आत्मा व्यापक नहीं है । जैसा घट के रूप आदि गुण घट से भिन्न प्रदेश में नहीं पाये जाते किन्तु घट में ही पाये जाते है, उसी प्रकार ज्ञानादिक गुण भी शरीर में ही पाये जाते है। शरीर के सिवाय अन्यत्र नहीं पाये जाते । इस कारण ज्ञानादिक गुणों का अधिकरण ( आत्मा ) व्यापक नहीं है। कहा भी है
"जिसके गुण जहाँ देखे जाते हैं वह पदार्थ भी वहीं पर होता है। जैसे घट आदि के गुण जहा होते हैं वहीं पर घट आदि होते है। यह नियम निर्वाध है। फिर भी कुतत्त्ववाद से जिनका चित्त उपहत है, वे आत्मा को शरीर से बाहर भी स्वीकार करते हैं।"
आत्मा मध्यम परिमाण वाला भी नहीं हो सकता क्योंकि ऐसा मानने से वह घट आदि के जैसा अनित्य हो जायेगा। वह अणु परिमाण भी नहीं है, क्योकि अणुपरिमाण मानने से सम्पूर्ण शरीर में व्याप्त ज्ञानઆત્માને વ્યાપક માની શકાય નહીં જેવી રીતે ઘડાના રૂપાદિ ગુણોનો અભાવ ઘડાથી ભિન્ન હોય એવા પદાર્થોમાં જોવામાં આવતા નથી, પરંતુ ઘડામાં જ જોવામાં આવે છે,
એ જ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોને ભાવ પણ શરીરમાં જ જોવામાં આવે છે, શરીર સિવાયની કેાઈ પણ જગ્યાએ જોવામાં આવતો નથી એ જ કારણે જ્ઞાનાદિક ગુણોના અધિકરણ રૂપ આત્માં વ્યાપક નથી કહ્યું પણ છે કે–
જેના ગુણ જ્યા જોવામાં આવે છે, તે પદાર્થ પણ ત્યા જ હોય છે”
જેમ કે ઘટાદિના ગુણને જ્યા સભાવ હોય છે, ત્યાં જ ઘટાદિને પણ સદભાવ હોય છે આ નિયમ નિબંધ (બાધારહિત) છે છતા પણ જેમનું ચિત્ત કુતત્વવાદના પ્રભાવથી યુક્ત હોય છે, એવા લેકે આત્માની શરીરની બહાર વ્યાપ્તિ હોવાને પણ સ્વીકાર કરે છે”
આત્મા મધ્યમ પરિમાણવાળે હેવાનુ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે એવું માનવામાં આવે, તે ઘટાદિની જેમ તેને પણ અનિત્ય માનવો પડે આત્માને અણુપરિમાણવાળે પણ માની શકાય નહીં, કારણ કે તેને અણુપરિમાણવાળે માનવાથી સંપૂર્ણ
Page #150
--------------------------------------------------------------------------
________________
१३२
सूत्रताद्गसूत्र निदाघे नदीसलिलमवगाहमानस्य सर्वागीणमुखाद्युपलब्धिः, नेयमुपलब्धिरात्मनोऽणुरूपत्वे सति संभवति, अणुरूपत्वे तु एकदेशे एव मुखादीनां ज्ञानं स्यात न तु सर्वावयवावच्छेदेन । न च वालाग्रशतभागस्य शतधाकल्पितस्य च भागो जीवो हि विज्ञेयः सचानन्त्याग कल्प्यते एपोऽणुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राण: पंचधा संनिवेश इत्यादि श्रुतिप्रमाणेनात्मनोऽणुरूपतव सिद्धयतीति वाच्यम् , श्रुत्यादिप्रामाण्यस्याग्रे निराकरिप्यमाणत्वेन तादृशश्रुत्याऽणुत्वव्यवस्थापनस्याशक्यगुण की उपलब्धि नहीं होनी चाहिए, मगर ग्रीष्म ऋतु में नदी के जल में अवगाहन करने वाले को सर्वांगीण मुख की उपलब्धि होती देखी जाती है । इस प्रकार की उपलब्धि आत्माको अणुपरिमाण मानने पर संभव नहीं है। आत्मा अणुपरिमाण होता, तो शरीर के एकदेश में ही मुख आदि का अनुभव होता, एक साथ सभी अवयवों में न होता। ____ "एक बालाग्रका सौ वा भाग हो और उसके भी सौभाग कर दिये जाएँ तो उसका जो परिमाण होता है, उतना ही परिमाण जीव का होता है। वह अनन्त है।" तथा "यह अणुपरिमाण आत्मा चित्त के द्वारा जानने योग्य है जिसमें पांच प्रकार के प्राण का सन्निवेश है।"
इत्यादि श्रुति आदि के प्रामाण्य से आत्मा की अणुरूपता ही प्रमाणित होती है ऐसा कहना ठीक नहीं। श्रुति की प्रमाणता का निराकरण आगे किया जाएगा, अतएव इस श्रुति से आत्मा की अणुरूपता सिद्ध नहीं की जा सकती।
શરીરના વ્યાપ્ત જ્ઞાનગુણની ઉપલબ્ધિ થઈ શકે નહી પરંતુ ગ્રીષ્મઋતુમાં નદીના જળમાં અવગાહન કરનારને સ્વર્ગીય સુખની ઉ વબ્ધિ થતી જોવામાં આવે છે આત્માને આશુપરિમાણવાળો માનવામા આવે તે પ્રકારની ઉપલબ્ધિની સંભાવના જ ન રહે જે આત્મા અણુપરિમાણવાળ હોત, તે શરીરના એકદેશમાં જ સુખ આદિનો અનુભવ થત હત, એક સાથે સઘળા અવયવેમાં એ અનુભવ થાત નહીં
એક બાલાગ્રના ૧૦૦ ભાગ કરવામા આવે તે સે ભાગમાથી એક ભાગ લઈને તેના પાછા ૧૦૦ ભાગ કરી નાખવામાં આવે, તો તે પ્રત્યેક ભાગ જેટલા પરિમાણવાળો હોય છે, એટલું જ પરિણામ જીવન (આત્માનું) છે, તે અન ત છે,” તથા”તે અણુપરિમાણુ વાળ આત્મા, પાચ પ્રકારના પ્રાણને સન્નિવેશ છે એવા ચિત્ત વડે જાણવા જેગ્ય છે” ઇત્યાદિ કૃતિઆદિના પ્રમાણુથી આત્માની અણુરૂપતા જ સિદ્ધ થાય છે, એમ કહી શકાય નહી. શ્રતિનિ પ્રમાણુતાનું નિરાકરણ આગળ કરવામા આવશે તેથી શ્રુતિ દ્વારા આત્માની અણુરૂપતા સિદ્ધ કરી શકાતી નથી, એવું પ્રતિપાદન થઈ જશે
Page #151
--------------------------------------------------------------------------
________________
* ૩૩
"
समर्थ बोधिनी टीका प्र श्रु अ १, चार्वाक मतस्वरूपनिरूपणम् त्वात् । तथा जीवस्याऽणुरूपत्वे सर्वशरीरे वेदनोपलब्धिर्न स्यात् । एवं चात्मनिकीदृशं परिमाणम् इति चेत्सत्यम् प्रथमान्तिम विकल्पस्यासंभवितत्वेपि मध्यमपक्षस्यास्माभिरादृतत्वात् । अर्थात् यावत्प्रमाणकं शरीरं भवति तावत्प्रमाणक एवात्मा । न च शरीरादिवदात्मनोपि विनाशिता स्यात्, शरीरस्य मध्यमपरिमाणस्यानित्यता दृष्टेति, तथाविधस्यात्मनोप्यनित्यत्वं स्यात् । तथा च शरीरनाशे शरीरवदात्मापि नश्येदिति कर्मफलोपभोगो जन्मान्तरादौ श्रूयमाणः कथमुपपद्येत इति वाच्यम्, कथंचिदनित्यत्वस्य स्त्रीकारात् । अयमाशयः अनेकान्तवादे सर्वमपि -
इसके अतिरिक्त आत्मा यदि अणुपरिमाण होता तो समस्त शरीर में वेदना की उपलब्धि न होती ।
तो फिर आत्मा में कैसा परिमाण है ? यह प्रश्न ठीक है । प्रथम और अन्तिम विकल्प असंभव होने पर भी मध्यम परिणाम वाले मध्यम पक्ष को हमने स्वीकार किया है । इसका अर्थ यह है कि जितना परिमाण शरीर का होता है उतना ही आत्मा का होता है । ऐसा मानने से आत्मा भी शरीर के जैसा अनित्य हो जाएगा ऐसा कहना ठीक नहीं । मध्यम परिमाण वाले शरीर में अनित्यता देखी जाती है, अतएव मध्यम परिमाण वाले आत्मा में भी अनित्यता देखी जाती है, अत एव मध्यम परिणामवाले आत्मामें भी अनित्यता हो जाएगी । फिर तो शरीर का नाश होने पर शरीर के समान आत्मा का भी नाश हो जाएगा । ऐसी स्थिति में जन्मान्तर में कर्मफल का उपभोग मानना कैसे संगत हो सकेगा ? ऐसा कहना ठीक नहीं | हम
વળી—જો આત્મા અણુપરિમાણુવાળા હાત, તા સમસ્ત શરીરમાં વેઢનાની ઉપલબ્ધિ પણ થાત નહી તેા પછી આત્મા કેવા પરમાણુવાળા છે, આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, આત્માના પરિમાણુવિષયક પહેલા અને છેલ્લા વિકલ્પ અસંભવિત હોવાને કારણે, મધ્યમ પરિમાણવાળા ખીજો વિપ છે, તેના અમે સ્વીકાર કર્યાં છે તેના અથ એ છે કે શરીરનુ જેટલુ પ્રમાણુ હાય છે, તેટલુ જ પ્રમાણ આત્માનુ હાય છે એવુ માનવામાં આવે, તે આત્માને પણ શરીરની જેમ અનિત્ય માનવાના પ્રસન્ન ઉપસ્થિત થશે, એવુ કથન ઉચિત નથી મધ્યમ પરિમાણવાળા શરીરમા અનિત્યતા જણાય છે, તેથી મધ્યમ પરિમાણવાળા આત્મામા પણ અનિત્યતા જ હશે એવી પરિસ્થિતિમા તેા શરીરનેા નાશ થવાની સાથે શરીર પ્રમાણ જ આત્માના પણુ નાશ થઇ જશે એવી પરિસ્થિતિમા જન્મા ન્તરમા કલા ઉપભેગ માનવાની વાત કેવી રીતે સગત ખનશે? આ પ્રકારનુ કથન ઉચિત નથી અને આત્માને અમુક દ્રષ્ટિએ અનિત્ય પણ માનીએ છીએ આ કથનનુ તાત્પર્યં
Page #152
--------------------------------------------------------------------------
________________
१३४
सूत्रताप वस्तु नित्यानित्यमेव, न तु एकान्तोनित्यमनित्यं वा, किन्तु द्रव्यरूपेण नित्यम् , अनित्यं च पर्यायरूपेण । यथा घटो द्रव्यरूपेण नित्यः स्वपर्यायैस्तु नवपुराणत्वादिभिरनित्यस्तथाजीवोपि द्रव्यरूपेण नित्य इति शरीरनाशेपि तदपहाय शरीरान्तरमाविशन् कर्मफलं शुभाशुभं भुक्ते पर्यायरूपेण बालयुवस्थविरादिनाशरीरान्तराद्यवच्छेदकभेदेन वा, अनित्यएव, कथंचिदनित्यत्वस्य मया स्वीकृतत्वात् । अतएव मानवपर्यायं परित्यज्य कदाचिदेवपर्यायं गच्छन् देवोचितभोगं भुंक्त कदाचिन्नारकपश्चादिपर्यायं च प्राप्य दुःखपरंपरामेवानुभवति । उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति सूत्रानुसारेण पदार्थमात्रस्यैव तथा नियमात् । तदुक्तं । आत्मा को कथंचित् अनित्य स्वीकार करते हैं। तात्पर्य यह है कि अनेकान्तवाद में प्रत्येकवस्तु कथंचित् नित्य और कथंचित् अनित्य है । एकान्त नित्य अनित्य नहीं है, किन्तु द्रव्य रूप से नित्य और पर्याय रूप से अनित्य है। जैसे घट द्रव्य रूप से नित्य है और नवीनता प्राचीनता आदि पर्यायों से अनित्य है इसी प्रकार जीवन भी द्रव्य रूप से नित्य है । अतएव शरीर का नाश होने पर उसे त्यागकर दूसरे शरीर में प्रवेश करता है और शुभ या अशुभ कर्मफल को भोगता है। किन्तु वाल, युवा, वृद्धता आदि अथवा शरीर आदि अवच्छेदक के भेद से अनित्य है, ऐसा हमने स्वीकार किया है। इस कारण मनुष्य पर्याय को छोड कर कभी देवपर्याय में जाता है और देवों के योग्य भोगो को भोगता है । कभी नारक या पशु पर्याय को प्राप्त होता है और दुःख की परम्परा का अनुभव करता है। “जो उत्पाद, व्यय और ध्रौव्य से युक्त होता है, वही सत् होता है" इस सूत्र के अनुसार पदार्थ એ છે કે અનેકાન્તવાદમાં પ્રત્યેક વસ્તુને અમુક દ્રષ્ટિએ નિત્ય અને અમુક દ્રષ્ટિએ અનિત્ય માનવામાં આવે છે, એકાન્તત નિત્ય અથવા અનિત્ય માનવામાં આવતી નથી પરંતુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવે છે જેમ કે ઘડે દ્રવ્યની આપેક્ષાએ નિત્ય છે, પરંતુ નવીનતા, પ્રાચીનતા આદિની આપેક્ષાએ અનિત્ય છે એજ પ્રમાણે જીવ (આત્મા) પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે તેથી એક શરીરનો નાશ થંતા જ તે શરીરને ત્યાગ કરીને તે બીજા શરીરમાં પ્રવેશ કરે છે, અને શુભ કે અશુભ કર્મફલને ભેગવે છે પરંતુ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધત્વ આદિ પયયેની અપેક્ષાએ અથવા શરીર આદિ અવચ્છેદકના ભેદની અપેક્ષાએ આત્માને અનિત્ય માનવામાં આવ્યો છે. તે કારણે મનુષ્ય પર્યાયને છોડીને ક્યારેક તે દેવપર્યાયમાં જાય છે અને દેવેને ગ્ય ભેગો ભેગવે છે, કદી તે નારક અથવા પશુપર્યાયમાં પણ જાય છે અને દુખેની પર પરાનુ વેદન કરે છે, "२ पाह, व्यय भने धोव्यथी (आयम रवाना स्वभावथी) युताय छे, मेरी सत् डायछे" આ સૂત્ર અનુસાર પ્રત્યેક પદાર્થ માટે એ જ નિયમ છે પણ કહ્યું છે કે..
Page #153
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनो टोका प्र शु. अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् । १३५
“आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रानतिभेदिवस्तु । ,
तन्नित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापा इति ।
यद्यपि जीवस्य परिमाण विषये वहवो विवादमनादृश्यन्ते इति, तन्निर्णयार्थ विचार आवश्यक, इति तदर्थ प्रयत्नवता भाव्यम् , तथापि ग्रंयगौरवभयादप्रासंगिकत्वाच्च विरम्यते ॥ स चानादिकर्मसंबद्धः कदाचिदपि संसारपर्यन्तं निरस्तसर्वमलं कदाचिदपि स्वस्वरूपं न लभते इत्यमूर्तोऽपि मूर्तेन कर्मणा संबद्धो भवति । कर्मसंवन्धा मात्र के लिए यही नियम है। कहा भी है ।-"आदीपमाव्योमसमस्वभाव" इत्यादि ।
दीपक से लेकर आकाश पर्यन्त प्रत्येक वस्तु समान स्वभाव वाली है अर्थात् नित्यानित्य है, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) का उल्लंघन नहीं करती है । ऐसी स्थिति में आकाशादि कोई वस्तु नित्य ही है और घट आदि कोई वस्तु अनित्य ही है, ऐसा कहना हे भगवन् आपकी आज्ञा से द्वेष रखने वालों का प्रलाप मात्र है।"
__ यद्यपि आत्मा के परिमाण के विपय में नाना प्रकार के विवाद देखे जाते हैं, अतएव उसका निर्णय करने के लिए विचार करना आवश्यक है और उसके लिए प्रयत्नशील होना चाहिए, तथापि ग्रन्थ वढ जाने के भय से तथा अप्रासंगिक होने से यहा विचार नहीं करते ।
वह आत्मा अनादि काल से कर्मों से बद्ध है और जब तक संसार में है तब तक समस्त मल से रहित अपने स्वरूप को प्राप्त नहीं कर पाता
" आदीपमाव्योमसमस्वभाव" त्याह" ही५४थी दाने 231 पर्यन्तनी प्रत्ये परत સમાન સ્વભાવવાળી છે એટલે કે નિત્યાનિત્ય છે, કારણ કે કોઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રાનું (છાપનુ) ઉલ્લઘન કરતી નથી એવી પરિસ્થિતિમા” આકાશાદિ કઈ વસ્તુ નિત્ય જ છે અને ઘટ આદિ કઈ વસ્તુ અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવુ તે, હે ભગવાન! આપની આજ્ઞાનો દ્વેષ કરનારનો પ્રલાપ માત્ર જ છે
કે આત્માના પરિમાણના વિષયમાં અનેક પ્રકારના વિવાદો ચાલે છે તે કારણે તેનો નિર્ણય કરવા માટે વિસ્તૃત વિચાર કરે આવશ્યક થઈ પડે છે અને તેને માટે પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ, પરંતુ ગ્રંથવિસ્તાર થઈ જવાના ભયથી, તથા અપ્રાસ ગિક હેવાથી અહીં તેને વધુ વિચાર કરવામાં આવ્યું નથી
તે આત્મા અનાદિ કાળથી કર્મોના બ ધ વડે બદ્ધ છે, અને જ્યા સુધી આ સંસારમા રહે છે ત્યા સુધી સમસ્ત મથી(કર્મમળથી) રહિત પિતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તો
Page #154
--------------------------------------------------------------------------
________________
१३६
सूत्रकृताङ्गसुत्रे तस्मिन्नात्मनि सूक्ष्मवादरैकेन्द्रियद्वीन्द्रियत्रिचतुःपंचेन्द्रियपर्याप्तापर्याप्ताद्यवस्था अनेकप्रकाराः संभवन्ति स चात्मा यद्येकान्तानित्यःस्यात्तदा केवलज्ञानोत्पादाय श्रवणमनननिदिध्यासनयमनियमप्राणायामध्यानधारणासमाधितपःस्वाध्यायेश्वरप्रणिधानाधलौकिकफलसाधानानां तथा श्रमव्यापारकृपिसेवादि-इहलोकस्थफलक कर्मणां तथा प्रत्यभिज्ञानस्मरणादीनामत्यंतविलोपप्रसंगात् । अयमाशयः सर्वोऽपि प्रेक्षावान् स्वशरीराद्भिन्नं परलोकानुयायिन कथंचिन्नित्यं स्वात्मानमवगम्य तदनन्तरं पारलौकिकफलसाधने दानादौ प्रवर्तते यदि स प्रेक्षावान् आत्मानमेकान्तानित्यमवगच्छेत्तदा येन शरीरेण यच्छरीरावच्छिन्नेनात्मना कर्म कृतम् स है वह स्वभाव से अमूर्त होकर भी मूर्त कर्मों के साथ सम्बद्ध है । कर्म के सम्बन्ध से आत्मा में सूक्ष्म, वादर, एकेन्द्रिय द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रि पञ्चेन्द्रिय पर्याप्त अपर्याप्त आदि अनेक प्रकार की अवस्थाएँ होती रहती हैं। आत्मा यदि एकान्त रूप से अनित्य हो तो केवलज्ञान की उत्पत्ति के लिए श्रवण मनन, निदिध्यासन, यम नियम, प्राणायम, ध्यान, धारणा, समाधि, तप, स्वाध्याय और ईश्वरप्रणिधान आदि लोकोत्तर फल के साधनों का तथा श्रम व्यापार कृषि सेवा आदि इहलोक सम्बन्धी फल देने वाले कर्मों का तथा प्रत्यभिज्ञान एवं स्मरण आदि का सर्वथा लोप ही हो जाएगा । तात्पर्य यह है कि सभी बुद्धिमान् जन आत्मा को अपने शरीर से भिन्न तथा परलोक में जाने वाला कथंचित् नित्य जान कर ही पारलौकिक फल के साधन दान आदि में प्रवृत्ति करते हैं । अगर वह बुद्धि मान् आत्मा को एकान्त अनित्य समज्ञते तो जिस शरीर के द्वारा, जिस
નથી. તે સ્વભાવથી જ અમૂર્ત હોવા છતા પણ મૂર્ત કર્મોની સાથે સ બદ્ધ છે. કર્મના સબંધને લીધે જ આત્મામા સૂમ, બાદર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત આદી અનેક પ્રકારની અવસ્થાઓ નો સદ્ભાવ રહ્યા જ કરે છે આત્મા જે એકાન્તત અનિત્ય હોય, તે કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન (२ वा२ भ२९) यम, नियम, प्राणायाम, ध्यान, धारणा, समाधि, त५, स्वाध्याय अने ઇશ્વર પ્રધાન આદી લેકેત્તર ફળના સાધનને તથા શ્રમ, વ્યાપાર, કૃષિ, સેવા આદિ અલેક સબ ધી ફલ દેનારા કર્મોને તથા પ્રત્યભિજ્ઞાન અને સ્મરણ આદિને સર્વથા લેપ જ થઈ જાત આ કથનને ભાવાર્થ એ છે કે-સઘળા બુદ્ધિમાન માણસે આત્માને પિતાના શરીરથી ભિન્ન તથા પરલેકમાં જનારે અને નિત્યાનિત્ય માનીને જ પારલૌકિક ફળના સાધનેમા (દાનાદીમા) પ્રવૃત્ત રહે છે જે તેને આત્માને એકત્તત અનિત્ય જ માનતા હતા,
Page #155
--------------------------------------------------------------------------
________________
१३७
समार्थ योधिनी टीका प्र अ १ चार्वाकमनस्वरूप निरूपणम् आत्मा तच्छरीरम् तादृशं कर्म चेति सर्वमेव तदैव विनष्टं निरन्वयतया तदनन्तरं कालान्तरमासाद्य कः फलोपभोगं करिष्यति स्वर्गादिपरलोके भवान्तरे वा भवान्तरमासाद्य पूर्वभवसंपादितकर्मजन्यशुभाशुभकर्मणोः फलं सुखदुःखादिकं भुंक्ते जीवः स चेज्जीवो देहविगमसमये सदैव देहेन स्वयमपि विनष्टस्तदाफलभोक्ता भवान्तरे को भवेत्तदा आत्मन एवाभावात् । न च कर्माचरण सामयिकस्य आत्मनो विनाशेपि फलोपभोगकालिको नवीन एवात्सा जायते इति तस्यैव नवीनस्य फलोपभोगः स्यादिति न पारलौकिक फलसाधककर्मणा नैरर्थक्यमिति वाच्यम् तथापि अन्यकृतकर्मणोन्यस्य फलभोक्तृत्वे कृतहान्यकृताभ्यागमप्रसं
शरीरमें रह कर आत्मा ने कोई कर्म किया है, वह आत्मा, वह शरीर और वह किया हुआ कर्म सब के सब उसी समय पूरी तरह नष्ट हो जातें । उनके पश्चात् कालान्तर में स्वर्ग आदि परलोक या भवान्तर में कौन फल भोगेगा ? जीव दूसरे भव को प्राप्त करके पूर्वभव में किए हुए कामों द्वारा जनित शुभ या अशुभ कर्मों का सुख दुःख रूप फल भोगता है । वह जीव यदि देह के नाश के समय, देह के साथ ही नष्ट हो जाय तो कौन भवान्तर में फल को भोगेगा ? उस समय आत्मा तो रहा नहीं ।
शंका-कर्म का आचरण करते समय के आत्मा का तो विनाश हो जाता है परन्तु फल का उपभोग करते समय नया आत्मा उत्पन्न हो जाता है । वह नया आत्मा ही उस कर्म का फल भोगता है । अतएव पारलौकिक फलों को सिद्ध करने वाले कर्म निरर्थक नहीं होते ।
તે! જે શરીરમા રહીને જે શરીર દ્વારા આત્માએ જે કાઇ કર્યાં કર્યાં છે, તેમના તે શરીર નષ્ટ થતાની સાથે જ નાશ થઈ જાત । ત્યાર બાદ કાલાન્તરે સ્વર્ગ આદિ પરલેાક અથવા ભવાન્તરમા કોણ તે કર્માનુ ફળ ભેગવત? જીવ જ (આત્મા જ) ખીજો ભવ અથવા અનેક ભવા પ્રાપ્ત કરીને પૂર્વભવમા કરેલા કર્મો દ્વારા જનિત શુભ અથવા અશુભ કર્માંના સુખદુ.ખ રૂપ ફળને ભાગવે છે આ જીવ, જો દેહના નાશ થતા જ દેહની સાથે સાથે જ નષ્ટ થઈ જાય, તેા ભવાન્તરમા કનિંત ફળ કોણ ભાગવશે?– જે તે સમયે આત્માનુ અસ્તિત્વ જ ન સ્વીકારવામા આવે, તેા કનુ ફળ કાણુ ભાગવશે? કારણ કે આ માન્યતા અનુસાર દેહના નાશ સાથે આત્માને નાશ પણુ સ્વીકાર્યાં જ છે,
શકા-કનુ આચરણ કરતી વખતે જે આત્મા હૈાય છે, તે આત્માના વિનાશ થઈ જાય છે, પરન્તુ' ફળને ઉપભેાગ કરતી વખતે નવા આત્મા ઉત્પન્ન થઇ જાય છે તે નવે આત્મા જ તે કનુ ફળ ભાગવે છે. તેથી પારલૌકિક ફળાને સિદ્ધ કરનરા કર્મા મિક હાતા નથી સ ૧૮
Page #156
--------------------------------------------------------------------------
________________
१३८
सूत्रकृताङ्गसूत्रे गस्य दुरिता स्यात् येन मनुष्यशरीरावच्छिन्नेनात्मना कर्माराधनं कृतं न तेन फलमभोजि इति कृतस्य कर्मणो हानि र्जाता येन च देवादिशरीरसंवन्धिना त्मना फलोपभोगः कृतः न तेन कर्माराधनमकारीति अकृतम्य कर्मणः फलस्योपभोगः संवृत्त इत्यकृताभ्यागमः प्रामोतीत्यतो नैकान्तेनात्माऽनित्यः । नाप्येकान्तनित्यस्तथात्वे जन्ममरणादिव्यवस्थैव निरवकाशा स्यात्, नहि सर्वथा नित्ये गगने किंचिदपि क्षीयमाणं दृष्टम् । तस्मात्कथंचिन्नित्यः कथंचिदनित्यश्च तावता सर्वदोपोपशमसंभवात् । न च परस्परविरोधशीलयोनित्यत्वा
समाधान-ऐसा मत कहो । ऐसा मानने परभी दूसरे के किये कर्म का फल दूसरा भोगेगा तो कृतहानि और अकृताभ्यागम नामक दोपों का प्रसंग होगा । मनुष्य शरीर में रहे हुए जिस आत्मा ने कर्म की आराधना की थी, उसने उस कर्म का फल नहीं भोगा, इस प्रकार कृत कर्म की हानि हुई । और देवादि के शरीर सम्बन्धी जिस आत्मा ने फल का उपभोग किया, उसने वह कर्म नहीं किया था । इस प्रकार उसे विना किये कर्म का फल मिल गया। यह अकृताभ्यागम दोप प्राप्त होगा। इस कारण आत्मा एकान्त अनित्य नहीं है ।
आत्मा एकान्त रूप से नित्य भी नहीं है। एकान्त नित्य मानने से जन्म मरण आदि की व्यवस्था ही नहीं बन सकती । सर्वथा नित्य आकाश अतएव आत्मा कथंचित् नित्य और कथंचित् अनित्य है । ऐसा मानने से कोई भी दोप नहीं आता है।
સમાધાન–આ માન્યતા અનુચિત છે આ પ્રકારની માન્યતામા” કરે કેઈ અને ભોગવે બીજો.એવુ માનવને કારણે કૃતતાની અને અકૃતાભ્યાગમ નામના દોષનો પ્રસંગે ઉપસ્થિત થશે મનુષ્ય શરીરમાં રહેલા જે આત્માએ કર્મની આરાધના કરી હતી, તેણે તે કર્મનું ફળ ભગવ્યુ નહી, આ પ્રકારે કૃત કર્મની હાની થઈ અને દેવાદના શરીરમાં રહેલા જે આત્માએ ફળને ઉપભેગ કર્યો, તેણે તે કર્મ કર્યું ન હતું તે કારણે તેને કર્મ ક્યાં વિના ફળ મળી ગયું તેને જ અહી અકૃતાભ્યાગમ દોષ કહેવામાં આવ્યા છે તે કારણે આત્માને એકાન્તત. નિત્ય માની શકાય નહીં
આત્મા એકાન્તત નિત્ય પણ નથી આત્માને એકાન્તત નિત્ય માનવાથી જન્મ મરણ આદિની વ્યવસ્થા જ સ ભવી શકે નહી તે કારણે આત્માને અમુક દૃષ્ટિએ (દ્રવ્યાર્થિતાની અપેક્ષાઓ) નિત્ય અને અમુક દષ્ટિએ (પર્યાયની અપેક્ષાએ) અનિત્ય માનવાથી, કોઈ પણ દેષની સંભાવના રહેતી નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टोका श्रृं. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३६ नित्यत्वयोरेकस्मिन्नात्मनि कथं संभवः नहि शैत्यौष्ण्यधर्मयोः परस्परविरुद्धयो रेकस्मिन्समावेशो दृश्यते समावेशेच विरोधकथैवास्तमियादिति तदेव विरुद्धानां विरुद्धत्वं यत्सहानवस्थायित्वम् इति वाच्यम् अपेक्षाभेदेनोभयोरपि समावेश संभवात् । अयमाशयः यथैकस्मिन्पुरुषे अपेक्षाभेदेन पितृत्वपुत्रत्वश्यालत्वश्वशुरत्व भ्रातृत्वजामातृत्वादिधर्माणां समावेशेपि न विरोधसंभावना तथैकस्मिन्नात्मनिद्रव्यत्वरूपेण नित्यत्वं देव मनुष्यतिर्यपक्ष्यादि पर्यायात्मनाऽनित्यत्वमपि स्यात्तत्र को दोपः । यथावा नैयायिकमते एकस्मिन्नेव घटे घटत्वपृथिवीत्वद्रव्यत्वप्रमेयत्वाद्यनेकधर्माणां समावेशः यथैवैकस्मिन् वृक्षे शाखावच्छेदेन
शंका-स्वभाव से ही परस्पर विरोधी नित्यता और अनित्यता एक ही आत्मा में कैसे रह सकते हैं ? शीतता और उप्णता का जो परस्पर विरुद्ध है, एकही वस्तु में समावेश नहीं देखा जाता । अगर उनका समावेश हो तो विरोध की कथा ही समाप्त हो जाय । एक साथ न रहना ही विरोधी पदार्थों की विरूद्धता कहलाती है ।
समाधान-उपेक्षा के भेद दोनों का समवेश होता है । अभिप्राय यह है कि जैसे एक ही पुरुप में भिन्न भिन्न अपेक्षा से पितृत्व, पुत्रत्व, श्यालत्व (सलापन), श्वसुरत्व, भ्रातृत्व, जामातृत्व आदि धर्मों का समावेश होने में कोई विरोध नहीं है, उसी प्रकार एक ही आत्मा में द्रव्य की अपेक्षा से नित्यता और देव मनुष्य तियेच पक्षी आदि पर्याय की अपेक्षा से अनित्यता हो तो क्या दोप है ? अथवा जैसे नैयायिक मत के अनुसार एक ही घट में घटत्व, पृथित्व, द्रव्यत्व तथा प्रमेयत्व आदि अनेक धर्मों का समावेश
શકા–સ્વભાવથી જ પરસ્પર વિરોધી એવી નિત્યતા અને અનિત્યતા એક જ આત્મામા કેવી રીતે રહી શકે છે જેમ કે શીતતા અને ઉષ્ણતા રૂપ પરસ્પર વિરોધી ગુણોનો સદૂભાવ એક જ વસ્તુમાં સભવી શક્તો નથી જે એક જ વસ્તુમાં તેમને સમાવેશ થતો હોય, તે વીરાધની વાત જ સમાપ્ત થઈ જાય એક સાથે ન રહેવું, તેને જ વિરોધી પદાર્થની વિરૂદ્ધતા કહેવાય છે
સમાધાન–અપેક્ષાના ભેદની અપેક્ષાએ બન્નેને સમાવેશ થઈ શકે છે, જેવી રીતે એક જ પુરૂષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ, સાળાપણુ, શ્વસુરત્વ, ભ્રાતૃત્વ, જામાતૃત્વ આદધર્મોનો સમાવેશ થવામાં કઈ પણ મુશ્કેલી રહેતી નથી, એજ પ્રમાણે એકજ આત્મામા દ્રવ્યની અપેક્ષાએ નિત્યતા અને દેવ, મનુષ્ય, તિર્ય ચ આદિ પર્યાની અપેક્ષાઓ અનિયતા માનવામાં શો વાધ છે? અથવા જેવી રીતે તૈયાચિકેના મત પ્રમાણે એક જ ઘડામાં ઘટવ, પૃથ્વીત્વ, દ્રવ્યત્વ તથા પ્રમેયત્વ આદિ અનેક ધર્મોને સમાવેશ થાય છે, અથવા
Page #158
--------------------------------------------------------------------------
________________
१४०
सूत्रकृताङ्गसूत्र कपिसयोगो मूलावच्छेदेन कपिसंयोगाभावो विद्यमानो न क्षतिमावति नत्कस्थ होतोः ? अवच्छेदकभेदात् तथैव प्रकृते आत्मन्यपि अवच्छेदकभेदमाश्रित्य विरुद्धयोरपि नित्यत्वानित्यत्वयोः समावेशे कः प्रद्वैपो भवताम् अन्यत्र स्वप क्षपाताने तस्मात् स्यादनित्यः स्यान्नित्यश्च स्यादिति कृतं विस्तरेण । यद्यप्यत्र वहु वक्तव्यमस्ति तथापि प्रकरणे एव विस्तरविचारः शोभते अवसरपठिता वणीति न्यायात् ।।
पंचभूत समुत्पन्न आत्मा चैतन्यवान्स्वतः ।
न स्वर्गौनापवर्गों वा दृष्टमात्रमिदं जगत् ॥१॥ होता है, अथवा जैसे एक ही वृक्ष में शाखा की अपेक्षा से कपि संयोग (वंदर के साथ संयोग) और मूल की अपेक्षा से संयोगाभाव रहता है और उसमें कोई वाघा नहीं आती । ऐसा क्यों होता है ? अवच्छेदक के भेद से। इसी प्रकार प्रकृत आत्मा में भी अवच्छेदक के भेद से परस्पर विरुद्ध भी नित्यता और अनित्यता का समावेश मानने में आपको क्या द्वेप हे ? पक्षपात के सिवाय और कोई कारण नहीं है । अतएव आत्मा कथचित् अनित्य है।
और कथंचित् नित्य है । अब अधिक विस्तार नहीं करते । यद्यपि इस विषय में बहुत कुछ वक्तव्य है, तथापि प्रकरण में ही विस्तार से विचार करना शोभा देता है । “अवसरपठिता वाणी" ऐसा न्याय है ।
आत्मा पाच भूतों से स्वतः ही उत्पन्न हो जाने वाला तथा चैतन्यवान् है । न स्वर्ग है, न मोक्ष है । यह जगत् इतना ही जितना दिखाई देता है,॥१॥ જેવી રીતે એક જ વૃક્ષમા શાખાની અપેક્ષાએ કપિલંગ (વાનની સાથે સંગ) અને મૂળની અપેક્ષાએ કપિ ગાભાવ રહી શકે છે, અને તેમા કેઈ મુશ્કેલી નડતી નથી, એજ પ્રમાણે આત્મામાં પણ નિત્યતા અને અનિત્યતા માનવા શી મુશ્કેલી છે?
ઘડા અને વૃઢમાં અવચ્છેદકના ભેદને લીધે એવું સંભવી શકે છે, એ જ પ્રમાણે પ્રસ્તુત આત્મામાં પણ અવરછેદકના ભેદની અપેક્ષાએ પરસ્પર વિરૂદ્ધ એવી નીત્યતા અને અનિત્યતાને સમાવેશ માનવામાં આપને શી મુશ્કેલી લાગે છે? પક્ષપાત સિવાય બીજુ કઈ પણ કારણ હોઈ શકે નહી તેથી આત્માને નિત્યનિષ્ઠાન એજ ઉચિત છે ને કે આ વિષયને અનુલક્ષીને ઘણુ કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થવિસ્તારના ભયથી તથા વિષપાન્તર શતાના ભચથી અહીં ધુ વિસ્તારથી ગ્નિર રે ઠેક લાગતું નથી આ વિષને લગતા પ્રકરણમાં જ આ વિષયની વિસ્તૃત વિગ્યારણું શોભી શકે, કારણ કે "अमरपना वाणी" सेवा सिद्धात छ । ચાર્વાક મતનુ સ્વરૂપ પ્રકટ કરતા બે ને ભાવાર્થ
આત્મા પથ મહાભૂતમાથી સ્વત ઉર્તન્ન થઈ જનારે અને ચિંતન્યયુક્ત છે સ્વર્ગ પણ નથી અને મોટા પણ નથી આ જગત એવડું જ છે કે જેવડુ દેખાય છે”ના
Page #159
--------------------------------------------------------------------------
________________
१४१
% 3D
समयार्थ योधिनी टीका प्र ७ अ १ चार्वाकमतस्वरूपनिरूपणम्
मात्रमध्यक्षमानं हि नौनमानोगमी मतौ । अनवस्थान्योन्याश्रयत्वदोपाघातौ यतो हि तौ ॥२॥
देहमात्रस्य ह्यात्मत्वे देहनाशाद्धिनाशतः । महाधियां च शास्त्राणां प्रवृत्ति नैव संभवेत् ॥३॥
मात्रमय॑क्षर्मानं चेत् दूरदेशान्तर गते । पितरि प्ररूद्याल्लोको ह्यदृष्ट्वानाशशंकया ||४||
संक्षिप्तोयं मया पक्षश्चार्वाकस्य समासतः । विशेषतो विचारो हि यथाशास्त्रं स्वयं कृतः ॥५॥गा.
"सिर्फ प्रत्यक्ष ही प्रमाण है । अनुमान और आर्गम प्रमाण नहीं हैं, क्योंकि अनुमान और आगम को प्रमाण मानने में अनवस्था और अन्योन्याश्रय दोप आते हैं, ॥२॥
"यदि देह मात्र को आत्मा माना जाय तो देह का नाश होने पर आत्मा का भी नाश हो जायेगा । ऐसा हो तो महाबुद्धिमानों और शास्त्रों की प्रवृत्ति संभव न होती" ॥३॥ यदि एक मात्र प्रत्यक्ष ही प्रमाण हो तो पिता के दूर देश जाने पर लोग रोने लगे । क्योंकि पिता के दिखाई न देने पर उसके विनाश की आशंका हो जाएगी,, ॥४॥
"यहाँ पर प्रथम दो श्लोको द्वारा चार्वाक मत का स्वरूपं दिखाया गया है, और अंतिम दो श्लोकों द्वारा उक्त चार्वाक मत का खण्डन किया गया है।
માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે. અનુમાન અને આગમ પ્રમાણરૂપ નથી, કારણ કે ગમ અને અનુમાનને પ્રમાણ માનવાથી અનવસ્થા અને અન્યોન્યાશ્રય દોષના પ્રસ ગ ઉપસ્થિતિ થાય છે”રા નીચેના બે શ્લેકે દ્વારા ચાર્વાકના મતનું ખંડન કરવામાં આવ્યું છે.
” જે દેહને જ આત્મ માનવામાં આવે, તે દેહનો નાશ થાય ત્યારે આત્માને પણ નાશ થવાનું સ્વીકારવું જ પડે એવુ થતુ હે . તે મહાબુદ્ધિમાન અને શાસ્ત્રીની પ્રવૃતિ જ સભવી શત નહી” ૩ - જે એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનવામાં આવે, તે પિતા દૂરના દેશમાં જાય ત્યારે લેકે રડવા લાગશે, કારણ કે દૂર રહેલા પિતા દ્રષ્ટિગોચર નહીં થવાને કારણે તેમના મરણની આંશકા જ ઊભી થશે”૪
| ૮ |
Page #160
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे वेदान्तीयैकात्मवादःएकात्मवादीयपूर्वपक्षं दर्शयति सूत्रकारः---'जहाय' इत्यदि ।
जहा य पुढवी थूभे एगे नानाहि दीसइ । एवं भो कासिणे लोए विन्नू नाणाहि दोसइ ॥९॥
छाया--- यथा च पृथिवी स्तूप एको नानाहि दृश्यते । एवं भोः कृत्स्नो लोकः विज्ञः ( विद्वान् ) नानाहि दृश्यते ॥९॥
अन्वयार्थः--- ( जहा-यथा ) येन प्रकारेण (पुढवीथूभे-पृथिवीस्तूपः) पृथिवी समुदाय रूपोऽवयवी (एगेय-एकोऽपि ) एकरूपेण स्थितोऽपि ( नानाहिदीसद-नाना
वेदान्तियों का एकात्मवाद एक ही आत्मा मानने वालों का पूर्वपक्ष सूत्रकार दिखलाते हैं। 'जहा' इत्यादि ।
शब्दार्थ-'जहा-यथा' जिस प्रकार पुढवीथुमे 'पुढवीस्तूप' पृथ्वीसमूह 'एगेय-एकोऽपि' एक ही "नानाहि दीसइ-नाना दृश्यते" नानारूपों में देखा जाता है। एवं-एवम्' इसी प्रकार 'यो-हे' हे जीवों 'किसणेलोएकृत्स्नो लोक समस्तलोक 'विन्नू-विज्ञः आत्मस्वरुप 'नाणाहि-नाना' अनेकरूपों में 'दीसइ-दृश्यते' देखा जाता है।
अन्वयार्थ जैसे पृथ्वी रूप स्तूप एक होने पर भी सरिता सागर, पर्वत, नगर, ग्राम, घट, पट, आदि के भेद से अनेक रूपों वाला दिखाई देता है, एवं इसी प्रकार यह जड़ चेतन रूप सम्पूर्ण लोक ज्ञान स्वरूप आत्मा
वहन्तियाना महात्मवाह' એક જ આત્માને માનનારા લેકેની માન્યતા સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ छ "जहा य"
--'जहा-यथा' वी शत पुढवीथमे-पृथ्वीस्तूप' पृथ्वी समूड एगेय-एकोऽपि' से 'नानाहि दीसइ-नाना दृश्यते' भने ३मा हेपाय छे ‘एवं-एवम्' मे। प्रमाणे 'भो-हे' यो ‘कसिणे लोए-कृत्स्नो लोक' समस्त वो ‘विन्नू-विक्षः' मात्म२५३५ 'नाणादि-नाना' भने ३५मा 'दीसइ-दृश्यते' हेवामा मावे छे ॥८॥
Page #161
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टवा प्र. श्रु अ १ एकात्मवादनिरूपणम् १४३ दृश्यते ) सरित्समुद्रपर्वतनगरग्रामघटपटादिभेदेन अनेक रूपो दृश्यते ( एवंएवम् ) अनेनैव प्रकारेण (भो-हे) हे लोकाः ! (कसिणे लोए कृत्स्नो लोकः) चेतना-चेतनरूपः समस्तो लोकः (विन्नू-विज्ञः) विद्वानेव ज्ञानस्वरूप आत्मैव (नानाहि-नाना) पृथिव्यादि भूताकारतया (दीसद-दृश्यते) दृष्टिगोचरो भवति । किन्तु नान्यः कोऽपि आत्मातिरिक्तोऽन्यः पदार्थ इति ॥९॥
टीका दृष्टान्तेनार्थः स्पष्टरूपतयाऽवगतो भवतीत्यतः प्रथम दृष्टान्तमेवाह'जहा य=यथा च-येन प्रकारेण 'एगे'='एक:' 'पुढवी थूभे' पृथिवीस्तूपःपृथिव्येव स्तूपः पृथिव्याः स्तूपः पृथिवीसमुदायात्मकोऽवयवी, 'नानाहि दीसइ' नाना अनेकप्रकारेण दृश्यते यथा एक एव पृथिवीसमुदायः नानारूपः जलसमुद्रपर्वतनगरघटपटादिविभिन्नरूपेणातिविचित्रो दृश्यते न तु पृथिवीही है । पृथ्वी आदि भूतों के नाना आकार में दृष्टि गोचर होता है । आत्मा से अतिरिक्त अन्य कोई पदार्थ नहीं है ।।९।।
टीकार्थ दृष्टान्त ही से अर्थ स्पष्ट हो जाता है, इस कारण यहा सर्व प्रथम दृष्टान्त ही कहते है-जैसे एक ही पृथ्वी रूप स्तूप या पृथ्वी का स्तूप अर्थात् पृथ्वी का समुदाय रूप पिण्ड अनेक रूपों में दिखाई देता है अर्थात् मूल में पृथ्वी एक होने पर भी जल, समुद्र पर्वत, नगर, घट, पट आदि नाना रूपों में होने से विचित्र दिखाई देती है, फिर भी पृथ्वी तत्त्व इन सभी में व्याप्त रहता है—उसके स्वरूप में भेद नहीं होता, इसी प्रकार हे
જેવી રીતે પૃથ્વી રૂપ પ (પડ) એક હોવા છતા પણ સરિતા સાગર, પહાડ, નગર ગ્રામ, ઘટ (ઘડે) પટ આદિના ભેદની અપેક્ષાએ અનેક રૂપવાળા દેખાય છે, એ જ પ્રમાણે” હે લેકે ' આ જડ ચેતન રૂપ સ પૂર્ણ લેક જ્ઞાનસ્વરૂપ આત્મા જા છે આત્મા જ પૃથ્વી આદિ ભૂતના આકારે દષ્ટિગોચર થાય છે. આત્મા સિવાયના અન્ય કઈ પદાર્થ નથી
- -- દ્રષ્ટાન્તની મદદથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે તેથી અહી સૌથી પહેલા દ્રષ્ટાન્ત જ આપવામાં આવેલ છે –જેમ એક જ પૃથ્વી રૂપ તૃપ અર્થાત્ પૃથ્વીને સ્તુપ એટલે કે પૃથ્વીના સમુદાય રૂપ પિંડ અનેક રૂપે દેખાય છે, એટલે કે મૂળમાં તો પૃથ્વી એક હોવા છતા પણ જળ, સમુદ્ર, પર્વત, નગર, ઘટ, પટ આદિ વિવિધ રૂપે રહેલે હેવાને કારણે વિવિધ રૂપે દેખાય છે, છતા પણ તે બધામાં પૃથ્વીતત્વની વ્યાપ્તિ તો રહેલી જ હોય છે, –તેના સ્વરૂપમાં તે ભેદ પડતું નથી, એજ પ્રકારે છે કે આ અચેતન (જડ) અને
11
Page #162
--------------------------------------------------------------------------
________________
१४४
सूत्रकृताङ्गसूत्रे तत्वस्य स्वरूपतो भेदो भवति 'एच' एवम्-अनेनैव प्रकारेण 'भो भो. लोकाः ! 'कसिणे लोए' कृत्स्नो लोकः- चेतनाचेतनारूपः 'विन्नू' विद्वान् ज्ञानस्वरूपः पृथिवीजलादिभूताकारतया नाना अनेकप्रकारको दृश्यते वर्तते अयं भावः-एकएवात्मा विद्वान् ज्ञानस्वरूपः पृथिव्यादिभूताकारतया अनेकरूपेण परिदृश्यमानो भवति, नचैतावता आत्मतत्वस्य कथमपि भेदो भवति, पृथिवीवद्, तथा च श्रुतिः
"एक एवहि भूतात्मा भूते. भूते व्यवस्थितः । एकथा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥१॥ पुरुष एवेदं सर्वम् २, एकमेवाद्वितीयम् ब्रह्म ३ । वायुयथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव
लोगो ! अचेतन चेतन रूप समस्त लोक ज्ञान रूप (आत्मा) ही है, मगर पृथ्वी जल आदि भूतों के आकार में होने से अनेक प्रकार का दिखाई दे रहा है । तात्पर्य यह है कि एक ही ज्ञान स्वरूप आत्मा पृथ्वी आदि भूतों के आकार में परिणत होने से अनेक रूपों में दिखाई दे रहा है । मगर जैसे पृथ्वी, घटादि सब में एक ही है, उसी प्रकार आत्मा भी एक ही है उसमें कोई भेद नहीं है । श्रुति मे कहा है-"एक एव हि" इत्यादि ।
एक ही भूतात्मा प्रत्येक भूत में रहा हुआ है। वह जलचन्द्र के समान एक प्रकार का होने पर भी अनेक प्रकार का दिखाई देता है,, ॥१॥
“यही सब पुरुष ही है,, ॥२॥ "एक अद्वितीय तत्त्व ही है,, ॥३॥
અચેતન રૂપ સમસ્ત લેક જ્ઞાનરૂપ (આત્મા)જ છે, પરંતુ પૃથ્વી જળ આદિ ભૂત(તત્વે.) ના આકારમાં હોવાથી અનેક પ્રકારનો દેખાય છે આ કથનને ભાવાર્થ એ છે કે-જ્ઞાનસ્વરૂપ આત્મા તો એક જ છે પરંતુ તે પૃથ્વી આદિ ભૂતાના આકારમાં પરિણત થઈ જવાથી અનેક રૂપે દેખાય છે. પરંતુ જેવી રીતે ઘટાદિ સમસ્ત પદાર્થોમાં પૃથ્વી રૂપ તત્વ તે એક જ છે, એ જ પ્રમાણે આત્મા પણ એક જ છે–તેમા કોઈ ભેદ નથી કૃતિમાં કહ્યું છે કે
-" एक एव हि" त्यादि-"से , भूतात्मा प्रत्ये भूतमा रडतो छ. ते सायन्द्र (જળમા ચન્દ્રના પ્રતિબિબ) સમાન એક પ્રકારનો હોવા છતા અનેક પ્રકારનો દેખાય છે
" मे सघणा पुरुष (आत्मा) छ” ॥२॥ " मे अद्वितीय तत्व छे” ॥ ३ ॥
Page #163
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ एकात्मवादनिरूपणम् १४५
एकस्तथा सर्व भूतान्तरात्मा उपाधिना क्रियते भेदरूप इत्यादि एक एवात्मा जीवः भूते भूते प्रत्येकवस्तुनि व्यवस्थितो जीवरूपेण स्थितः तिष्ठति स एव एको जीवः एकधा एकरूपेण बहुधा अनेकरूपेण देवदत्तगंगदनादिभेदेन दृश्यते, जलचन्द्रवत् , यथा एक एव चन्द्रमाः जलभाजनभेदेन अनेकरूपतया दृश्यते, एवमात्मा एकः उपाधिभेदेनानेकप्रकारको भवतीति ॥१॥
पुरुष आत्मैव इदं सर्वम् परिदृश्यमानं सर्वमपि वस्तु आत्मरूपमेवेति २, एकमेवाद्वितीयमात्मा ब्रह्म ३, यथा एको वायुः भुवनं तत्तत् स्थान प्राप्य अनेकरूपो भवति तथा एकोऽपि आत्मा तत्तद् उपाधिविशेषमासाद्यानेकरूपो भवतीति श्रुत्यर्थः-इत्यात्माद्वैतवादः ॥९॥
जैसे एक ही वायु भुवन में प्रविष्ट है, मगर उपाधि भेद से अलग अलग रूप हो गया है, इसी प्रकार सर्वभूतों के अन्दर रहा एक ही आत्मा उपाधि के भेद से भिन्न भिन्न रूपवाला बना दिया जाता है ॥४॥
एक ही आत्मा प्रत्येक वस्तु में जीव रूप से स्थित है। वही एक आत्मा एक रूप से और देवदत्त गंगदत्त आदि अनेक रूपों से प्रतीत होता है। जैसे एक ही चन्द्रमा जल के विभिन्न पात्रों में अनेक दिखाई देता है इसी प्रकार एक आत्मा उपाधि भेद से अनेक प्रकार का हो जाताहै ॥ १ ॥
यह सव जो दिखाई दे रहा है, वह आत्मा ही है ॥ ३ ॥ एक अद्वितीय ब्रह्म आत्मा ही है ॥ ३॥
जैसे एक ही वायु लोक में व्याप्त है, फिर भी उपाधि भेद से अनेक रूप हो जाता है, उसी प्रकार एक ही आत्मा भिन्न भिन्न उपाधियों को ” જેવી રીતે એક જ વાયુ ઘરમાં પ્રવિષ્ટ છે, છતા પણ ઉપાધિ ભેદને લીધે જુદા જુદા આકારવાળે થઈ ગયો છે,” એજ પ્રમાણે સર્વ ભૂતેમાં રહેલે એક જ આત્મા ઉપાધિના ભેદ વડે ભિન્ન ભિન્ન રૂપવાળ બનાવી દેવાય છે કે ૪
એક જ આત્મા પ્રત્યેક વસ્તુમાં જીવ રૂપે સ્થિત છે એ એક જ આત્મા એક રૂપે અને દેવદત્ત, ગ ગદત્ત આદિ અનેક રૂપે દેખાય છે જેવી રીતે ચન્દ્રમાં એક જ હોવા છતા પણ જુદા જુદા જળપાત્રોમાં તેના અનેક પ્રતિબિબો દેખાય છે, એ જ પ્રમાણે એક આત્મા ઉપાધિ ભેદની અપેક્ષાએ અનેક પ્રકારને દેખાય છે || ૧ | । माधुरे माय छ, ते मात्मा ४ छ ॥२॥
मे मद्वितीय ब्रह्म मात्मा छे ।। 3 ।। જેવી રીતે એક જ વાયુ લોકમાં વ્યાપ્ત છે, છતા પણ ઉપાધિ ભેદની અપેક્ષાએ અનેક રૂપ થઈ જાય છે, એ જ પ્રકારે એક જ આત્મા જુદી જુદી ઉપાધિઓને પામીને અનેક રૂપને
સૂ ૧૯
Page #164
--------------------------------------------------------------------------
________________
१४६
सूत्रकृतागावणे ___ पूर्वगाथोक्तं द्वैतात्मवादिमतं निरसितुमुपनामन् सूत्रकार आह–'एगमेवेत्ति' इत्यादि।
मूलम्--
एव मेगेत्ति पति, मंदा आरंभणिस्सिया ।
૭ ૧૦ ૮ ૦ ૧૧ ૧૨ ૧૩ एगे किचा सयं पावं, तिव्वं दुक्खं नियच्छइ ॥१०॥
छाया-- एक मेव इति जल्पन्ति मन्दा आरम्भनिश्रिताः । एके कृत्वा स्वयं पापं तीनं दुःखं नियच्छन्ति ॥१०॥
अन्वयार्थः(एवं-एवम् ) अनेन प्रकारेण (एगे-एके) केचन आत्माद्वैतवादिनः (त्ति-इति) पूर्वोक्तप्रकारेण (जपंति-जल्पन्ति) असत्प्रलापं कुर्वन्ति ते (मंदाप्राप्त होकर अनेक रूपों को धारण करता है। यह पूर्वोद्धत श्रुतियों का अर्थ है। यही आत्माद्वैतवादियाँ की मान्यता है ॥९॥
पूर्वोक्त अद्वैतात्मवादी के मत का निराकरण करने का उपक्रम करते हुए सूत्रकार कहते हैं- "एवमेगे" इत्यदि ॥१०॥
शब्दार्थ- 'एव-एवम्' इसप्रकार 'एगे-पके' कितने क पुरुप 'त्ति-इति' एकही आत्मा है यह 'जप्प ति-जल्पन्ति' कहते हैं 'मदा-मन्दा' जडबुद्धि वाले वे 'आरंभ निस्सिया-आरम्भनिश्रिता' प्राणातिपातादि आर भमें आसक्त ऐसे 'एगे-एके' कितनेक पुरुष ‘सय -स्वय' स्वय पाव किच्चा-पाय कृत्वा' पाप करके 'तिव्य -तीव्र , तात्र 'दुक्ख-दुखम्' दुखको 'नियच्छइ-नियच्छन्ति' प्राप्त करते हैं ॥१०॥
ધારણ કરે છે. પૂર્વોક્ત કૃતિઓને આ પ્રકારને અર્થ થાય છે એજ આત્માના અતિवाहियानी मान्यता छ ॥६॥
वे सूत्रा२ पूरित अद्वैतवाहीमान भतनु उन ४२ छ “एवमेगे" त्या
शपथ -एवं-एवम्' के प्रमाणे 'गे-पके' डेटमा ५३५ 'त्ति-इति' मे४०१ मात्मा छे मारीत 'जप्पति-जल्पंति' ४ छ. 'मदा-मन्दाः' ४ मुद्धिवा तसा 'आरंभनिस्सिया-आरम्भनिश्रिता. प्रातिपात विगेरे माममा भासत मेवा 'पगे एके' मा पु३५॥ 'सय-स्वय' पाते 'पावं किच्चा -पापं कृत्वा' ५५४रीने 'तिव्वंतीव्र' तीन फ्खम्-दुःखम्' ५ 'नियच्छइ-नियच्छन्ति' प्राप्त ४२ छे ॥१०॥
Page #165
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ एकात्मवादिमतनिरसनम् १४७ मन्दाः) जडा = जडमतयः (आरंभनिस्सिया-आरम्भनिश्रिताः प्राणातिपाताधारम्भासक्ताः (एगे-एके) केचन कृषीवलादयः (सयं-स्वयं) आत्मनैव (पावं किच्चा-पापं कृत्वा) पापं प्राणातिपातादिकं कृत्वा ( तिव्वं-तीव्रम् ) अत्यन्तम् ( दुक्ख-दुःखम् ) नरकनिगोदादिजन्यवेदनां (नियच्छइ-नियच्छन्ति) नितरां प्राप्नुवन्ति । आत्मन एकत्वे स्वीकृते एकेनाप्यशुभे कर्मणि कृते सर्वेषां दुःखसंभवः, इति तु न दृश्यन्तेऽत एक एवात्मेति न युक्तिसंगतमिति ॥१॥
टीका-- 'एगे' एके केचनात्मा द्वैतवादिनः, 'त्ति' इति-अनेनोक्तप्रकारेण 'जपंति' जल्पन्ति-असत्प्रलापं कुर्वन्ति किं भूतास्ते तत्राह-'मंदा' मन्दाः जड़ा मन्दमतयः, सम्यग्ज्ञानरहिताः, मन्दत्वं चैतेषाम् युक्तिरहितात्माद्वैतपक्षावलंब
--अन्वयार्थ-- कोई कोई आत्मा द्वैतवादी पूर्वोक्त प्रकार का कथन करते हैं आर्थात् मिथ्या प्रलाप करते हैं वे अज्ञानी हैं, प्राणातिपात आदि आरंभो में आसक्त है। कोई कोई किसान आदि स्वयं प्रणातिपात आदि आरंभ करके तीव्र नरक निगोद आदि के दुःख को प्राप्त होते हैं । आत्मा को एक स्वीकार करने पर तो एक के अशुभ कर्म करने पर सभी को दुःख भोगना पडता, मगर ऐसा देखा नहीं जाता । अतएव एक ही आत्मा है, ऐसा कहना युक्तिसंगत नहीं है ॥ १० ॥
--टीकार्थ-- __आत्माद्वैतवादी उक्त प्रकार से मिथ्या प्ररूपणा करते हैं । वे कैसे हैं ? जड हैं अर्थात् सम्यग्ज्ञान से रहित हैं । युक्तिहीन आत्माद्वैत पक्ष
___ मन्वयाथઆત્મવાદી પૂર્વેક્ત જે કથન કરે છે જે માન્યતા ધરાવે છે–તે મિથ્યા છે તેઓ અજ્ઞાની છે, અને પ્રાણાતિપાત આદિ આર ભેમાં આસક્ત છે. કેઈ કેઈખેડૂત આદિ લેકે સ્વય પ્રાણાતિપાત આદિ આર ભ કરીને તીવ્ર નરક નિગોદ આદિના દુખના ભોક્તા બને છે. આત્મા એક જ હોવાની વાત સ્વીકારવામાં આવે, તે એકે કરેલા અશુભ કર્મનું ફળ સૌએ ભેગવવું પડત “એક અશુભ કર્મ કરે અને તેના ફળ રૂપે બીજા બધા લેકે દુખ ભેગવે”, એવું તે કદી જોવામાં આવતું નથી તેથી “આત્મા એક જ છે,” આ પ્રમાણે કહેવું તે યુક્તિ સ ગત લાગતું નથી || ૧૦ |
ટીકાર્ય–આત્માદ્વૈતવાદી (આત્મા એકજ છે, એમ માનનારા) પૂર્વોક્ત પ્રકારની મિથ્યા પ્રરૂપણ કરે છે તેઓ શા કારણે એવું કહે છે? તેઓ જડ છે એટલે કે સમ્યજ્ઞાનથી રહિત છે. યુક્તિહીન આત્માગૈતિવાદિયેની માન્યતાને આધાર લેવાને કારણે તેઓ જડ છે તથા
Page #166
--------------------------------------------------------------------------
________________
१४८
सूत्रकाङ्गसूत्रे नात्, 'आरंभनिस्सिया' आरंभनिश्रिताः आरम्भे प्राणातिपातादी आसक्ताः । 'एगे' एके केचन पुरुपाः आरंभसमारंभादिभिः कृत्वा उपादाय 'सयं' स्वयमेव 'पावं' पापं-प्राणातिपातादिकं 'किच्चा' कृत्वा 'तिव्यं दुक्खं नियच्छद' तीव्रमतिकठोरं दुःखमसातावेदनीयरूपं नियच्छन्ति प्राप्नुवन्ति । अयं भावःय एव अशुभं कर्म कुर्वन्ति त एव तस्य फलं दुःखमनुभवन्ति, नान्ये अनुभवन्तीति सर्वानुभवसिद्धम् , यदि एक एवात्मा भवेत् , तदा एकेन कृतस्य कर्मणोऽन्येषामपि तत्फलानुभवः प्रसज्येत, नत्वेवं भवति, उपपद्यते वा, तथाहि य एवं पापं कर्म करोति स एव तदनुभवरूपां वेदनां प्राप्नोति, एवमात्मनः सर्वव्यापकत्वे स्वीक्रियमाणे वन्धमोक्षव्यवस्थापि न स्यात् , तथा प्रतिपाद्यप्रतिपादकयोरभावात् , शास्त्रादिप्रणयनमपि एकात्मवादिनां निरर्थकमेव स्यादिति भावः । एवं यदि एक एवात्मा भवेत् तदा एकस्मिन् पुरुषे जायमाने सर्वे
का अवलम्बन करने के कारण वे जड हैं तथा प्राणातिपात आदि आरम्भ आदि द्वारा स्वयं ही प्राणातिपात आदि पाप करके तीव्र दुःख को प्राप्त होते हैं। आशय यह है कि जो जीव अशुभ कर्म करते है वही उसका दुःख रूप फल भोगते हैं, दूसरे नहीं। यह तथ्य सभी को अनुभवसिद्ध है। यदि एक ही आत्मा होता तो एक के द्वारा किये गये अशुभ कर्म का दूसरों को भी फल भोगना पडता । किन्तु न ऐसा होता है और न यह संगत ही है। इस प्रकार आत्मा को एक स्वीकार करने पर वन्ध और मोक्ष की व्यवस्था भी नहीं हो सकती। तथा प्रतिपाद्य ( शिप्य ) और प्रतिपादक (शिक्षक) का भेद न होने से उनका शास्त्र की रचना करना भी निरर्थक ही सिद्ध होता है। इसी प्रकार आत्मा यदि एक ही हो तो एक पुरुष का
પ્રાણાતિપાત આદિ આર ભેમાં આસક્ત છે કઈ કઈ જીવ આરભ સમારંભ આદિ દ્વારા સ્વય પ્રાણાતિપાત આદિ પાપનુ સેવન કરીને તીવ્ર દુખની પ્રાપ્તિ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જે જીવે અશુભ કર્મ કરે છે, તેઓ જ તેના ફળ સ્વરૂપે દુ ખ ભેગવે છે, અન્ય લેકે (અશુભ કર્મ નહીં કરનારા લેકે) તેના ફળસ્વરૂપે દુ ખ ભોગવતા નથી જે આત્મા એકજ હેત, તે એકના દ્વારા લેવાયેલા અશુભ કર્મનુ ફળ બીજા લોકોને પણ ભોગવવુ પડત પરંતુ એવું બનતું નથી અને તે માન્યતા સાગત પણ લાગતી નથી આ પ્રકારે આત્માને એક માનવામાં આવે, તે બન્ધ અને મોક્ષની વ્યવસ્થા પણ સંભવી શકે નહીં. તથા પ્રતિપાદ્ય (શિ) અને પ્રતિપાદક (શિક્ષક) નો ભેદ ન હોવાથી તેમના દ્વારા શાસ્ત્રની રચના કરવાનું કાર્ય પણ નિરર્થક બની જાય છે એજ પ્રમાણે આત્મા જે એક હેત, તે
Page #167
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका
प्र श्रु. अ. १ एकात्मवादिमत निरसनम् १४९
जीवा युगपदेव जायेरन् यथा एकस्मिन् म्रियमाणे सर्वेऽपि जीवाः म्रियेरन् तथा एकस्मिन् कुत्रचित् कार्ये प्रयतमाने सर्वे सर्वत्र प्रयतमाना भवेयुर्नत्वेवं भवति. आत्मवहुत्वे तु नैते दोपाः संभवन्ति तथा वन्धमोक्षव्यवस्थापि समाहिता भवतीत्यादि ।
"नात्मैवादे सुखदुःखमोक्षव्यवस्थया कोऽपि सुखादिमान् स्यात् । अतोपास्या पुरुषैः सदैव सता समाराधितसप्तभंगी ॥ १ ॥
दशमश्लोकस्य संक्षेपतोऽयमर्थः -- सर्वेषामेक एवात्मेति पक्षो न सम्यक् यतो य एव पुरुषः पापकर्म करोति स एव दुःखी भवति नान्ये दुःख भाजो भवन्ति । परन्तु यदि सर्वस्य एक एवात्मा, तदा यः पापी नास्ति, तस्यापि तादृशं दुःखं जन्म होने पर एक ही साथ सव का जन्म हो और एक के मरने पर सभी जीवों का मरण हो जाय, एक कहीं किसी कार्य में प्रवृत्त हो तो सभी उस कार्य में प्रवृत्त हो जाएँ । किन्तु ऐसा होता नहीं है । अनेक आत्माओं at स्वीकार करने पर ये दोष नहीं आते हैं और वन्ध मोक्ष की व्यवस्था का भी समाधान हो जाता है । "नात्मैकवादे" इत्यादि ।
एकात्मवाद में सुख, दुःख, मोक्ष की व्यवस्था से कोई भी सुखादि वाला नहीं होगा । अतएव सत्पुरुष को किसी ऐसे पुरुष की उपासना करनी चाहिए जिसने सप्तभंगी की अराधना की हो ॥ १ ॥
दसवीं गाथा का संक्षिप्त अर्थ यह है - सब का आत्मा एक ही है, यह पक्ष समीचीन नहीं है, क्योंकि जो पुरुष पाप कर्म करता है, वही दुःखी होता है, दूसरे सब दुःखी नहीं होते । यदि सब का आत्मा एक ही होता
એક જ માણસના જન્મ થાય ત્યારે એક સાથે જ સૌના જન્મ થતા હોત અને એકનુ મૃત્યુ થતા જ સઘળા જીવાનુ મૃત્યુ થતુ હોત! એક કાઇ કા મા પ્રવૃત્ત થાત ત્યારે સઘળા એજ કામા પ્રવૃત્ત થઇ જાત ! પરન્તુ એવુ ી બનતુ નથી અનેક આત્માઓને સ્વીકાર કરવામા આવે, તે આ દોષાની સભાવના રહેતી નથી, અને અન્ય મેાક્ષની व्यवस्थानु यागु सभाधान यह लय हे “नात्मकवादे " त्याहि-
એકાત્માવાદમા સુખ, દુખ, અને મેાક્ષની વ્યવસ્થા દ્વારા કોઇ પણ જીવ સુખાદિવાળે નહીં બને, તેથી સત્પુરુષે કોઇ એવા પુરુષની ઉપાસના કરવી જોઇએ કે જેણે સપ્તભ ગીની આરાધના કરી હેાય, એટલે કે છે સ્યાદ્ વાદના જ્ઞાતા હાય ॥ ૧ ॥
દસમી ગાથાના સક્ષિસ ભાવા નીચે પ્રમાણે છે સૌના આત્મા એક જ છે, આ માન્યતા ઉચિત નથી, કારણ કે જે માણસ પાપકમ કરે છે, એજ દુખી થાય છે ખીજા લેાકા દુખી થતા નથી જે સૌના આત્મા એક જ હાત, તા જે પાપી નથી તેને પણ પાપી જેવુ જ દુ ખ ભાગવવુ પડત, કારણ કે સૌના આત્મા એક હાવાથી ભિન્નતાનેા અભાવ
Page #168
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
१५०
स्यात्, सर्वेपामैक्येन पार्थक्याऽभावात् । तथा सर्वव्यापकत्वमप्यात्मनो न संभवति । शरीराकारपरिणत भूते - एवचेतनाया उपलब्धिर्द्दश्यते, न च घटपटादिषु, अतो नात्मा सर्वव्यापकः । तथा देवदत्तज्ञानं यज्ञदत्तो नावगच्छति इत्यपि निर्विवादमेव । यदि सर्वेषामैकएवात्मा भवेत्तदा देवदत्तीयज्ञानं यज्ञदत्तोऽपि जानीयात् । नश्वेवं कुत्रचिदपि दृश्यते, अतो न सर्वेषामात्मा एक इति ॥ १० ॥ आत्मैकत्ववादिमतं निराकृत्य, तज्जीवतच्छरीरवादिमतं दूषयितुं तस्य पूर्वपक्षमाह – 'पत्तेयं' इत्यादि ।
मूलम्-
८
२
३ ४ ५ ६ ७
पत्तेयं कसिणे आया जे वाला जे य पंडिया |
९ २२१० १२ १५ ૧૩ ૧૪
संति पिचा न ते संति नत्थि सत्तोववाइया ॥ ११ ॥
छाया
प्रत्येकं कृत्स्ना आत्मानः, ये वाला ये च पण्डिताः । सन्ति प्रेत्य न ते सन्ति, न सन्ति सत्त्वा औपपातिकाः ॥ ११ ॥
तो जो पापी नहीं है उसको भी पापी जैसा ही दुःख भोगना पडता, क्यों कि सब एक होने से भिन्नता का अभाव है । तथा आत्मा सर्वव्यापक भी नही हैं। शरीर के आकार में परिणत ही चेतना की उपलब्धि होती है, घट पट आदि में नहीं है । तथा निर्विवाद है कि देवदत्त के ज्ञान को यज्ञदत्त नहीं जानता । यदि सब का आत्मा एक ही होता तो देवदत्त के ज्ञान को यज्ञदत्त भी जानता । मगर ऐसा कहीं भी नहीं देखा जाता । अतएव सव का आत्मा एक नहीं है ॥ १० ॥
भूत में यह भी
एकात्मवादी के मत का निराकरण करके " तज्जीव तच्छरीरवादी" के मत को दूषित करने के लिए उसका पूर्वपक्ष कहते हैं--" पत्तेयं" इत्यादि ।
છે તથા આત્મા સ વ્યાપક પણ નથી શરીરના આકારે પરિણત ભૂતમા જ ચેતનાની ઉપલબ્ધિ થાય છે, ઘટ, પટ આદિમાં થતી નથી તે કારણે આત્માને સર્વવ્યાપક પણ માની શકાય નહીં તથા એ વાત પણ નિર્વિવાદ છે કે દેવદત્તના જ્ઞાનને યજ્ઞદત્ત જાણુતા નથી. જો સૌના આત્મા એક જ હાત તે દેવદત્તના જ્ઞાનને યજ્ઞદત્ત જાણી શકત પણ એવુ કદી ખની શકતુ નથી તેથી એ વાત સિદ્ધ થાય છે કે સૌના આત્મા એક નથી "ગા ૧૦૫ मेअत्भवाहीगोना भतनु उन रीने हुवे सूत्रार “ तज्जीवतच्छरीरवादी” ना મતનુ (જીવની એક ભવમાથી ગતિ નહીં માનનારના મતનુ ) સ્વરૂપ પ્રકટ કરે છે " पत्तेय " इत्यादि
Page #169
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ तोवतच्छरीरवादीमतनिरूपणम् १५१
अन्वयार्थ:(कसिणे ) कृत्स्नाः = समस्ताः (आया) आत्मानः (जे वाला) ये बाला:= अज्ञाः= शास्त्रपरिशीलनजन्यबुद्धिप्रकर्परहिताः अविवेकिन इत्यर्थः । (जे य पंडिया ) ये च पण्डिताः = शास्त्रपरिशीलनजन्यप्राप्तबुद्धिप्रकर्पाः विवेकिन इत्यर्थः, ते सर्वे ( पत्तेयं ) प्रत्येकम्-पृथक् पृथक् सन्ति । न त्वेक
आत्मा किन्तु (पेचा) प्रेत्य-परलोके (ते न संति ) ते आत्मानो न विद्यन्ते अतः ( सत्त) सत्त्वाः प्राणिनः= पड्जीवनिकायरूपाः ( ओववाइया नत्थि) औपपातिकाः भवाद भवान्तरगामिनः आत्मानो न सन्तीति ॥११॥
शब्दार्थ-कसिणे-कृत्स्नाः समस्त 'आया-आत्मा' आत्माएँ 'जे वाला-ये बाला.' जो अज्ञानी है 'जे य पडिया-ये च पण्डिता' और जो पण्डित हैं 'पत्तय-प्रत्येकम प्रत्येक पृथक् पृथक् 'संति-सन्ति' है 'पिच्चा-प्रेत्य' मृत्यु के पश्चात् 'ते न संति-ते सन्ति' वे नहीं रहते हैं 'सत्ता-सत्वा' प्राणी उववाइया-औपपातिका' परलोकमें जानेवाले 'नस्थि-न सन्ति नहीं है ॥११॥
अन्वयार्थ समस्त आत्माएं, जो अज्ञ अर्थात् शास्त्र के परिशीलन से उत्पन्न होने वाले बुद्धि के प्रकर्प से रहित-अविवेकी हैं, और जो विज्ञ अर्थात् शास्त्र परिशीलन से उत्पन्न होने वाले बुद्धि के प्रकर्ष वाले-विवेकी हैं, वे सब पृथक् पृथक हैं । एक ही आत्मा नहीं है, किन्तु वे पृथक पृथक्
शहाथ----'कसिणे-कृत्स्ना' समस्त 'आया-आत्मा' मात्माये। 'जे वाला-ये वाला' या माज्ञानीय छ 'जेय पंडिया-ये च पण्डिताः' मने रेस। ५डित छे पत्तेयं -प्रत्येकम' मा मात्मा म माग 'संति-सन्ति' छ 'पिच्चा-प्रेत्य' भ२५ पछी 'ते न सति-ते न सन्ति' तया रहता नथी 'सत्ता-सत्वा' प्राणिय। 'उववाडया -औपपातिका.' ५२सभा या वाणा 'नस्थि-न सन्ति' हाता नथी. २मा प्रमाणे તજજીવ તસ્કરીરવાદિયાને મત છે ૧૧
અન્વયાર્થ–-સમસ્ત આત્માઓ અલગ અલગ છે એટલે કે અજ્ઞ અને વિજ્ઞ આત્માઓ એક નથી પણ પૃથફ પૃથફ (ભિન્ન ભિન્ન છે
શાસ્ત્રના પરિશીલનથી ઉત્પન્ન થનારી ખૂબ જ બુદ્ધિ પ્રભાથી રહિત એ જે આત્મા છે તેને અજ્ઞ (અજ્ઞાન) અથવા અવિવેકી કહે છે જેમનામાં શાસ્ત્રના પરિશીલનથી ખૂબ જ બુદ્ધિ પ્રભા ઉત્પન્ન થયેલી છે એવા આત્માઓને વિજ્ઞ અથવા વિવેકી કહે છે આ પ્રકારના અન્ન અને વિજ્ઞ આત્માઓ પૃથક પૃથક છે એક જ આત્મા નથી પરંતુ તે ભિન્ન
Page #170
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतास
टीका-- 'कसिणे' कृत्स्नाः समस्ताः 'आया' आत्मानः सन्ति ते के वय आत्मानस्तत्राह-ये वालाः = शास्त्रपरिगीलनजन्यबुद्भिग्रकर्परहिता अविवेकिन इत्यर्थः । 'जे य पंडिया' ये च पण्डिताः शास्त्रपरिगीलनजन्यप्राप्तबुद्धिप्रकर्पाः सदसद्विवेकिनः, तत्त्वज्ञानिन इत्यर्थः । ‘पत्तेयं' प्रत्येकं पृथक् पृथक् सन्ति किन्तु न एक एवात्मा सर्वव्यापित्वेन स्थितः । 'पेचा' प्रेत्य-परलोके ते आत्मानः न सन्ति न विद्यन्ते । 'सत्तोववादया' सत्त्वाः प्राणिनः पड़विधजीवराशयः औपपातिका भवाद् भवान्तरगामिनः, आत्मानो न सन्तीति । स एव जीवस्तदेव गरीरमिति यो वोधयति, तं तज्जीवतच्छरीरवादिनमितिलोकः कथयति । यद्यपि भूतवादी
आत्मा परलोक में नहीं रहते । अतएव प्राणी औपपातिक नहीं हैं अर्थात् एक भव से दूसरे भव में जाने वाले नहीं हैं ॥ ११ ॥
--टीकार्थआत्मा अनेक हैं। जो आत्मा अज्ञ है अर्थात् शास्त्र के परिशीलन से जनित बुद्धि के प्रकर्ष से रहित या अविवेकी हैं और जो पण्डित अर्थात् बुद्धि प्रकर्प से युक्त है, सत् असत् के विवेक से युक्त हैं तत्त्वज्ञानी हैं, वे सब अलग अलग हैं। एक ही आत्मा सव में नहीं है। किन्तु वे आत्मा परलोक में नहीं रहते। पनिकाय रूप प्राणी एक भव से दूसरे भव में जाते हों, ऐसा नहीं है।
__वही जीव है और वही शरीर है, ऐसी प्ररूपणा करने वाला "तज्जीव तच्छरीर वादी" कहलाता है यद्यपि भूतवादी ( चार्वाक ) शरीर को ही चेतन ભિન્ન આત્માઓ પરલોકમાં રહેતા નથી તેથી પ્રાણીઓ પપાતિક નથી એટલે કે એક ભવમાંથી બીજા ભવમાં તેમનું ગમન થતુ નથી. n ૧૧ 1
ટીકાર્થ– આત્મા અનેક છે જે આત્મા અજ્ઞ છે એટલે કે શાસ્ત્રના પરિશીલનથી જનિત બુદ્ધિનો પ્રકર્ષથી રહિત છે અથવા અવિવેકી છે, અને જે વિઝ (પંડિત) એટલે કે બુદ્ધિના પ્રકર્ષથી યુક્ત છે, સત્ અસના વિવેકથી યુક્ત છે, તત્વજ્ઞાની છે, તે સૌ અલગ અલગ જ છે સૌમા એક જ આત્મા હોતા નથી પરંતુ તે આત્માઓને પરલોકમાં સભાવ રહેતું નથી છ નિકાય રૂય જીવે એક ભવમાથી બીજા ભવમાં જતા હોય, એવુ બનતુ નથી
मेरी छ भने से शरीर थे, सेवा प्र३५ ४२नाराने तज्जीवतच्छरीरवादी" કહેવાય છે જે કે ચાર્વાકના મતને માનનારા પણ શરીરને જ ચેતન કહે છે અને
Page #171
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ तजीवतच्छरीरवादोमतनिरूपणम् १५३ शरीरमेव चेतनं वक्ति, अयमपि तथैव, तथापि भूतचैतन्यवादिमते पंचमहाभूतान्येव शरीरतया परिणाम प्राप्य समस्तक्रियां कुर्वन्ति । तज्जीवतच्छरीरवादिमते तु शरीराकारपरिणतभूतेभ्यश्चैतन्यमुपजायते, अभिव्यज्यते वा । एतावानेवानयोर्भेदः । अयमाशयः--तज्जीवतच्छरीरवादिनाम्-शरीराकारतां गतेभ्यः पंचभ्यो महाभूतेभ्यश्चैतन्यमुत्पद्यते, यथा कम्युग्रीवादि-स्वरूपतां प्राप्तायाः मृत्तिकायाः घट उत्पद्यते । अथवा शरीराकारतां गतेभ्यः पंचमहाभूतेभ्यः चैतन्यमभिव्यज्यते, यथा समुदितेभ्यस्तिलेभ्य स्तैलमभिव्यज्यते। यथा प्रथमतस्तिलेषु व्यवस्थितमेव तैलं, पीडनादि व्यापारेणाऽभिव्यक्तं भवति, नतु कहता है और यह भी ऐसा ही कहता है, फिर भी दोनों के मत में कुछ भिन्नता है। वह यह कि भूत चैतन्यवादी के मत में पांच महाभूत ही शरीर के रूप में परिणत होकर समस्तक्रियाएं करते हैं, किन्तु तज्जीवतच्छरीरवादी के मत के अनुसार शरीराकार में परिणत हुए भूतों से चैतन्य की उत्पत्ति होती है या 'अभिव्यक्ति होती है। इन दोनों में इतना ही अन्तर है। तात्पर्य यह है तज्जीवतच्छरीरवादियों के मत अनुसार शरीर के आकार को प्राप्त पांच महाभूतों से चैतन्य की उत्पत्ति होती है, जैसे कम्युग्रीवता आदि रूप को प्राप्त मृत्तिका से घट की उत्पत्ति होती है, 'अथवा जैसे इकटे हए तिलों से तैल की अभिव्यक्ति होती है उसी प्रकार शरीराकारपरिणत पांच महाभूतों से चैतन्य की अभिव्यक्ति होती है। तिलों में तैल पहले से ही मौजूद रहता है, पेरने से वह प्रकट हो जाता है, नया આ લેકે પણ એવું જ કહે છે છતાં પણ આ બન્નેના મતમાં છેડી ભિન્નતા રહેલી છે ભૂતચેતન્યવાદી (ચાર્વાક) ના મત પ્રમાણે તે પાચ મહાભૂતો જ શરીરના રૂપે પરિણત थ ने समस्त ठिया-म। ४२ छ परन्तु “ तज्जीवतच्छरीरवादी" मा भतने भाननाराना મત પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા ભૂતો દ્વારા જ ચિતન્યની ઉત્પત્તિ થાય છે અથવા અંભિવ્યક્તિ થાય છે, એવું માનવામાં આવે છે આ બન્ને મામા આટલી જ ભિન્નતા છે. આ કથનને ભાવાર્થ એ છે કે તેજીવ તથ્થશરીર વાદીઓના મત પ્રમાણે શરીરના આકારે પરિમિત થયેલા પાંચ મહાભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, જેમ કમ્બીવતા આદિ રૂપે પરિમિત માટીમાથી ઘડાની ઉત્પત્તિ થાય છે, અથવા જેમ એકઠાં થયેલાં તલમાથી તેલની અભિવ્યક્તિ થાય છે એ જ પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા પાચ મહાભૂત વડે ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે
તલમાં પહેલેથી જ તેલ મેજૂદ હોય છે, તલને પીલવાથી તે પ્રકટ થઈ જાય છેનવું ઉત્પન્ન થતું નથી જે નવુ ઉત્પન્ન થતુ હોત તે રેતીને પીવાથી પણ તેલની
सू. २०
Page #172
--------------------------------------------------------------------------
________________
१५४
सूत्रकृताने
अपूर्वस्य तैलस्योत्पत्तिर्भवति । अन्यथा 'सिकतास्वपि तैलमुत्पद्येत । नस्वेवं भवति, अत आविर्भवति, तिलेभ्यस्तैलम् । तथा प्रत्येकभूतेऽवस्थितमेव चैतन्यं समुदितभूतेषु स्पष्टतयाऽऽविर्भवति, तेनैकैकं शरीरं प्रति प्रत्येकं, आत्मानः कृत्स्नाः सर्वेऽप्यात्मानो व्यवस्थिताः, यावन्ति शरीराणि तावन्त एवात्मानः, नतु अद्वैतात्मवादिवत् सर्वेषु शरीरेषु एक एवात्मा, येन बन्धमोक्षादि व्यवस्था न सिध्येत् । अपितु जीवनानात्वं शरीरभेदादभ्युपगतम् । अतः शरीरमेदादात्मवहुत्वं स्वीकृत्य सुखदुःखव्यवस्था समाधीयते । एतावता तज्जीवतच्छरीवादिमतेन अद्वैतात्मवादिमतस्य खण्डनं जातम् । आत्मवहुत्वमेव प्रकटयति सूत्रकारः 'जे वाला जे य पंडिया' इत्यादिना । ये वाला: अज्ञाः स्वाभाविकवोध
14
x
+
)
उत्पन्न नहीं होता है । अगर नया उत्पन्न हो तो बालू को पेरने से भी तैल की उत्पत्ति होने लगे । किन्तु ऐसा होता नहीं है, अतएव तिलों से तेल प्रकट ही होता है इसी प्रकार प्रत्येक भूत में पहले से रहा हुआ चैतन्य इकट्ठे हुए भूतों में स्पष्ट रूप से प्रकट हो उठता है । इस कारण प्रत्येक' शरीर में अलग अलग आत्मा हैं । जितने शरीर हैं उतने ही आत्माएँ हैं। अद्वैतवादी के मत के समान सब शरीरों में एक ही आत्मा हो, ऐसा नहीं है, जिससे वन्धमोक्ष आदि की व्यवस्था सिद्ध न हो सके। हमने शरीरों के भेद से जीवों में भी भिन्नता स्वीकार की है । अतः शरीरभेद से आत्माओं की अनेकता, स्वीकार करके सुख दुःख की व्यवस्था की संगति बिठलाई जाती है । इसी तज्जीवतच्छरीरखादी के मत से अद्वैतवादी के मत का खण्डन हो गया, आत्माओं के बहुत्व को ही सूत्रकार प्रकट करते हैं जो जीव 'वाल' अर्थात् 'स्वाभाविक वोध से रहित हैं और जो सत् के विवेक ઉત્પત્તિ થાત્ પરન્તુ એવુ અનતુ નથી તલમા જે તેલ પહેલેથી જ મેાજૂદ હતું, એજ તેલ તલના સમૂહને પીલવાથી પ્રકટ થઈ ગયુ. એજ પ્રમાણે પ્રત્યેક ભૂતમા પહેલેથી જ જે ચૈતન્ય માજુદ હતુ, એજ ચૈતન્ય એકત્રિત થયેલા પાંચે ભૃતામાથી સ્પષ્ટ રૂપે પ્રકટ થાય છે. આ કારણે પ્રત્યેક શરીરમા અલગ અલગ આત્મા છે જેટલા શરીરા છે, એટલા જ આત્મા છે, અદ્વૈતવાદિઓના મત પ્રમાણે બધા શરીરમા એક જ આત્મા હેાવાની વાત આ મતવાળા સ્વીકારતા નથી બધાં શરીરોમાં એક જ આત્મા હોય તેા અન્ય, મેક્ષ આટ્ટિની વ્યવસ્થા સિદ્ધ થઇ શકે નહી અમે શરીરના ભેદની અપેક્ષાએ જીવામાં પણ ભિન્નતા સ્વીકારી છે તેથી શરીરના ભેદ દ્વારા આત્માઓની અનેક્તાના સ્વીકાર કરીને સુખ દુઃખની વ્યવસ્થાને પણ સગત સિદ્ધ કરી શકાય છે.” તજીવતીરવાદિઓના આ મત દ્વારા અતવાદિઓના મતેનુ ખ ડન થઇ જાય છે. હવે સૂત્રકાર આત્માએના બહુત્વનું જ 'પ્રતિપાદન કરે છે-જે જીવા ખાલ છે એટલે કે સ્વાભાવિક એપથી રહિત છે. અને
Page #173
--------------------------------------------------------------------------
________________
समार्थबोधिनी टोका प्र. अ. अ. १ तज्जीवतच्छरीरवादीमत निरूपणम्
रहिता इत्यर्थः तथा ये पण्डिताः सदसद्विवेकवन्तः वे सर्वेऽपि पृथक्पृथग्रूपेण व्यवस्थिताः, न तु एक एवात्मा सर्वव्यापित्वेन सर्वशरीरसंबन्धी, येन वालपाण्डित्यविभागो न भवेत् । अपितु पृथक्पृथगात्मानः अतो भवति वालपाण्डित्य भेदो वन्धमोक्षादीनां प्रतिनियतव्यवस्थापि । तथा च भवदभिमताश्रुतिरप्यनेकात्मप्रतिपादिकाऽस्ति ।
1
"
"सर्वे 'आत्मानः समर्पिताः यथाऽग्नेः क्षुद्रा विस्फुलिंगा, व्युच्चरन्ति, एवमेव सर्व जीवा व्युचरन्ति ।
"द्वाविमौ पुरुषौ लोके क्षरवाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते || १||" इति गीता |
१५५
j
से युक्त हैं, वे सब अलग अलग हैं, सर्वव्यापी होने से समस्त शरीरों में
い
सभी आत्मा समर्पित हैं । जैसे अग्नि की छोटी छोटी उधर उडती फिरती है, उसी प्रकार सभी जीव इधर गीता में भी कहा हैं -- " द्वाविमौ पुरुषौ लेकेि" इत्यादि हैं । क्षर और अक्षर क्षर अर्थात् नाशशील सब ́ भूत हैं free है वह अक्षर है ।
।
एक ही आत्मा नहीं है । एक ही आत्मा होता तो अज्ञ ( मूर्ख) और विज्ञ (पण्डित) का भेद न होता । किन्तु अलग अलग आत्मा हैं, इस कारण बाल पण्डित आदि का भेद होता है और वन्ध, मोक्ष आदि की भी प्रति
अनेक आत्माओं का
नियत व्यवस्था होती है । आप के मत में श्रुति भी प्रतिपादन करने वाली है
"
}
चिनगारियाँ इधर
उधर विचरते हैं ।
लोक में दो पुरुष और जो कूटस्थ
જેએ પતિ છે ( સત્ અસત્ ના વિવેકથી યુક્ત છે) તેઓમાં એક જ આત્માના સદ્ભાવ નથી પણ જુદા જુદા આત્માના સદ્ભાવ છે. જો તે સૌમા એક જ આત્માને સદ્ભાવ होत, तो अज्ञ (भूर्ख) भने विज्ञ ( प्रति ) ना, सेहो सलवी राहत नही परन्तु, माग અલગ આત્માઓને સદ્ભાવ હાવાથી ખાલ (અજ્ઞાની) અને પડિત રૂપ ભેદો સભવે છે, અને અન્ય મેક્ષ આદિની પ્રતિનિયત વ્યવસ્થા પણ સભવે છે - આપના મત અનુસાર શ્રુતિ પણ અનેક આત્માઓનુ પ્રતિપાદન કરે છે—
સઘળા આત્મા સમર્પિત છે . જેમ અગ્નિના નાના મોટા તણખા આમ તેમ ઉડતા રહે છે, એજ પ્રમાણે સઘળા જીવે આમ તેમ વિચરે છે ” ગીતામા પણ એવુ કહ્યુ છે કે - " द्वाविमौ पुरुषों लोके " इत्यादि ” सोङभा मे अारना पुरुष - (१) क्षर भने (२) અક્ષર ક્ષર એટલે નાશવત અને અક્ષર એટલે નિત્ય ક્ષર અથવા નાશશીલ સઘળા ભૂતા છે. અને જે ફૂટસ્થ છે, તે નિત્ય છે એક જ રૂપમા રહેવુ તે અક્ષર છે”
Page #174
--------------------------------------------------------------------------
________________
' सूत्रकृताङ्गसूत्र "वहवः पुरुपा राजन्" इति महाभारतेऽपि । .
एभिः श्रुतिस्मृत्यादिप्रमाणैः जीववहुत्वमेव सिद्धयति । जीवबहुत्वं सांख्यकारैरपि दर्शितम्
"जनन-मरण-करणानां प्रतिनियमात् अयुगपत्प्रवृत्तेश्च पुरुपबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाञ्चैव" ।
ननु शरीरभेदेनाऽत्मबहुत्वं जैनानामपीष्टमेव, तत्कथं तज्जीवतच्छरीरवादिनामिदं मतमिति कथ्यते, जैनैरपि तथैव स्वीकृतत्वात् इत्याशंक्याहसन्ति इति विद्यन्त इत्यर्थः । यावत् शरीरं विद्यते तावत् पर्यन्तमेवात्मा विद्यते, न तु-शरीरनाशानन्तरमुपलभ्यते-आत्मा । अयमाशयः-शरीराकारपरिणत पंचमहाभूतसमुदाये चैतन्यस्याविर्भावो भवति, भूतसमुदायस्य विलक्षणस्य
महाभारत मे भी कहा है--राजन् बहुत आत्मा है । इन श्रुति और स्मृत्यादि के प्रमाणों से जीवों का बहुत्व की ही सिद्धि होता है। सांख्यमत में भी जीवों की अनेकता दिखलाई गई है।
जन्म, मरण और कारण की विभिन्नता से तथा सब की एक साथ प्रवृत्ति न होने से आत्माओं का बहुत्व सिद्ध होता है । त्रैगुण्य की विपरीतता से भी बहुत्व की सिद्धि होती है ।
शरीरों की भिन्नता से आत्माओं की भिन्नता तो जैनों को भी इप्ट. है, फिर इस मत को तज्जीवतच्छरीरवादियों का मत क्यों कहा है ? इस शंका का समाधान करने के लिए "संति,, इत्यादि कहा है। तज्जीवतच्छरीरवादी कहते हैं-जव तक शरीर है तभी तक अत्मा है, शरीर का नाश होने के अनन्तर आत्मा उपलब्ध नहीं होता, तात्पर्य यह है कि शरीर के आकार में परिणत पाच महाभूतों के समुदाय में चैतन्य का आविर्भाव होता है । किन्तु 1 મહાભારતમાં પણ એવું કહ્યું છે કે” રાજન ! આત્માઓ ઘણાજ છે.” આ શ્રુતિ અને સ્મૃતિ આદિના પ્રમાણથી જીવની બહુતાનુ જ પ્રતિપાદન થાય છે. સૌખ્યમતમાં પણુ જીવેની અનેક્તા જ બતાવવામાં આવી છે–
” જન્મ મરણ અને કરણની વિભિન્નતા દ્વારા તથા સોની એક સાથે પ્રવૃત્તિ ન હોવાથી આત્માઓની અનેતા સિદ્ધ થાય છે” વૈગુણની વિપરીતતા દ્વારા પણ બહુવની १ सिद्धि थाय छ,
શરીરની ભિન્નતાને કારણે આત્માઓની ભિન્નતાને જેને પણ સ્વીકાર કરે છે. છતાં પણ અહી આ મતૂને તજજીવતરછરવાદિઓના મત રૂપે શા માટે ઓળખાવવામાં આવ્યો छ१ मा सातु निवारण ४२वा माटे “स ति" त्याहि सूत्रपा8 मा५वामा माव्या छ- તજજીવતછરીરવાદિઓની માન્યતા આ પ્રકારની છે– ” જ્યા સુધી શરીરનું અસ્તિત્વ રહે છે, ત્યા સુધી જ આત્મા રહે છેશરીરને નાશ થયા બાદ આત્મા ઉપલબ્ધ થતું નથી,” આ કથનનુ તાત્પર્ય એ છે કે શરીર રૂપે પરિણત થયેલ પાચ મહાભૂતના
Page #175
--------------------------------------------------------------------------
________________
प्र. श्रु. अ १ तजीवतच्छरीरवादी मतनिरूपणम्
१५७
समार्थ योधिनी टीका विघटने सति, अर्थात् शरीरादेकस्य तत्त्वस्य द्वयोर्वा विघटने सति तत्र चैतन्यं नोपलभ्यते । न वा पुनः शरीराद्विनिर्गच्य कुत्रचिद्गमनमात्मनः केनापि दृष्टम् बिलाद्विनिर्गतस्य सर्पस्याऽन्यत्र गमनमिव यदि शरीरातिरिक्तः स्वतन्त्रः कोऽपि, आत्मा भवेत् - तदा - मरणसमये पार्श्वस्थ - पुरुपैरुपलभ्यते तादृशो विलक्षण आत्मा । - यथा - विलाद्विनिर्गतस्य सर्पस्य प्रत्यक्षं जायते विलपरिसरे वसताम् । नत्वेव मुपलभ्यते तस्मात् न शरीरविगमानन्तरमप्यात्मसत्तेति । एतदेव दर्शयति : सूत्रकार : - 'पिच्चा न ते संति, इति । प्रेत्येति मृत्वा समुपात्त-शरीरं परित्यज्य परलोकगामिनः शरीरेन्द्रियादिभ्यो भिन्नाः आत्मानो न सन्ति । स्वकृत-कर्मणां शुभाशुभानां भोक्तार आत्मनामकाः पदर्था; शरीरादिभ्यो व्यतिरिक्ता न विद्यन्ते,
1
जब भुत समुदाय का विघटन होता है अर्थात् शरीर में से एक या दो भूत निकलकर अलग हो जाते हैं, तव चैतन्य उपलब्ध नहीं होता । न शरीर से निकलकर आत्मा का कहीं अन्यत्र जाना ही देखा जाता है जैसे विल के बाहर निकले सर्प का अन्यत्र जाना देखा जाता है । अंगर शरीर से भिन्न कोई आत्मा होता तो मरण के समय वगल में बैठे हुए पुरुषों को उसका पता चलता कि यह आत्मा है, जैसे कि विल के आसपास में स्थित मनुष्यों को बिल से बाहर निकले हुए सर्प का प्रत्यक्ष होता है । किन्तु आत्मा की इस प्रकार उपलब्धि नहीं होती, अतएव शरीर का नाश होने के वाद आत्मा की सत्ता नहीं रहती । यही बात सूत्रकार दिखलाते हैं- प्राप्त शरीर को त्याग कर परलोक में जाने वाले तथा शरीर इन्द्रिय आदि से भिन्न आत्मा नहीं हैं । अर्थात् अपने किये शुभ या अशुभ कर्मों को भोगने वाले आत्मा
સમુદાયમા ચૈતન્યને આવિર્ભાવ થાય છે પરન્તુ જ્યારે ભૂતના સમુદાયનું વિઘટન થાય છે—એટલે કે શરીરમાથી એક અથવા બે ભૂત નીકળી જઇને જ્યારે અલગ પડી જાય છે ત્યારે ચૈતન્ય ઉપલબ્ધ થતુ નથી જેવી રીતે દરમાથી નીકળીને બીજે કોઇ પણ સ્થળે જતા સને જોઇ શકાય છે, એવી રીતે શરીરમાંથી નીકળીને આત્માને ખીજે જતા દેખી શકાતા નથી જો શરીરથી ભિન્ન એવા કોઇ આત્માના સદ્ભાવ ાય, તેા મરણપથારીએ પડેલા માણસની સમીપમા બેઠેલી વ્યક્તિ, મૃત શરીરમાથી બહાર નીકળતા આત્માને દેખી શકતી હાત દરમાથી નીકળતા સર્પ જેમ માણસને દેખાય છે તેમ મૃત્યુકાળે શરીરમાથી નીકળતા આત્મા શા માટે સ્પ્રિંગાચર ન થાય ? તેથી શરીરનેા નાશ થતાની સાથે સાથે જ આત્માને પણ નાશ થઇ જાય છે એજ વાત સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કરી છે. પ્રાપ્ત શરીરના ત્યાગ કરીને પરલેાકમા જનારા તથા શરીર, ઇન્દ્રિયા આદિથી ભિન્ન એવા આત્મા છે જ નહીં એટલે કે પેાતે કરેલા જીભ અથવા અશુભ કર્મોના ભાક્તા આત્મા નામના પદાર્થ શરીર આદિથી
Page #176
--------------------------------------------------------------------------
________________
सुत्रकृताङ्गसूत्रे
f'
शरीरं यावद, विद्यते तावदेवात्मा भवति शरीरे विद्यमाने विद्यते शरीरनाशेऽप- गच्छति - आत्मापि " इति तज्जीवतच्छीरवादिमतम् । आत्म- बहुत्वांगस्य तुल्यत्वेऽपि स शरीरोत्पादे उत्पचि मिच्छति, शरीरनाशे नागमिच्छति नतु जैनीयं मतं तथा ) | जैनास्तु - जीवबहुत्वमभिगम्याऽपि शरीराद्- भिनं परलोकगामिनं शरीरादि भिन्न मभ्युपगच्छन्तीति महानेवानयो र्भेदः । नहि यत्किचित् साम्यात्समत्वाऽपादानं युक्तम्, अति-प्रसंगात् । कथमेवं ते स्वीकुर्वन्ति इत्यत आह 'नत्यिसत्तववाइया, इति । न सन्ति =नविद्यन्ते । के न विद्यन्ते ? तत्राह सत्त्वा इति । = सत्त्वाः प्राणिनां जीवाः । कथंभूताः ? तत्राह - ' ओववाइया, ओपपातिका
م
J
नामक पदार्थ शरीर आदि से भिन्न नहीं हैं । । जब तक शरीर है तभी तक आत्मा है । शरीर की विद्यमानता में आत्मा विद्यमान रहता है और शरीर का नाश होने पर आत्मा भी नष्ट हो जाता है । यह तज्जीव तच्छरीरवादी का मत है । यहाँ आत्माएँ अनेक हैं, को भी इष्ट है मगर शरीर की उत्पत्ति के साथ और शरीर का नाश होने पर आत्मा जैनों को अभीष्ट नहीं है, जैन जीवों के बहुत्व आत्मा को शरीर से भिन्न और परलोकगामी दोनों मतों में वहुत अन्तर हैं । थोडी सी पूरी तरह समान कह देने से अतिप्रसंग होता है ।
इतना अंश तो जैनों आत्मा की उत्पत्ति होना का भी नाश हो जाना को स्वीकार करते हुए भी मानते हैं । इस प्रकार इन समानता होने से ही दोनों
,
1
1
तज्जीवतच्छरीरवादी ऐसा क्यों स्वीकार करते हैं ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं- प्राणी औपपातिक नहीं है अर्थात् एक भव को ભિન્ન નથી જ્યાં સુધી શરીર રહે છે, ત્યા સુધી જ આત્મા રહે છે. શરીર વિદ્યમાન રહે ત્યા સુધી આત્મા પણ વિદ્યમાન રહે છે અને શરીરના નાશ થાય ત્યારે આત્માને પણ નાશ
थाय छे.
તજજીવ તચ્છરીરવાદિની ઉપર કહ્યા પ્રમાણેની માન્યતા છે. જેનેાની જેમ તે પણ એમ માને છે કે આત્મા અનેક છે—આટલી વાત તે જેને પણ ઇષ્ટ ગણે છે. પન્તુ શરીરના નાશની સાથે આત્માને નાશ થવાની માન્યતાના જૈનેા સ્વીકાર કરતા નથી. જૈને આત્માના બહુત્વના સ્વીકાર કરે છે અને આત્માને શરીરથી ભિન્ન અને પરલેાકગામી માને છે આ પ્રકારે જૈન મત અને તેમના મત વચ્ચે ઘણા જ તફાવત છે. ઘેાડી સમાનતા હેાવાને કારણે બન્નેમાં પૂરે પૂરી સમાનતા માનવાથી અતિપ્રસ’ગ દોષના પ્રસગ ઉપસ્થિત થાય છે
તજીવ તચ્છીરવાદી પૂર્વોક્ત માન્યતા શા કારણે ધરાવે છે? આ પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે—પ્રાણી (જીવ) ઔપપાતિક નથી એટલે કે એક ભવન ત્યાગ
Page #177
--------------------------------------------------------------------------
________________
सार्थबोधनो टीका प्र श्र. अ १ तजीवतच्छरीरवादीमत निरूपणम्
इति । एकस्माद्- भवाद्भवान्तरगमनमुपपातः । ”तद्वन्तः- उपपातवन्तः' औपपातिकः एकस्माद्भवाद् भवान्तरगामिनो जीवा न भवन्तीत्यर्थः । एतन्मते शरीरसमुत्यत्तावेव - जीवः समुत्पद्यते । शरीरविनाशेच तदनु विनश्यति जीव इति । क' एकभवं परित्यज्य भवान्तरं गच्छेत्, 'नहि विनष्टस्य वस्तुनो गमनाऽऽगमनं गमनागमनयोः स्थितिविशष्टभावधर्मत्वस्य सम्भवति, स्वीकारात् ॥११॥
·
'
n
आत्मस्वरूपधर्मिणोऽभावात्तद्धर्मभूतौ धर्माऽधर्मावपि नस्तः कारणाभावे कारणाश्रितकार्यस्याप्यभावात्, नहि कपालाभांवे कथमपि घटोsवस्थितिं लभते, तथात्मरूप- कारणस्यैव यदा न सत्त्वं तदा कां कथा धर्माधर्मयोरिति, धर्माधर्मयो
त्याग कर दूसरे भव में गमन करने वाले नहीं हैं । भवान्तर में गमन
1
करना उपपात कहलाता है और गमन करने वाला औपपातिक कहा जाता है । इस मत के अनुसार शरीर की उत्पत्ति होने पर ही जीव की उत्पत्ति होती है और शरीर का विनाश होने पर जीव का भी विनाश हो जाता है । तो फिर कौन एक भव को त्याग कर दूसरे भव में जाएगा । जो वस्तु विनष्ट हो चुकी, उसका जाना आना संभव नहीं है । जाना आना तो उसी में पाया जा सकता है जो स्थितिशील हो ॥११॥
1
J1
(
1
जब गुणी आत्मा का ही अभाव है तो उसके गुणधर्म और अधर्म का भी अभाव है क्योंकि कारण के अभाव में कारणों पर आश्रित कार्य का भी अभाव होता है । कपालों (ठीकरों) के अभाव में घट भी किसी प्रकार ठहर नहीं सकता। इसी प्रकार जब आत्मा रूप कारण, की
८
1
12 }
7
કરીને ખીજા ભવમાં ગમન કરનાર નથી. ભવાન્તરમાં ગમન કરવુ તેનુ નામ જ ઉપપાત’ છે, અને ખીજા ભવમા ગમન કરનારને ઔપપાતિક કહે છે. આ મતની માન્યતા અનુસાર क्यारे शरीरनी उत्पत्ति थाय छे, त्यारे भुवनी (आत्मानी) उत्पत्ति थाय छे, ने શ્રીને વિનાશ થાય ત્યારે આત્માંના પણ વિનાશ થઈ જાય છે. આ માન્યતાને કારણે એક ભવનેા''ત્યાગ કરીને ખીજા-ભવમા જીવના ગમનના પ્રશ્ન જ રહેતા નથી, જે વસ્તુના વિનાશ થઇ ચુકયા હાય તે વસ્તુના આવાગમમની વાત જ સ ભેવી શકતી નથી. આવાગમન તેા એ વસ્તુ જ કરી શકે છે, કે જે સ્થિતિશીલ હાય. ૫ ગાથા ૧૧ ॥
જો ગુણી આત્માને જ અભાવ હાય, તેા તેના ગુણુ રૂપ ધર્મ અને અધમ ને પણ અભાવ જ હાય, કારણ કે જ્યા કારણના જ અભાવ હાય, ત્યા કારણ પર આધાર રાખનાર ’કા'ના પણ અભાવ જ રહે છે. જો ઘડાનેા જ અભાવ હાય, તે ઠીકરાના સદ્ભાવ કેવી રીતે હાઈ શકે ? એ જ પ્રમાણે જે આત્મારૂપ કારણની જ સત્તા (વિદ્યમાનતા) ન
Page #178
--------------------------------------------------------------------------
________________
१६० . , . . . रभाव दर्शयितुं - द्वादशगाथामाह-"नत्थि"इत्यादि ।
मूलम- नस्थि पुण्णेव पावे वा नत्थि लोए इओवरे
११ १३ १४ १२ ।
सरीरस्स विणासेणं विणासो होइ देहिणो ॥१२॥
छाया नास्ति पुण्यंवा पापं वा नास्तिलोक इतःपरः । ___.. शरीरस्य विनाशेन विनाशो भवति देहिनः ॥१२॥
अन्वयार्थः(पुण्णेच नत्थि) पुण्यं वा नास्ति= शास्त्रोक्तानुष्ठानजनितमुखादि-फलरूपं पुण्यं न विद्यते । तथा-(पावे वा)अथवा-पापम्= निपिद्धकर्मानुष्ठानजनितं नार___ कादि फलजनकं प्रत्यवायस्वरूपं नास्ति तथा (इओवरे)इतः अस्माल्लोकात् परः
सत्ता नहीं है तो धर्म और अधर्म की तो बात ही क्या है । अतएव धर्म और अधर्म का अभाव दिखलाने के लिए बारहवीं गाथा कहते हैं"नत्थि" इत्यादि ॥
शब्दार्थ-'पुण्णेव नत्थि-पुण्य नास्ति' सुखादि फलरूप पुण्य नहीं है तथा 'पावे वा-पापं वा' अथवा नारकादि फलरूप पाप 'नत्थि-नास्ति' नहीं है 'इओवरे -इत्त. अपर इस लोकसे दूसरा 'लोए-लोक लोक 'नथि-नास्ति' नहीं है 'सरीरस्स -शरीरस्य' शरीरके 'विणालेण-विनाशेन' नाशसे 'देहिणो-देहिनः आत्मनोऽपि' आत्माकामी 'विणासो-विनाश' विनाश होई-भवति' होता है ॥१२॥
अन्वयार्थ-शास्त्रोक्त अनुष्ठान से उत्पन्न सुखादि फलरूप पुण्य नहीं है। तथा निपिद्ध कार्यों से उत्पन्न होने वाला एवं नरक आदि फलरूप पाप હેય, તે તેના ગુણરૂપ ધર્મ અને અધર્મની તે સત્તા કેવી રીતે સંભવી શકે? તેથી ધર્મ અને અધર્મને અભાવ બતાવવા નિમિત્ત બારમી ગાથા કહેવામાં આવી છે– "नित्थि" छत्याह
- शहा-'पुण्णेव नत्थि-पुण्य नास्ति' सुप विगैरेन। ३८ २१३५ पुष्य नथी. तथा 'पावे वा-पापंवा' अथवा न२४ विगैरे ३४ ३५ ५५ ५ 'नत्यि-नास्ति' नथी. 'इओवरे' -इत अपर' शिवायनी मान्ने 'लोए-लोक' सो 'नत्थि-नास्ति' नथी. 'सरीरस्स-शरीरस्य' शरीरना 'विणासेण-विनाशेन' नाश थवाथी 'देहिणो-देहिन' मात्मानी, 'विणासो-विनाश: विनाश होई-भवति' थाय छे. ॥१२॥ मन्वयार्थ - : શાસ્ત્રોક્ત અનુષ્ઠાનેથી ઉત્પન્ન થનારા સુખાદિ ફલરૂપ પુણ્ય પણ નથી, તથા નિષિદ્ધ કાર્યોના સેવનથી ઉત્પન્ન થનાર અને નરકાદિ ફલરૂપ પાપ પણ નથી. આ લેક સિવાયના
Page #179
--------------------------------------------------------------------------
________________
'समयार्थ बोधिनी टीका
प्र. अ अ १ पुण्यपापाभावनिरूपणम्
१६१
अन्यः कोऽपि (लोए)लोकः ( नत्थि ) नास्ति यतः ( सरीरस्स) शरीरस्य = वर्तमानदेहस्य (विणासेणं) विनाशेन (देहिणो - देहिनः = आत्मनोऽपि (विणासो होइ) विनाशो भवति, अतः कथं पुण्यपापादीनां संभव इति भावः ॥ १२ ॥
टीका
( पुणे व नात्थि ) पुण्यं नास्ति 'शास्त्रविहितकर्मानुष्टानजनितं, कालान्तरभावि सुखादि फलजनकं पुण्यं, दानादि क्रिया संप्रति अनुष्ठीयते फलंच स्वर्गादिकं कालान्तरे जायते, तादृशफलाव्यवहितपूर्वक्षणवृत्तित्वं दानादिक्रियाणां न संभवति, तादृशकर्मणां क्षणध्वंसित्वात् । अतो दानादिकर्मणः फलभूतस्वर्गस्य च मध्येऽस्ति कश्चित् पदार्थः यः स्वर्गाव्यवहितपूर्वक्षणे विद्यमानो
"
भी नहीं है । इसलोक के सिवाय कोई परलोक भी नहीं है । जो इस शरीर का विनाश होने पर आत्मा का भी विनाश हो जाता हैं । अतः पुण्य पाप आदिका संभव ही कैसे हैं ||१२||
टीकार्थ - शास्त्रोक्त कार्य करने से उत्पन्न होने वाला और कालान्तर में होने वाले सुख रूप फल को उत्पन्न करने वाला पुण्य नहीं है । दान आदि कार्य इस समय किये जाते हैं और उनका फल स्वर्ग आदि कालान्तर में होता है । मगर दानादि क्रियाऍ क्षण भर में ही नष्ट हो जाती हैं, वे स्वर्ग आदि फल के अव्यवहित पूर्वक्षण वर्त्ती नहीं हो सकतीं । अतएव दानादिक क्रिया और स्वर्गादिक फल के बीच में कोई पदार्थ है, जो स्वर्ग आदि के अव्यवहित पूर्णक्षण में व्यापार करता हुआ विद्यमान रहता है और दानादिक को स्वर्ग का कारण बनाता है । वह अभ्युदय रूप फल वाला
કોઇ પરલેાકનુ પણ અસ્તિત્વ નથી આ શરીરનેા નાશ થતાં જ આત્માના પણુ નાશ થઈ જાય છે તેથી પુણ્યપાપ આદિના સભવ જ કેવી રીતે હાઈ શકે?
ટીકા—શાસ્ત્રોકત અનુષ્ઠાનાનુ આચરણ કરવાથી ઉત્પન્ન થનારા અને કાળાન્તરમા પ્રાપ્ત થનારા સુખરૂપ ફળને ઉત્પન્ન કરનારુ · પુણ્ય' એ નામનુ કઈ પણ છે જ નહીં. દાન આદિ કાર્ય આ સમયે (આ ભવમા) કરવામા આવે છે, અને તેનુ ફળ કાળાન્તરે સ્વગ આદિમા મળે છે, એવી કોઈ વાત જ સ ભવી શકતી નથી દાનાદિ ક્રિયાએ ક્ષણ માત્રમા જ નષ્ટ થઇ જાય છે, તેઓ સ્વર્ગ આદિ ફળની અવ્યવહિત પૂર્વ ક્ષણવતી હાઇ
શતી નથી
તેથી દાનાદિક ક્રિયાએ અને સ્વર્ગાદિક ફળની વચ્ચે કાઈ એવા પદાર્થ છે કે જે સ્વર્ગાદિના અવ્યવહિત પૂર્વક્ષણમા વ્યાપાર કરતા વિદ્યમાન હાય અને દાનાદિકને સ્વગના કારણભૂત અનાવતા હાય. તે પદાર્થ બીજો ફાઈ નથી, પણ અભ્યુદય રૂપ ફળવાળુ પુણ્ય સુ ૨૧
Page #180
--------------------------------------------------------------------------
________________
1
१६२
सूत्रकृताङ्गसूत्रे
,
व्यापारतया, दानादिकमपि स्वर्गकारणमिति व्यवस्थापयति । तथा च अभ्युदयफलकं पुण्यम् । एतद् विपरीतं निषिद्धकर्मानुष्ठानजनितं नारकादिफलप्रापकं पापम् एतदुभयमपि न विद्यते । कुतः आत्मनो धर्मिणोऽभावात् । - आश्रयाऽभावे आधेयस्य व्यवस्थानाsसंभवात् नहि जन्यं वस्तु स्वाश्रयमन्तरेण स्थातुमर्हति यथा घटादिकम् । यदा पुण्यपापे नस्तः तदा तदधीनस्य परलोकस्यापि सत्त्वं न संभवतीतिदर्शयति- ( नत्थि लोए इओ वरे ) इति, इतः अतः अस्मात् परिदृश्यमानलोकात् संसारात् यावत् । पर्यन्तं चक्षुरादीन्द्रियविपयो भवति तावानेव लोकः सुखदुःखाद्युपभोगाधिकरणं लोकः प्रामाणिकः । ततः (वरे ) परः अतिरिक्तः इन्द्रियाग्राह्य परलोको (नस्थि) नास्ति यत्र गत्वा जीवः पुण्यपापयोः सुखदुःखात्मकं
करने से उत्पन्न करता है । इन धर्मी का अभाव है ।
कोई भी जन्य वस्तु
पुण्य ही है । पाप इससे उल्टा है, वह निषिद्ध कार्य के होता है और नरकगति आदि अनिष्ट फल को उत्पन्न दोनों की ही सत्ता नहीं है, क्योंकि आत्मा रूप आधार के अभाव में आधेय ठहर नहीं सकता । अपने आश्रय के विना नहीं रहती, जैसे घटादि पाप ही नहीं हैं तो उसके कारण होने वाला वात दिखलाते हैं- इस दिखाई देने वाले लोक से भिन्न कोई परलोक नहीं है | जहां तक चक्षु आदि इन्द्रियों का व्यापार होता है, उतना ही लोक है । सुख:दुख आदि के उपभोग का आधार लोक ही प्रामाणिक है । इसके सिवाय जो इन्द्रियो द्वारा ग्राह्य लोकं नहीं है, ऐसा कोई परलोक नहीं है. जहां जाकर जीव पुण्य और पाप का सुखरूप या दुःखरूप फल
•
।
इस प्रकार जब पुण्य परलोक भी नहीं है । यही
જ છે પાપ તેના કરતા ઊલ્ટુ છે. નિષિદ્ધ કાય કરવાથી તેથી ઉત્પત્તિ થાય છે, અને નરકગતિ આદિ અનિષ્ટ ફળને તે ઉત્પન્ન કરે છે આ બન્નેનુ અસ્તિત્વ જ નથી, કારણ કે આત્મા રૂપ ધમીના અભાવ છે. આધારના જ જો અભાવ હોય, તેા આધેય પણ રહી શકતુ નથી કાઈ પણ જન્ય વસ્તુ પેાતાના આશ્રય વિના રહી શકતી નથી, જેમ કે ઘડા આ પ્રકારે જો પુણ્ય અને પાપના જ સદ્ભાવ ન હેાય, તે તેમને કારણે ઉદ્ભવનાર પરલેાકના પણ સદ્ભાવ હાઈ શકે નહીં એ જ વાત અહીં પ્રકટ કરવામા આવી છે—આ જે લેાક દેખાય છે, તે લેાકથી ભિન્ન એવા પરલેાકના સદ્ભાવ જ નથી ચક્ષુ આદિ ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય ક્ષેત્રને જે લેાક કહે સુખદુઃ ખ આદિના ઉપભાગના આધાર લાક જ પ્રામાણિક ‘ સ્વીકાય` ' છે. તે સિવાય ઇન્દ્રિયા દ્વારા અગ્રાહ્ય એવા કોઈ પરલેાક છે જ નહીં, કે જ્યા જઇને જીવ પુણ્ય અને પાપના સુખરૂપ અથવા હું ખરૂપ ફળને ઉપ
છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र, श्रु अ.१ पुण्यपापाभावनिरूपणम्
_ १६३ फलमुपभुञ्जीत परलोकोहि पुण्यपापमूलकः पुण्यपापस्वरूपकारणस्य निवर्त्तनात् साध्यः । तादृशपरलोको नैव विद्यते यमाश्रित्य जीवः स्वकृतकर्मजन्यफलस्य भोक्ता स्यात् । ननु परलोको नास्ति तत्र किं कारणम् । कारणाभावे कथमिव कस्यचिदपि प्रमेयस्य सिद्धिः स्यादित्याशंकायां कारणं स्वयं मूलकार एव स्पष्टयति 'सरीरस्स' इति । शरीरस्य कायस्य भोगाधिष्ठानस्य चेष्टेन्द्रियार्थाश्रयः शरीरमिति सूत्रप्रदर्शितस्य 'विणासेणं' इति विनाशेन । ततःकिं, तबाह ‘विणासो होइ देहिणो' इति । 'विणासो, विनाशः होइ, भवति कस्य तत्राह 'देहिणो' देहिनो जीवस्य। अर्थात देहस्य जीवोत्पादकस्य विनाशेन मरणेन देहवतो देहस्थितिकस्यात्मनोऽ पि विनाशात् । देहमरणेन जीवोऽपि म्रियते तस्याप्यभावो भवति । न पुनः भोगता हो । पुण्य और पाप के कारण परलोक होता है, जब पुण्य पाप रूप कारण ही नहीं हैं तो उनसे होने वाला परलोक भी नहीं है जहां जाकर जीव अपने किये कर्म का फल भोगे ।
परलोक नहीं हैं, इसका मूल क्या है ? मूल के अभाव में किसी भी प्रमेय की सिद्धि नहीं हो सकती। ऐसी शंका होने पर स्वयं मूलकार स्पष्ट करते हैं—चेष्टा तथा इन्द्रियार्थ का आधारभूत जो हो वह शरीर कहलाता है, अर्थात् मुखःदुख आदि के भोग का जो आश्रय है, ऐसे शरीर का विनाश होने पर आत्मा का भी नाश हो जाता है । अर्थात जीव को उत्पन्न करने वाले शरीर के विनाश से मरने से-देहवान् आत्मा का भी विनाश हो जाता है । देह के मरने से जीव भी मर जाता है, जीव का भी अभाव हो जाता है। शरीर नाश हो जाने के पश्चात शरीर से ભોગ કરતો હોય પુણ્ય અને પાપને કારણે પરલેકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. પરતુ પુણ્ય અને પાપ રૂપ કારણને જ જે અભાવ હોય, તે તેને કારણે અસ્તિત્વ ધરાવનાર એ કેઈ પરલેક જ હોઈ શકે નહીં કે જ્યા જઈને જીવ પોતે કરેલા કર્મોનું ફળ ભેગવે.
પલક નથી, આ પ્રકારની માન્યતાનું મૂળ શુ છે? જે મૂળને જ અભાવ હોય તે કઈ પણ પ્રમેયની સિદ્ધિ થઈ શકતી નથી આ શકાનું નિવારણ કરવાનું સૂત્રકાર પિતે જ તે મૂળ કારણનું સ્પષ્ટીકરણ કરે છે ચેષ્ટા તથા ઇન્દ્રિયાર્થના આધારભૂત જે પદાર્થ છે, તેને શરીર કહે છે એટલે કે સુખ દુખ આદિના ભેગને આધાર એવું જે શરીર છે તેનો વિનાશ થઈ જવાથી આત્માને પણ વિનાશ થઈ જાય છે એટલે કે જીવને ઉત્પન્ન કરનારા શરીરને વિનાશ થવાથી (મરવાથી) દેહવાન્ આત્માને પણ વિનાશ થાય છે દેહનુ મરણ થવાથી જીવનું પણ મરણ થઈ જાય છે જીવને પણ અભાવ થઈ જાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
१६४
सूत्रकृताङ्गसूत्र शरीरनाशानन्तरं देहाद् विनिर्गत्य जीवः परलोकं गत्वा पुण्यस्य पापस्य वा फलं मुख दुःख वा अनुभवति अतः आश्रयस्यात्मनोऽभावत् पुण्यपापयोरप्यभाव आपद्येतेति भावः । उत्पादकाऽभावे उत्पाद्यस्य, अभिव्यञ्जकाभावेऽभिव्यं ग्यस्य वा अभावो भवती त्यस्मिन विषये बहून्युदाहरणानि सन्ति । तथाहि यथा जलतरंगो जलादभिव्यज्यमानो जले सत्येव परिदृश्यते, विनष्टे तु जले कारणाभावान्नैव बुद्बुदस्याऽवस्थानम् । यावदेव जलं तावदेव तन्मूलक बुद्बुद कल्लोलादयः समुपलभ्यन्ते, तापशोपादिना जले विनष्टे सति जलाभिव्यक्तं सर्वमपि कार्यजातं विनश्यति । तथा अभिव्यंजकभूतसमुदाये विनष्टे सति
बाहर निकल कर और परलोक में जाकर जीव पुण्य पाप के सुखदुःख रूप फल को नहीं भोगता है । अतः आश्रय रूप आत्मा का अभाव होने से पुण्य और पाप का भी अभाव हो जाता है । उत्पादक के अभाव में उत्पाद्य का तथा अभिव्यंजक के अभाव में अभिव्यग्य का अभाव होता है, इस विषय में बहुत से उदाहरण विद्यमान हैं । वे इस प्रकार हैं-पानी से प्रकट होने वाली लहरें पानी के होने पर ही दिखाई देती हैं । जल के नष्ट होने पर कारण अभाव होने से जल का बुलबुला नष्ट हो जाता है । जब तक जल रहता है तभी तक जल जनित बुदबुद और तरंग आदि रहते हैं ताप या शोपण के कारण जल के विनष्ट होने पर जल के द्वारा अभिव्यक्ति होने वाले सभी कार्य समूह भी नष्ट हो जाते हैं । इसी प्रकार अभिव्यंजक
શરીરને નાશ થઈ ગયા પછી, શરીરની બહાર નીકળી જઈને અને પરલેકમાં ગમન કરીને પુણ્ય અને પાપના સુખદુ ખ રૂ૫ ફળને ભેગવતે નથી. કારણ કે આશ્રય રૂપ આત્માને જ અભાવ હોવાથી પુણ્ય અને પાપનો પણ અભાવ જ થઈ જાય છે. ઉમાદકના અભાવે ઉખાદ્ય અને અભિવ્ય જકના અભાવે અભિવ્ય ગ્યને અભાવ જ હોય છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે ઘણું ઉદાહરણ આપી શકાય તેમ છે કેટલાક ઉદાહરણો અહીં આપવામાં આવે છે-પાણીમાં લહેરે પ્રકટ થતી હોય છે. જ્યા સુધી પાણીને સદ્ભાવ હોય ત્યા સુધી જ તેમા લહેરે નજરે પડે છે વળી પાણીમાં જે પરપોટા દેખાય છે, તે પરપોટા પણ જ્યા સુધી પાણીને સદ્ભાવ હોય, ત્યા સુધી જ ઉત્પન્ન થતા રહે છે પરંતુ તડકા અથવા શેષણને કારણે જ્યારે પાણીનો વિનાશ થઈ જાય છે, ત્યારે જળના દ્વારા અભિવ્યક્ત થનારા તે કાર્યસમૂહને પણ વિનાશ થઈ જાય છે એટલે કે જળનો અભાવ થઈ જવાથી તર ગો અને પરપેટાનો પણ અભાવ જ થઈ જાય છે. એ જ પ્રમાણે અભિવ્ય જક ભૂત સમુદાય રૂ૫ શરીરને વિનાશ થઈ જવાથી
Page #183
--------------------------------------------------------------------------
________________
बोधिनी टीका
प्र. नं. अ. १ पुण्यपापाभावनिरूपणम्
भूतसमुदायोत्पन्नो जीवोऽपि विनश्यत्येव । यथा वा कदलीस्तम्भादीनां त्वचोपनये कृते सति त्वमात्रमेवाऽवतिष्ठते नान्यत् किमपि त्वगतिरिक्तं तत्रोपलभ्यते । एवं भूतसमुदाये विघटिते सति भूतातिरिक्तो न कश्चिदात्माख्यः पदार्थों विद्यते यः पुण्यपापादि कारणकलापमादाय परिदृश्यमानलो काल्लोकान्तरं गत्वा सुखदुःखयो रुपभोगं करिष्यति । नत्वेवं संभवति, भूतसमुदायातिरिक्तस्य रूपस्पर्शादिमतोऽनुपलंभात् यथा विवरान्निःसरणसमये सर्पः बिलसमीपस्थपुरुषैरुपलभ्यते न तथा शरीराद् विनिर्गच्छन् जीवो म्रियमाणशरीरपार्श्वपुरुष रुपलभ्यते । अनुपलभ्यमानः कथं स्थितिं लभेत । अनुपलभ्यमानपदार्थ
समयाथ
१६५
भूतसमुदाय अर्थात् शरीर के विनष्ट होने पर भूतों के समुदाय से उत्पन्न होने वाला जीव भी विनष्ट हो जता है । केवल छिलके ही जिसमें सार है ऐसे केले के स्तंभ की छाल हटाने पर छाल ही शेष बचती है । वहाँ छाल को छोड़ कर और कुछ भी उपलब्ध नहीं होता । इसी प्रकार भूतों के विखरने पर भूतों से भिन्न आत्मा नाम का कोई पदार्थ नहीं रहता, जो पुण्य पाप आदि कारणों को ग्रहण करके दिखाई देने वाले इस लोक से दूसरे लोक में जाकर सुख या दुखः का उपभोग करेगा, ऐसा होता नहीं है' भूत समुदाय के अतिरिक्त रूप स्पर्श वाले किसी पदार्थ की उपलब्धि नहीं होती । जैसे बिल से बाहर निकलते समय सर्प बिल के समीप स्थित पुरुषों द्वारा देखा जाता है, उसी प्रकार शरीर से बाहर निकलता हुआ जीव मरते हुए शरीर के पास बैठे हुए लोगों को दिखाई नहीं देता और जो दीखता
ભૂતાના સમુદાય વડે ઉત્પન્ન થનારા જીવના પણુ વિનાશ થઈ જાય છે. કેવળ છાલ જ જેમા સારભૂત છે એવી કેળના સ્ત ભની છાલને દૂર કરવામા આવે, તે અત્તરથી કશુ જ નીકળતુ નથી, તે છાલ જ ખાકી રહે છે એટલે કે ત્યાં છાલ સિવાય કોઇ પણુ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એજ પ્રમાણે જ્યારે ભૂતે વિખરાઈ જાય ત્યારે ભૂતાથી ભિન્ન એવા આત્મા નામના કોઇ પદાર્થ જ બાકી રહેતા નથી, કે જે પુણ્ય પાપ આદિ કારણેાને ગ્રહણુ કરીને પ્રત્યક્ષ એવા આ લેાકમાથી પરલેાકમા જઇને સુખ અથવા દુ ખના ઉપભાગ કરે આ પ્રકારની વાતા સભવી શકતી નથી ભૂત સમુદાય સિવાયના રૂપ સ્પ વાળા કોઈ પણ પદાની ઉપલબ્ધિ જ થતી નથી જેવી રીતે દરમાથી નીકળતા સર્પ, દરની સમીપમા બેઠેલી વ્યક્તિઓ દ્વારા દેખી શકાય છે, એજ પ્રમાણે શરીરમાથી નીકળતા આત્માને જોઇ શકાય છે ખરેા ? મરણુ કાળે મૃત્યુ પામતી વ્યક્તિની સમીપમા બેઠેલ માણસા દ્વારા પણ મૃત શરીરમાથી બહાર નીકળતા આત્મા નામના કોઇ પદાર્થ દેખવામા આવતા નથી આ રીતે જે પદાર્થ દેખાતા જ નથી તે પદાની સત્તા
Page #184
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासो परिकल्पने च बहूनामनुपलभ्यमानानामपि सद्भावः प्रसज्येत । नहि अनुपलभ्यमाना इयन्त एव पदार्थाः परिकल्पनीयाः इयन्तोनेति व्यवस्थायामस्ति कश्चिम्नियामको हेतुः । कल्पनायाः पुरुपबुद्धिप्रभवायाः पुरुपस्वातव्येणाऽव्यवस्थापत्तेः । तस्मान्नास्ति भूतसमुदायादतिरिक्तो जीव इति । यथा वा स्त्रमे 'वाह्यार्थानां घटादीनां विरहेऽपि घटाद्याकरतयाऽनुभूयमानं भवति विज्ञानं घटपटादि नानावस्तु विपयकम् तथा विनैवात्मानं तद्विपयकं विज्ञानं भूतसमुदायमात्रादेव प्रादुर्भविष्यति तत्र को दोपः १ । नं च यदि अर्थ मन्तरेणापि विज्ञानं भवेत् तदा मुषुप्तावपि अर्थावभासः कुतोनेति वाच्यम् । अनुभूतार्थही नहीं, उसकी सत्ता किस प्रकार मानी जा सकती है ? उपलब्ध न होने वाले पदार्थों की कल्पना की जाय तो बहुत से उपलब्ध न होने वाले पदार्थों का भी सद्भाव हो जायेगा । उपलब्ध न होने वाले इतने ही पदार्थ मानने चाहिए और इतने नहीं, ऐसी व्यवस्था करने में कोई नियामक हेतु नहीं है । कल्पना तो पुरुप की बुद्धि से उत्पन्न होती है । और पुरुष कल्पना करने में स्वतन्त्र है इस कारण अव्यवस्था की आपत्ति होगी । इस कारण भतसमुदाय से भिन्न जीव नहीं है । अथवा जैसे स्वप्न में घटादि के विरह में भा घट पट आदि पदार्थों को विपय करने वाला ज्ञान अनुभव में आता है, उसी प्रकार आत्मा के अभाव में भी भूतसमुदाय से आत्मा विषयक ज्ञान उत्पन्न हो जाता है । ऐसा मानने में क्या आपत्ति है ? ___ यदि पदार्थ के विना ही ज्ञान उत्पन्न हो जाता है तो सुपुप्ति की अवस्था में भी अर्थ का ज्ञान क्यों नहीं होता ? ऐसा कहना उचित नहीं है, क्योंकि ( વિદ્યમાનતા) કેવી રીતે સ્વીકારી શકાય? ઉપલબ્ધ થતા ન હોય એવા પદાર્થોની પણ જે કલ્પના કરવામાં આવે, તે ઉપલબ્ધ નહીં થનારા ઘણું પદાર્થોને પણ સદ્ભાવ થઈ જશે, ઉપલબ્ધ ન થનારા આટલા જ પદાર્થો માનવા જોઈએ અને આટલા ન માનવા જોઈએ, એવી વ્યવસ્થા કરવામાં કોઈ નિયામક હેતુ સ ભવી શકતો નથી કલ્પના તો માણસની બુદ્ધિમાથી ઉત્પન્ન થાય છે અને માણસ કનના કરવાને સ્વત ત્ર છેઆ કારણે અવ્યવસ્થાની આપત્તિ ઉપસ્થિત થશે તેથી એવુ જ માનવું જોઈએ કે ભૂતસમુદાયથી ભિન્ન જીવને સદ્ભાવ જ નથી અથવા જેવી રીતે સ્વપ્રમા, ઘટાદિનો અભાવ હેવા છતા પણ, ઘટાદિ પદાર્થને વિષય કરનારા (ગ્રહણ કરનારા) જ્ઞાનનો અનુભવ થાય છે, એજ પ્રમાણે આત્માને અભાવ હોય તે પણ ભૂતસમુદાય દ્વારા આત્મવિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એવું માનવામાં શો વાધે છે?
જે પદાર્થ ન હોવા છતા પણ જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હોય, તે સુષુપ્તિની અવસ્થામાં પણ પદાર્થનું જ્ઞાન શા કારણે થતું નથી ?” આ પ્રકારનું કથન ઉચિત નથી,
Page #185
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका , प्र. श्रु अ.१ पुण्यपापाभावनिरूपणम् (१६७ वाधस्याऽशक्यत्वात् । स्वमसमये सर्वैरप्यनुभूयतेऽन्तरेणापि- वाह्यार्थम् विज्ञानम् । नहि सर्वानुभवस्य वाधो युक्तोऽनुभवशरणानाम् अनुभवादेव व्यवस्था भवति । तत्र यदि अनुभवोऽपि पर्यनुयुज्येत, तदा न कस्यापि व्यवस्था व्यवस्थिता स्यात् । नत्वेवं संभवति । यथा वाऽऽदर्शऽतिस्वच्छे मुखप्रतिविवो दृश्यते, अति स्वच्छत्वादेव । तंत्र वाह्योऽर्थों ने गच्छति किन्तु अविद्यमानोऽपि तदन्तर्गततयोपलभ्यते । तथाऽऽत्मापि भूतसमुदायानां शरीराकारपरिणतौ सत्यां भूतेभ्यः पृथगसन्नपि भूतेभ्यः पार्थक्यबुद्धिमुत्पादयति । अयमाशयः भूतसमुदायेभ्यः समुत्पन्नतया भूतविशेणतया, भूताऽव्यतिरिक्तोऽपि भूतेभ्यो भिन्नो भासते । भेदतया प्रति अनुभूत पदार्थ में वाधा होना शक्य नहीं है । स्वम में वाह्यपदार्थ के विना ही ज्ञान हो जाता है, यह वात सभी जानते हैं । अनुभव को शरण मानने • वालों के लिये सभी के अनुभव को बाधित मानना युक्त नहीं है। अनुभव से ही वस्तु की व्यवस्था होती है । अनुभव में अगर प्रश्न किया जाय तो कोई भी व्यवस्था सिद्धि नहीं होगी, मगर एसा असंभव नहीं ।
अथवा जैसे अत्यन्त स्वच्छ काच में मुख का प्रतिविम्ब दिखाई दोता है, क्योंकि काच अत्यन्त स्वच्छ होता है। काच में वाह्यपदार्थ तो घुसता नहीं : है, वह वहाँ विद्यमान न होता हुआ भी उसके अन्दर प्रतीत होता है .इसी प्रकार आत्मा भी भूतसमुदाय के शरीर आकार में परिणत होने पर भूतों से पृथक न होने पर भी भूतों से पृथकूता की बुद्धि उत्पन्न करता है। अभिप्राय यह है कि भूत समुदायों से उत्पन्न होने के कारण , भूतों કારણ કે અનુભૂત પદાર્થમાં બાધા હોવી શક્ય નથી સ્વપ્રમાં બાહ્ય પદાર્થના વિના જ -જ્ઞાન થઈ જાય છે, આ વાત સૌ જાણે છે અનુભવને શરણુ માનનારા લોકેએ સર્વના અનુભવને બાધિત માનો તે ઉચિત નથી અનુભવ વડે જ વસ્તુની વ્યવસ્થા થાય છે અનુભવમાં પણ જે પ્રશ્ન કરવામાં આવે – શ કા ઉઠાવવામાં આવે, તો કઈ પણ વ્યવસ્થા સિદ્ધ નહીં થાય પરંતુ એ સ ભવ નથી ' અથવા જેવી રીતે અત્યંત સ્વચ્છ કાચમા મુખનું પ્રતિબિંબ દેખાય છે, કારણ કે કાચા અત્યત સ્વચ્છ છે બાહ્ય પદાર્થ કાચમાં પ્રવિણ તો થતો નથી, તે કાચની અ દર વિદ્યમાન ન હોવા છતા પણ વિદ્યમાન હોવાને ભાસ થાય છે એ જ પ્રમાણે જ્યારે ભૂતસમુદાય છે શરીરના આકારે પરિણત થાય છે, ત્યારે આત્મા પણ ભૂતોથી ભિન્ન ન હોવા છતા પણ, ભિન્ન હવાને ભાસ થાય છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
ભૂતસમુદાય વડે ઉસન્ન થયેલે હેવાને કારણે અને ભૂતેના વિશેષણ રૂપ હોવાને કારણે, આત્મા ભૂતોથી ભિન્ન હોવા છતા પણ ભૂતોથી અભિન્ન પ્રતીત થાય છે. જેમ
Page #186
--------------------------------------------------------------------------
________________
१६८
सूत्रकृताङ्गसूत्रे
भावं त्वस्य भ्रान्तमेव शुक्तिकायां रजतमिव रजौ सर्पuse नहि शुक्तिकाद रजतादिबुद्धिः पारमार्थिकी एवं भूतसमुदाये चेतना बुद्धिरप्यपारमार्थिकी एव । तस्मात् न भूतसमुदाये शरीरे तदतिरिक्तः कोऽप्यात्मेति सिद्धम् ॥ इति तज्जीवतच्छरीरवादिमतसंक्षेपः ||१२||
चार्वाकादिमते आत्मा शरीरदिव्यतिरिक्तो नास्तीति प्रति पादितम् । इदानीं यद्यपि चेतनः शरीरेन्द्रियबुद्धिमनोविषयै र्व्यतिरिक्तः, किन्तु “निष्क्रयं निष्कलं शान्तं निरवद्यं निरंजनम् । असंगो वयं पुरुष इत्यादि श्रुति प्रतिपादितं क्रियाशून्यत्वरूप निष्क्रियत्वमिति वदता अकारकवादिसांख्यानां
का विशेषण होने से आत्मा भूतों से अभिन्न होता हुआ भी भूतों से भिन्न प्रतीत होता है । आत्मा का भेद रूप से प्रतिभास होना शुक्तिका में रजत के और रस्सीमें सर्प के प्रतिभास के समान भ्रान्त हैं । शुक्तिका आदि में रजत आदि की बुद्धि वास्तविक नहीं है, इसी प्रकार भूतसमुदाय में चेतना बुद्धि होना भी अवास्तविक है इस कारण भूतों के समुदाय रूप शरीर में भूतों से अतिरिक्त कोई आत्मा नहीं है, यह सिद्ध हुआ । यह तज्जीवतच्छरीरवादियों के मत का संक्षेप कथन है ॥ १२ ॥
चार्वाक आदि मतों में आत्मा शरीर आदि से भिन्न नहीं है, यह कहा जा चुका है । अव सांख्यों का मत दिखलाया जाता है, उनके मतानुसार यद्यपि आत्मा शरीर, इन्द्रिय, बुद्धि, मन और विषयों से भिन्न है | परन्तु निष्क्रिय, निष्फल, शान्त, निरवद्य और निरंजन है । "यह पुरुष असंग है" ऐसी श्रुति है । इसश्रुति प्रतिपादित क्रियाशून्यत्व रूप निष्क्रियत्व मानने वाले अकारकवादी सांख्यों के मत को दिखलाने के लिए शुक्तिप्रभा रतनो ( याहीनो ) अने होरडामा सर्पनो लास ( लभ ) थाय छे, मेन પ્રમાણે આત્માને પણ ભિન્ન રૂપે પ્રતિભાસ થાય છે જેમ દોરડામાં સપના ભાસ થવા તે વાસ્તવિક નથી પણ તે ભ્રમ માત્ર જ છે, એજ પ્રમાણે ભૂતસમુદાયમાં ચેતના હાવાની વાત પણ અસ્વાભાવિક છે તે કારણે ભૂતાના સમુદાય રૂપ શરીરમા ભૂતાથી ભિન્ન એવા કાઇ આત્માની વિદ્યમાનતા જ નથી, એ વાત સિદ્ધ થાય છે. તજીવ તચ્છીરવાદીઓના મતને આ પ્રકારે સક્ષિપ્ત રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યે છે. 11 ગાથા. ૧૨ 1
ચાર્વાક આદિ મતામા આત્મા શરીર આદિથી ભિન્ન નથી, એવુ આના પહેલાની ગાથાએમા હેવામા આવ્યું છે, હવે સાખ્યાનેા મત પ્રકટ કરવામા આવે છે તેમના મતાનુસાર જો કે આત્મા શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, મન અને વિષયેાથી ભિન્ન છે પરન્તુ તે નિષ્ક્રિય, निष्ठा, शान्त, निरवद्य अने निरन्न हे "या पुरुष असंग छे, ” सेवी श्रुतिभा પ્રતિપાદિત ક્રિયા શૂન્યવ રૂપ નિષ્ક્રિયત્વમા માનનારા અકારકવાદી સાખ્યાના મતને પ્રકટ
Page #187
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका
मतं दर्शयितुं सूत्रकार आह
प्र. श्रु अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १६९
-' कुव्वं चे' त्यादि ।
मूलम्
१ २ ४
३ ५ ६ ७
८
कुवं च कारयं चैव सव्वं कुब्वं न विज्जई ।
११
१० १३ १२ १४
एवं अकारओ अप्पा एवं तेउ पगव्भिया ॥१३॥
छाया
कुर्व कारयश्चैव सर्वं कुर्वन्न विद्यते ।
एवम् अकारक आत्मा एवं ते तु प्रगल्भिताः ||१३|| अन्वयार्थः
(कुन्चंच कुर्व्व) कार्य कुर्वन् - कार्यकर्त्ता ( चैव चैत्र) एवंच ( कारयं - कारयन् ) अन्य - द्वारा कार्यं कारयन् प्रेरणां कृत्वाऽन्यद्वारा कार्यकारयिता, तथा (सव्वं कुव्वंसर्वं कुर्बन) समस्तक्रियां कुर्वन् समस्तक्रियाकारकः आत्मा (न विज्जइ-नविद्यते न वर्त्तते ( एवं - एवम् ) अनेन पूर्वोक्तप्रकारेण ( अप्पा - आत्मा ) जीवः
सूत्रकार कहते हैं " कुवं च" इत्यादि
शदार्थ - 'कु कु च' क्रिया करने वाला 'चैव चैव' और 'कारय - कारयन् ' दूसरे के द्वारा क्रिया कराने वाला 'अप्पा - आत्मा' आत्मा 'न विजइ-न विद्यते' नहीं है 'तेउ-तेतु' वे अकारकवादी 'एव-पवम्' इस प्रकार अकारओ - अकोरक' आत्मा क्रिया का कर्त्ता नहीं है 'एवं एवम्' उक्त प्रकार से कहने वाले 'पगमिया - प्रगल्भिता' धृष्टता करते हैं ॥१३॥
—अन्वयार्थ ---
च आत्मा स्वयं क्रिया करने वाला, प्रेरणा करके दूसरे से क्रिया कराने वाला तथा समस्त क्रियाएँ करने वाला नहीं है । इस प्रकार आत्मा કરવા સૂત્રકાર કહે છે કે कुत्र च " त्याहि
शब्दार्थ - 'कुत्र च - कुव' व' दिया उखावाणी 'चैत्र चैत्र' भने 'कारय - कारयन् ' जीन भाईत डियागो राववावाणी 'अप्पा - आत्मा' आत्मा 'न विजइ- न विद्यते' नथी 'तेउ-तेतु' तेमा२४ वाहियो 'पव-पत्रम्' उक्त अक्षरे अडवावाला 'पगव्भिया - प्रगल्मिता' ધૃષ્ટતા કરે છે. શા
-
અન્વયાય
આત્મા પેાતે જ ક્રિયા કરનારા નથી, પ્રેરણા કરીને અન્યની પાસે ક્રિયા કરાવનારા પણ નથી અને સમસ્ત ક્રિયાઓ કરનારા પણ નથી આ પ્રકારે આત્મા અકર્તા છે, તે
स्या २२
Page #188
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
(अकारओ-अकारकः) अकर्त्ताऽस्ति ( तेउ - ते तु ) ते च सांख्या: ( एवं - एवम् ) उक्त रीत्या प्ररूपकाः (पगब्भिया - प्रगल्भता :) मोहविजृम्भिताः धृष्टाः सन्तीति ॥ १३ ॥
१७०
-
टीका – 'कुच्वं' कुर्वन् कार्यं कुर्वन् कर्त्ता भवति । कारणान्तरा प्रयोज्यत्वे सकलकारकप्रयोजकत्वं कर्त्तृत्वम् । स्वतन्त्रः कर्त्तेत्यनुशासनात् । क्रियां प्रति स्वतन्त्र कर्त्ता भवति । आत्मा तु निष्क्रियोऽमृर्त्तो नित्यः सर्वव्यापी, तस्मात् अयं न कामपि क्रियां प्रति कर्त्ता भवति । नहि -अमूर्तस्य सर्वव्यापिनः कत्तत्वं संभवति नवा समुपपद्यते युक्त्या तर्केण वा । 'कार' कारयन् । यत एव आत्मा सर्वक्रियारहितः सर्वव्यापी अतो न कर्त्ता स्वातंत्र्येण नवा कारयिता न
अकर्त्ता हैं । वे सांख्य उक्त प्रकार से धृष्टता करते हैं अर्थात् मोहग्रस्त होकर धृष्ट बनते हैं ॥१३॥
- टीकार्थ
कार्य करने वाला कर्त्ता कहलाता है । किसी अन्य कारण से प्रयुक्त न होकर जो सकल कारकों का प्रयोजक होता है, वह कर्ता कहलाता है । " कर्ता स्वतन्त्र होता है" ऐसा व्याकरण शास्त्र मे भी कहा है । आशय यह है कि कर्त्ता क्रिया के प्रति स्वतन्त्र होता है आत्मा क्रियाशून्य हैं, अमूर्त है, नित्य है, सर्वव्यापी है | अतएव वह किसी भी क्रिया का कर्त्ता नहीं है । जो अमूर्त और सर्वव्यापी है वह कर्ता नहीं हो सकता और युक्ति या तर्क द्वारा सिद्ध किया जा सकता है आत्मा समस्त क्रियाओं से रहित और सर्वव्यापी हैं, अतः कर्ता नहीं है । वह दूसरों से कराने वाला या किसी સાખ્ય મતવાદીએ આ પ્રમાણે કહેવાની ધૃષ્ટતા કરે છે એટલે કે મેહગ્રસ્ત થઈને ધૃષ્ટ અને છે. ૫ ૧૩ ૧
- टीअर्थ -
-
કાર્ય કરનારને કર્યાં કહેવાય છે. કાઇ અન્ય કારણા દ્વારા પ્રયુક્ત ન થઇને જે સફળ કારાના પ્રયાજક હાય છે, તેને જ કર્યાં કહેવાય છે. કર્તા સ્વત ત્ર હાય છે,” એવુ વ્યાકરણ શાસ્રમા પણ કહ્યુ છે. આ કથનના ભાવાર્થ એ છે કે કર્તા ક્રિયાના વિષયમા સ્વતંત્ર હાય છે.
આત્મા ક્રિયાશૂન્ય છે, અમૂત્ત છે, નિત્ય છે અને સર્વવ્યાપી છે, તેથી એવા આત્મા કોઈ પણ ક્રિયાના કર્તા હેાઈ શકે નહીં જે અમૂત્ત અને સર્વવ્યાપી હાય તે કર્તા હાઇ શકે નહીં અને યુક્તિએ અથવા તક દ્વારા તેને કર્તા સિદ્ધ કરી શકાય પણ નહીં આત્મા સમસ્ત ક્રિયાએથી રહિત અને સર્વવ્યાપી છે. તેથી તે કર્તા નથી. તે અન્યની
Page #189
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १७१ कुर्वन्तमन्यं प्रेरयिता प्रयोजककर्त्तापि भवति । प्रयोजकत्वस्यापि क्रियाघटितत्वात् । अयं तु सर्वथैव क्रियारहितोऽतो न कर्ता, न वा कारयिता भवति । गाथाघटकः प्रथमः चकारोऽतीताऽनागतक्रियाकर्तृत्वस्याऽऽत्मनि निराकरणं करोति । निष्क्रियत्वादात्मा यथा न वर्तमानकाले क्रियायाः कर्ता तथा भूतभविष्यत्कालेपि नासीन भविष्यति कर्ता कारयिता वेत्यर्थः। द्वितीयश्चकारो गाथाघटकः समुच्चयार्थः। तदयं निर्गलितोऽर्थः-आत्मा न स्वयं किमपि करोति नवा कुर्वन्तमन्य क्रियायां प्रवर्तयति । न स्वातन्त्र्येण कर्त्ता न प्रयोजकका भवतीति भावः । तथा सति आत्मनः कर्त्तत्वनिषेधपरं वचनं सांख्यानाम् । तथाहिकरने वाले को प्रेरणा देने वाला प्रयोजक कर्ता भी नहीं है, क्योंकि क्रिया के विना प्रकोजकत्व भी बन नहीं सकता । आत्मा सर्वथा ही क्रिया रहित होने के कारण न करने वाला और न कराने वाला है ।
गाथा में प्रयुक्त पहला (च) पद आत्मा में अतीन और अनागत कालीन क्रियाओं के कर्तत्व का निषेध करता है अर्थात् निष्क्रिय होने से आत्मा जैसे वर्तमान काल में क्रिया का कर्ता या कारयिता (कराने वाला) नहीं है, उसी प्रकार न भूतकाल में था और न भविष्यत् काल में होगा। दूसरा "च" पद समुच्चय के लिए है। अर्थ यह निकला कि आत्मा न स्वयं करता है, न दूसरे करनेवालेका क्रिया प्रवृत्त करता है न स्वतन्त्रता से कर्ता है और न प्रयोजक कर्ता है । आत्मा के कर्तृत्व का निषेध करने वाला सांख्यों का वचन इस प्रकार है- "तस्मात्तत्संयोगादचेतनं" इत्यादि । પાસે ક્રિયા કરાવનારે અથવા અન્યને ક્ષિા કરવાની પ્રેરણા દેનારે પ્રયજક કર્તા પણ નથી, કારણ કે કિયા વિના પ્રયાજત્વ પણ સ ભવી શકતું નથી આત્મા બિલકુલ કિયારહિત હોવાને કારણે કરનારે પણ નથી અને કરાવનાર પણ નથી
ગાથામાં વપરાયેલે “ર” આત્મામાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન કિયાઓના વને નિષેધ કરે છે એટલે કે નિષ્ક્રિય હોવાને કારણે જેવી રીતે આત્મા વર્તમાન કાળમા કિયાને કર્તા અથવા કારયિતા (કરાવનાર) નથી, એજ પ્રમાણે ભૂતકાળમાં પણ તે કિયાને કર્તા અથવા કારયિતા ન હતા, અને ભવિષ્ય કાળમાં પણ તે ક્રિયાને કત્ત અથવા કારયિતા નહીં હાય બીજે “a” સમુચ્ચય બેધક છે આ કથનનો ભાવાર્થ એ છે કે આત્મા પેતે કર્તા નથી, અન્યને કિયામાં પ્રવૃત્ત કરનારે પણ નથી –સ્વત ત્ર કર્તા પણ નથી અને પ્રાજક કર્તા પણ નથી આત્માના કર્તૃત્વનો નિષેધ કરનારા સાપે આ प्रमाणे ४ छ - "तस्मात्तत्स योगादचेतन" त्या:
Page #190
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासको १७२
तस्मात्तत्संयोगा दचेतनं चेतनावदिव लिंगम् ।
गुणकर्तृत्वेऽपि तथा कर्त्तव भवत्युदासीनः ॥१॥ तस्मादिति यस्मात् चैतन्यकर्तृत्वयो विभिन्नाधिकरणत्वम् अर्थात् चैतन्यमात्मगुणः कर्तत्वं प्रकृते गुणस्तस्मात् पुरुपसंयोगात् अचेतनमपि लिंगम् अर्थात् प्रकृति श्चेतनावदिव भवति । आत्मा-अकर्त्तापि कलिंगशरीरसंबन्धात् कर्तेव भवति, नतु स्वतन्त्रः कर्त्तति कारिकार्थः ।
ननु आदर्शे मुखस्य प्रतिबिंवो जायते, तथा प्रकृतिरूपदर्पणे पुरुषस्य प्रतिविवो भवति । तेन यथा-आदर्शे कम्पमाने तद्गतप्रतिबिंवोऽपि कम्पते । एवं प्रकृतिगता विकाराः पुरुषेऽपि प्रतिभासमानाः भवन्ति इति अकर्ताऽपि
चैतन्य के संयोग से अचेतन प्रकृति भी चेतन सी हो जाती है । आत्मा स्वभाव से अकर्ता होने पर भी शरीर के संबंध से कर्ता जैसा हो जाता है।
तात्पर्य यह है कि चैतन्य और कर्तृत्व धर्म भिन्न भिन्न अधिकरण में रहते हैं । चैतन्य आत्मा का गुण है और कर्तृत्व प्रकृति का ऐसी स्थिति में अचेतन भी प्रकृति चेतनावती सी हो जाती है । और आत्मा शरीर के सम्बन्ध से अकर्ती होने पर भी कर्ता सरीखा हो जाता है । वह स्वतन्त्र कर्त्ता नहीं है । यह पूर्वोद्धृत कारिका का अर्थ है ।
शंका-काचमें मुख का प्रतिविम्ब पड़ता है उसी प्रकार प्रकृति रूपी दर्पण में पुरुष (आत्मा) का प्रतिविम्ब गिरता है अतएव जैसे काच के हिलने पर उसमें पड़ा हुआ प्रतिविम्ब भी हिलता है, इसी प्रकार प्रकृति में रहे हुए विकार पुरुप में भी प्रतिभासित होते हैं । इस प्रकार जीव अकर्ता होकर भी कर्ता - ચેતન્યના સાગથી અચેતન પ્રકૃતિ પણ ચેતન જેવી થઈ જાય છે આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતા પણ શરીરના સ બ ધને લીધે કર્તા જે થઈ જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે – ચેતન્ય અને કવ ધર્મ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહે છે. ચૈતન્ય આત્માને ગુણ છે અને ત્વ પ્રકૃતિને ગુણ છે એવી સ્થિતિમાં અચેતન પ્રકૃતિ પણ ચૈતન્ય યુક્ત જેવી થઈ જાય છે. અને આત્મા, શરીરના સંબંધને કારણે, અકર્તા હોવા છતા પણ કર્તા જે બની જાય છે પરંતુ તે સ્વત ત્ર કર્તા તે નથી જ. આ પ્રકારનો ઉપર્યુક્ત ગાથાને અર્થ થાય છે
શકા–કાચમા મુખનું પ્રતિબિંબ પડે છે, એ જ પ્રમાણે પ્રકૃતિ રૂપી અરીસામાં પણ પુરુષ (આત્મા)નું પ્રતિબિંબ પડે છે, જેવી રીતે અરીસે સ્થિર પડયો રહેવાને બદલે કોઈ પણ કારણે ચલાયમાન થાય–ઉંચ નીચે થાય કે આમ તેમ ડોલવા લાગે, તો તેમાનું પ્રતિબિબ પણ સ્થિર રહેવાને બદલે ડોલવા માંડે છે. એ જ પ્રમાણે પ્રકૃતિમાં રહેલા વિકારે પણ પુરુષમા (આત્મામા) પ્રતિભાસિત થાય છે. આ પ્રકારે જીવ અકર્તા હોવા છતા પણ
Page #191
--------------------------------------------------------------------------
________________
Trafficiar प्र शु. अ. १ अकारवादि- सांख्यमतनिरूपणम्
१७३
जीवः कर्त्ता भवति । अचेतनमपि लिंगं चेतनावद् भवति । प्रकृतौ स्थितिक्रिया सत्त्वे पुरुषेऽपि स्थितिक्रियोपलभ्यते । अतएव पुरुष: तिष्ठति इति प्रतीति जायते भोक्ता च भवति द्रष्टाच भवति । तथाच सांख्यानां वचनम् - " तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य कैवल्यं माध्यस्थ्यं द्रष्टृत्वमकर्तृभावश्चेति । तथाच स्थित्यादिक्रियावत्त्वात् आत्मनः कथं क्रियारहितत्त्ववचनं संभवेदित्यत आह - " सव्वं कुव्वं न विज्जई" इति सर्वा क्रियां कुर्वन् न विद्यते सर्वक्रियाकारक आत्मा न भवति । अयमाशयः यद्यपि स्थितिक्रियो - पलभ्यते आत्मनि जपाकुसुमस्फटिकन्यायेन । तथापि समस्तक्रियाकर्तृत्वं नास्तीति द्योतयति सर्वमित्यादिना । सर्वो परिस्पन्दादिकां देशादेशप्राप्तिलक्षणां
हो जाता है और अचेतन भी लिंग चेतना वाला हो जाता है । प्रकृति में स्थितिक्रिया होने पर पुरुष में भी स्थितिक्रिया उपलब्ध होती है । इसी कारण पुरुष स्थित होता है, ऐसी प्रतीति होने लगती है । और वह भोक्ता तथा द्रष्टा भी प्रतीत होने लगता है सांख्यों का कथन है--उस विपर्यास के कारण पुरुष का साक्षित्व कैवल्य माध्यस्थ्य, द्रष्टृत्व और अकर्तृत्व सिद्ध होता है ।"
स्थिति आदि क्रियावान् होने से आत्मा की क्रियारहितता किस प्रकार से संभवित् है ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं आत्मा समस्त क्रियाओं का कर्त्ता नहीं है । तात्पर्य यह है कि यद्यपि 1 जपाकुसुमन्याय से जैसे स्फटिक के सामने जपा का पुष्प रख दिया जाय तो स्फटिक रक्तवर्ण दिखाई देता है परन्तु वास्तव में वह रक्तता स्फटिक में नहीं होती, वही औपाधिक है । इसी प्रकार आत्मा में स्थिति आदि क्रिया पाई जाती है
કર્તા બની જાય છે, અને અચેતન લક્ષણ પણ ચેતનાવાળુ થઈ જાય છે પ્રકૃતિમા સ્થિતિક્રિયાની ઉપલબ્ધિ થાય ત્યારે પુરુષમા પણ સ્થિતિક્રિયા ઉપલબ્ધ થાય છે એજ કારણે પુરુષ સ્થિત હાય છે, એવી પ્રતીતિ થવા લાગે છે, એને તે ભેાકતા તથા દ્રષ્ટા પણ પ્રતિત થવા લાગે છે. સાખ્યાનુ એવુ કથન છે કે તે વિપર્યાસને કારણે પુરુષનુ સાક્ષિણ્વ, કૈવલ્ય માધ્યસ્થ્ય, દ્રધૃત્વ અને અકર્તૃત્વ સિદ્ધ થાય છે ”
"
સ્થિતિ આદિ ક્રિયાવાન્ હેાવાથી આત્માની ક્રિયારહિતના કેવી રીતે સભવી શકે છે? સમાધાન-આત્મા સમસ્ત ક્રિયાઓને કર્તા નથી આ કથનનુ તાત્પર્ય એ છે કે —સ્ફટિકની સામે જપાપુ'ધ રાખવામા આવે, તા સ્ફટિક રકત વર્ણના દેખાય છે. પત્તુ વાસ્તવિક રીતે વિચારવામા આવે, તે સ્ફટિકમા રતાશ હૈતી નથી જપાપુષ્પના લાલ વણુ જ તેમાં કારણભૂત બને છે. જપાપુ ષ રૂપ ઉપધિને કારણે સ્ફટિકમા પ્રકટ થતા તે વણુ ઔપાધિક જ છે એજ પ્રમાણે આત્મામા સ્થિતિ આદિ ક્રિયાઓના સદ્ભાવ જોવામા
Page #192
--------------------------------------------------------------------------
________________
१७४
सूत्रकृताङ्गसूत्र क्रियां कुर्वन् आत्मा नैव विद्यते, सर्वव्यापित्वेनामूर्तत्वेनच निष्क्रियत्वं गगनवदिति । यथा गगने सर्वव्यापकेऽमूर्ते गमनचलनादिरूपा काचनापि क्रिया न भवति तथा व्यापकेऽमूर्ते आत्मनि गमनचलनादिपरिस्पन्दस्वरूपक्रिया नैव भवति सत्यपिप्रयत्नादिमत्वे । तदुक्तम्
" अकर्ता निर्गुणो भोक्ता आत्मा कपिलदर्शने " इति ।
एवं इति, एवम्-अनेन प्रकारेणाकारकाः ते आत्मानः तु शब्दो गाथान्तिमचरणपतितः पूर्ववादिभ्यः सांख्यस्य भेदं सूचयति । ते पुनः सांख्याः एवम् 'पगमिया, प्रकर्पण अतिशयतया धृष्टतावन्त एवं तत्र भूयो भूयः प्रनिपातथापि समस्त क्रियाओं का कर्तृत्व आत्मा में नहीं है। यह बात “ सर्वम्" इत्यादि पदों द्वारा प्रकट करते हैं-आत्मा परिस्पन्द आदि एक जगह से दूसरी जगह की प्राप्ति रूप क्रिया करने वाला नहीं है क्योंकि वह आकाश की भाँति सर्वव्यापक और अमूर्त है जैसे सर्वव्यापक और अमूर्त आकाश में गमन तथा चलना आदि कोई क्रिया नहीं होती उसी प्रकार व्यापक और अमृत आत्मा में जाना चलना हिलना आदि क्रिया नहीं होती, यद्यपि उसमें प्रपत्नादिमत्व मौजूद हैं। कहा भी है- "अकर्ता निर्गणो भोक्ता,, इत्यादि । “कपिल मुनि के दर्शन में आत्मा अकर्ता, निर्गुण और भोक्ता है"
इस प्रकार आत्मा अकारक है । गाथा में जो "तु" शब्द आया है वह यह सूचित करता है कि सांख्यमत पूर्ववादियों से भिन्न है, वे सांग्व्य अत्यन्त धृष्ट होकर वारम्बार ऐसा प्रतिपादन करते है कि सब कुछ प्रकृति આવે છે. આત્મામા સ્થિતિકિયા ઉપલબ્ધ થાય છે, છતા પણ સમસ્ત ક્રિયાઓનુ કતૃત્વ मात्मामा नथी मेरा पात "सर्वभू" छत्यादि । द्वारा सूत्रा२ अट ४२छे-मात्मा પરિસ્પન્દ આદિ એક જગ્યાથી બીજી જગ્યાની પ્રાપ્તિ રૂપ કિયા કરનારો નથી, કારણ કે તે આકાશની જેમ સર્વવ્યાપક અને અમૂર્ત છે. જેવી રીતે સર્વવ્યાપક અને અમૂર્ત આકાશમાં ગમન તથા ચલન આદિ કઈ ક્રિયા થતી નથી, એજ પ્રમાણે વ્યાપક અને અમૂર્ત આત્મામાં પણ આવવુ જવુ, ચાલવુ આદિ કિયાઓ થતી નથી, જો કે તેમા प्रयत्नाहिमत्व तो भा छ यु ५४ छे-“कर्ता निर्गुणो मोक्ता" त्याहકપિલમુનિના દર્શનમાં એવું કહ્યું છે કે – આત્મા અકર્તા, નિર્ગુણ અને ભક્તા છે”
આ પ્રકારે આત્મા અકારક છે ગાથામા જેa” પદ વપરાયું છે, તેના દ્વારા એ વાત સૂચિત થાય છે કે સાંખ્યમત પૂર્વોત મતવાદીઓના મત કરતા ભિન્ન છે તે સામ્ય મતવાદીઓ ધૃષ્ટતાપૂર્વક એવુ વાર વાર કહે છે કે પ્રકૃતિ જ બધુ કરે છે. તે પ્રકૃતિ જે
Page #193
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. . अ. १ अकारवादि- सांख्यमतनिरूपणम्
दयन्ति यथा प्रकृतिः सर्वं करोति यज्ञदानतपःप्रभृतिकं करोति तादृशकर्मणां फलमुपभुज्यते पुरुषेण कर्तृत्वभोक्तत्वयोः सामानाधिकरण्यनियमस्य सत्वेपि वैधिकरण्यमन्विच्छन्ति इति तेषां धाष्टर्यम् तथा बुद्धिरध्यवस्यति चितिमान् भवति पुरुष इत्यपरम् धाष्टर्यम् एवमन्योऽपि धृष्टता प्रकारस्तदीयदर्शनतो ज्ञातव्यः । तदुक्तम् —
तस्मान्न वध्यतेऽद्धा न मुच्यते नापि संसरति कश्चित् । संसरति मुच्यते बध्यते च नानाश्रया प्रकृतिः । रूपैः सप्तभिरेवमात्मानं वघ्नात्यात्मना प्रकृतिः ।
१७५
सैव च विमोचयति पुनः पुरुषार्थं प्रत्येकरूपेणेत्यादि || इत्यकारकवादिमतम् । आत्मनः कर्तृत्वं नास्ति एवं वदन्तः सांख्या अकारकवा - दिन अतएव धृष्टाः ॥ १३॥
ही करती है । वही यज्ञ, दान, तप आदि करती है और उन कर्मों का फल भोगती है । यद्यपि पुरुष के साथ कर्तृत्व और भोक्तृत्व का समानाधिकरणता की, नियम है फिर भी वे वैयधिकरण्य मानते हैं, यह उनकी धृष्टता है । बुद्धि जड़ होते हुए भी जानती है और पुरुष चैतन्यवान् है फिर भी नहीं जानता ऐसा कहना उनकी दूसरी धृष्टता है । इसी प्रकार उनकी धृष्टता के अन्य प्रकार भी उनके दर्शन से समझलेने चाहिए । कहा भी है- “ तस्मान्न वध्यतेऽद्धा" इत्यादि ।
“पुरुष न बन्ध को प्राप्त होता है, न मुक्त होता है और न एक भव से दुसरे भव में जाता है । अनेक पुरुष का आश्रय लेने वाली प्रकृति ही एक भव से दूसरे भव में जाती है, मुक्त होती है और बद्ध होती है ।"
यज्ञ, हान, तथ, माहि १रे छे, याने ते ३ लोग ले पुरुष (आत्मा)नी સાથે કર્તૃત્વ લેતૃત્વના સમાનાધિકરણતાને નિયમ છે, છતા પણ તેઓ વૈયષિકરણ્ય માને છે, આ તેમની ધૃષ્ટતા છે બુદ્ધિ જડ હોવા છતા પણ જાણે છે અને આત્મા ચૈતન્યવાન્ હોવા છતા પણ જાણતો નથી, આ પ્રમાણે તેઓ જે પ્રતિપાદન કરે છે, તે નરી ધૃષ્ટતા જ છે. આ પ્રકારની તેમની ધૃષ્ટતાને, અન્ય પ્રકારે, તેમના દર્શીન ગ્રંથા द्वारा लागी सेवा लेहाखे उछु यागु छे है- ” तस्मा बध्यतेऽद्धा” त्याहि " (આત્મા) અન્ધદશાને પણ પામતા નથી, મુક્ત પણ થતા નથી, એક ભવમાથી બીજા ભવમા જતા પણ નથી અનેક પુરુષાને (આત્માઓને) આશ્રય લેનારી પ્રકૃતિ જ એક ભવમાંથી ખીજા ભવમા જાય છે અને મુકત દેશા અથવા અન્ય દશા પ્રાપ્ત કરે છે”
પુરુષ
Page #194
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
तज्जीवतच्छरीरखादिमतं तथा अकारकवादिसांख्यमतं च निरसितुमाह - 'जे तेउ' इत्यादि ।
१७६
मूलम्
४
६
जे ते उ वाईणा एवं लोए तेसिं कओ सियो ।
१०
७
११ ९
तमाओ ते तमं जंति, मंदा आरंभनिस्सिया || १४ ||
छाया
ये तेतु वादिन एवम् लोकस्तेपां कुतः स्यात् । तमसस्ते तमो यान्ति मन्दा आरंभनिः श्रिताः || १४ ||
इस प्रकार सात रूपों द्वारा आत्मा को प्रकृति बद्ध करती हैं, आत्मा नहीं वही प्रकृति फिर उसे मुक्त करती है ।
यह आकारकवादियों का मत है । आत्मा कर्त्ता नहीं है, ऐसा कहते हुए सांख्य अकारकवादी हैं, अतएव धृष्ट हैं ||१३||
तज्जीवतच्छरीरवादी तथा अकारकवादी सांख्य के मत का निराकरण करने के लिए कहते हैं, -- “ जे तेउ" इत्यादि ।
शब्दार्थ - 'पव-एवम्' इस पूर्वोक्त प्रकार से 'दाइणो वादिन' तज्जीवतच्छरीरयादी कहते हैं 'तेसि तेपां उनके मत से 'लोप-लोकः' परलोक 'कओसिया-कुतः स्यात्' कैसे हो सकता है ? 'ते - ते' वे वादी 'आर भनिस्सिया - आरम्भनिश्रिता ' प्राणातिपातादि आरम्भमें आसक्त 'मदा-मन्दा पापके फलके नहीं जानमेवाले मूर्ख' 'तमाओ - तमस' एक अन्धकार से 'तम - तम' दूसरे अज्ञानको 'जति यान्ति' प्राप्त करते हैं ||१४||
આ પ્રકારે સાત રૂપે દ્વારા આત્માને પ્રકૃતિ યુદ્ધ કરે છે—આત્મા કરતા નથી એજ પ્રકૃતિ ત્યાર બાદ તેને મુકત કરે છે, આ પ્રકારને અકારકવાદીઓનેા મત છે, આત્મા કર્તા નથી, આ પ્રકારની માન્યતા ધરાવનારા સાખ્યાને અકારકવાદી કહે છે અન્ન આ પ્રકારની તેમની માન્યતા ખરેખર ધૃષ્ટતા રૂપ જ માનવી જોઇએ ાગા. ૧૩૫
હવે સૂત્રકાર તજીવતચ્છારીરવાદીએ તથા અકારકવાદીએના (સ ખ્યાના ) મતનું उन वा भाटे नीचे सूत्र हे छे – ” जे तेउ” प्रत्याहि
शब्दार्थ -- 'एवम् एवम्' आयूर्वेत प्रस्थी 'वाइणो-वादित' तव तरीवाहीमा उहे छे 'तेसिं तेपां ' तेयोना भतभा 'लोप- लोक' परसो 'कभोसिया कुतः स्यात्' डेवी रीते डही शाय ? ' ते-ते' ते भतवाहीये। 'आर भनिस्सिया - आरंभनिश्रिता प्राणातिपात विगेरे मारलभा आसस्त भेवा तेथे 'मदा- मन्दा' पायना जने नही लघु नारा भूर्णा 'तमाओ - तमस' भेड अ धारा थी अज्ञानथी 'तम-तम' जील अज्ञानने 'जति यान्ति प्राप्त रे ॥१४॥
Page #195
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १७७
अन्वयार्थ(एवं) एवम् पूर्वोक्तप्रकारेण (जे तेउ) ये तेतु पूर्वप्रतिपादिताः (वाइणो) वादिनः तज्जीवतच्छरीरवादिनः सन्ति (तेसिं) तेषां-तज्जीवतच्छरीवादिनां मते (लोए) लोकः परलोकः (कओ सिया) कुतः स्यात् कथंचिदपि न संभवेदित्यर्थः । (ते) ते पूर्वोक्ताः (आरम्भनिस्सिया) आरंभनिः श्रिताः प्राणातिपाताद्यारम्भासक्ताः (मंदा) मन्दाः बोधविकलाः पापकर्मफलानभिज्ञाः (तमाओ) तमसः एकस्मादन्धकारात् तज्जीवतच्छरीरवादात्मककुश्रद्धानरूपात् (तमे) तमः अन्यत् नरकनिगोदादिगमनरूपं द्वितीयमन्धकारं (यंति) यान्ति प्राप्नुवन्तीति ॥१४॥ ..
टीका‘एवं' इति एवं पूर्वोक्तप्रकारेण जे ते, ये ते भूताव्यतिरिक्त आत्मेति मन्यमाना वादिनः सन्ति 'तेसिं' तेपां वादिनाम् ' लोए' लोकः-परलोकः 'कओ सिया' कुतः स्यात्-कथं स्यात् कथमपि न संभवेत् परलोकस्य परलोकगामि
-अन्वयार्थइस प्रकार जो पूर्वोक्तवादी तज्जीवतच्छरीरवादी हैं उनके मत में परलोक कैसे हो सकता है ? अर्थात किसी भी प्रकार नहीं हो सकता । वे वादी हिंसा आदि आरंभो में आसक्त हैं, मन्द अर्थात् बोधरहित एवं पापकर्म के फल से अनभिज्ञ हैं, वे एक अन्धकार से दूसरे अन्धकार में जाने वाले हैं अर्थात् तज्जीवतच्छरीरवाद रूप कुश्रद्धान से नरकनिगोद आदि गति रूप दूसरे अन्धकार में जाने वाले हैं ॥१४॥
-टीकार्थ-- इस प्रकार भूतों से आत्मा भिन्न नहीं है, एसा मानने वाले जो वादी हैं, उनके मत में परलोक कैसे हो सकता है ? किसी प्रकार संभव नहीं है,
-मन्वयाथ:
પૂર્વોકત તજીવતછરીરવાદીઓ એવું કહે છે કે પરલેક કેવી રીતે સંભવી શકે ? એટલેકે તેઓ પરલેકના (પરભવના) અસ્તિત્વને જ સ્વીકારતા નથી તેઓ હિંસા, આદિ આર. જેમાં આસક્ત છે, મન્ટ એટલે કે બોધવિહીન અને પાપકર્મના ફળથી અનભિન્ન (અજ્ઞાત) છે. તેઓ એક અ ધકારમાંથી બીજા અધિકારમાં જનારા હોય છે, એટલે કે તજજીવત૭રીરવાદ રૂપ કુશ્રદ્ધાન પોતે જ અધિકાર રૂપ છે આ એક અધિકારમાં તે તે મતવાદીઓ ડૂબેલા જ છે, એટલું જ નહીં પણું આ અધિકારમાથી નરક, નિગદરૂપ બીજા અધિકારમાં પણ તેઓ જનારા છે ૧૪
-टाय - પાચ મહાભૂતોથી આત્મા ભિન્ન નથી.” આ પ્રકારની માન્યતા ધરાવનારાઓ પરલોકના અસ્તિત્વને જ સ્વીકાર કરતા નથી જે પરલોકને જ અભાવ માનવામાં આવે, सू. २३
Page #196
--------------------------------------------------------------------------
________________
-
१७८
सूत्रकृतांगने नश्चाभावात् । 'ते' तेच 'तमाओ तमं जति' तमसस्तमो यन्ति एकस्मात्तमसः कुश्रद्धानरूपान्धकारात् तमः-अन्धकारान्तरं नरकादिगमनरूपं यन्ति प्राप्नुवन्ति । अन्धकरादन्धकारान्तरगमने कारणमाह-'मंदा आरंभनिम्सिया'इ ति-। यतस्ते आरंभे पापकर्मणि निरताः संलग्ना मन्दा-चोधरहिताः पापकर्मफलानभिज्ञाः, तस्मा त्तेपाम् उत्तमलोकप्राप्तिः कथमपि न संभवेत् किन्तु अज्ञानान्धकारे एव वारं वारं ते पतन्ति । तत्र यदुक्तम् "भूतव्यतिरिक्त आत्मा नास्ति, मृतकार्यत्वात् । यत् यस्य कार्य न तस्मात् तद् व्यतिरिच्यते, यथा मृत्तिका कार्यो घटो न मृत्तिकया भिद्यते, इत्यादि । तत्रोच्यते अम्ति भूतव्यतिरिक्त आत्मा, तत्साक्योंकि परलोक और परलोकगामी का ही अभाव है । वे एक अन्धकार से दूसरे अन्धकार में जाते हैं अर्थात् खोटे श्रद्धान रूप अन्धकार से नरकादिगमनरूप दूसरे अन्धकार को प्राप्त होते हैं। एक अन्धकार से दूसरे अन्धकार में जाने का कारण कहते है-वे मन्द और आरम्भ में रत हैं अर्थात् पापकर्म में निरत हैं और पापकर्म के फल से अनभिज्ञ हैं अतएव उन्हे उत्तम लोक की प्राप्ति किसी प्रकार नहीं हो सकती । वे अज्ञान के अन्धकार में ही वार वार पड़ता हैं।
___ उन्होने कहा है-आत्मा भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जो जिसका कार्य होता है वह उससे भिन्न नहीं होता जैसे मृत्तिका का कार्य घट, मृत्तिका से भिन्न नहीं होता इत्यादि । इसका उत्तर यह है-आत्मा भूतों से भिन्न તે આત્માને પરલોકગામી પણ કેવી રીતે માની શકાય? એટલે તેઓ પરલોકનો અભાવ માનવાની સાથે પકગામીને પણ અભાવ જ માને છે આ પ્રકારના કુમતમાં માનનારા તેઓ એક અધિકારમાંથી બીજા અ ધકારમાં જાય છે એટલે કે ખોટી શ્રદ્ધારૂપ અધકારમાથી નરકાદિ ગમન રૂપ બીજા અધકારમાં જાય છે તેઓ શા કારણે એક અધિકારમાંથી બીજા અધિકારમાં જાય છે ? સૂત્રકાર તેનું આ પ્રકારનું કારણ બતાવે છે તેઓ મદ (અજ્ઞાન) અને આર ભમાં લીન હોય છે, એટલે કે તેઓ પાપકર્મમાં પ્રવૃત્ત રહે છે અને પાપકર્મના ફળથી અનભિન્ન હોય છે તે કારણે તેમને ઉત્તમ લેકની (ભવની પ્રાપ્તિ થઈ શકતી નથી તેઓ નરકની જ પ્રાપ્તિ કરે છે એટલે કે અજ્ઞાનના અધિકારમાં જ વાર વાર પડતાં રહે છે
તેઓ કહે છે “આત્મા ભૂતોથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતના કાર્ય રૂપ છે. જે જેનું કાર્ય હોય છે, તે તેનાથી ભિન્ન હોય જ નહીં, જેમાં માટીના કાર્ય રૂપ ઘડે માટીથી ભિન્ન હોતું નથી, એજ પ્રમાણે ભૂતોના કાર્ય રૂપ આત્મા ભૂતોથી ભિન્ન નથી ” ઈત્યાદિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र अ अ १ अकारकवादि-सांख्यमत निरूपणम् १७६ धकप्रमाणसद्भावात् । तथाहि-परिदृश्यमानमिदं शरीरं विद्यमानकर्तृकम् । आदिमत्त्वे सति प्रतिनियताकारत्वात् । यद् यदादिमत्त्वे सति प्रतिनियताकारं भवति, तत् तद् विद्यमानकर्तृकं भवति, यथा घटादि सहेतुकं वस्तु । यद् विद्यमानकर्तृकं न भवति । न तदादिमत्त्वे सति प्रतिनियताकारं भवति, यथा गगनादिकमिति व्यतिरेकी दृष्टान्तः । शरीरं चाऽऽदिमत् प्रतिनियताकारं तस्मादपि विद्यमानकर्तृकमेव । आदिमत् प्रतिनियताकारस्य सकर्तृकत्वव्याप्ते । यदि शरीरं सकर्तृकं न स्यात्, तर्हि आदिमत्त्वे सति प्रतिनियताकारतापि न स्यात् । दृश्यते च प्रत्यक्षादिनैवादिमत्त्वे सति प्रति नियताकारता तस्मात् सकर्त्तकेण शरीरेण अवश्यमेव भाव्यम् । तत्र यः है, क्योंकि उसके साधक प्रमाणों का सद्भाव है । वे प्रमाणे इस प्रकार हैं इस दृश्यमान शरीर का कर्ता विद्यमान है क्योंकि शरीर आदिमान् होता हुआ प्रतिनियत आकार वाला होता है। जो जो आदिमान् होता हुआ प्रतिनियत आकार वाला होता है, वह वह विद्यमान कर्तृक होता है, जैसे घटादि सहेतुक वस्तु । जो विद्यमानकर्तक नहीं होता अर्थात् जिसका कोई कर्ता नहीं होता, वह आदिमान और नियत आकार वाला नहीं होता, जैसे आकाश यह व्यतिरेकी दृष्टान्त है। शरीर आदिमान और नियत आकार वाला है, अतः उसका कोई कर्ता अवश्य है । आदिमान् प्रतिनियताकारता की सकतकता के साथ व्याप्ति है यदि शरीर सकतक न होता तो आदिमान और प्रतिनियत आकार वाला भी न होता । शरीर प्रत्यक्ष प्रमाण से ही आदिमान् और नियत आकार वाला दिखाई देता है इसकारण उसका कर्त्ता
તેમની ઉપર્યુક્ત માન્યતાનું આ પ્રકારે ખડન કરી શકાય છે. આત્માભૂતોથી ભિન્ન છે, કારણ કે આ વાતને સિદ્ધ કરનારા પ્રમાણન સભાવ છે તે પ્રમાણે નીચે પ્રમાણે છે આ દ્રશ્યમાન શરીરનો કર્તા વિદ્યમાન છે, કાણુ કે શરીર આદિમાન પણ છે અને પ્રતિનિયત આકારવાળુ પણ છે જે જે વસ્તુ આદિમાન અને પ્રતિનિયત અકારવાળી હોય છે, તે પ્રત્યેક વસ્તુને કર્તા પણ વિદ્યમાન જ હોય છે, જેમ કે ઘટાદિ સહેતુક વસ્તુઓ. જેને કઈ કર્તા ન હોય, તે વસ્તુ આદિમાન અને નિયત આકારવાળી હોતી નથી. જેમ કે આકાશ આ વ્યતિરેકી દ્રશાન્ત છે શરીર આદિમાન અને નિયત અકારવાળું છે, તેથી તેને કઈ કર્તા અવશ્ય હોવા જ જોઈએ.
આદિમાનું પ્રતિનિયતાકારતાની સકતૃતાની સાથે વ્યક્તિ છે એટલે કે જે શરીર સકર્તક ન હેત તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું પણ ન હત પ્રત્યક્ષ પ્રમાણ વડે જ શરીર આદિમાન અને પ્રતિનિયત આકારવાળું દેખાય છે, તે કારણે તેને ક્ત અવશ્ય હે જ જોઈએ શરીરને કોંકણ છે?
Page #198
--------------------------------------------------------------------------
________________
१८०
सूत्रकृतागसूर्य कर्ता स एव भूतव्यतिरिक्तः परलोकगामी जीवः इति जीवसत्तेति भूतव्यतिरिक्त आस्मा नास्तीति कथनमयुक्तमेव भवति वादिनाम् अनुमानप्रमाणस्य सद्भावात् , प्रामाणिकपदार्थापलापेऽतिप्रसंगात् । तथेन्द्रियाणि विद्यमानाधिष्ठातकाणि करणत्वात् । यद् यत्करणं तत् तद् विद्यमानाधिष्ठातकम् यथा घटकरणं दण्डादिकम् । अधिष्ठातारमन्तरेण करणत्वमेव दण्डादीनां न स्यात् । न हि आकाशादेः किमपि करणम् ततश्च य इन्द्रियाणामधिष्ठाता स इन्द्रियादिभ्यो भिन्न आत्मा । तथा विद्यमानभोक्तृकमिदं शरीरम् भोग्यत्वात् , ओदनादिवत्
अवश्यहोना चाहिए । बस इस शरीर का जो कर्ता है वही भूतों से भिष और परलोकगामी जीव है इस प्रकार जीव की सत्ता होती है अतएव भूतों से भिन्न आत्मा नहीं हैं यह कहना अयुक्त है जीव का अस्तित्व सिद्ध करने वाला अनुमानप्रमाण विद्यमान है और इस प्रमाण से सिद्ध पदार्य का अपलाप करने से अतिप्रसंग होता है ।
तथा इन्द्रियों का कोई अधिष्ठाता अवश्य है क्योंकि वे करण हैं, जो करण होता है उसका अधिष्ठाता कोई अवश्य होता है जैसे घट के कारण दण्ड का अधिष्ठाता कुम्भकार होता है । अगर अधिष्ठाता न हो तो दण्ड आदि कारण ही नहीं हो सकने । आकाश आदि का कोई करण नहीं है । अतएव इन्द्रियों का जो अधिष्ठाताहे वह इनद्रियों आदि से भिन्न आत्मा ही है । __ तथा इस शरीर का भोक्ता कोई अवश्य है, क्योंकि शरीर भोग्य है जो भोग्य होता है उसका भोक्ता अवश्य होता है जैसे ओदनादि का । શરીરને કર્તા ભૂતથી ભિન અને પરલેકગામી એ જીવ (આત્મા) જ છે તેથી “ભૂતાથી ભિન્ન આત્મા નથી,” આ પ્રકારનું કથન અનુચિત જ લાગે છે. જીવન અસ્તિત્વને સિદ્ધ કરનારૂ અનુમાન પ્રમાણ વિદ્યમાન છે અને પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલા પદાર્થને અપલપ (અસ્વીકાર) કરવાથી અતિપ્રસંગ દષનો પ્રસ ગ ઉપસ્થિત થાય છે.
તથા ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા પણ કેઈ હવે જ જોઈએ, કારણ કે ઈન્દ્રિય તે કરણ રૂપ છે. જે કરણ હોય છે, તેનો અધિષ્ઠાતા કેઈ અવશ્ય હોય છે જેમ કે ઘડાના કરણ રૂપ દંડને અધિષ્ઠાતા કુંભાર હોય છે જે તેને કોઈ અધિષ્ઠાતા જ ન હોય, તે દડ, ચાક આદિ કરણ પણ સંભવી શકે નહીં આકાશ આદિન કેઈ કારણ નથી તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયને જે અવિકતા છે, તે ઈન્દ્રિયથી ભિન્ન એ આત્મા જ છે
તથા આ શરીરનો ભોક્તા પણ કેઈ અવશ્ય હોવો જોઈએ કારણ કે શરીર ભાગ્ય છે અને જે ભૂખ્ય હોય છે તેનો ભોક્તા પણ અવશ્ય હોય છે જેવી રીતે ઓદન (ભાત) આદિને કેઈ લેતા હોય છે, એ જ પ્રમાણે શરીરને ભક્તા પણ હોવો જ જોઈએ.
Page #199
--------------------------------------------------------------------------
________________
सावार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १८९ न च कुलालादि कर्तृणां मूर्त्तत्वाऽनित्यत्वसंहतत्वदर्शनात् आत्मापि मूर्ताऽनित्यसंहत एव सिद्धयेदिति विरुद्ध एव हेतुरिति वाच्यम् , कथञ्चिदात्मनोऽपि संसारदक्षायां कर्मणा संसक्तस्य अनित्यत्वमूर्त्तत्वसंहतत्वादि धर्मवचस्या ऽभ्युपगमात् । यदप्युक्तम् न सन्ति सत्त्वा औषपातिका, (गा११) इत्यादि तद प्यसमीचीनम् । सद्योजातमात्रवालस्य यो दुग्धपानाऽभिलापः, स अन्या ऽभिलाषपूर्वकः, अभिलापत्वात् कुमाराऽभिलापवत् । तथा बालविज्ञानम् अन्य'विज्ञानपूर्वकम् विज्ञानत्वात् , कुमारविज्ञानवत् जातमात्रस्य शिशो र्यावत् स एवाऽयं स्तनः इत्यनुसन्धानं न जायते न तावदुपरतरुदितो भूत्वा स्तने
कदाचित् कहो कि कुम्भकार आदि कर्ता मूर्त अनित्य और अवयवी रूप देखे जाते हैं, अतएव आत्मा भी मूर्त, और अनित्य संहतरूप ही सिद्ध होता है इस प्रकार आप का हेतु विरुद्ध है कौँ से बद्ध संसारी आत्मा को हम भी कथंचित् अनित्यत्व मूर्तत्व और संहतत्व आदि धर्मों से युक्त स्वीकार करते हैं ।
आप ने कहा था कि जीव औपपातिक (परलोकगामी नहीं है गाथा ११) इत्यादि सो भी युक्ति संगत नहीं है । तत्काल जन्मे बालक को दूध पीने की जो अभिलापा होती है वह अन्य अभिलापा पूर्वक ही होती है, क्योंकि वह अभिलापा है, जैसे कुमार की अभिलाषा इसी प्रकार वालक का विज्ञान, अन्य विज्ञानपूर्वक है । क्योंकि कुमार पुरुष के विज्ञान के समान । तत्काल जन्मे शिशुका जबतक “यह वही स्तन है उस प्रकार का प्रत्यभिज्ञान नहीं हो जाता, तबतक वह रोना वन्द
પ્રશ્ન – કુભાર આદિ કત્તા મૂત, અનિત્ય અને અવયવી રૂપ હોય છે, તે આત્મા પણ મૂર્ત, અનિત્ય આદિ રૂપ સિદ્ધ થઈ જાય છે, તેથી આપના હેતુ (કારણો) ઉપર્યુક્ત વાતની સિદ્ધિ કરવાની વિરૂદ્ધ જાય છે.
ઉત્તર - આ કથન ઉચિત નથી, કારણ કે કર્મથી બદ્ધ સંસારી આત્માને અમે પણ અમુક અપેસએ અનિયત્વ, અન્તત્વ અને એહતુવ આદિ ધર્મથી યુક્ત માનીએ છીએ
પે કહ્યું હતુ કે જીવ ઔપપાતિક (પલેક ગામી) નથી (આગળ ૧૧ મી ગાથામાં તજજીવનરીરવાદીની આ માન્યતા બતાવવામાં આવી છે), એ વાત પણ યુક્તિ સગત નથી, તુરત જમેવા બાળકને દૂધ પીવાની જે અભિલાષા થાય છે તે અન્ય અભિલાષા પૂર્વક જ થાય છે, કાણું કે તે અભિલાષા કુમારની અભિલાષા જેવી છે.
જે પ્રકારે બાળકનું વિરાન (વિશિષ્ટ જ્ઞાન) અન્ય વિજ્ઞાન પૂર્વક જ હોય છે, કારણ કે તે વિજ્ઞાન કુમાર પુરુષના વિજ્ઞાન જેવુ છે તુરતના જન્મેલા બાળકને જ્યા સુધી આ
Page #200
--------------------------------------------------------------------------
________________
१८३
सूत्रकृताको
"
मुखमर्पयति । अतो ज्ञायते विद्यते बालस्यापि विज्ञानलेशः, सचाऽन्यविज्ञान पूर्वकः | तत् - अन्यज्ञानं भवान्तरविज्ञानमेव तद्भवे तादृशविज्ञानस्याऽसंभवात् । तस्मात् सन्ति सच्चा औपपातिकः इति विज्ञानघन एवैतेभ्यः उत्थाय तान्येवानुविनश्यति, इति श्रुतिप्रमाणेन शरीरोत्पादेनाऽऽत्मन उत्पत्तिः । शरीरनाशे तदनु आत्मापि नश्यतीति नास्ति परलोकगामी आत्मा - इत्याद्युक्तम् तदपि सम्यक्, श्रुतेर्भावानववोधात् । नही शरीरविनाशे आत्माविनाश एतस्याः श्रुतेरर्थः । किन्तु विज्ञानघन :- विज्ञानपिण्ड आत्मा भूतेभ्य उत्थाय
करके स्तन का मुंह नहीं लगाता । इससे प्रतीत होता है कि बालक में कुछ ज्ञान होता है । वह ज्ञान अन्यज्ञान पूर्वक हैं और वह अन्यज्ञान पूर्वभव काही ज्ञान हो सकता है, कयोकि वर्तमान भव में वैसा ज्ञान संभव नहीं है । इस कारण जीव औपपातिक - परलोक में जाकर उत्पन्न होने वाले हैं
"विज्ञानघन ही इन भूतों से उत्पन्न होकर इनके नष्ट होने पर नष्ट हो जाता है" इस श्रुति के प्रमाण से शरीर की उत्पत्ति होने पर आत्मा की उत्पत्ति होती है और शरीर का नाश होने पर आत्मा का भी नाश हो जाता है, इस कारण आत्मा परलेाकगामी नहीं है, इत्यादि कथन भी समीचीन नहीं है । आपने इस श्रुति का अर्थ नहीं समजा है । यह श्रुति शरीर का नाश होने पर आत्मा का नाश प्रतिपादन करनेवाली नहीं है । इसका अर्थ तो यह है विज्ञानघन अर्थात् आत्मा पूर्वक्रमों के वल से उत्पन्न
એજ સ્તન છે ’આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ( પ્રતીતિ ) થતુ નથી, ત્યા સુધી તે રડવાનુ અધ કરીને સ્તનનેા મુખ વડે સ્પર્શ પણ કરતા નથી તેથી એવી પ્રતીતિ થાય છે કે બાળકમા ઘેડા જ્ઞાનનેા પણ સદ્ભાવ હાય છે તે જ્ઞાન અન્ય જ્ઞાન પૂર્વક જ હાઇ શકે છે અને તે અન્ય જ્ઞાન પૂર્વભવનુ જ જ્ઞાન હાઇ શકે છે, કારણ કે વમાન ભવમા તા એવુ જ્ઞાન સ ભવી શકતુ જ નથી આ કારણે જીવ ઔપપાતિક ( પરલેાકમા જઈને ઉત્પન્ન થનારા - परखेोगाभी) छे, मेवात सिद्ध थाय छे
""
” વિજ્ઞાનઘન આ ભૂતા દ્વારા ઉત્પન્ન થઇને, તેમને નાશ થતા જ નષ્ટ થઇ જાય છે, ''શ્રુતિના પ્રમાણ દ્વારા શરીરની ઉત્પત્તિ થતા જ આત્માની ઉત્પત્તિ થાય છે અને શરીરનેા નાશ થતા જ આત્માના પણ નાશ થાય છે, આ કારણે આત્મા પરલેાકગામી નથી ” ઇત્યાદિ કથન પણ સમીચીન (ઉચિત )નથી આપ આ શ્રુતિને અર્થ જ સમજ્યા નથી આ શ્રુતિ દ્વારા એવુ પ્રતિપાદન કરવામા આવ્યુ નથી કે શરીરને નાશ થતા જ આત્માને પણ નાશ થઇ જાય છે તેના દ્વારા તા એવુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે—વિજ્ઞાનઘન એટલે કે આત્મા પૂર્વકર્માના કારણે ઉત્પન્ન થઇને એટલે કે
Page #201
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १८३ पूर्वकर्मवलात् तथाविधशरीराकारपरिणतभूतसमुदाये शरीरेन्द्रियादिद्वारेण स्वोपार्जितकर्मफलमनुभूय, पुनस्तादृशशरीरनाशे तदनन्तरमात्मापि तेना कारेण विनश्य पर्यायान्तरमादायोत्पद्यते न तु शरीरेण सहैवाऽत्यन्तं विनश्यति तथा च घटे विनष्टे सति घटोपाधिक आकाशो नाशं प्राप्त इव भवन् अपि, पुनः पटावच्छिन्नो भवति, न तु आकाशस्य सर्वथा विनाशः, तथैव एकपर्याय स्य विनाशेऽपि पर्यायोपाधिक आत्मा विनश्यति पर्यायान्तरेणोत्पद्यते । तत्र विशेषणस्य पर्यायस्यैवोत्पादविनाशौ भवतः । न तु पर्यायवतो जीवस्य, तस्या न्वयि द्रव्यतया सर्वदैवावस्थानात् । इति श्रुत्यर्थमज्ञात्वैव ते मन्दाः स्वयं पतन्तोऽन्यानपि पातयन्ति भवार्णवे । तदुक्तम्
होकर अर्थात् विशिष्ट प्रकार के शरीर के आकार में परिणत भूत समुदाय में शरीर इन्द्रिय आदि के द्वारा अपने द्वारा उपार्जित कर्म के फल का भोगकर, पुन: उस शरीर का नाश होने पर आत्मा भी उस आकार से विनष्ट होकर नवीन पर्याय का ग्रहण करके उत्पन्न हो जाता है। शरीर के साथ ही सर्वथा नष्ट नहीं हो जाता । जैसे घटके नष्ट हो जाने पर घट उपाधि वाला अर्थात् घट संबंधी आकाश नष्ट हुआ सरीखा प्रतीत होता है फिर भी वह पटसे युक्त हो जाता है। उसका सर्वथा विनाश नहीं होता। इसी प्रकार एक पर्याय का विनाश होने पर उस पर्याय से विशिष्ट आत्मा का नाश होता है किन्तु दूसरे पर्याय के रूप में उसकी उत्पत्ति हो जाती है। वस्तुतः विशेप पर्याय का ही उत्पाद और विनाश होता है, पर्यायवान् जीव का नहीं। जीव तो
વિશિષ્ટ પ્રકારના શરીર રૂપે પરિણત થઈને-ભૂત સમુદાયમા શરીર ઈન્દ્રિય આદિ દ્વારા, પિતે પૂર્વોપાર્જિત કર્મના ફળને, ભગવે છે ત્યાર બાદ જ્યારે તે શરીરને નાશ થઈ જાય છે, ત્યારે આત્મા પણ તે આકારે રહી શક્તો નથી તેથી તેને તે આકાર નષ્ટ થઈ જાય છે અને નવીન પર્યાયને ગ્રહણ કરીને આત્મા પણ નવી પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. શરીરનો નાશ થવાની સાથે સાથે આત્માને સર્વથા નાશ થઈ જતા નથી ઘડાનો નાશ થતા ઘટ સબ ધી આકાશન થયેલું હોય એવુ લાગે છે, છતા પણ તે પટથી યુકત થઈ જાય છે, તેને સર્વથા વિનાશ થતો નથી એજ પ્રમાણે એક પર્યાયને વિનાશ થતા જ તે પર્યાયથી વિશિષ્ટ આત્માને નાશ થઈ જાય છે, પરંતુ અન્ય પર્યાય રૂપે તેની ઉત્પત્તિ થઈ જાય છે ખરી રીતે તે વિશિષ્ટ પર્યાયને જ ઉત્પાદ અને વિનાશ થાય છે, પર્યાયવાન નો (આત્માનો) ઉત્પાદ અને વિનાશ થતો નથી
Page #202
--------------------------------------------------------------------------
________________
साताको "अविद्यायामन्तरे विद्यमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः । दन्द्रम्यमाणाः परियन्ति मूढाः अन्धेनैव नीयमाना यथा अन्धाः" इति । अज्ञानकूपे पतिता बालिशाः स्वयं विनष्टाः परानपि विनाशयन्ति ।
यथा-एकेनाऽन्धेन नीयमाना अपरा अन्धाः इति श्रुत्ययः । यदप्युक्तम्-"धर्मिणः आत्मनोऽभावात्तद्धर्मयो धर्माधर्मयोरप्यभावः (गा. १२टीका) इति तदपि न सम्यक्, धर्मिण आत्मनः पूर्वोक्तानुमानश्रुतिप्रमाणेः संसाधनात् ।। अन्वयी द्रव्य होने से सदैव कायम रहता है। इस प्रकार श्रुति के अर्थ का न जान कर ही वे मन्द स्वयं भवसागर में गिरते है और दूसरों को भी गिराते है । कहा भी है "अविद्यायामन्तरे विद्यमानाः" इत्यादि ।
"जो मूढ पुरुप अज्ञान में विद्यमान है परन्तु अपने आपको पण्डित मानते है और धीर है वे अन्धे के द्वारा ले जाए जाने वाले अन्धों के समान ठोकरे खाते है, नाश को प्राप्त होते है।
जो मूढ अज्ञान के कूप में पडे है वे स्वयं नष्ट हैं और दूसरों का भी विनाश करते है, जैसे एक अन्धे के द्वारा ले जाये जाते दुसरे अन्धे नष्ट होते हैं । यह श्रुति का अर्थ है।
आपने कहा था कि धर्मी आत्मा का अभाव होने से उसके गुणोंधर्म और अधम का अभाव हो जाता है (गाथा १२ की टीका) से भी
જીવ તે અવ્યયી દ્રવ્ય હોવાથી તેને સદા સદભાવ જ રહે છે, તેને નાશ કદી પણ સભવી શક્તો જ નથી શ્રુતિના આ પ્રકારના અર્થને સમજ્યા વિના વિપરીત પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની લેકે પોતે તો ભવસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે, એટલું જ નહીં પણ બીજા લોકોને પણ ભવસાગરમાં ભ્રમણ કરાવે છે કહ્યું પણ છે કે
"अविद्यायामन्तरे विद्यमाना “छत्याहि
જે મૂઢ પુરુષે અજ્ઞાની હોવા છતા પણ પિતાને પડિત અને ધીર માને છે. તેઓ આધળા દ્વારા દેરી જવાતા ધળાઓની જેમ પગલે અને પગલે ઠેકર ખાધા કરે છે અને નષ્ટ થઈ જાય છે «
જે મૂઢ લોકે અજ્ઞાન રૂપી કૂવામાં પડેલા છે, તેઓ પોતે તે પિતાના વિનાશને નેતરે જ છે અને અન્યનો પણ વિનાશ કરે છે. જેમ આંધળા વડે દોરાત આંધળો નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે અજ્ઞાન લોકે દ્વારા કુમાર્ગે દેરાતા લકે પણ વિનર જ થઈ જાય છે આ કૃતિનો અર્થ છે. વળી તજજીવ તરછરીરવાદી એવું કહે છેકે “ધમી આત્માનો અભાવ હોવાથી તેના ગુણધર્મ અને અધર્મને–પણ અભાવ જ હોય છે, આ તેમનું કથન પણ અનુચિત જ છે (ગાથા ૧૨ની ટીકા)પૂર્વોક્ત અનુમાને અને
Page #203
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र.अ अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८५
आत्मसिद्धौ च तद्धर्मभूतयोर्धर्माधर्मयोरपि प्रसिद्धिर्गवत्येव । अन्यथा धर्माधर्मयोरभावेऽन्यस्य दृष्टकारणस्याऽभावेन जगतो विचित्ररचनाऽपि नोपपद्येत। न च प्रत्यक्षदृष्ट वैचित्र्यं केनाप्यपद्मोतुं शक्यते, इति जगद् वैचित्र्यान्यथाऽनुपपत्त्या तादृशवैचित्र्यसंपादकौ धर्माधर्माववश्यमेवाऽभ्युपगन्तव्यौ । ताभ्यां विना तादृशवैचित्र्यस्य संपादयितुमशक्यत्वात् इति । यदपि जीवाऽभावसाधनाय अलातचक्रादिका अनेकशो दृष्टान्तास्तैः प्रदर्शिताः तेऽपि दृष्टान्ताभासा एव वेदितव्याः। भूतव्यतिरिक्तस्य परलोकगामिनः सारभूतस्यात्मनः पूर्वोक्तयुक्तिमिः ठीक नहीं है, क्यों कि हमने पूर्वोक्त अनुमानों और श्रुति रूप प्रमाणां से आत्मा की सिद्धि कर दी है। आत्मा की सिद्धि हो जाने पर उसके धर्म और अधर्म की सिद्धि भी हो ही जाती है, अगर धर्म अधर्म न होते ता जगत की विचित्रता भी नहीं होती. क्यों कि इस विचित्रता का अन्य काई दृष्ट कारण नहीं है। जगत् में जो विचित्रता प्रत्यक्ष से दिखाई दे रही है, उसका अपलाप नहीं किया जा सकता है। अतएव जगत् की विचित्रता की अन्यथानुपपत्ति से उस विचित्रता का उत्पन्न करने वाले धर्म और अधर्म को अवश्य ही स्वीकार करना चाहिए । धर्म अधर्म के विना इस प्रकार की विचित्रता उत्पन्न नहीं की जा सकती ।
जीव का अभाव सिद्ध करने के लिए अलातचक्र आदि अनेक दृष्टान्त उन्होंने दिये हैं, उन्हें भी दष्टान्ताभास ही समजना चाहिए । क्योकि भूतों से भिन्न, परलोक में गमन करने वाले, सारभूत आत्मा की पूर्वोक्त युक्ति यों द्वारा सिद्धि की जा चुकी है । दृष्टान्त मात्र से किसी भी अर्थ की તિરૂપ પ્રમાણે વડે આત્માનો સદુભાવ તે સિદ્ધ કરવામાં આવ્યો છે આત્માની સિદ્ધિ થઈ જવાથી તેના ગુણ રૂપ ધર્મ અને અધર્મની પણ સિદ્ધિ થઈ જાય છે જે ધર્મ અને અધર્મનું અસ્તિત્વ ન હોત, તે સસારની વિચિત્રતા (વિલક્ષણતા) પણ ન હોત, કારણકે આ વિચિત્રતાનું અન્ય કોઈ કારણ દેખાતું નથી. જગતમાં જે વિચિત્રતા પ્રત્યા રૂપે દેખાય છે, તેનો અમલાપ (અસ્વીકાર) કરી શકાય તેમ નથી તેથી જગતની વિચિત્રતાની અન્યથાનુપપત્તિ ને આધારે તે વિચિત્રતાને ઉત્પન્ન કરનાર ધર્મ અને અધર્મને અવશ્ય સ્વીકાર કરવો જ જોઈએ ધર્મ અને અધર્મનો અભાવ હોય તે આ પ્રકારની વિચિત્રતા ઉત્પન્ન જ થઈ શકે નહીં.
જીવને અભાવ સિદ્ધ કરવાને માટે તેમણે અલાતચક (હે ટ) આદિ અનેક દૃષ્ટાન્ત આપ્યા છે પરન્તુ તેમને પણ દૃષ્ટાન્તાભાસ રૂપ મારભૂત જ માનવા જોઈએ, મગ કે ભૂતથી ભિન્ન એવા, પરલેક ગામી મારભૂત આત્માની પૂર્વોક્ત યુકિતઓ દ્વારા સિદ્ધિ सू. २४
Page #204
--------------------------------------------------------------------------
________________
१८६
" सूत्रातागो प्रसाधनात् । नहि दृष्टान्तमात्रेण कस्यचिदप्यर्थस्य सिद्धिर्जायते । तथा. सति यथाकथंचिद् दृष्टान्तस्य सर्वत्र संभवेन सर्वस्य इष्टाऽनिष्टस्य सिद्धिप्रसंगात् ।
यद्वाऽस्या गाथाया अन्योऽप्यर्थः-तेसिं तेपां भूतव्यतिरिक्तात्मचैतन्या ऽपलापकारिणाम् तज्जीवतच्छरीराकारात्मवादिनाम् । 'लोए, लोकः अपम् प्रत्यक्षनिर्दिष्टः लोकः-संसारः।। 'कओ' कुतः 'सिया' स्यात्-भवेत् । लोक्यतेऽ नुभूयते कर्म फलानि अस्मिन्निति लोकः, चतुर्गतिकः संसारः भवाद् भवान्तरगमनस्वरूपः। यः पूर्व प्ररूपितः कश्चित्सुखीकश्चिदुःखी कश्चिद् ज्ञानी, कश्चिदनानी, कश्चिदाढयः, कश्चिदनाढयः, इत्येवं रूपा जगतो विचित्रताच कुतो भवेत् कुतो घटेत, नैव कथंचिदपि घटेतेत्यर्थः। 'कओ सिया' इत्यत्र कि शब्द आक्षेपार्यः, सिद्धि नहीं होती । ऐसा होता तो दृष्टान्त तो सब जगह चाहे जैसे मिल सकते हैं। उनसे सभी का इष्ट या अनिष्ट सिद्ध हो जाएगा। . ___अथवा इस गाथा का अन्य अर्थ भी है । वह इस प्रकार है उन भूतों से भिन्न आत्मा का अपलाप करने वाले तज्जीवतच्छरीरवादियों के मत मे यह प्रत्यक्ष सिद्ध संसार कैसे संगत हो सकता है ? जहाँ कर्मफलों का अनुभव किया जाता है, वह लोक कहलाता है । वह चार गतियों वाला है, एक से दूसरे भव में जाना उसका स्वरूप है । इसकी प्ररूपणा पहले की जा चुकी है । इस संसार में कोई सुखी है, काई दुःखी है, काई ज्ञानी है कोई अज्ञानी है, कोई संपन्न (संपत्तिशाली) है, कोई विपन्न (विपत्तिवाला) है। यह जो विचित्रता देखी जाती है सो किस कारण से होगी ! यह किसी भी प्रकार घटित नहीं हो सकती। "को सिया । यहाँ किम् शन्द કરાઈ ચુકી છે. માત્ર દૃષ્ટાન્ત દ્વારા જ કોઈ પણ પદાર્થની સિદ્ધિ થતી નથી એવું હોય તે દૃષ્ટાન્ત તે ગમે ત્યારે અને ગમે ત્યા જોઈએ એટલા મળી શકે છે. તે દૃષ્ટાન્ત દ્વારા સમસ્ત પદાર્થો ને ઈષ્ટ અથવા અનિષ્ટ રૂપ સિદ્ધ કરી શકાય છે. અથવા- આ ગાથાને બીજો અર્થ આ પ્રમાણે થાય છે.
ભૂતથી ભિન્ન આત્માને અ૫લાપ કરનાર તે તજજીવ તસ્કરીરવાદીઓના મતમાં આ પ્રત્યક્ષ સિદ્ધ સ સાર કેવી રીતે સંગત થઈ શકે છે!
જ્યા કર્મફલને અનુભવ કરાય છે, તે લેક (સંસાર) છે. તે સંસાર ચાર ગતિએ વાળે છે એક ભવમાંથી બીજા ભવમા ગમન કરવાનું આત્માનું લક્ષણ છે. તેની પ્રરૂપણ પહેલા કરવામા આવી છે આ સંસારમાં કેઈ સુખી છે અને કેઈ દખી છે, કઈ જ્ઞાની છે અને કેઈ અજ્ઞાની છે, કઈ સંપન્ન (સંપત્તિશાળી) છે અને કઈ વિપન્ન (વિપત્તિશાળી) છે. આ પ્રકારની જે વિચિત્રતા સંસારમાં દેખાય છે. તે શા કારણે હશે? આ પ્રશ્નને ઉત્તર તજજીવ તસ્કરીરવાદીઓના મતમાથી મળી શકે તેમ નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८७ तया च कथमपि संसारस्य वैलक्षण्यं न घटेत तेपां मते । तत्र कारणं वक्तिआत्मनोऽभावात् । यदि शरीरातिरिक्त आत्मा पुण्यपापादीनां फलभोक्ता स्वीक्रियेत तदैव जगतो विचित्रतायाः सिद्धिःस्यात् नान्यथा तस्याः सिद्धिः संभवति । ते तु परलोकगामिनमात्मानम् तथा परलोकगमने साधनं पुण्यपापादिकं च नैव स्वीकुर्वन्ति, तत्कथं जगतो विचित्रता प्रसाधिता स्यात् नैव कथमपीत्यर्थः । ..
ते नास्तिकाः परलोकगमनकर्तारं जीवमस्वीकृत्य पुण्यपापयोश्चाऽभावमाश्रित्य ' स्व स्वबुद्धयनसारेण सावद्यकीकरणात, अज्ञानस्वरूपात्तमसः सकाशात् अन्यतमः प्राप्नुवन्ति ।- पुनरपि ज्ञानावरणादिरूपमहत्तरं तमः= अज्ञानं आक्षेप अर्थ में प्रयुक्त है । तात्पर्य यह है कि उनके मत में संसार की विलक्षणता किसी भी प्रकार घटित नहीं हो सकती। उसका कारण है आत्मा का अभाव । यदि शरीरादि से भिन्न आत्मा को पुण्य पाप का फल भोक्ता स्वीकार किया होता तो ही जगत् की विचित्रता सिद्ध होती । उसके विना विचित्रता की सिद्धि नहीं हो सकती । परन्तु वे परलोकगामी आत्मा और परलोकगमन के साधन पुण्यपाप : आदि को स्वीकार ही नहीं करते तो जगत की। विचित्रता कैसे सिद्ध करेंगे ? किसी प्रकार भी सिद्ध नहीं कर सकते।
- वे नास्तिक' परलोकगामी आत्मा को तथा पुण्यपाप को स्वीकार न करके अपनी अपनी बुद्धि के अनुसार सावध कार्य करने से, अज्ञान रूप अन्धकार से दूसरे अन्धकार को प्राप्त होते हैं अर्थात् पुनः ज्ञानावरणीय आदि
"कयो "सिया मही "कि" ५४ माक्षेपार्थ ५५रायु छ २मा समस्त यननु તાત્પર્ય એ છે કે તેમના મતમાં સંસારની વિલક્ષણતા કેઈ પણ પ્રકારે ઘટિત થઈ શક્તી નથી . તેનું કારણું છે આત્માને અભાવ જે શરીરાદિથી ભિન્ન આત્માને પુણ્ય પાપના કલના ભેકતા રૂપે સ્વીકાર કર્યો હત, તે જગતની વિચિત્રતા સિદ્ધ થઈ જાત આ માન્યતાને સ્વીકાર ક્યાં વિના સસારની વિચિત્રાની સિદ્ધિ થઈ શકતી નથી પરન્ત તેઓ પરલોક ગામી આત્માને અને પરલેકગમનના પાપપુણ્ય આદિ સાધનોને સ્વીકાર જ કરતા નથી, તે તેમની માન્યતાને છેડ્યા વિના તેઓ જગતની વિચિત્રતાને કેવી રીતે સિદ્ધ કરી શકશે? કહેવાનું તાત્પર્ય એ છેકે તેમને મત સંસારની વિચિત્રતાને સિદ્ધ કરવાને સમર્થ નથી.
તે નાસ્તિક લોકે પોકગામી આત્માને તથા પાપપુરાય ને સ્વીકાર નહીં કરીને, પિતે પિતાની બુદ્ધિ અનુસાર સાવદ્ય કાર્યો કરીને એક અધિકારમાંથી બીજ અંધકારમાં
Page #206
--------------------------------------------------------------------------
________________
१८८
सूत्रकृतास्वे संचिन्वन्ति । अथवा तम इव तमः दुःखसमुद्घातेन सदसद्विवेकविनाशकत्वात् । यातनास्थानं तमः । तस्मादेवंभूतां तमसः सकाशात् अन्यतमो यातनास्थानं नरकविशेष प्राप्नुवन्ति । अर्थात् सप्तमनरकपृथिव्यां रौरव महारौरव-काल-सहाकालाऽप्रतिष्ठाननामकं नरकाऽपरपर्यायं दुःखस्थानं यान्ति ।
अयमर्थः-सदसद्विवेकरहितत्वात् तेषां मुखाशातु दुरे भवतु नाम । प्रत्युत एक नरकस्थानं परित्यज्य ततोऽप्यधिकतराऽधिकतमनरकस्थानं यान्ति, नरकचक्रे एव परिभ्रमन्ति । कथं ते तादृशनरकचक्रं नातिवर्तन्ते, तत्राह'मंदा आरंभनिस्सिया' इति । मन्दाः सदसद्विवेकरहिताः, आत्मसाधकप्रत्यरुप महान् अज्ञान का संचय करते हैं । अथवा दुःखो के समूह के कारण सत् असत् के विवेक का विनाशक होने से तम के समान होने के कारण यातना का स्थान तम कहलाता है। अतएव इस प्रकार के तम से दूसरे तम अर्थात यातना के धाम नरक को प्राप्त होते हैं अर्थात सातवीं नरक को पृथ्वी में रोरव, महारौरव काल, महाकाल और अप्रतिष्ठान नामक नरक को प्राप्त होते हैं । __अभिप्राय यह है सत् असत् के विवेक से रहित होने के कारण उनके मुख की आशा तो दूर रही, उलटे एक नरक स्थान को छोड़कर उससे भी अधिकतर और अधिकतम नरकस्थान को प्राप्त होते हैं वे नरक के चक्र में ही घूमते रहते हैं। नरक के चक्र से बाहर क्यों नहीं निकलते हैं ? इसका कारण कहते हैं--वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं और आत्मा પડતા રહે છે. એટલેકે– ફરી ફરીને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ અજ્ઞાન સંચય કરતા રહે છે અથવા યાતનાનાં સ્થાનને અહીં ‘તમ રૂપ કહેવામા આવેલ છે, કારણ કે અજ્ઞાનને કારણે સત્ અને વિવેક નષ્ટ થઈ જાય છે યાતનાના સ્થાન એટલે એક એકથી ચડિયાતા નરકધામે આ પ્રકારના નાસ્તિક લકે એક નરકમાંથી બીજા નરકમાં ગમન કર્યા જ કરે છે એક એકથી અધિકતર યાતના જનક નરકમાં ઉત્પન્ન થયા કરે છે એટલે કે સાતમી પૃથ્વીના રૌરવ, મહારૌરવ, કાળ. મહાકાળ અને અપ્રતિષ્ઠાન નામના અત્યંત યાતના જનક નારકાવાસમાં ઉત્પન્ન થાય છે “
આ કથનને ભાવાર્થ એ છેકે સત્ અસતુના વિવેકથી રહિત હોવાને કારણે તેમને સુખપ્રાપ્ત થવાની આશા જ નથી, પરંતુ એક એથી અધિક્તર અને અધિક્તમ યાતનાજનક નરમા ઉત્પન્ન થઈને તેઓ અધિકને અધિક દુખનો જ અનુભવ કર્યા કરે છે તેઓ શા કારણે નરકના ચક્રમાં જ ભમ્યા કરે છે, તેઓ નરમાથી બહાર કેમ નીકળી શક્તા નથી, તેનું કારણ નીચે પ્રમાણે છે. તેઓ મદ બુદ્ધિવાળા છે મત
Page #207
--------------------------------------------------------------------------
________________
समयार्थ प्रोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८९ क्षाऽनुमानाऽऽगमप्रमाणसद्भावेऽपि स्वाऽभिनिवेशमात्रेणैव आत्मनोऽभावं प्रतिपद्य प्राणिनां विनाशकारणे विवेकिजननिन्दितकर्मणि प्राणातिपाताधारंभे निःश्रिताः नितरामतिशयिततयाऽऽश्रिताः= आसक्ताः । 'धर्माधर्मयो स्तिसत्ते' -त्यंगीकृत्य पापकर्मणि रताः, परलोकनिरपेक्षतया पापोत्पादककर्मणि प्राणातिपातादौ संवद्धाः। यस्मात्तेऽतिमूर्खाः विवेकालोकरहिताः, अतस्ते पापकर्मचयोपचयं कृत्वा, नरकात् नरकान्तरं गच्छन्ति बोधविकलत्वात् । एतादृशं शिष्टजनगर्हितमपि कर्म कृत्वा तत्फलं घटीयन्त्रन्यायेनाऽनुभवन् न ततः कदाचिदपि विमुक्तिं प्राप्नुवन्ति ॥१४॥
इति तज्जीवतच्छरीरवादिमतखण्डनम् ।।
को सिद्ध करनेवाले प्रत्यक्ष, अनुमान एवं आगम प्रमाणों का सद्भाव होनेपर भी अपने दुराग्रह के वशीभूत होकर, आत्मा का अभाव मान कर विवेकी जनों द्वारा निन्दित कर्म प्राणातिपात आदि आरंभ में अतीव आसक्त हो जाते हैं
अर्थात् धर्म और अधर्म की सत्ता नहीं हैं, ऐसा मान कर पाप कर्म में निरत होते हैं । परलोक की परवाह न करके प्राणातिपात आदि पाप जनक कार्यों में लीन होते हैं। क्योंकि वे अत्यन्त मूर्ख हैं, विवेक के प्रकाश से रहित हैं अतएव पापकर्मों का अत्यन्त संचयकरके एक नरक से दूसरे नरक में जाते हैं, क्योंकि वे वोधसे रहित हैं। शिष्ट पुरुषों द्वारा निन्दित इस प्रकार के पाप कर्म को करके घटीयन्त्र की भाँति उसके फल का अनुभव करते हुए कभी छुटकारा नहीं पाते
तज्जीवतच्छरीरवादी के मत का खण्डन समाप्त
અસના વિવેકથી રહિત છેઆત્માને સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેને સદ્ભાવ હોવા છતા પણ તેઓ પોતાને દુરાગ્રહ છોડતા નથી તેઓ આત્માને અભાવ માનીને વિવેકી જેને દ્વારા નિન્દ્રિત એવા પ્રસુતિપાત આદિ આર મા ઘણું જ આસક્ત રહે છે અને પાપપ્રવૃત્તિ કરતા રહે છે
એટલે કે ધર્મ અને અધર્મનું અસ્તિત્વ જ નથી, એવું માનીને તેઓ પાપકર્મોમા નિરત રહે છે પરલેકની પરવા ક્ય વિના પ્રાણાતિપાત આદિ પાપજનક કર્મોમાં તેઓ લીન રહે છે. કારણ કે તેઓ અત્યત મૂર્ખ છે અને વિવેક રૂપ પ્રકાશથી રહિત છે તેથી પાપકર્મોને ખૂબ જ સચય કરીને તેઓ એક નરકમાથી બીજી નરકમાં ગમન ક્યા જ કરે છે. બેધથી વિહીન એવા તે લોકે પાપકર્મોનુ સેવન કરીને તે પાપના ફળને ભેગવવાને માટે રહેટ સમાન નરક ચક્રમાં ઘૂમ્યા જ કરે છે
છે તજજીવ તસ્કરીરવાદીના મતનું ખંડન સમાપ્ત. 1
Page #208
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गो चतुर्दशगाथया तज्जीवतच्छरीरवादिमतं निराकृत्य पुनरावृत्याऽनयैव-' गाथया अकारकवादि सांख्यमतं प्रतिक्षेप्तुं अस्या एव गाथायाः प्रकाशन्तरेण व्याख्यानं क्रियते-'जे तेउ' इत्यादि ।
मूलम्जे तेउ वाइणो एवं, लोए तसि कओ सिया। , तमाओ ते तमं अंति, मंदा आरंभनिस्सियो ॥१४॥
टीका'जे तेउ वाइणो' ये ते तु वादिनः आत्मनोऽकारकवादिनः आत्मनः कूटस्थनित्यत्वामूर्त्तत्वसर्वव्यापित्ववादिनः, एभिरेव नित्यत्वाऽमूर्तत्वव्यापकत्व कारणैरात्मनः क्रियारहितत्वमिच्छन्ति । तेपामयं प्रत्यक्षदृष्टो यो लोकः उत्तममध्यमाऽधमभावेन जरा-मरण-जननसुख-दुःखादितारतम्येन व्यवस्थितः । तथा नरकतिर्यङ्मनुष्यदेवगतिलक्षणः । सोऽयमेवंभूतः प्रपंचः संसारापरनामकः
.. चौदहवीं गाथा के द्वारा तज्जीवतच्छरीरवादी के मतका निराकरण करके पुनरावृत्ति करके इसी गाथा द्वारा अकारकवादी सांख्यमतका खण्डन करने के लिए इसी गाथा का दूसरी तरहसे व्याख्यान किया जाता है।
-टीकार्थ , जो, वादी आत्मा को अकारक मानते हैं, आत्मा को कूटस्थ, नित्य, अमूर्त और सर्वव्यापक मानते हैं और नित्यता अमूर्तता तथा सर्वव्यापकता के कारण आत्मा को क्रिया रहित स्वीकार करते हैं, उनके मत के अनुसार यह प्रत्यक्ष दिखाई देने वाला, उत्तम मध्यम तथा अधम रूपसे एवं जन्म जरा मरण सुख दुःख आदि रूप तारतम्य से व्यवस्थित, नरक, तियेच,
હવે સૂત્રકાર અકારકવાદીઓના મતનું ખંડન કરે છે. * ચૌદમી ગાથા દ્વારા તજજીવ તસ્કરીરવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું. હવે એજ ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરીને અકારવાદી સાંખ્યના મતનું ખંડન કરવામાં भाव छे.
-साथ જે મતવાદીઓ આત્માને અકારક માને છે. આત્માને ફૂટસ્થ નિત્ય, અમૂર્ત અને સર્વવ્યાપક માને છે, અને નિત્યતા, અમૂર્તતા તથા સર્વવ્યાપકતાને કારણે આત્માને કિયારહિત માને છે, તેમના મત અનુસાર જે આત્માને ક્રિયાશૂન્ય માનવામાં આવે અને નિત્ય માનવામાં આવે, તે આ પ્રત્યક્ષ દેખાતે, ઉત્તમ, મધ્યમ તથા અધમ રૂપ અને જન્મ, જરા, મરણ, સુખદુ ખ આદિ રૂપ તારતમ્યથી વ્યવસ્થિત, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ વાળ સ સાર નામના પ્રપ ચ પણ આત્મામાં કેવી રીતે સંભવી શકે? આ
Page #209
--------------------------------------------------------------------------
________________
- समयार्थबोधिनी टीका प्र.श्रु अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १९१
सर्वथा क्रियाशून्ये - आत्मनि - स्वीक्रियमाणे अप्रच्युताऽनुत्पन्नस्थिरैकस्वभावे -सर्वथा नित्ये स्वीक्रियमाणे च आत्मनि कुतः कस्मात् कारणविशेषात् स्यात् । -न कथमपि घटेत । अयमाशयः-यदि जीवः कूटस्थ नित्यः तदा तस्य देहाद् देहान्तरे गमनाऽऽगमनासंभवात् । मनुष्यशरीरं विहाय देवशरीरग्रहणस्वरूपं जन्म कथं स्यात् । कथं च पूर्वशरीरत्यागरूपं मरणं वा संभवेत् । नहि सर्वथा व्यापकस्य गगनस्य गमनागमनं संभवति । गगनवत् यदि आत्मापि सर्वव्यापको नित्योऽमूर्तश्च भवेत् तदा तादृशात्मनोऽपि गत्यागती न संभवेताम् । ततश्च जन्ममरणादिव्यवस्थाया अभाव एव प्रसज्येत । जन्ममरणाऽभावे उपभोगसाधन शरीराणां देवमनुष्यादीनां प्राप्तेरभावात् । कश्चित्सुखी, कश्चिदुःखी, कश्चित्बद्धः,
मनुष्य; एवं देवगति वाला संसारनामक प्रपंच आत्माको क्रिया शुन्य मानने पर, तथा अपने स्वरूप से च्युत न होना, उत्पन्न न होना एवं स्थिर एक स्वभाव रूप सर्वथा नित्य मानने पर आत्मा में किस प्रकार होगा ? अर्थात किसी भी प्रकार से घटित नहीं होसकता । तात्पर्ययह है कि जीव यदि कूटस्थ नित्य है तो उसका एक देह से दूसरे देह में जाना संभव नहीं है। फिर मनुष्य शरीर को छोडकर देव शरीर को ग्रहण करना रूप जन्म कैसे होगा ? पूर्व शरीर का त्यागना रूप मरण भी कैसे हो सकेगा? सर्वथा व्यापक आकाश का गमन आगमन नहीं हो सकता। अगर आत्मा भी आकाश की तरह सर्वव्यापक, नित्य और अमत्त है तो उसकी भी गति और आगति होना संभव नहीं है। ऐसी हालत में जन्म और मरण आदि की व्यवस्था का अभाव हो जाएगा। जन्म और मरण के अभाव में उपभोग के साधन देव मनुष्य आदि के शरीर की भी प्राप्ति नहीं होगी। कोई सुखी हो, कोई दुःखी, कोई वद्ध, कोई मुक्त, इस प्रकार की व्यवस्था भी किसी भी प्रकार सिद्ध न होगी।
કથનને ભાવાર્થ એ છે કે જીવ જે ફૂટસ્થ નિત્ય હોય, તે તેનું એક દેહમાથી બીજા દેહમા ગમન સ ભવી શકતું નથી. તે પછી મનુષ્ય શરીરને છેડીને દેવશરીરને ગ્રહણ કરવા રૂપ જન્મ કેવી રીતે સંભવી શકે? પૂર્વશરીરનો ત્યાગ કરવા રૂપ મરણ પણ કેવી રીતે સંભવી શકે? જેવી રીતે સર્વવ્યાપક આકાશનું ગમનાગમન સ ભવી શકતું નથી, એજ પ્રમાણે જે આત્માને પણ સર્વવ્યાપક, નિત્ય અને અમૂર્ત માનવામાં આવે, તે આત્માની પણ ગતિ આગતિ સભવી શકે નહીં એવી પરિસ્થિતિમાં જન્મને મરણ, આદિની વ્યવસ્થાને પણ અભાવ જ થઈ જાય જન્મને મરણને અભાવ હોય, તે ઉપ‘ભેગના સાધનરૂપ દેવ, મનુષ્ય આદિના શરીરની પ્રાપ્તિ પણ થઈ શકે નહીં અને કઈ
Page #210
--------------------------------------------------------------------------
________________
१९२
सूत्रकृताङ्गो कश्चिन्मुक्तः इति व्यवस्थापि न कथमपि सिद्धयेत् । तादृश व्यवस्थाया अभावे सर्वोपिलोको व्याकुली क्रियेत । अयं भावः-आत्मा यदि कूटस्थनित्योऽमृत्तों निष्क्रियो भवेत् तदा एतादृशाऽऽत्मनः स्वभावपरित्यागस्याऽसंभवेन स्वभाव प्रच्युतिसाध्य जन्म-मरण-जरा-वन्धमोक्षादीनामभावो भवन् केन कथं वारणीयः, कथमपि-एतेषां मोक्षादीनां समर्थनं न केनापि कर्तुं शक्येत, न चेष्टापत्तिः, तथा सति आस्तिकपरिपदं परित्यज्य नास्तिककोटौ प्रवेशस्य दुरिता स्यात् । इत्थं च दृष्टेष्टवाधारूपात्तमसोऽज्ञानरूपात् । तमोऽन्तरं अतिशयित यातनास्थानं यान्ति प्राप्नुवन्ति । कथमेवं ते यातनास्थानं यान्ति तत्राह
इस प्रकार की व्यवस्था के अभाव में सब लोग व्याकुल हो जाएंगे। अभिप्राय यह है आत्मा यदि कूटस्थ नित्य हैं, अमूर्त है और क्रियाशून्य है तो ऐसे आत्मा का स्वभाव बदलना संभव नहीं होगा। फिर स्वभाव के बदलने पर ही होने वाले जन्म, जरा, मरण, बन्ध और मोक्ष आदि का भी अभाव हो जाएगा। उसे कौन रोकेगा ? कोई भी मोक्ष आदि का समर्थन न कर सकेगा। अगर कहो कि यह हमारे लिए इष्टापत्ति है तो ऐसी दशा में आस्तिकों की मंडली को त्याग कर नास्तिकों की कोटि में प्रवेश करना अनिवार्य हो जाएगा।
इस प्रकार प्रत्यक्ष और अनुमान से आनेवाली वाधारूप अन्धकार अज्ञान से दूसरे अन्धकार को अर्थात अतिशय यातना के स्थान को प्राप्त
સુખી હોય અને કઈ દુખી હોય, કેઈ મુક્ત હોય અને કોઈ અમુક્ત હોય, એવી વ્યવસ્થાની પણ કઈ પણ પ્રકારે સિદ્ધિ જ ન થાય !
આ પ્રકારની વ્યવસ્થાના અભાવે સઘળા લેકે વ્યાકુળ થઈ જશે આ કથન દ્વારા સૂત્રકાર એ વાત પ્રગટ કરે છે કે – જે આત્મા કુટસ્થ નિત્ય, અમૂર્ત અને ક્રિયાશૂન્ય હોય, તે એવા આત્માને સ્વભાવ બદલવાનું શકય નહી બને તો પછી સ્વભાવ બદલાય ત્યારે જ સ ભવી શકનારા જન્મ, જરા, મરણ, બન્ય, અને મેક્ષ આદિનો અભાવ જ માનવો પડે તેને કેણ રેકી શકશે કેઈ પણ મેક્ષ આદિનું સમર્થન નહી કરી શકે ! કદાચ તેને તમે ઇષ્ટાપત્તિ રૂપ માનતા છે, તે તમારે માટે આસ્તિકોની મંડળીમાંથી નીકળી જઈને નાસ્તિકેની મંડળીમાં જ દાખલ થઈ જવાનું અનિવાર્ય થઈ પડશે.
આ પ્રકારે આત્માને ક્રિયા સહિત’ અમૂ,નિત્ય આદિ રૂપ માનનારા અકારકવાદીઓની માન્યતા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણે તથા આગમ પ્રમાણ દ્વારા આ ડિત થઈ જાય છે. તે પ્રકારની માન્યતા ધરાવનારા અજ્ઞાની લેકે એક અંધકારમાંથી બીજા અંધકારમાં ગમન • ર્યા જ કરે છે એટલે કે તેમને અધિક્તર અને અધિક્તમ યાતનાઓ સહન કરવી પડે
Page #211
--------------------------------------------------------------------------
________________
'समयार्थ बोधिनी टीका प्र. श्र. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम्
'मंदा' इति । यतो मन्दा: - जडाः सदसद्विवेकविकला:, तथा प्राणातिपाताद्यारंभे निश्रिताः = संलग्नाचेति ततो नैतन्मतं समीचीनम् ||१४|| अथ नियुक्तिकारोऽप्यकारकवादिमतनिरासार्थमेवमाह - को वेएई अकथं कयनासो पंचा गई नथ | देवमणुस्स गयागई, जाई सरणाइयाणं च ||१|| को वेदयति अकृतं कृतनाशः पञ्चधा गतिर्नास्ति । देवमनुष्यगत्यागती, जातिस्मरणादिकानां च ॥१॥ इति । व्याख्याचेत्थम् —' को वेएई' यदि कर्त्ता नास्ति कश्चित तदा तादृशकर्तुः क्रियमाणं कर्माऽपि नास्ति । अथ च यदि कर्म न विद्यते, तदा कर्मणामभावे स कथं होते हैं । वे यातना स्थान को क्यों प्राप्त होते हैं ? इसका कारण यह है कि वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं तथा प्राणातिपात आदि आरंभ में संलग्न हैं । अतः यह मत समीचीन नहीं है । नियुक्तिकारने अकारकवादी के मत का प्रकार कहा है - "ded अकयं" इत्यादि ।
निरास करने के लिए इस
छाया
1
१९३
( अगर कोई कर्म का कर्त्ता नहीं है तो ) विना किये कर्म को कौन भोगता हैं ? कृत कर्म के विनाश का दोष आता है। पांच प्रकार की गति संभव नहीं हो सकती । देव एवं मनुष्य पर्याय में गति आगति तथा जाति स्मरण आदि भी संभव नहीं हैं ।
गाथा की व्याख्या इस प्रकार है-- यदि कोई द्वारा किया जाने वाला कर्म भी नहीं हो सकता । એવાં સ્થાનામા (નરકામા) વાર વાર ઉત્પન્ન થયા જ કરે છે. તે યાતના સ્થાનામા ઉત્પન્ન થયા કરે છે? તેનુ કારણ એ છે કે તેઓ સત્ અસના વિવેકથી રહિત છે તથા પ્રાણાતિપાત આદિ આર ભમા તેઓ એક અધકારમાથી ખીજા અધકારમા ગમન કર્યાં જ કરે છે આ પ્રકારે તેમની માન્યતા યુક્ત નથી, એ વાત સિદ્ધ થઇ જાય છે
અકારકવાદીઓના મતનુ ખડન કરવા માટે નિયુક્તિકારે આ પ્રમાણે કહ્યુ છે-"वेrप अकय इत्याह- " (ले उनी अध न होय तो) अमृत अर्भनु ? उभ કરવામા આવ્યુ નથી તેનુ) ફળ કોણ ભાગવે છે? મૃતકના વિનાશના દોષ પણ આવે છે, અને પાચ પ્રકારની ગતિ પણ સભવી શકે નહીં દેવ અને મનુષ્ય પર્યાયમા ગતિ, આગતિ તથા જાતિસ્મરણ આદિ પણ સભવી શકે નહી',
ઉપર્યુક્ત ગાથાનું વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય- જો કોઈ કર્તા જ -ન હાય તેા કર્તા દ્વારા કરવામા આવનારૂં કર્મ પણ હાઇ શકે નહી. જો કમજ ન હેાય
* ૨૫
कर्ता नहीं है तो कर्त्ता
अगर कर्म नहीं है तो
શા કારણે એવા મન્દ છે એટલે કે લીન છે તેથી
Page #212
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतामो कर्मफलोपभोग करिष्यति । एवमात्मनोऽकर्तृत्वे "अहं जानामि" इत्यादि रूपेण ज्ञान क्रियाऽपि न संपद्येत । एवं सति कृतनाशाकृतागमप्रसंगः केन वारियितुं शक्येत । ततश्च एकेन सम्पादितपापकर्मणा .सर्वोऽपि प्राणी दुःखी संपद्येत । तथा-एकेन संपादितपुण्यकर्मणा सर्वोऽपि मुखी संपद्येत । न चैवं संभवति दृष्टविरोधात् । न चैवं भवति देवदत्तः कर्म करोति, फलं च भवेद् यज्ञदत्तस्य । तत्कुनः ? कर्मफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थितत्वात् । अन्यथा-दारुच्छिदासंवन्धेऽन्यत्रापि द्वैधीकर्ता । अगर कर्म नहीं है तो कर्मो के अभाव में वह कर्मफल का उपभोग कैसे करेगा ? इस प्रकार आत्मा को अकर्ता मानने पर "मैं जानता हूँ "इत्यादि रूप से ज्ञान क्रिया भी नहीं हो सकेगी। इस प्रकार कृतनाश
और २अकृताभ्यागम दोपों का प्रसंग कौन रोक सकेगा ? ऐसी स्थिति में एक के द्वारा किये हुए पापकर्म से सभी प्राणी दुःखी हो जाएँगे और एक के किये पुण्यकर्म से सव सुखी हो जाएँगे । मगर प्रत्यक्ष विरोध होनेसे ऐसा होना संभव नहीं है । ऐसा तो होता नहीं कि देवदत्त कर्म करे और यज्ञदत्त उसका फल भोगे! क्यों ऐसा नहीं होता? कर्म और फल मे जो कार्यकारणभाव सम्बन्ध है वह समानाधिकरणता के साथ है अर्थात् जो आत्मा कर्म का आदिकरण होता है वही फल का अधिकारण १ किये कर्म का फल न मिलना कृतनाश दोष कहलाता है २ विना किये कर्म का फल मिलना अकृताभ्यागम दोप कहलाता है । તે કમને અભાવે તે કર્મફળને ઉપભોગ કેવી રીતે કરશે આ પ્રકારે આત્માને અર્જા માનવામાં આવે, તે હું જાણુ છુ” ઈત્યાદિ રૂપે જ્ઞાનક્રિયા પણ સંભવી શકે નહીં. આ પ્રકારે કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના બે દને પ્રસંગે ઉપસ્થિત થઈ જશે. (કરેલા કર્મનુ ફળ ન મળવું તેનું નામ “કૃતનાશ દોષ” છે. અકૃત કર્મનું ફળ મળવુ તેનું નામ “અકૃતાભ્યાગમ દોષ” છે) એવી પરિસ્થતિમાં એકના દ્વારા આચરિત પાપકર્મને કારણે સઘળા પ્રાણીઓ દુખી થશે અને એકના દ્વારા આચરિત પુણ્યકર્મ દ્વારા સઘળા જ સુખી થઈ જશે પરંતુ આ વાતમાં તે પ્રત્યક્ષ વિરોધ હોવાથી, એવું બની શકે જ નહી. એવું તો કદી બનતુ નથી કે દેવદત્ત કર્મ કરે અને તે કર્મનું ફળ યજ્ઞદત્ત ભેગવે એવું કેમ સંભવી ન શકે?
કર્મ અને ફલમાં જે કાર્યકારણભાવ રૂપ સ બંધ છે, તે સમાનાધિકરણતાની સાથે જ છે એટલે કે જે આત્મા કર્મના અધિકરણ રૂપ હોય છે, એ જ આત્મા ફળના અધિકરણ
Page #213
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकदिवादि-सांख्यमतनिरूपणम् १९५ भावस्यापत्तेः । किंच-यदि आत्मा कर्त्ता न स्यात् । तदा भवच्छास्ने एव प्रदर्शितानाम् “स्वर्गकामो यजेत" “मा हिंस्यात्सर्वभूतानि" इत्यादि विधिनिषेधशास्त्राणां का गतिः स्यात् ? का वा गति भवेत्-"श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः" इत्यादि मोक्षकारण-प्रतिपादकवचसाम् । भवन्मान्य वेदव्यासरेव-"कर्ता शास्त्रार्थवत्त्वात्" इति वेदान्तसूत्रे जीवानां कर्तृत्वप्रतिपादनं कृतं, तदपि कथं संगतं भवेत् । तथाऽऽत्मनोऽकर्तृत्वे-"पंचहा गई नत्थि" पंचधापंचप्रकारा-नारक, तिर्यनराऽमरमोक्षलक्षणा गतिरपि न संभवेत् । ततश्च सांख्यशास्त्राऽनुयायिनां मोक्षोद्देशेन संन्यासविधानं योगाद्यनुष्ठानं च सर्वमेव होता है। ऐसा न हो तो लकडी ओर कुल्हाडी का संयोग होने से दूसरी चीजों के भी दो टुकडे होने लगेंगे। . इसके अतिरिक्त आत्मा यदि कर्ता न हो तो आपके शास्त्र में ही दिखलाए हुए "स्वर्गकामो यजेत " अर्थात् स्वर्ग का अभिलापी यज्ञ करे 'मा हिंस्यात्सर्वभूतानि" अर्थात् किसी भी प्राणी की हिंसा न करे इन विधि निषेध रूप वाक्यों की क्या दशा होगी ! और "इस आत्मा का श्रवण" मनन और निदिध्यासन करना चाहिए "इत्यादि मोक्ष के प्रतिपादक वचनों का क्या होगा ? आपके मान्य वेदव्यासने ही “कर्ता शास्त्रार्थवत्त्वात् “ इस वेदान्त सूत्र में जीवों के कर्तृत्व का प्रतिपादन किया है, वह भी कैसे संगत होगा ? तथा आत्मा को अगर अकर्ता मानोगे तो मनुष्यगति देवगति, नरकगति, तिर्यचगति और मोक्षगति यह पांच प्रकार की गति भी संभव नहीं होगी । फिर तो सांख्यशास्त्र का अनुसरण करने वालों के लिए मोक्ष રૂપ હોય છે જે એવું ન હોત તે લાકડી અને કુહાડીને સગ થવાથી બીજી ચીજોના પણ બે ટુકડા થઈ જતા હોત.
ने मामा पत्ता न डाय, तो मायना खो द्वारा १० प्रतिपाहित, "स्वर्ग कामो यजेत" स्वगनी मलिदाषावा यज्ञ ४२वो नये “मा हि स्यात्सर्वभूतानि" आध પણું જીવની હિંસા ન કરવી જોઈએ” આ વિધિનિષેધ રૂપ વાક્યોની સગતતા જ કેવી રીતે માની શકાય? અને આ આત્માનું શ્રવણુ મનન, અને નિદિધ્યાસન કરવું જોઈએ ઈત્યાદિ મેક્ષનું પ્રતિપાદન કરનારા વાને પણ કેવી રીતે સગત ગણી શકાય? આપ भने मान्य छ। सेवा मुनि वेहव्यासे ४] "फर्ता शास्त्रार्थवत्वात् २॥ वहान्त सूत्रमा જીવના કર્તુત્વનુ જ પ્રતિપાદન કર્યું છે તેને પણ કેવી રીતે સગત માની શકાય?
તથા આત્માને જે અકર્તા માનશે, તે મનુષ્યગતિ, દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ અને મોક્ષગતિ, આ પાંચ પ્રકારની ગતિ પણ સભવી શકશે નહી. એવી પરિસ્થિતિમાં
Page #214
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताशे निरर्थकतां प्राप्नुयात् । तथा
"पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत ।
जटी मुण्डी शिखिवापि मुच्यते नाऽत्रसंशयः ॥१॥" इत्यादीनां नैरर्थक्यं कथमपि न समाहितं भवेत । अयमाशयः-यादि-आत्मा कतैव न भवति, तदा विधिनिषेधमोक्षशास्त्राणां नैरर्थक्यं सर्वथैवाऽऽपतति, नहि-एतस्य समाधानं कथमपि स्यात् । तथा ' देवमणुस्स गयागई " देवमनुष्यगत्यागती, यदि आत्मा न कर्ता, स सर्वव्यापकः तदा देवमनुष्यादि योनौ जीवस्य गमनाऽऽगमने न स्याताम् । नहि सर्वव्यापकस्याऽऽकाशस्य गत्यागती संभवतः। तथा 'जाइसरणाइयाणं च' जातिस्मरणादिकानामपि संभवो न स्यादिति । यदप्युक्तम्-"प्रकृतिः प्राप्ति के उद्देश्य से संन्यास धारण करना और योग आदि का अनुष्ठान करना • आदि सभी कुछ व्यर्थ हो जाएगा। तथा आपका यह कथन भी निरर्थक हो जायगा कि-"जो पच्चीस तत्वों का ज्ञाता है, वह जिस किसी भी आश्रम में रहता हो, चाहे जटा धारण करता हो, चाहे सिर मुंडवाता हो, चाहे शिखा रखता हो, मुक्त हो जाता है। इसमें संशय नहीं है ।"
अभिप्राय यह है कि अगर आत्मा कर्ता ही नहीं हैं तो विधि, निषेध और मोक्ष का प्रतिपादन करने वाले शास्त्र वचन निरर्थक ही हो जाते हैं। किसी भि प्रकार इसका समाधान नहीं हो सकता । इसी प्रकार देव और मनुष्य भव में गमन और आगमन नहीं हो सकता, क्योंकि आत्मा कर्ता नहीं है और सर्वव्यापक है । आकाश सर्वव्यापक है तो उसका गमन और आगमन संभव नहीं है 'जातिस्मरण आदि भी संभव नहीं हो सकते। સાખ્યશાસ્ત્રના અનુયાયીઓન મેક્ષની પ્રાપ્તિ નિમિત્તે સન્યાસી બનવાનું અને ત્યાગાદિનું અનુષ્ઠાન કરવાનું પણ નિરર્થક જ ગણશે આત્માને અકર્તા માનવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાને કારણે આપનુ આ કથન પણ નિરર્થક જ બની જશે.
જે પચીશ તો જ્ઞાતા છે, તે ભલે ગમે તે આશ્રમમાં રહેતો હોય કે ચાહે જટા ધારણ કરતો હોય કે ધારણ ન કરતો હોય, ચાહે, શિર મુંડાવતે હોય કે શિખા રાખતા હોય, છતા પણ એવો જીવ મુક્ત થઈ જાય છે, એ વાતમાં કઈ સંશયને સ્થાન જ નથી.”
આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જે આત્મ કર્તા જ ન હોય, તે વિધિ, નિષેધ અને મેનુ પ્રતિપાદન કરનારા શાસ્ત્રવચને નિરર્થક જ બની જાય છે. કેઈ પણ પ્રકારે તેમની સાર્થકતાનું સમાધાન જ કરી શકાય નહીં એ જ પ્રમાણે દેવ અને મનુષ્ય ભવમા ગમન અને આગમન પણ સંભવી શકે નહી કારણ કે આત્મા કર્તા નથી અને સર્વવ્યાપક છે આકાશ સર્વવ્યાપક છે, તેથી તેનું ગમન અને આગમન સ ભવી શક્ત નથી, એજ પ્રમાણે સર્વવ્યાપક આત્માનું પણ દેવગતિ આદિમા ગમનાગમન સ ભવે નહીં અને જાતિસ્મરણ આદિ પણ સંભવી શકે નહી.
Page #215
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पुण्यपापाभावनिरूपणम् करोति सर्व फलं च भुंक्त पुरुष" इति, न सम्यक्, क्रियाफलयोः समानाधिकरण्येनैव कार्यकारणभावस्य व्यवस्थानात् । प्रकृतिसंपादित फलोपभोगस्या ऽन्यत्र संभवात् । किंच-भोक्तृत्वमपि क्रियैव, सा च भुजिक्रिया निष्क्रिये पुरुषे कयं समवेयात् । नहि दण्डाभाव-विशिष्टं पुरुषं दण्डः समाश्रयते, तथा सर्वथा क्रियाविरहितं पुरुपं भुजिक्रिया कथमाश्रयिष्यति । न च प्रतिर्विवोदय न्यायेन प्रकृतिकृतसंसारापर्गयोः पुरुषसंवन्धः स्यादिति वाच्यम्, असं
आपने यह जो कहा है कि प्रकृति कर्म करती है और पुरुष उसका सारा फल भोगता है, सो भी ठीक नहीं हैं, क्योंकि क्रिया और फल में समानाधिकरणता होने पर ही कार्यकारणभाव होता है। प्रकृति के द्वारा सम्पादित फल का उपभोग किसी दूसरे (पुरुष) में संभव नहीं हो सकता। इसके अतिरिक्त भोक्तत्व भी क्रिया ही है। वह भोगने की क्रिया निष्क्रिय पुरुष में कैसे हो सकती है ! दण्ड दण्डाभाव से विशिष्ट पुरुप का आश्रय नहीं ले सकता, इसी प्रकार सर्वथा क्रियारहित पुरुप में भोगने की क्रिया नहीं हो सकती । अगर कहो कि प्रतिविम्वोदय के न्याय से प्रकृति के द्वारा कृत संसार और मोक्ष का पुरुष में सम्बन्ध हो जाता है, अर्थात जैसे दर्पण में नाना प्रकार के प्रतिविम्ब गिरते है' फिर भी दर्पण अपने स्वरूप से ज्यों का त्यों रहता है। उसी प्रकार संसार मोक्ष प्रकृतिगत होने पर भी पुरुप में उनका प्रतिविम्ब पडता है। फिर भी पुरुप में किसी प्रकार का विकार उत्पन्न नहीं होता, ऐसा कहना ठीक नहीं । यह असंभव है ।
આપે જે એવું કહ્યું છે કે બે પ્રકૃતિ કર્મ કરે છે અને પુરુષ (આત્મા) તેનું પૂરે પૂરૂ ફળ ભોગવે છે, તે કથન પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે ક્રિયા અને ફળમાં સમાનાધિકરણતા હોય તે જ કાર્યકારણુભાવ સંભવે છે.
પ્રતિ દ્વારા સંપાદિત ફલન પભોગ કેઈ બીજા (પુરુષ) મા સ ભવી શકતો નથી. વળી ભેંકા પણ કિયા જ છે તે ભેગવવાની ક્રિયા નિષ્ક્રિય પુરુષમા કેવી રીતે સ ભવી શકે ? દંડ દ ડાભાવથી યુક્ત પુરુષને આશ્રય લઈ શકતા નથી, એજ પ્રમાણે સર્વથા કિયારહિત પુરુષમા ભોગવવાની ક્રિયા સભવી શકે નહી.
છે કદાચ આપ એવું પ્રતિપાદન કરતા હો કે “ પ્રતિબિદયને ન્યાયે પ્રકૃતિના દ્વારા કૃત સંસાર અને મોક્ષને પુષમા સ બ ધ સ ભવી શકે છે, એટલે કે જેવી રીતે અરીસામાં વિવિધ પ્રકારના પ્રતિબિબો પડે છે, છતાં પણ અરીસાના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર પડતું નથી, એજ પ્રમાણે સ સાર અને મેક્ષ પ્રકૃતિગત હોવા છતા પણ, પુરુષમાં (આત્મામા) તેમનું પ્રતિબિંબ પડે છે, છતા પણ પુરુષમાં કોઈ પણ પ્રકારને વિકાર ઉત્પન થતું નથી, આ પ્રકારનું કથન ઉચિત નથી એ વાત અસભવિત છે. પ્રતિબિંબનો
Page #216
--------------------------------------------------------------------------
________________
१९८
सूत्रकृतासूत्रे
भवात् । तथाहि प्रतिविंवोदयस्यापि क्रियारूपत्वेन निष्क्रिये पुरुषे तदुपचारस्याऽशक्यत्वात् । किंच प्रतिर्विवो भवन्मते मिथ्यापदार्थः तदाकथं मिथ्याभूतेन प्रतिर्विवेन सत्यभोगः संपाद्येत ।
ननु भवतु पुरुषे भुजिक्रिया, भवतु वा प्रतिविवोदयोऽपि क्रियारूपः, तथापि जीवस्य तादृशक्रियावश्वेऽपि न सक्रियत्वम् । समस्तक्रियारहित्वेन निष्क्रियत्वेनाऽस्माभिः स्वीकृतत्वात् यदि पुरुषे सर्वाः क्रिया भवेयुः, तदैव पुरुषे निष्क्रियत्वस्य व्याघातो भवति एक द्वयादि क्रियावत्वेऽपि निष्क्रियत्वस्यैव
प्रतिविम्व का उदय होना भी एक प्रकार की क्रिया है । निष्क्रिय पुरुष में उसका उपचार करना शक्य नहीं है । मिथ्या प्रतिविम्व से वास्तविक भोग किस प्रकार हो सकता है ?
कदाचित् कहो पुरुष में भोग करने की क्रिया भले हो और क्रियारूप प्रतिविम्व का उदय भी हो, इस प्रकार की क्रिया होने पर भी जीव सक्रिय नहीं कहलाता । हम तो सभी क्रियाओं से रहित होने को निष्क्रिय कहते है । अगर पुरुष में समस्त क्रियाएँ हो तो ही पुरुष मे निष्क्रियता की क्षति हो, एक दो क्रियाऍ होने पर भी उसे क्रियाशून्य ही मानते है । जैसे एक मुट्ठि धान्य होने पर भी भिखारी निर्धन ही कहलाता हैं धनवान् नहीं कहलाता । इस प्रकार की आशंका करके नियुक्तिकार कहते हैं “हु " इत्यादि ।
अफल
ઉદ્દય થવા, એ પણ એક પ્રકારની ક્રિયા જ છે, નિષ્ક્રિય પુરુષમા તેના ઊપચાર કરવાનુ શકય નથી વળી આપના મત અનુસાર પ્રતિષિખને મિથ્યા માનવામાં આવે છે, તે મિથ્યા પ્રતિખિમ વડે વાસ્તવિક ભાગની સિદ્ધિ કેવી રીતે થઈ શકે?
આપ કદાચ એવુ' કહેતા હેા કે “ પુરુષમા ભાગ કરવાની ક્રિયા ભલે હાય અને ક્રિયારૂપ પ્રતિષ્ઠિ અનેા ઉદ્દય પણ ભલે હોય, આ પ્રકારની ક્રિયાના સદ્દભાવ હેવા છતાં પણ જીવને સક્રિય કહી શકાય નહી અને તે સમસ્ત ક્રિયાએથી રહિત હાય તેને જ નિષ્ક્રિય માનીએ છીએ જો પુરુષમાં સમસ્ત ક્રિયાઓના સદ્ભાવ, હેાય તે જ પુરુષને (જીવને) નિષ્ક્રિય માની શકાય એક અથવા બે ક્રિયાઓનો જીવમા સદ્ભાવ હેાય, તેા પણ અમે તે તેને ક્રિયાશૂન્ય જ માનીએ છીએ જેવી રીતે મુઠ્ઠી ધાન્યનેા જેની પાસે સદ્ભાવ હાય એવા માણુસને આપણે નિન માનીએ છીએ, એજ પ્રમાણે જો જીવમાં એક, એ ક્રિયાનાજ સદ્ભાવ હાય તેા તેને નિષ્ક્રિય જ માનવા જોઇએ
मा प्राश्नी आशानु निवारण खाने भाटे सूत्रार उहे छेडे 'हु अफल" -
छत्याहि
Page #217
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु अ १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १९९ व्यवहारात् । यथा मुष्टिमात्रपरिमितधान्यवत्त्वेपि, भिक्षुको निर्धन एव कथ्यते, न तु धनवान् भवति । इति पूर्वोक्तमाशंक्य नियुक्तिकारोऽप्याह
"णहु अफल थोवणिच्छित काल फलत्तणमिहं अदुमहेऊ ।
णादुद्धथोव दुद्धत्तणे णगावित्तणे होउ ॥२॥" छाया-नैव-अफलस्तोक निश्चितकालफलत्वे इह अद्रुमहेतू ।
न अदुग्ध-स्तोक दुग्धत्वे आगोत्वे हेतू ॥२॥” इति । व्याख्या-'णहु' इत्यादि । नैवाऽफलत्वं द्रुमाऽभाऽवे साध्ये हेतुर्भवति, नहि यदा रसालः फलवान् तदैव द्रुमो भवति, अन्यदा तु अद्रुमः । अयं रसालो द्रुमः, 'फलवत्त्वात् । अयं न वृक्षः, फलरहितत्वादित्यनुमान न भवति । नव कोऽपि फलाऽभावेन हेतुना रसाले वृक्षत्वाऽभावं साधयति । यदि कदाचिन् फलविरहे स वृक्षो न स्यात् तदा प्रावृपि सर्वेपि रसाला अवृक्षा भवेयुः, नत्वेवं भवति फलाऽभावकालेऽपि रसाले वृक्षत्वस्य सर्वानुभववेद्यत्वात् । तथा
वृक्ष का अभाव सिद्ध करने में फलों का अभाव हेतु नहीं हो सकता। आम जव फल वाला हो तभी वृक्ष कहलाए और जव फल वाला न हो तव वृक्ष न कहलाए, ऐसी बात नहीं है । ऐसा अनुमान नहीं किया जाता कि यह आम वृक्ष है, क्योंकि फल वाला है अथवा यह वृक्ष नहीं है, क्योंकि फल रहित है। इस प्रकार फलाभाव रूप हेतु से आम में वृक्षत्व का अभाव कोई सिद्ध नहीं करता। अगर फल के अभाव में वह वृक्ष न हो तो वर्षा काल में सभी आम वृक्ष नहीं रहेंगे । मगर ऐसा होता नहीं है, फलों के अभाव के समय भी आम में सभी लोग वृक्षत्व का अनुभव करते हैं ।
વૃક્ષને અભાવ સિદ્ધ કરવામા ફલેના અભાવ રૂપ કારણને સ્વીકારી શકતું નથી. આબે જ્યારે ફળવાળો હોય ત્યારે જ તેને વૃક્ષ કહેવાય અને ફળે વિના હોય, ત્યારે તેને વૃક્ષ ન કહેવાય, એવી કઈ વાત સંભવી શક્તી નથી
એવું અનુમાન કરી શકાય નહી કે આ વૃક્ષ આમ્રવૃક્ષ છે, કારણ કે તે ફળવાળ છે, અથવા આ વૃક્ષ નથી, કારણ કે તેને ફળે જ નથી આ પ્રકારે ફલાભાવ રૂપ હેતુ (કારણુ) ને આધાર લઈને આબામાં વૃક્ષત્વનો અભાવ કેઈ સિદ્ધ કરતુ નથી. જે ફળના અભાવને કારણે તેને વૃક્ષ માનવામાં ન આવે તો વર્ષાઋતુમા સઘળા આબા પર ફળને અભાવ હોવાને કારણે તેમને વૃક્ષો રૂપે માની શકશે નહી પરન્તુ એવી વાત સ ભવી શક્તી નથી. ફળને જયારે અભાવ હોય છે, ત્યારે પણ લોકો આબાને વૃક્ષ રૂપે જ સ્વીકારે છે
Page #218
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
सुप्तमूर्च्छाद्यवस्थायाम् आत्मनि क्रियाया अभावेऽपि नैतावता सर्वथैव निष्क्रियत्वमात्मनः संभवति । तथा अल्पफलवत्त्वमपि वृक्षाऽभावे साध्ये हेतुर्न अल्पफलवति पनसादौ हेतोरनैकान्तिकत्वात् । पनसेऽल्पफलवत्वं हेतु स्तिष्टति नैव च तिष्ठति तत्रावृक्षत्वम्, किन्तु अवृक्षत्वविरोधिनो वृक्षत्वस्यैव पनसे सद्भावदर्शनात् । तथा आत्मा - अल्पक्रियावानपि सक्रिय एव, न तु निष्क्रियः । " ननु': अल्पक्रियावानप्यात्मा निष्क्रिय एव यथाऽल्पधनो भिक्षुकोऽधन एव कथ्यते इति चेन्न । विकल्पासहत्वात् । तथाहि - प्रतिनियत पुरुषापेक्षया स भिक्षुको निर्धनः इति कथ्यते । होस्वित् समस्त पुरुषापेक्षया ? नाद्यः इसी प्रकार सुप्त अवस्था में या मूर्च्छा आदि की अवस्था में आत्मा में क्रिया का अभाव होने पर भी इतने मात्र से ही आत्मा सर्वथा निष्क्रिय नहीं हो सकता । अल्प फलवत्त्व अर्थात् थोडे फलों का होना भी वृक्ष के अभाव को सिद्ध करने के लिए हेतु नहीं हो सकता, क्योंकि पनस आदि में थोडे ही फल होते हैं फिरभी वह वृक्ष ही हैं । अतएव हेतु अनैकान्तिक हो जाता हैं । अर्थात् पनस में अल्प फलवत्त्व हेतु तो रहता है परन्तु वृक्षत्व का अभाव नहीं रहता, किन्तु वृक्षत्व के अभाव का विरोधि वृक्षत्व ही पनस में पाया जाता है । इसी प्रकार अल्पक्रिया वाला आत्मा भी क्रियावान् ही है, क्रियाहीन नहीं ।
२००
शंका - अल्पक्रिया वाला आत्मा निष्क्रिय ही है ।, जैसे अल्पधन वाला भिखारी निर्धन कहलाता है ।
समाधान - यह कथन ठीक नहीं है क्योंकि वह विकल्पों को सहन नहीं करता એજ પ્રમાણે સુપ્તાવસ્થામા અથવા મૂર્છા આદિ અવસ્થામા આત્મામા ક્રિયાના અભાવ હોવા છતાં પણ, એટલાજ કારણે આત્માને સર્વથા નિષ્ક્રિય માની શકાય નહીં
અલ્પ લવત્ત્વ-એટલે કે થાડા જ ફળા આવવા રૂપ સ્થિતિને પણ વૃક્ષના અભાવને સિદ્ધ કરવાના હેતુ (કારણ) રૂપ માની શકાય નહી સ આદિ પર આછા જ ફળ આવે છે, છતા તેમને વૃક્ષ રૂપ જ માનવામા આવે છે તેથી હેતુ અનૈકાન્તિક બની જાય છે. એટલે કે વૃક્ષમા અલ્પ ફળ ઉત્પન્ન થવા રૂપ હેતુના સદ્ભાવ હાવા છતાં પણુ વૃક્ષત્વના અભાવ રહેતા નથી, પરન્તુ વૃક્ષત્વના અભાવનુ અથવા અવૃક્ષત્વનુ વિાષી વ્રુત્વ જ ઉપલબ્ધ થાય છે એજ પ્રમાણે અલ્પક્રિયાવાળા આત્મા પણ ક્રિયાવાન્ જ છે– ક્રિયાહીન 'નથી
શકા– જેવી રીતે અલ્પ ધનવાળા ભિખારીને નિન જ કહેવામાં આવે છે. એજ પ્રમાણે અલ્પક્રિયાવાળા આત્માને પણ નિષ્ક્રિય જ કહેવા જોઈએ
સમાધાન– આ દલીલ વ્યાજખી નથી. કારણ કે આ બે વિકલ્પો દ્વારા જ તેનુ
Page #219
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १ अकारकवादि-सांख्यमननिरूपणम् २०१ सिद्धसाधनात् । यतोलक्षाधिपाऽपेक्षया तन्न्यूनधनवतां निर्धनत्वस्य सर्वसम्मतत्वात् । नाऽपि द्वितीयः-भिक्षुकापेक्षयाऽल्पधनस्यापि गृहस्थस्य धनवत्त्वात एवमात्मापि विशिष्टसामोपेतपुरुषापेक्षया निष्क्रियो यदि स्वीक्रियेत तदा न कापि क्षतिरिति गन्दान्तरेण सिद्धसाधनमेव भवति सामान्यापेक्षया तु क्रिया वान् एव, न तु सर्वथा निष्क्रियः इति नाऽयं सांख्यो मारितसर्पमारणन्याय मतिकामति ।
तदयमत्र संक्षेपः-आत्मनः सर्वथा निष्क्रियत्वेऽभ्युपगम्यमाने बन्धमोक्षव्यवस्था न स्यात् । सर्वथा सक्रियत्वे कदाचिदपि क्रियातो विरामाऽभावात वे विकल्प यह हैं वह भिखारी किसी खास पुरुष की अपेक्षा निर्धन कहलाता है अथवा समस्त पुरुषों की अपेक्षा ?- पहला पक्षतो हमें भी मान्य है लक्षाधीश की अपेक्षा उससे कम धनवानों को सभी निर्धन मानते हैं। दूसरा पक्ष भी ठीक नहीं भिक्षुक की अपेक्षा अल्प धनवान् गृहस्थ भी धनी होता है । इसी प्रकार किसी विशिष्ट सामर्थ्य से सम्पन्न पुरुप की अपेक्षा से आत्मा को निष्क्रिय स्वीकार करते हो तो कोई हानि नहीं है । दूसरे शब्दों में आप उसी को सिद्ध कह रहे है जो हमें पहले से, सिद्ध है सामान्य रूप से तो आत्मा क्रियावान् ही है, सर्वथा निष्क्रिय - नहीं। इस प्रकार यह सांख्यवादी, मारे हुए सांप को मारने की कहावत चरितार्थ करता है। संक्षेप में भावार्थ यह है कि आत्मा को यदि सर्वथा निष्क्रिय माना जाय तो बन्ध और मोक्ष की व्यवस्था नहीं बन सकती । इसी प्रकार सर्वथा सक्रिय નિરાકરણ થઈ જાય છે તે ભિખારી કેઈ વિશિષ્ટ પુરુષ કરતા વધારે ગરીબ હોવાને કારણે તેને નિર્ધન કહે છે, કે સમસ્ત પુરુષ કરતા વધારે ગરીબ હોવાને કારણે તેને નિર્ધન
પહેલે વિકલ્પ તે અમને પણ સ્વીકાર્ય છે લક્ષાધિપતિની અપેક્ષાએ તેના કરતા ઓછા ધનવાળાને સૌ નિર્ધન માને છે બીજો વિકલ્પ બરાબર નથી કારણ કે ભિક્ષકની અપેક્ષાએ અલ્પ ધનવાળા માણસ પણ ધનવાન ગણાય છે એજ પ્રકારે કઈ વિશિષ્ટ સામર્થ્ય સંપન્ન પુરુષની અપેક્ષાએ આત્માને નિષ્કિય સ્વીકારતા હો, તે તેમા કેઈ વાધે નથી બીજા શબ્દોમાં આપ એ વાતને જ સિદ્ધ કરી રહ્યા છે કે જે અમે પહેલેથી સિદ્ધ થઈ ચુકેલા માનીએ છીએ સામાન્ય રૂપે તે આત્મા કિયાવાન જ છે– સર્વથા નિષ્ક્રિય નથી આ પ્રકારે તે આ સાખ્યો મારી નાખવામાં આવેલા સાપને મારી નાખવાની કહેવત જ ચરિતાર્થ કરે છે
આ કથનનો સંક્ષિપ્ત ભાવાર્થ એ છે કે – આત્માને જે સર્વથા નિષ્ક્રિય માનવામાં આવે, તો બન્ધ અને મોક્ષની વ્યવસ્થા સંભવી શક્તી નથી એ જ પ્રમાણે જે આત્માને सू २६
Page #220
--------------------------------------------------------------------------
________________
२०२
सूत्रहताङ्गमने सोक्षशास्त्रप्रणयनं निरर्थकतामंचति । अतः कथंचिनिष्क्रियः कथंचित् सक्रियो ऽपि एवं सर्वथाऽमृतत्वे शरीरे प्रवेशनिर्गमी न स्याताम् अमृतत्वादेव । अमृ रय प्रवेशनिर्गमयोरदर्शनात् । अतः कथञ्चिदमूर्तश्च तथा सर्वथा सर्वव्यापितास्वीकारे गत्यागती न भवेताम् । व्यापकस्य गत्यागत्योरदर्शनात् । गत्यागत्योरस्वीकारे भक्तः शास्त्रे एवोच्यमाने ते गत्यागती निरर्थिक भवेताम् । "तमुत्क्रामन्तं सर्वे प्राणा अनूत्क्रामन्ति" इत्यादि । तस्मात् कथंचित् व्यापकोऽ
मानें तो वह क्रिया करने से कभी विरत नहीं होगा, अतएव मोक्ष के लिए शास्त्र की रचना करना निरर्थक हो जाएगा । इस कारण आत्मा कथंचिद निष्क्रिय है और कथंचित् सक्रिय भी है। इसी प्रकार सर्वथा अमृत मानने ले न शरीर में प्रवेश कर सकेगा और न शरीर से बाहर निकल सकेगा, क्योंकि अमूर्त वस्तु का प्रवेश करना और निकलना देखा नहीं जाता । इस लिए आत्मा कथंचित् मूर्त है और कथंचित् अमूर्त है । इसी प्रकार सर्वथा व्यापक स्वीकार करने से उसका गमन आगमन नहीं हो सकेगा, क्योंकि व्यापक वस्तु गमन आगमन नहीं कर सकती । गमन आगमन नहीं स्वीकार करोगे तो आप के ही शास्र में कही हुई उसकी गति आगति निरर्थक हो जाएगी आपके यहाँ कहा है "जव आत्मा जाती है तो उसी के पीछे पीछे सब प्राण भी चले जाते हैं । इत्यादि इस कारण आत्मा कथंचित
સર્વથા સક્રિય માનવામાં આવે, તે તે કદી પણ ક્રિયા કરવાથી વિરત (નિવૃત્ત) ન હોઈ શકે, તે કારણે મેક્ષને માટે શાસ્ત્રની રચના કરવાનું કાર્ય નિરર્થક બની જાય. તે કારણે એવું સ્વીકારવું પડશે કે આત્મા અમુક રીતે સક્રિય છે અને અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે નિષ્ક્રિય પણ છે. એ જ પ્રમાણે આત્માને સર્વથા અમૂર્ત માનવાથી શરીરમાં પ્રવેશ પણ નહીં કરી શકે અને શરીરમાંથી બહાર પણ નીકળી નહી શકે, કારણ કે અમૂર્ત વસ્તુને પ્રવેશ અથવા નિર્ગમન કદી પણ સંભવી શકે નહીં તે કારણોને લીધે અમુક દૃષ્ટિએ આત્માને મૂર્ત પણ માની શકાય અને અમુક દૃષ્ટિએ અમૂર્ત પણ માની શકાય છે. એ જ પ્રમાણે તેને સર્વથા વ્યાપક સમજવાથી તેનું ગમનાગમન સ ભવી નહીં શકે, કારણ કે વ્યાપક વસ્તુ ગમનાગમન કરી શકતી નથી જે આત્માના ગમનાગમનને સ્વીકારવામાં ન આવે, તે આપણું જ શાસ્ત્રમાં તેની ગતિ-આગતિનું જે પ્રતિપાદન કર્યું છે, તે નિરર્થક થઈ જશે આપના શાસ્ત્રમાં કહ્યું છે કે- “જયારે આત્મા જાય છે, ત્યારે તેની પાછળ પાછળ સમસ્ત પ્રાણ પણ ચાલ્યા જાય છે” ઈત્યાદિ આ કારણે આત્મા અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે વ્યાપક છે અને બીજી દષ્ટિએ વિચારવામા આવે તે અવ્યાપક છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.१ अकारकवादिमतनिरसनम् २०३ व्यापकश्च कथञ्चित् , इति, अन्ततो गत्वाऽनेकान्तवादपादावलंबनमेव शरणं सर्वेषामिति स्याद्वादमार्गों निराकुल इति ॥१४॥
समाप्य चतुर्दशगाथाव्याख्यानम् , इदानीमवशिष्टमकारकवादिमत निराकर्तुमाह सूत्रकारः-'संती' त्यादि ।
संति पचं महब्भूया इहमेगेसि माहिया । आयछटो पुणो आहु आया लोगे य सासए ॥१५॥
छायासन्ति पञ्च महाभूतानि इहेकेपामाख्यातानि । आत्मा पष्ठः पुनराहु रात्मा लोकश्च शाश्वतः ॥१५
अन्ययार्थ 'महन्भूया' महाभूतानि-पृथिव्यपूतेजोवाय्वाकाशरूपाणि (पंच) पञ्चसंख्यकानि 'सति' सन्ति विद्यन्ते । तानि (इहं) इह लोके (एगेसि) एकेषां केषा व्यापक और कथंचित् अव्यापक है। इस प्रकार अन्ततः अनेकवाद के चरणों की ही सव को शरण ग्रहण करनी पडती है । अतएव स्याद्वाद का मार्ग ही निराकुल है ॥१४॥ चौदहवीं गाथा का व्याख्यान समाप्त करके पुनः अकारकवादी के मत का निराकरण करते हैं-"सन्ति" इत्यादि ____ शब्दार्थ- 'महन्भूया-महाभूतानि' महाभून 'पच-पञ्च' पांच प्रकार के 'सतिसन्नि' हैं 'उह-इह' इस लोकमें 'एगेसि-पकेषां किन्हींने 'अहिया-आख्यातानि' कथन किया हैं 'पुणो-पुन' फिर 'आहु-आहु' वे कहते हैं 'आयछट्ठो-आत्मा षष्ठ"
आत्मा छट्ठा है 'माया लोगे य-मात्मा तथा लोक' आत्मा एच लोक 'सासप-शाश्वत.' नित्यहै इस प्रकार आत्मपष्टवादीका मत हैं ॥१५॥ આ રીતે આખરે તો સૌએ અનૌકાન્તિકવાદનું જ શરણ સ્વીકારવું પડે છે. તેથી સ્યાદ્વાદને માર્ગ જ નિરાકુલ છે કે ગાથા ૧૪ |
દમી ગાથાનું વ્યાખ્યાન પૂરું થયું. હજી પણ સૂત્રકાર અકારકવાદિઓના મતનું નિરાકરણ કરે છે.
शहाथ- 'महन्भूया-महाभूतानि महाभूत। 'पच-पञ्च' पाय प्रा२ना 'सतिसन्ति छ 'इह-इह मासमा 'एगेसिं-पकेषां' से 'आहिया-आख्यातानि' ४७८ छ 'पुणो-पुनः' quो 'आहु-आहु' मा ४ छे 3- 'आयछटो-आत्माषष्ठ' मात्मा ७४ो छ 'प्राया लोगे य-आत्मा तथा लोक' मात्मा भने सो 'सासए-शाश्वत:' નિત્ય છે આ પ્રમાણેને આત્મષષ્ઠવાદિનો મત છે ૧પ
Page #222
--------------------------------------------------------------------------
________________
२०४
सूत्रकृताङ्गसूत्र चिन् सांख्यादीनां मते (आहिया) आख्यातानि कथितानि (पुणो) पुनस्ते (आहु) आहुः कथयन्ति यत् (आयटो) आत्मा पष्ठः पष्टआत्मा अस्तीति । यतः (आया लोगे य) आत्मा तथा लोकः पृथिव्यादिरूपः (सासए) शाश्वतः नित्यो वर्त्तते इत्यात्मपष्टवादिमतम् ॥१५॥ .
टीकामहन्भूया, महाभूतानि-पृथिव्यपूतेजो वाय्याकाशाख्यानि महाभूतानि 'पंच' पञ्चसंख्याविशिष्टानि सन्ति विद्यन्ते । महच्च तद्भुतं चेति महाभूतम् । महान्ति च तानि भूतानि महाभूतानि, तानि नाममिः प्रदर्शितानि । भूतत्वं वहिरिन्द्रियग्राह्य विशेषगुणवत्त्वम् । "इहमेगेसमिाहिया" इह अस्मिन् लोके एकेपां केषांचिन्मते आख्यातानि कथितानि "पुण आहु" पुनस्तेन आहुः कथयन्ति “आयछटो" आत्माषष्ठः-पंचमहाभूतानि तथा पष्टश्चात्मा । ननु यथा भूतचैतन्यवादिमते आत्मभूतान्यनित्यानि तथा एतन्मतेऽपि आत्मा
__ अन्वयार्थपृथ्वी, जल तेज वायु और आकाश रूप पांच महाभूत हैं वे सांख्य आदि किन्हीं के मत में कहेगए हैं । फिर वे कहते हैं कि छठा आत्मा है । आत्मा और लोक शाश्वत अर्थात् नित्य है । यह छठा आत्मा मानने वालों का मत है ॥१५॥
___-टीकार्थपृथ्वी जल तेज वायु और आकाश नामक पाँच महाभूत हैं । महान् भूत को महाभूत कहते हैं । बाह्य इन्द्रिय के द्वारा ग्राह्य होने का विशेषण गुण जिसमें हो वह भूत कहलाता है । इस लोक में किन्हीं के मत में यह भूत कहे गये है । वे यह भी कहते हैं कि पांच महाभूतों के अतिरिक्त
- अन्वयार्थ - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપ પાચ મહાભૂત છે સાખ્ય આદિ કેટલાક મતવાદિઓ આ પ્રકારની માન્યતા ધરાવે છે. વળી તેઓમાં કઈ કઈલેકે એવું પણ કહે છે છઠ્ઠો આત્મા છે. આત્મા અને લેક શાશ્વત (નિત્ય) છે આત્મા નામના છઠ્ઠા મહાભૂતને માનનારાની આ પ્રકારની માન્યતા છે કે ૧૫ છે
- टी - - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂત છે મહાન ભૂતને મહાભૂત કહે છે બાહ્ય ઈન્દ્રિય દ્રરિા ગ્રાહ્ય થવાને વિશિષ્ટ ગુણ જેમા હોય છે તેને ભૂત કહેવામાં આવે છે કે કઈ લેકેની માન્યતા અનુસાર ઓ લેકમા પાચ મહાભૂતનું અસ્તિત્વ કહ્યું છે તેઓ એમ પણ કહે છે કે પાંચ મહાભૂત સિવાય આત્મા નામના છઠ્ઠા તત્વનું પણ અસ્તિત્વ છે જેવી રીતે ભૂતનવાદીના મત અનુસાર આત્મા
Page #223
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र, श्रृं अ. १ अकारकवादिमतनिरसनम् २०५ नित्योऽनित्योवेतिसंदिह्य एतन्मते आत्मा नित्यः । पृथिव्यादि पंचभूतान्यपि नित्यान्येव नत्वनित्यानि । एतदेव दर्शयति “आयालोगे य सासए" इति । आत्मष ष्ठानि भूतानि प्रतिपाद्य पुनरपि आहुस्ते वादिनः । 'आया' आत्मा च 'लोगे' लोकः पृथिव्योदि स्वरूपः । 'सासए' शाश्वतो नित्यः । न तु चार्वाकादिमतवत् अनित्यः तथा सति बंधमोक्षव्यवस्था न सिद्धयेत् न वा संसारस्य वैचित्र्यमेव भवेत् इति सम्यगुक्तसूत्रकृता पृथिव्यादिरूपो लोकः आत्मा च शाश्वत इति ॥१५॥
पृथिव्यादिभूतानामात्मनांच नित्यत्वं द्योतयितुं पोडशगाथामाह'दुहओ' इत्यादि ।
मूलम्
दुहओ ण विणस्संति नो व उप्पज्जए असं । सम्बेवि सम्वहा भावा नियती भावमागया ॥१६॥
छायाद्विधापि न विनश्यन्ति नो वा उत्पद्यन्ते असन्तः ।
सर्वेऽपि सर्वथा भावाः नियतीभावमागताः ॥१६॥ छठा आत्मा भी है । जैसे भूत चैतन्यवादी के मत में आत्मा और भूत अनित्य हैं उसी प्रकार इनके मत में आत्मा नित्य है या अनित्य ? इस शंका का उत्तर दिया गया है आत्मा नित्य है और पृथिवी आदि पांचों भूत भी नित्य ही हैं अनित्य नहीं है। सर्वथा अनित्य मानने से वन्ध और मोक्ष की व्यवस्था नहीं सिद्ध होती और न संसार की व्यवस्था ही हो सकती है । इस कारण ऐसा कहा गया है कि पृथिवी आदि रूप लोक और आत्मा नित्य है ॥१५॥ .... पृथिवी आदि की तथा आत्मा की नित्यता प्रकट करने के लिए सोल हवीं गाथा कहते हैं "दुहओ" इत्यादि । અને ભૂત અનિત્ય છે, એજ પ્રમાણે તેમના મતમા આત્માને નિત્ય માનવામાં આવ્યું છે કે અનિત્ય માનવામાં આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે આત્મા નિત્ય છે અને પૃથ્વી આદિ પાચે ભૂતે પણ નિત્ય જ છે, અનિત્ય નથી સર્વથા અનિત્ય માનવાથી બન્મ અને મોક્ષની વ્યવસ્થા સિદ્ધ થઈ શકે નહી આ કારણે એવુ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી આદિ રૂપ લેક અને આત્મા નિત્ય છે કે ૧૫ છે
હવે પૃથ્વી આદિની તથા આત્માની નિત્યતા આ સેગમી ગાથામાં પ્રરૂપિત ४२वामा आवे छे “दुहओ' त्या
Page #224
--------------------------------------------------------------------------
________________
२०६
सूत्रकृताङ्ग अन्वयार्थ:पूर्वोक्ता आत्मपष्ठा पृथिव्यादयो भावाः (दुहओ) द्विधातः द्विप्रकारेण निर्हेतुक-सहेतुकेति विनाशद्वयेन-निर्हे तुको विनाशो बौद्धानाम् सहेतुको लकुटादिकारणसान्निध्येन विनाशो वैशेपिकाणामिति विनाशद्वयेनापि (ण विणस्संति) न विनश्यन्ति-विनाशं न प्रामुवन्ति न सर्वनाशं नश्यन्तीत्यर्थः (नो वा) नापि -नैव (असं) असन्तः पूर्वकालिकसत्तारहिताः भावाः आत्मपष्ठाः पृथिव्यादयः पदार्थाः(उप्पज्जए) उत्पद्यन्ते नूतनतया समुत्पन्नाः असद्भूतसत्तया सतसत्तावन्तो भवन्ति असत उत्पत्तौ खरविपाणादीनामप्युत्पत्तिःस्यादतो न सतामुत्पत्तिः कदापि भवे दतो नित्या सर्व भावाः, तदेवाह (सव्वे वि भावा) सर्वे ऽपि भावाः आत्मपृथिव्यादिरूपाः (सव्वहा) सर्वथा-सर्वप्रकारेण नि हेतुक सहेतु कविनाशाभावरूपेग (नियतीभावमागया) नियतिभावमागताः, नियतिभावं । नित्यभावम् अनाद्यनन्तरूपं भावम् आगताः-प्राप्ता एव सन्ति-न तेपामात्मपष्ठानां पृथिव्यादीनां विनाशः पूर्वमासीत्, न साम्प्रतं भवति न वा अनागतकाले भविष्यति एते, पदार्था अभवन् भवन्ति भविप्यन्ति चेति कालिकसत्तावन्त एते पदार्था इति भावः । इत्यनेन बौद्धवैशेपिकमतं निरस्तमिति ॥१६॥
शब्दार्थ- 'दुहओ-द्विधात' दोनों प्रकार से पूर्वोक्त छहोपदार्थ 'ण विणसतिन विनश्यन्ति' नष्ट नहीं होते हैं 'नोवा-नैव' न 'असं-असन्तः' अविद्यमान पदार्थ 'उप्पज्जए-उत्पद्यान्ते' उत्पन्नहोता है 'सव्वे वि भावा-सर्वेऽपि भावा' सभी पदार्थ 'सबहा-सर्वथा' सभी प्रकारसे 'नियतिभावमागया-नियतिभावमागता' नियतिभावको (नित्यना) प्राप्त होता है ॥१६॥
-अन्वयार्थपूर्वोक्त पांच महाभूत और छठा आत्मा दोनों प्रकार के निहतुक और सहेतुक विनाश से नष्ट नहीं होते हैं और न पहले असत् होते हुए वाद में उत्पन्न होते हैं। अतएव सभी पदार्थ सर्वथा नित्यता को प्राप्तकिये हैं ॥१६॥
शहाथ- 'दुहओ-द्विधात' भन्ने प्रा२थी पडसा उससे पहाथ ‘ण विणसतिन विनश्यति' नाश पामता नथी 'नोवा-नैव' न 'अस -असन्त.' मविधमान पहार्य 'उपपजए-उत्पद्यतो उत्पन्न थाय छे. 'सर्चविभावा-सर्वेऽपिभावा' धार पहा 'साही-सर्वथा' ५५ २ 'नियतिभावमागया-नियतिभावमागता' नियति भावने पामे छे. ॥१६॥
- अन्वयार्थ = પૂર્વોક્ત પૃથ્વી આદિ પાંચ મહાભૂતે અને છ આત્મા બન્ને પ્રકારના નિર્દેતુક અને સહેતુક) વિનાશથી નષ્ટ થતા નથી, અને એવું પણ નથી કે તેઓ પહેલા અસત્ (અવિદ્યમાન હતા અને પછીથી ઉત્પન્ન થયા છે. તેથી પૃથ્વી આદિ સઘળા પદાર્થો નિત્ય જ છે ! ૧૬ !
Page #225
--------------------------------------------------------------------------
________________
समार्थ योधिनी टीका प्र श्रु ९ पृथिव्यादि मूतानामात्मनां च नित्यत्वम् २०७
- टीका
'दुहओ' द्विधातः - द्विप्रकारेण, निर्हेतुक सहेतुकविनाशद्वयेन । ते आत्म षष्ठाः पृथिव्यादयो भावा: पदार्थाः प्रत्यक्षाऽनुमानप्रमाणप्राप्तः 'ण विणस्संति' न विनश्यन्ति । 'नो वा' न वा नापि 'असं' असन्तः भावा: 'उप्पज्जए ' उत्पद्यन्ते । यतोऽसतो न भवति समुत्पादो न वा सतो भवति विनाशः । तत्र कारणमाह - 'सव्वेवि' सर्वे - अपि । 'भावा' भावाः पृथिव्यादय आत्मानथ प्रत्यक्षानुमानाऽऽगमप्रमाणवेद्याः पदार्थाः 'सव्वहा' सर्वथा सर्वप्रकारेण 'नियती भावमागया' नियती भावमागताः नियतीभावं नैयत्यं - नित्यत्वं प्राप्त एव । अयं भावः - सर्वे आत्मपण्ठाः पृथिव्यादयः पदार्थाः द्विधातः – उभयतो निर्हेतुक सहेतुको भयप्रकारकनाशेन न विनष्टा भवन्ति यथा वौद्धमते निर्देटीकार्थ
प्रत्यक्ष और अनुमान प्रमाण से सिद्ध पृथ्वी आदि पांच भूत और छठा आत्मा न निर्हेतुक विनाश से नष्ट होते हैं और न सहेतुक विनाश से । असत् पदार्थों की उत्पत्ति भी नहीं होती क्योंकि असत् की उत्पत्ति और सत् पदार्थ का विनाश नहीं होता । कारण यह है कि पृथिवी आदि सभी पदार्थ जो प्रत्यक्ष अनुमान और आगम के विषय हैं सर्वथा नित्य ही हैं । तात्पर्य यह है – आत्मा तथा पाच महाभूत निर्हेतुक और सहेतुक दोनों प्रकार के विनाश से विनष्ट नहीं होते हैं । वौद्ध दर्शन में विनाश निर्हेतुक माना गया है । उन्होंने कहा है
पदार्थों की उत्पत्ति ही उनके विनाश में कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट न हो वह वादमें किस कारण से नष्ट होगा ? अर्थात् नाश का
ટીકાથ
પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ એવા પૃથ્વી આદિ પાંચ મહાભૂત અને ઠ્ઠો આત્મા નિહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતા નથી અને સહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતા નથી અસત્ પદાર્થાની ઉત્પત્તિ પણ થતી નથી, કારણ કે અસી ઉત્પત્તિ અને સત્ પદાના વિનાશ થતા નથી તેનુ કારણ એ છે કે પૃથ્વી આદિ સઘળા પાર્થા કે જે પ્રત્યક્ષ, અનુમાન અને આગમનો વિષયે છે એટલે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ દ્વારા ગ્રાહ્ય છે તે સર્વથા નિત્ય જ છે
આ કથનનુ તાત્પર્ય એ છે કે આત્મા તથા પાચ મહાભૂતા નહેતુક અને સહેતુક રૂપ અન્ને પ્રકારના વિનાશેાથી વિનષ્ટ થતાં નથી
બૌદ્ધ દનમા વિનાશને નિર્હતુક માનવામા આવેલ છે. ૌઢો માને છે કે– પદાર્થાંની ઉત્પત્તિ જ તેમના વિનાશમા કારણુ રૂપ હાય છે જે પદાર્થ ઉત્પન્ન યતા જ નષ્ટ ન થાય તે પાછળથી કયા કારણે નષ્ટ થશે ? એટલે કે નાશનુ કારણુ
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૮
सूत्रकृताङ्गको तुको विनाशो भवति तदुक्तम्-"जातिरेवाहि भावानां, विनाशे हेतुरिष्यते। यो जातश्च न नश्येत् ' नश्येत् पश्चात्सकेन सः ॥१॥ वैशेषिकमते तु दण्डादिकारणसन्निधानेन विनाशो भवति सहेतुकः एतादृशोभयप्रकारेण विनाशेन रहित इति । अथवा ." दुहओ ” द्विप्रकारकादात्मनः स्वभावात् चेतना चेतनरूपात् कथमपि-नश्यति, पृथिवी जलतेजोवायुगगनात्मकानि भूतानि स्त्र स्वरूपाणामपरित्यागतया नित्यान्येव भवन्ति न कारण उत्पत्ति है, अतएव उत्पत्ति के अनन्तर ही पदार्थ का नाश हो जाना चाहिए । यदि उसी समय नाश न माना जाय तो वाद में विनाश का कोई कारण ही नहीं रहता । ऐसी अवस्था में पदार्थ का कभी नाश ही नहीं होना चाहिए ।
वैशेषिक दर्शन में घट आदि का विनाश डंडा आदि कारणों के संयोग से होता है । अतएव सहेतुक विनाश कहलाता है । __आत्मा आदि सभी पदार्थ इन दोनों प्रकार के विनाशों से रहित हैं । अथवा सभी पदार्थ अपने अपने स्वभाव से किसी भी प्रकार से नष्ट-च्युत नहीं होते हैं । पृथिवी, अप् , अग्नि, वायु और आकाश नामक भूत अपने अपने स्वभाव का परित्याग न करने के कारण नित्य ही हैं। यह जगत् कभी पृथ्वी आदि भूतों से रहित नहीं था, न होता है और न होगा । इस कारण वे नित्य हैं। ઉત્પત્તિ છે, તેથી ઉત્પત્તિ થતા જ પદાર્થનો નાશ થ જોઈએ. જે તે સમયે વિનાશ ન માનવામાં આવે, તે પાછળથી નાશ થવા માટેનું કોઈ કારણ જ રહેતું નથી. એવી અવસ્થામાં તો પદાર્થને કદી પણ નાશ જ થવો જોઈએ નહી ”
વિશેષિક દર્શનમાં એવી માન્યતા પ્રકટ કરવામાં આવી છે કે ઘડા આદિને વિનાશ ડડા આદિ કારણોના સાગથી થાય છે તેથી તે પ્રકારના વિનાશને સહેતુક વિનાશ કહેવાય છે
આત્મા આદિ સઘળા પદાર્થો આ બન્ને પ્રકારના વિનાશથી રહિત છે. અથવા સઘળા પદાર્થો પિત પિતાના સ્વભાવમાથી કઈ પણ પ્રકારે નષ્ટ અથવા ચુત થતાં નથી. એટલે કે પિત પિતાના સ્વભાવને પરત્યાગ કરતા નથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાચ ભૂત પિત પોતાના સ્વભાવને પરિત્યાગ નહીં કરતા હોવાને કારણે નિત્ય જ આ જગત પૃથ્વી આદિ ભૂતોથી કદી રહિત ન હતુ, વર્તમાન કાળે પણ તેમનાથી રહિત નથી અને ભવિષ્યમાં પણ તેમનાથી રહિત નહી હોય તેથી જ તેમને નિત્ય કહેવામાં આવે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १ पृथिव्यादिभूतानामात्मनां च नित्यत्वम् २०९ कदाचिदपि जगत् पृथिव्यादिशुन्यमभूत् भवति भविष्यतीति कृत्वा नित्यान्येव तानि तथा आत्मा अपि नित्य एव अजन्यत्वादिहेतुभिः अन्यथा आत्मनो ऽनित्यत्वे मोक्षकथैवास्तमियात् । तदुक्तम्
"नैनं छिन्दति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोपयति मारुतः ॥१॥ अच्छेद्योऽयमदाडोय मवि कार्योऽयमुच्यते । नित्यः सर्वगतः स्थाणु रचलोऽयं सनातनः ॥२॥
न जायते म्रियते वापि कश्चित् इत्यादि । तस्मात् न असदुत्पद्यते तथात्वे सर्वस्य सर्वत्र सद्भावः स्यात् । असति च कारकव्यापाराभावात् सत्कार्यवादः तथाचोक्तम् असदकरणात् उपादानग्रहणात्
तथा आत्मा भी अजन्य अर्थात् किसी कारण से उत्पन्न होने योग्य न होने से नित्य ही है। आत्मा को अगर नित्य न माना जाय तो मोक्ष की कथा ही समाप्त हो जाएगी। कहा है--" नैनं छिन्दन्ति शस्त्राणि" इत्यादि ।
"आत्मा को शस्त्र छेदन नहीं कर सकते अग्नि जला नहीं सकती, पानी गला नहीं सकता, वायु सोख नहीं सकता ॥१॥
__ आत्मा को छेदन करना शक्य नहीं है जलाना शक्य नहीं है उसमें किसी प्रकार का विकार उत्पन्न नहीं हो सकता । वह नित्य है, सर्वव्यापी है, स्थितिशील है , अचल है, सनातन है,, ॥२॥ न कोई जन्मता है, न कोई मरता है इत्यादि ।
इसी प्रकार असत् की उत्पत्ति नहीं होती । ऐसा होने लगे तो सभी का सभी जगह सद्भाव हो जाए । असत् में कारणों का व्यापार नहीं होता
તથા આત્મા પણ અજન્મા (ઈ પણ કારણે ઉત્પન્ન ન થવા યોગ્ય) હોવાથી નિત્ય જ છે આત્માને જે નિત્ય માનવામાં ન આવે, તે મોક્ષની વાત જ સમાપ્ત થઈ જાય
पशु छ नैन छिन्दन्ति शस्त्राणि' त्या " आत्माने शवो छेदी शता નથી, અગ્નિ બાળી શક્તો નથી, પાણી ભી જવી શકતું નથી અને વાયુ સુકવી શકતોષી શકતે નથી ૧ છે “આત્માનુ છેદન કરવાનું શક્ય નથી, તેને બાળી નાખવો શક્ય નથી અને તેમાં કઈ પણ પ્રકારનો વિકાર પણ ઉત્પન્ન કરી શકાતો નથી તે નિત્ય છે, સર્વ व्यापी छ, स्थितिशील छ, भन्या छ भने सनातन छे" ॥२॥ " (मात्मा) भित! પણ નથી અને કેઈ (આત્મા) મરતે પણ નથી”
એજ પ્રકારે અસની ઉત્પત્તિ થતી નથી. કદાચ અસની ઉત્પત્તિ થવા લાગે તો સઘળી વસ્તુઓને બધી જગ્યાએ સદ્ભાવ જ થઈ જાય અસમા કારણોનો વ્યાપાર (પ્રવૃત્તિ) થઈ શકતો નથી, તેથી સત્કાર્યવા જ વાસ્તવિક છે. सू २७
Page #228
--------------------------------------------------------------------------
________________
२१०
सूत्रकृनागसूत्रो सर्वसंभवाभावात् शक्तस्य शक्यकरणात् कारणभावाच्च सत्कार्यमिति । यदि कारणे कार्य सत् न भवेत् तदा घटार्थी नियमतो मृत्तिकामेव नोपाददीत उपाददते तस्मात् सत्कार्यम् । एवं च सर्वेपि भावाः पृथिव्यादयः आत्मपष्ठाः । नियतिभावं नित्यत्वमागताः नाभावरूपतामनुभूय भावरूपतां प्रतिपद्यन्ते आविर्भावतिरोभावमात्रत्वादुत्पत्तिविनाशयोः, तदुक्तम्- 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' इति तदेतन्मतं न सम्यक् सर्वपदार्थस्य नित्यत्वा अतएव सत्कार्यवाद ही वास्तविक है। कहा भी है-असदकरणात् ,,इत्यादि। (खरविपाण आदि) को उत्पन्न नहीं किया जा सकता, प्रत्येक कार्य के लिए उपादान को ग्रहण करना पड़ता है, सब से सब की उत्पत्ति नहीं होती (जैसे मिट्टि से घटादि सजातीय ही उत्पन्न होते हैं, पट आदि सभी कुछ नहीं उत्पन्न होता) है शक्य से शक्य की ही उत्पत्ति होती है और प्रत्येक कार्य के लिए कारण की आवश्यकता पड़ती है, इन सब हेतुओं से सत्कार्य वाद ही सिद्ध होता है। यदि कारण में कार्य की सत्ता न रहती हो तो क्या कारण है कि घट बनाने का अभिलापी मृत्तिका को ही ग्रहण करता है ? वह मिट्टी को ही ग्रहण करता है, इस कारण सत्कार्यवाद ही समीचीन है।
इस प्रकार पृथ्विी आदि सभी पदार्थ नित्य है । ऐसा नहीं है कि वे पहले अभाव रूप में थे और फिर भाव रूप हो गए हों । उत्पत्ति और विनाश वास्तव में आविर्भाव (प्रकट होना) और तिरोभाव (छिपजाना) मात्र ही हैं । कहा भी है -"नासतो विद्यते भावो" इत्यादि । असत् का सद्
ज्यु पार छ :- असदकरणात् त्यादि गधेडाने श त्पन्न शता નથી. પ્રત્યેક કાર્યને માટે ઉપાદાનને ગ્રહણ કરવુ પડે છેગમે તે વસ્તુમાંથી આપણે ધારીએ તે વસ્તુ ઉત્પન્ન કરી શકાતી નથી માટીમાથી ઘડા આદિ સજાતીય પદાર્થો જ ઉત્પન્ન થાય છે, પરન્ત પટ–વસ્ત્ર આદિની ઉત્પત્તિ થઈ શકતી નથી શકયની દ્વારા જ શક્યની ઉત્પત્તિ થાય છે અને પ્રત્યેક કાર્યને માટે કારણની આવશ્યકતા રહે છે આ બધા હેતુઓ (કારણો) વડે સત્કાર્યવાદ જ સિદ્ધ થાય છે જે કારણમાં કાર્યની સત્તા ન રહેતી હોય, તે કયા કારણે ઘડે બનાવવા ઈચ્છતે માણસ માટીને જ ગ્રહણ કરે છે? તે માટીને જ ગ્રહણ કરે છે, તે કારણે સત્કાર્યવાદ જ સમીચીન છે
એજ પ્રમાણે પૃથ્વી આદિ સઘળા પદાર્થો નિત્ય છે, એવું નથી કે પહેલા તેમને અભાવ હતો અને પાછળથી અદ્ભાવ થઈ ગયેલ છે ઉત્પત્તિ અને વિનાશ વાસ્તવિક દૃષ્ટિએ તો આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) અને તિભાવ (અદૃશ્ય થવાની ક્રિયા) માત્ર ४ छ. ॐधु ५४ छ "नासतो विद्यते भावो" त्यादि असत्ने। समा नयी खाता અને સને વિનાશ થઈ શકતું નથી.”
Page #229
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र श्रु. अ १ पृथिव्यादि भूतानामात्मनां च नित्यत्वम् २११ भ्युपगमे आत्मनः कर्तृत्वपरिणामो न स्यात् ततश्चात्मनोऽकर्तृत्वे कर्मबन्धाभावः तदभावात् सुखदुःखदिकं कोऽनुभवेत् । तथा असत उत्पादाभावे ये यमात्मनः पूर्वभवपरित्यागे नापरभवोत्पत्तिलक्षणा चतुर्धा गतिः कथ्यते सा न स्यात् ततः मोक्षगतिरपि आत्मनो न स्यात् एव मप्रच्मुतानुत्पन्नस्थिरै कस्वभावत्वे आत्मनो नरामरादिगत्यागती तथा स्मृतेरभावात् जातिस्मरणादिकं च न स्यादिति । यत्तक्तं सदेवोत्पद्यते तन्न यदि सर्वथा सदेव तदा कथमुत्पादः, उत्पादश्चेत् कथं सर्वथा सत् तस्मात् कथंचित् नित्यत्वं कथंचिदनित्यत्वं सदसत् कार्यवादश्चेति ॥१६॥ भाव नहीं होता और सत् का विनाश नहीं हो सकता ।
यह मत समीचीन नहीं है। सब पदार्थों को एकान्तन्तः नित्य स्वीकार करने पर आत्मा में कर्तृत्व परिणमन नहीं हो सकेगा । आत्मा को यदी अकर्ती मान लिया जाय तो कर्मवन्ध का अभाव हो जाएगा और कर्मबन्ध के अभाव में सुख दुःख का अनुभव कौन करेगा ? इसी प्रकार अगर असत् की उत्पत्ति न हो तो पूर्वभव का परित्याग करके उत्तरभव की उत्पत्ति रूप जो चार प्रकार की आत्मा की गति कहते हो वह नहीं होगी । मोक्ष गति का भी अभाव हो जाएगा इस प्रकार आत्मा को अच्युत अनुत्पन्न एवं स्थिर एक स्वभाव वाला मानने पर मनुष्य देव आदि गतियों में आना जाना नही बन सकेगा और स्मृति का अभाव होने से जाति स्मरण आदि भी नहीं हो सकेगे।
सत कार्य की ही उत्पत्ति होती है, यह कहना भी ठीक नहीं है यदि कार्य पहले से ही सर्वथा सत् है तो फिर उत्पत्ति कैसी ? और यदि उत्पत्ति
આ પ્રકારને મત સમીચીન (ઉચિત) નથી સઘળા પદાર્થોને એકાન્તત (સર્વથા) નિત્ય સ્વીકારવામાં આવે, તે આત્મામા કતૃત્વ પરિણમન સભવી શકે નહી આત્માને જે અકર્તા માની લેવામાં આવે, તો કર્મબન્ધને અભાવ જ થઈ જાય, અને કર્મબન્ધને અભાવે સુખ દુખનો અનુભવ કેણું કરશે ? એજ પ્રકારે જો અસની ઉત્પત્તિ સ ભવતી ન હોય, તે પૂર્વભવને પરિત્યાગ કરીને ઉત્તરભવની ઉત્પત્તિ રૂપ જે આત્માની ચાર પ્રકારની ગતિ કહે છે, તે પણ આ ભવી શકે નહી, અને મોક્ષ ગતિનો પણ અભાવ જ થઈ જાય આ પ્રકારે આત્માને અયુત, અનુત્પન્ન, અને સ્થિર એક સ્વભાવવાળે માનવામાં આવે, તે મનુષ્ય, દેવ આદિ ગતિઓમા ગતિ-આગતિ પણ સ ભવી શકશે નહી અને સ્મૃતિને અભાવ થઈ જવાથી જાતિમરણ આદિ પણ સભવી નહી શકે
“સત્ કાર્યની જ ઉત્પત્તિ થાય છે,” આ પ્રમાણે કહેવુ તે પણ ઊચિત નથી, જે કાર્ય પહેલેથી જ સર્વથા સતું હોય, તે પછી ઊત્પત્તિ કેવી? અને જે ઊત્પત્તિ થતી
Page #230
--------------------------------------------------------------------------
________________
मूत्रकृताङ्गसूत्रो अथासत्कार्यवादि बौद्धमतं दर्शयति-पंचखंधे इत्यादि ।
मूलम् पंच खंधे वयंतगे वोलो उ खणजोइणो अण्णो अण्णण्णो णेवाहु हेउयं च अहउयं ॥१७॥
-छायापश्च स्कन्धान् वदन्त्येके वालास्तु क्षणयोगिनः ।। अन्यमनन्यं नैवाहु हे तुकं च अहेतुकम् ॥१७॥
अन्वयार्थ(एगे) एके केचन (वाला उ) वालास्तु सदसद्विवेकविकला वौद्धमतानु यायिनः (पंच) पञ्चसंग्ख्यकान् (संधे) स्कन्धान्-रूप-वेदना विज्ञान-सञ्जाहोती है तो सर्वथा सत् कैसे हो सकता है ? अतएव आत्मा को कथंचित् नित्य
और कथंचित् अनित्य और सत् असत्-कार्यवाद स्वीकार करना चाहिए अर्थात् द्रव्य रूप से सत् और पर्याय रूप से असत् कार्य की उत्पत्ति होती है ॥१६।।
अब असत्कार्यवादी बौद्धमत को दिखलाते हैं-"पंचखं" इत्यादि
शब्दार्थ-'पगे-एके कोई 'वाला उ-वालस्तु' सानी 'पंच-पञ्च' पांच 'खधेस्कन्धान्' कध 'वय ति-चन्ति' बताते है कहते हैं 'खणजोइणो क्षणयोगिन' क्षणमात्ररहने वाले है 'अण्णो-अन्यम्' पांच महाभूतों से अन्य 'अणण्णो-अनन्यम् तथा इससे अभिन्न 'हेउय-हेतुक' सकारण उत्पन्न 'च-च' तथा 'अहेउयं-अहेतुक' विनाकरण उत्पन्न आत्मा ‘णेवाहु-नेवाहु' नहीं होता हैं ॥१७॥
--अन्वयार्थकोई कोई सत् असत् के विवेकसे रहित बौद्धमत के अनुयायी अज्ञानी पांच स्कन्ध कहते हैं-(१) रूप (२) वेदना (३) विज्ञान (४) संता और હોય, તે સર્વથા સત્ કેવી રીતે હોઈ શકે? તેથી જ આત્માને અમુક દૃષ્ટિએ નિત્ય અને અમુક દૃષ્ટિએ અનિત્ય તથા સત્સ ત્ કાર્યવાદ સ્વીકાર કરે જોઈએ એટલે કે દ્રવ્યની અપેક્ષાએ અત્ અને પર્યાયની અપેક્ષાએ અગત્ કાર્યની ઊત્પત્તિ થાય છેગાથા ૧૬
वे सूत्रा मसला वाही योद्धमतनु विवचन ४२ छ- 'पच ख धे" त्यादि
शहाथ-'पगे-एके' 'वाला उ-चालस्तु' मनानी 'पंच-पञ्च' पाय 'ख घेस्कन्धान्' ४५ 'वय ति-पदन्ति' ४ छ 'अण्णो-अन्यम्' पाय महाभूतो शिवाय सणण्णो-अनन्यम् मानाथी अन्य 'हे उय-हेतुकम्'
स पन्न 'य-च' तथा 'अहेउय -अहेतुक' १२ विनात्पन्न मात्मा ‘णेवाहु-नेबाहु. 3ाता नथी ॥१७॥
मन्ययाथ - સત્ અચના વિવેથી રહિત અને બૌદ્ધમતના અનુયાયી એવા કેઈ કે અજ્ઞાની લાકે પાચ અન્વનું પ્રતિપાદન કરે છે. તે પાચ ના નામ નીચે પ્રમાણે છે (૧)
Page #231
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ असत्कार्यवादीबौद्धमतनिरूपणम् २१३ संस्काराख्यान (वयंति) वदन्ति प्रतिपादयन्ति-पञ्चस्कन्धेभ्यो व्यतिरिक्त : परलोकगामी कोऽप्यात्मा नास्तीति कथयन्ति । ते च स्कन्धा : (खणजोइणो) क्षणयोगिनः क्षणमात्र योगवन्तः क्षणिकाः सन्तीत्यर्थः । पुनश्चैते वौद्धाः (अण्णो) अन्यम्- आत्मपष्ठवादि- सांख्योक्तं पञ्चभूतेभ्योऽन्यमात्मानम् तथा (अणण्णो)अनन्यम्-चार्वाकाभिमतं पञ्चभूताव्यतिरिक्तमात्मानं न मन्यन्ते । एवं (हेउयं) हेतुकं सहेतुकं पञ्चभूतेम्यः समुत्पन्नम् (च) च-तथा (अहेउय) अहेतुकम् हेतुरहितम् अनाद्यनन्तत्वान्नित्यं चात्मानं (णेवाहु) नैवाहुः नैव कथयन्ति अन्यम् अनन्यम् हेतुकम् अहेतुकम् चात्मानं न मन्यन्ते वौद्धा इति भावः ॥ १७ ॥
-टीका'एगे एके-केचन'वाला उ, बालास्तु सदसद्विवेकविकला वौद्धमतानुयायिनः 'पंच खंधे' पश्चस्कन्धान्'वयंति वदन्ति-प्रतिपादयन्ति । तथाहि-रूपस्कन्ध-वेदना स्कन्ध-विज्ञानस्कन्ध-संज्ञास्कन्ध-संस्कारस्कन्धाग्व्याः पश्चैव स्कन्धा विद्यन्ते (५) संस्कार । उनका कहना है कि इन पांच स्कन्धों से भिन्न कोई आत्मा नहीं है, जो परलोक में गमन करता हो, वे स्कन्ध एक क्षण भर ही ठहरते है। वे बौद्ध आत्मा को सांख्य की भांति पांच भूतों से भिन्न स्वीकार नहीं करते और न चार्वाक की तरह अभिन्न ही स्वीकार करते है । आत्मा को सहेतुक अर्थात् भूतों से उत्पन्न या निर्हेतुक अर्थात् अनादि अनन्त भी नहीं मानते हैं ।।१७।।
-टीकार्थ__कोई कोई बौद्धमत के अनुयायी सत्य असत्य के भान से शून्य अज्ञानी पांच स्कंधों का प्रतिपादन करते हैं। वे पांच स्कय यह हैं—(१) रूपस्कंध (२) वेदनास्कंध (३) विज्ञानस्कंध (४) संज्ञास्कंध और (५) संस्कार ३५, (२) वहना, (3) विज्ञान (४)सना मने (५) स २४१२ तेसो से प्रतिपादन ७२ છે કે પાચ સ્કન્ધોથી ભિન્ન એવો કેઈ આત્મા જ નથી કે જે પરલેકમાં ગમન કરતે હોય તે સ્થળે એક ક્ષણ માત્ર જ ટકે છે તે બદ્ધમતને માનનારા લેકે આત્માને સાની જેમ પાચ ભૂતાથી ભિન્ન પણ માનતા નથી અને ચાર્વાક મતવાદીઓની જેમ પાચ ભૂતોથી અભિન્ન પણ માનતા નથી તેઓ આત્માને સહેતુક એટલે કે ભૂત વડે ઉત્પન્ન થયેલ અથવા નિર્દેતુક એટલે અનાદિ અને તે પણ માનતા નથી ૧૭
ટીકાથ કઈ કઈ બૌદ્ધમતના અનુયાયીઓ સત્ય અને અસત્યના ભાનથી વિહીન હોવાને કારણે-અજ્ઞાની હોવાને કારણે પાચ સ્ક ધોનું પ્રતિપાદન કરે છે તે પાચ સ્ક ધ નીચે अपाछे (१) ३५४४५, (२) वेदना२४ ५, (3) विज्ञान२४५, (४) संज्ञा ५ मने (५)
Page #232
--------------------------------------------------------------------------
________________
२१४
सूत्रकृताङ्गसूत्रे एतेभ्यः स्कन्धेभ्या व्यतिरिक्तः कश्चिदात्मा परलोकगामी नास्तीति प्रतिपादयन्ति । तत्र पृथिवी पार्थिवरूपादयश्च रूपस्कन्धे समाविष्टा भवन्ति१ सुखदुखयो तदभावयोश्च वेदनमनुभवो वेदनास्कन्धेऽन्तर्भवति२ रूपज्ञान-रसज्ञान घटादिज्ञानानि विज्ञानस्कन्धेऽन्तर्भवन्ति३ । घटपटादिसंज्ञानां वोधकः संज्ञास्कन्ध : ४ । पुण्यपापानां समुदायः संस्कारस्कन्धः ५। एतेपां समुदायरूपएवात्मा न तु एतेभ्योऽतिरिक्तः कश्चिदात्मा नामकः , पदार्थोऽस्ति । एतद् व्यतिरिक्तात्माऽस्तित्वे प्रमाणस्याऽभावात् ।
अयमर्थ:- प्रत्यक्षं द्विविधम्-वाह्यमाभ्यन्तरंच । तत्र वाह्य चाक्षुप-रसनाघ्राणज-श्रावण-न्याच भेदात् पंचविधम् । तत्र-रूप-रूपत्व-रूपिणां च चक्षुपा ग्रहणं भवति स्पर्श-स्पर्शत्व स्पर्शवतांच त्वगिन्द्रियेण ज्ञानं जायमानं त्याच स्कंध । उनका कथन है कि इन पांच स्कंधों से भिन्न और परलोकगामी आत्मा नामक कोई पदार्थ नहीं है । इनमें से पृथिवी और पार्थिव रूप आदि रूपस्कंध के अन्तर्गत हैं सुख दुःख और उन के अभाव का अनुभव करना वेदनास्कंध के अन्तर्गत है रूपज्ञान रसज्ञान और घट आदि संज्ञाओं का भान कराने वाला संज्ञास्कंध कहलाता है और पुण्य पाप का समुदाय संस्कारस्कंध है। आत्मा इन स्कंधों से अभिन्न है भिन्न नहीं है। इनसे भिन्न आत्मा का अस्तित्व मानने में प्रमाण का अभाव है।
आशय यह है प्रत्यक्ष दो प्रकार का है -वाह्य और आभ्यन्तर । वाह्य प्रत्यक्ष पांच प्रकार का है –(१) चक्षु से उत्पन्न होने वाला (२) रसना से उत्पन्न होने वाला (३) घ्राण से उत्पन्न होने वाला (४) श्रोत्र से उत्पन्न होने वाला (५) त्वचा स्पर्शेन्द्रिय से उत्पन्न होने वाला रूप का સંસ્કાર સ્કય તેઓ એવું કહે છે કે આ પાચ થી ભિન્ન અને પરલોકગામી આત્મા નામને કે પદાર્થ જ નથી તેમના પૃથ્વી અને પાર્થિવ પાદિને રૂપસ્કધમાં સમાવેશ થઈ જાય છે સુખ દુખ અને તેમના અભાવને અનુભવ કરે તેને વેદનાસ્ક ધમાં સમાવેશ થઈ જાય છે રૂપજ્ઞાન અને રસજ્ઞાન કરાવનારે જે સ્કધ છે, તેને વિજ્ઞાન સ્કંધ કહે છે ઘટાદિ સત્તાઓનું જ્ઞાન કરાવનારા ઔધને સજ્ઞાસ્ક કહે છે અને પુણ્ય પાપના સમુદાય રૂપ સંસ્કાર સ્કધ છે. આત્મા આ સ્કધથી અભિન્ન છે – ભિન્ન નથી તેમનાથી ભિન્ન આત્માને માનવામાં પ્રમાણનો અભાવ છે.
આ કથનને આશય એ છે કે પ્રત્યક્ષના બે પ્રકાર છે
(૧) બાહ્યપ્રત્યક્ષ અને (૨) આભ્યન્તર પ્રત્યય બાહ્ય પ્રત્યક્ષના પાચ પ્રકાર છે (૧) ચક્ષુ વડે ઉત્પન્ન થનારૂ (૨) રસના વડે ઉત્પન્ન થના, (૩) ઘાણ વડે ઉત્પન્ન થના, (४) श्रोत्र 43 उत्पन्न यना मने (५) पया (२५शेन्द्रिय) 43 Gपन्न थन॥३.
Page #233
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम्
मित्यभिधीयते । रसगन्ध - शब्दानां रसनघ्राणश्रोत्रज्ञानं जायते । तथात्मनि न चक्षुषः प्रवृत्तिः संभवति, आत्मानो नीरूपत्वात् । रूपवतामेव द्रव्याणां चक्षुग्राह्यत्व नियमात् । नापि त्वगिन्द्रियस्य प्रवृत्तिरात्मनि स्पर्शवतो द्रव्यस्यैव त्वचोग्राद्यत्व दर्शनात् आत्मनिच रूपस्पर्शयोरभावेन ताभ्यां त्वक्चक्षुभ्यिी ग्रहणाऽभावात् । नापि रसनादीन्द्रियत्रितयैग्रहणं संभवति, तेषां गुणमात्रग्राहकत्वात् आत्मनश्च सर्वथा गुणरूपत्वाऽभावात् । नापि - आन्तर - प्रत्यक्ष वेद्यता - आत्मानः सुखादीनामेव मनोग्राद्यन्वनियमात् । तस्मान्न प्रत्यक्षं प्रक्रमते आत्मनि । नाप्यनुमानं प्रक्रमते आत्मनि निर्दष्टहेतोरभावात्
1
२१५
रूपत्व का और रूपी पदार्थों का चक्षु से ग्रहण होता है स्पर्श स्पर्शत्व तथा स्पर्श वाले पदार्थों का त्वचा इन्द्रिय से ग्रहण होता है । रसगंध और शब्द का रसना घ्राण और श्रोत्र इन्द्रियों से ग्रहण होता है । इनमें से आत्मा के विषय में चक्षु की प्रवृत्ति नहीं हो सकती, क्योंकि आत्मा अरूपी है । चक्षु के विषय तो रूपवान् पदार्थ ही होते हैं ऐसा नियम है । स्पर्शनेन्द्रिय की भी प्रवृत्ति नहीं हो सकती, क्योंकि स्पर्शवान् द्रव्यही उसके द्वारा ग्रहण किया जा सकता है। आत्मा में रूप और स्पर्श का अभाव हैं अतएव उसका स्पर्शेन्द्रिय और चक्षुरिन्द्रिय से ग्रहण नहीं हो सकता । इसी प्रकार रसना घ्राण और श्रोत्र इन्द्रियों से भी ग्रहण होना संभव नहीं है क्योंकि यह इन्द्रियां गुणमात्र को ग्रहण करती हैं और आत्मा गुण मात्र स्वरूप नहीं हैं । आत्मा आन्तर प्रत्यक्ष से भी ज्ञेय नहीं है क्योंकि सुखादि ही मन के ग्राह्य हो सकते हैं । अतएव आत्मा के विषय में प्रत्यक्ष की प्रवृत्ति नहीं हो सकती । अनुमान प्रमाण की प्रवृत्ति होना भी संभव नही है क्योंकि निर्दोष हेतु का अभाव है ।
ચક્ષુ વડે રૂપનુ, રૂપવનુ અને રૂપી પદાર્થાંનુ ગ્રહણ થાય છે ત્વચા (સ્પર્શેન્દ્રિય) વડે સ્પર્શી, સ્પત્વ અને સ્પર્શીવાળા પદાર્થોને ગ્રહણ કરાય છે રસનુ ગ્રહણ રસના ઇન્દ્રિય વડે, ગ ધનુ ઘ્રાણેન્દ્રિય વડે અને શબ્દનુ થ્રોગેન્દ્રિય વડે ગ્રહણ થાય છે આ પાંચમાના ચક્ષુ નામના માહ્ય પ્રત્યક્ષ વડે આત્માના વિષયમા પ્રવૃત્તિ થઈ શકતી નથી, કારણ કે આત્મા અરૂપી છે. રૂપી પદાર્થ જ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે,' એવેના નિયમ છે આત્માના વિષયમા સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિ પણ થઇ શકતી નથી સ્પર્ધા યુક્ત દ્રવ્યના જ મેધ સ્પર્શેન્દ્રિય દ્વારા થઇ શકે છે પરન્તુ આત્મામા સ્પગુણના પણ અભાવ છે તેથી આત્મા સ્પર્શેન્દ્રિય દ્વારા પણ અગ્રાહ્ય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા તેને વિષે કશા પણ મેષ થતા નથી એજ પ્રમાણે રસના, ઘ્રાણુ અને શ્રીોન્ડ્રિયા દ્વારા પણ આત્માને ગ્રહણ કરી શકાતા નથી, કારણ કે આ ઇન્દ્રિયા ગુણમાત્રને ગ્રહણ કરે છે, અને આત્મા ગુણમાત્રસ્વરૂપ નથી આત્મા આન્તર પ્રત્યક્ષ દ્વારા પણ જ્ઞેય નથી, કારણ કે મન દ્વારા
Page #234
--------------------------------------------------------------------------
________________
२१६
सूत्रकृतागसूत्रो प्रत्यक्षमनुमानंच विहाय प्रमाणान्तरं नास्ति यद्वलाद् पञ्चस्कन्धातिरिक्तस्यात्मनः प्रसिद्धि भवेत् । एवं ते वालाः वाला इव वाला:-सदसद्विवेकविकला वौद्धाः प्रतिपादयन्ति । वहवो हि बुद्धमताऽनुयायिनः । तत्र केचन सर्वास्तित्ववादिनः केचन विज्ञानमात्राऽस्तित्ववादिनः अपरे पुनः सर्वशून्यतावादिनः यद्यपि बुद्ध एक एवोपदेष्टा तत्र तत्त्वभेदप्रतिपादनं न युक्तम् तथापि विनेयभेदात् प्रतिपत्तिभेदावा भेदो जातः तदुक्तम्
"देशना लोकनाथानां सत्वाशयवशानुगाः। भिद्यन्ते बहुधा लोके उपायैर्वहुभिःपुनः ॥१॥ गंभीरोत्तानभेदेन कचिच्चोभयलक्षणा ।
भिन्नाऽपि देशनाऽभिन्ना शून्यता द्वयलक्षणा ।।२॥ प्रत्यक्ष और अनुमान के सिवाय कोई दूसरा प्रमाण नहीं है, जिसके वल से पांच स्कंधों से भिन्न आत्मा की सिद्धि की जा सके । ऐसा वे अज्ञान बौद्ध प्रतिपादन करते हैं। बुद्धमत के अनुयायी बहुतेरे हैं। उनमें से कोई सर्वास्तित्ववादी है कोई विज्ञान को ही मानते हैं, कोई सर्वशून्यतावादी हैं । यद्यपि उनके उपदेशक बुद्ध एक ही हैं फिर भी शिष्यों के भेदसे या प्रतिपत्ति के भेद से भेद हो गया है । कहा भी है—'देशना लोकनाथानां" इत्यादि। लोक के नाथ भगवान् बुद्धकी देशना प्राणियों के आशय की वशवर्तिनी है । वह अनेक उपायों से लोक में अनेक प्रकार की हो गई है ॥ १॥ __वह देशना कहीं गंभीर, कहीं उत्तान और कहीं दोनों तरह की है। किन्तु સુખાદિનુ જ ગ્રહણ થઈ શકે છે તેથી આત્માના વિષયમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાતો નથી આત્માના વિષયમાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ પણ સભવિત નથી, કારણ કે નિર્દોષ હેતુને અભાવ છે - પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ સિવાયનું બીજુ કઈ પ્રમાણ નથી કે જેને આધારે પાચ સ્કથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરી શકાય, એવું તે અજ્ઞાન બૌદ્ધ મતવાદીએ પ્રતિપાદન કરે છે બૌદ્ધ મતના અનુયાયીઓના અનેક પ્રકારે છે કેઈ સર્વાસ્તિત્વવાદી છે કેઈ વિજ્ઞાનને જ માને છે, અને કોઈ સર્વશૂન્યતાવાદી છે જે કે બૌદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તો એક જ બુદ્ધ થઈ ગયા છે, પરંતુ શિષ્યની માન્યતા અથવા પ્રતિપત્તિના ભેદને કારણે બૌદ્ધ મતવાદીઓના પણ ઘણું ભેદ પડી ગયા છે કહ્યું પણ छ । “देशना लोकनाथानां" त्या "सोना नाथ भगवान मुद्धनी हेशन प्राणीमाना આશયની વશવત્તિની છે તે અનેક ઉપાયો વડે લોકમાં અનેક પ્રકારની થઈ ગઈ છે ?
તે દેશના ગભીર પણ છે, ઉત્તાન પણ છે અને ગભીરત્તાન પણ છે પરંતુ વિભિન્ન (એક) જ છે. જે ૨
Page #235
--------------------------------------------------------------------------
________________
समयार्थ पोधिनी टीका प्र श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१७ इति शिष्यभेदात् तेषां ज्ञानभेदाद्वा वहुप्रकारत्वं न तु तत्वभेदादयं भेदः । तत्त्वस्य शून्यताऽद्वयस्यैकविधत्त्वात् । सर्वेऽपि शिष्यास्तेन साक्षात्परंपरया शून्यताया मेवाऽवतार्यन्ते । । तत्र ये विचक्षणाः ते साक्षादेव शून्यतोपदेशेन वोधिता बुद्धन मध्यमास्तु वाद्यार्थप्रतिक्षेपपूर्वकविज्ञानास्तित्वप्रतिपादनेन बोधिताः । ये च सर्वेभ्योऽपि हीना स्ते वाह्यार्थप्रतिपादनेनैव वोधिता वोध्यन्ते बुद्धेन । एते सर्वेऽपि यथाऽवस्थितार्थाऽपरिज्ञानाद् वाला एव । तएव बाह्यार्थवादिनो बाह्यमाभ्यन्तरं च पदार्थजातं स्वीकुर्वन्ति भूतं भौतिकं चित्तं चैत्तंच । तथोक्तं सूत्रकारेण-पंचस्कन्धान इत्यादि । ते च पंच स्कन्धसमुदायात्मकमेवाऽऽत्मानं स्वीकुर्वन्ति न तु स्कन्धाऽतिरिक्तमात्मानमभ्युपगच्छन्ति । विभिन्न प्रकार की वह देशना शून्यता रूप एक लक्षण वाली होने से अभिन्न एक ही है ॥२॥
इस प्रकार शिष्यों के भेद से या उनके ज्ञान के भेद से नाना प्रकार हो गए हैं। तत्त्व के भेद से यह भेद नहीं है। तत्त्व है शून्यता और वह एक ही प्रकार का है । सभी शिष्यों को इसके द्वारा साक्षात् या परम्परा से शून्यता में ही प्रवेश कराया जाता है। ___ जो शिष्य प्रज्ञावान् हैं, उन्हें बुद्ध ने साक्षात् शून्यता का उपदेश देकर वोधित किया है। मध्यम शिष्योंको वात्य पदार्थों का निषेध करके और अकेले विज्ञान का अस्तित्व प्रतिपादन करके समझाया है और जो सबसे हीन हैं उनको वाद्य पदार्थों का अस्तित्व प्रतिपादन करके वोध प्रदान किया है । परन्तु ये सभी वास्तविक पदार्थ स्वरूप से अनभिज्ञ होने के कारण अज्ञानी ही हैं। वाह्यार्थवादी
શિષ્યના ભેદની અપેક્ષાએ અથવા તેમના નાનના ભેદોની અપેક્ષાએ બૌદ્ધોમાં અનેક ભેદ પડી ગયા છે. પરંતુ તત્વના ભેદની અપેક્ષાએ આ ભેદ પડયા નથી તવ તે એક જ છે શૂન્યતા રૂપ તત્ત્વમાં કઈ ભેદ નથી સઘળા શિષ્યોને તેના દ્વારા સાક્ષાત્ અથવા પર પરા વડે શૂન્યતામાં પ્રવેશ કરાવવામાં આવે છે
જે શિવે પ્રજ્ઞાયુકત હતા, તેમને બુદ્ધિ સાક્ષાત્ શૂન્યતાને ઉપદેશ આપીને બધિત ક્ય હતા મધ્યમ શિવેને બાહ્ય પદાર્થોને નિષેધ કરીને અને એકલા વિજ્ઞાનના અસ્તિવનુ જ પ્રતિપાદન કરીને સમજાવ્યા છે અને જેઓ સૌથી હીન હતા, તેમને બાહા. પદાર્થોના અસ્તિત્વનું પ્રતિપાદન કરીને બોધ આપ્યો હતો પરંતુ તે સઘળા શિષ્યો પદાર્થના વાસ્તવિક સ્વરૂપથી અનભિન્ન રહેવાને કારણે અજ્ઞાની જ રહ્યા છે બદ્યાર્થવાદી सू२८
Page #236
--------------------------------------------------------------------------
________________
२१८
सूत्रकृतात्सूत्रे
तथा ते स्कन्धाः - "खणजोइणो,' इति' क्षणयोगिन इत्यर्थः । क्षणः परमसूक्ष्मकालः तेन सह योगः संवन्धः क्षणयोगः - क्षणयोगो विद्यते यस्य स क्षणयोगी यत् सत् तत् क्षणिकमिति व्याप्तेः । तत्र मेघमालादिकं दृष्टान्तः“यथा मेघमालाः क्षणिकाः सत्त्वात् । तथा सर्वे भावाः सत्त्वात् क्षणिका एव न तु स्थायिनो भवन्ति । सत्त्वं नाम - अर्थक्रियाकारित्वम् । अर्थक्रियाच स्थायिनि पदार्थे न संभवति, अतः स्थायित्वं विरुद्ध क्षणिकत्वं भावनां पर्यवस्यति ।
अयमाशयः-यदि पदार्थः स्थायी भवेत् तदा स अर्थक्रियां क्रमेण
बौद्ध वही हैं जो वाह्य आभ्यन्तर पदार्थों को स्वीकार करते हैं । वे पदार्थ हैं भूत, भौतिक, चित्त और चैत्त ।
सूत्रकार ने कहा है - वे पाँच स्कंधों के समुदाय को ही आत्मा स्वीकार करते हैं । स्कंधों से आत्मा को नहीं मानते हैं ।
तथा वे स्कंध क्षणयोगी हैं । सब से सूक्ष्म काल को क्षण कहते है । उन स्कंधों का एक क्षण के साथ ही संबंध रहता है अर्थात् वे क्षणिक हैं, क्यों कि जो सत् होता है वह क्षणिक होता है, ऐसी व्याप्ति है। यहाँ मेघमाला आदि द्रष्टान्त हैं । जैसे मेघमालाएं क्षणिक हैं, क्योंकि सत् हैं, उसी प्रकार सभी सत् पदार्थ क्षणिक हैं स्थायी नहीं । यहां सत्त्वका अर्थ है अर्थक्रिया कारित्व स्थायी पदार्थ में अर्थक्रिया संभव नहीं है । अतएव स्थायित्व से विरुद्ध क्षणिकत्व ही पदार्थों में सिद्ध होता है ।
आशय यह है यदि पदार्थ स्थायी हो तो वह क्रमसे अर्थक्रिया करेगा ૌદ્ધ એજ છે કે જેઓ બાહ્યઆભ્યન્તર પદાર્થાના સ્વીકાર કરે છે તે પદાર્થોં નીચે - प्रमाणे छे- भूत, लौति, त्ति भने चैत्त
સૂત્રકારે એવુ કહ્યુ છે કે તે પાચ ધેાના સમુદાયને જ આત્મા રૂપે સ્વીકારે છે. સ્ક ધાથી ભિન્ન આત્માને તેઓ માનતા નથી.
તથા તે સ્કા ક્ષયાગી છે. કાળના સૌથી સૂક્ષ્મ વિભાગને ક્ષણ કહે છે. તે २४ ध। क्षणिङ छे, अरण े ने सत् होय छे, ते क्षण होय छे, गेवो नियम छे. આ નિયમનુ પ્રતિપાદન કરવા માટે મેઘમાલા આદિ દૃષ્ટાન્તા આપવામા આવ્યા છે. જેવી રીતે મેઘમાલાએ ક્ષણિક છે, કારણ કે તે સત્ પદાર્થ રૂપ છે, એ જ પ્રમાણે સઘળા સત્ પદાર્થોં ક્ષણિક જ હાય છે સ્થાયી હાતા નથી અહી સત્ત્વના અર્થ છે અથ ક્રિયાકારિત્વ' સ્થાયી પદાર્થ મા અક્રિયા સ ભવી શકતી નથી. તેથી સ્થાયિત્વથી વિરૂદ્ધ એવુ ક્ષણિકત્વ જ પદાર્થોમાં સિદ્ધ થાય છે.
આ કથનના આશય એ છે કે જે પટ્ટા સ્થાયી હોય, તે તે ક્રમપૂર્ણાંક અથ ક્રિયા
Page #237
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र, श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१९ करिष्यति, युगपद्वा, तृतीयपक्षस्याऽभावात् , 'परस्परविरोधेहि न प्रकारान्तरस्थिति-' रिति नियमात् । तत्र नाद्यः पक्षः प्रशस्तः यतो यदि क्रमेण कार्य करिष्यति नित्यः पदार्थ स्तदा स कालान्तरभाविनीः सर्वा अपि क्रियाः प्रथम क्रियाकाले एव करिष्यति, समर्थस्य क्षेपा (कालक्षेपा)ऽयोगादिति न्यायात् । कालक्षेपे चासामर्थ्य वा स्यात् । यद्यपि समर्थोऽयं भावः क्रियाकरणे तथापि सहकारिसमवधाने एव तत्तत् कार्य करिष्यतीति न वाच्यम् । एवं सति असामर्थ्य स्यात्, स्वेतर सहकारि-सापेक्षवृत्तित्वात् । तस्मात्क्रमेणेति पक्षो न सम्यक् । अथ युगपदिति वा-कार्य करोति स्थिरभाव इति द्वितीयपक्षोऽपि न समीचीनः नोको भावोऽशेपदेशकालवर्तिनीः सर्वा अपि क्रियाः युगपदेव संपादयतीति अथवा एक साथ ! तीसरा पक्ष हो नहीं सकता। ऐसा नियम है कि परस्पर विरोधी दो पक्षों के अतिरिक्त तीसरा पक्ष नहीं हो सकता। उक्त दो में से प्रथम पक्ष ठीक नहीं है, क्योंकि नित्य पदार्थ यदि क्रम से कार्य करेगा तो वह कालान्तर में होने वाली सभी क्रियाओं को पहली क्रिया के समय में ही क्यों नहीं कर लेता ? समर्थ पदार्थ कालक्षेप नहीं करता, ऐसा न्याय है। अगर वह कालक्षेप करे तो असमर्थ हो जाएगा । अगर कहो कि पदार्थ तो अर्थक्रिया करने में समर्थ है तथापि सहकारी कारणों का संयोग होने पर ही वह अमुक अमुक कार्य करता है सो ठीक नहीं । ऐसा होने पर तो वह असमर्थ हो जाएगा, क्योंकि वह अपने से भिन्न सहकारियों की अपेक्षा से ही,प्रवृत्ति करता हैं । अतएव क्रमसे अर्थक्रिया करने का पक्ष समीचीन नहीं है।
स्थायी पदार्थ एक साथ अर्थक्रिया करता है, यह दूसरा पक्ष भी समीचीन नहीं है। एक पदार्थ समस्त देशकालों में होनेवाली समस्त क्रियाओ को एक કરશે, કે એક સાથે અથક્રિયા કરશે? આ બે વિકલ્પ સિવાયને ત્રીજો કોઈ વિકલ્પ સભવી જ શક્તિ નથી કારણ કે એ નિયમ છે કે પરસ્પર વિરોધો એવા બે પક્ષો ઉપરાત ત્રીજે કઈ પક્ષ જ હોઈ શકે નહીં
ઉપર્યુક્ત બન્ને પક્ષેમાનો પહેલો પક્ષ સમીચીન નથી કારણ કે નિત્ય પદાર્થ જે ક્રમપૂર્વક કામ કરે, તે તે કાલાન્તરે થનારી સઘળી ક્રિયાઓને પહેલી ક્રિયાના સમયમાં જ શા માટે કરી ન લે?
સમર્થ પદાર્થ કાળક્ષેપ કરતા નથી” એ નિયમ છે જેને કાળક્ષેપ કરે તો અસમર્થ થઈ જાય કદાચ આપ એવુ પ્રતિપાદન કરતા હે કે પદાર્થ તે અર્થ ક્રિયા કરવાને સમર્થ છે, પરન્તસહકારી કારણેનો સગ થાય ત્યારે જ તે અમુક અમુક કાર્ય કરે છે, પરન્ત આ માન્યતા ઉચિત નથી જે આ માન્યતા સ્વીકારવામાં આવે તે પદાર્થની અસમર્થ તા જ સિદ્ધ થશે, કારણ કે તે પોતાનાથી ભિન્ન એવા સહુકારીઓને આધારે જ પ્રવૃતિ કરે છે તેથી ક્રમે ક્રમેઅર્થ કિયા કરવાને પક્ષ (વિકલ્પ) સમીચીનનથી
Page #238
--------------------------------------------------------------------------
________________
२२०
सूत्रकृताङ्गसूत्रो कुत्रचिदपि केनापि ज्ञायते । अनुभवविरोधात् । तथा सति कार्यकारणादीना मेकदैव जायमानतया दण्डघटादिनां परस्परकार्यकारणभावस्य विलोपप्रसंगात् । यथा कथंचित् एकदैव सर्वक्रियाकारित्वस्य स्वीकारेऽपि न ढोपाद् विमुच्यते । यतो यदि स्थिरो भावः सर्वामपि अर्थक्रियायेकदैव करोति, तदा द्वितीय तृतीयादि क्षणे स भावः किं करिष्यति, करणीयान्तराऽभावत् । यत्सत्कर्त्तव्यमासीत् तत्सर्व प्रथमक्षणे एव तेन कृतमेव, ततोऽनन्तरकाले किं करिष्यति । इति युगपदिति पक्षोपि न समीचीनः तदेवं स्थिरस्य भावस्य क्रम यौगपध द्वाराऽर्थक्रियाकारित्वस्याऽभावात् स्वकारणेन स्थिरभावस्योत्पत्ति न जायते । साथ कर लेता है, ऐसी प्रतीति कहीं किसी को भी नहीं होती है । अगर सभी पदार्थों की एक साथ उत्पत्ति मानी जाय तो कार्य और कारण आदि के एक साथ उत्पन्न होने से दण्ड और घट आदि में परस्पर कार्य कारणभाव ही नहीं बन सकेगा । किसी प्रकार एक ही साथ समस्त क्रियाओं का किया जाना स्वीकार करने पर भी दोष से छुटकारा नहीं हो सकता। यदि स्थिर पदार्थ सभी अर्थक्रियाओं को एक साथ ही कर डालता है तो दूसरे तीसरे आदि क्षणों में क्या करेगा ? उसे करनेको कुछ शेप नहीं है । जो कुछ करने योग्य था वह सब उसने प्रथम क्षण में ही कर लिया, फिर वाद के क्षणों में क्या करेगा ? इस प्रकार एक साथ अर्थक्रिया करने का पक्ष भी समीचीन नहीं है । इस प्रकार स्थिर पदार्थ में क्रम अथवा अक्रम से अर्थक्रियाकारित्त्व का अभाव होने से नित्य पदार्थ की उत्पत्ति अपने कारणों से नहीं होसकती।
“સ્થાયી પદાર્થ એક સાથે ક્રિયા કરે છે, આ બીજો પક્ષ પણ સ્વીકાર્ય નથી એક પદાર્થ સમસ્તદેશકાળમાં થનારી સમસ્તક્રિયાઓ એક સાથે કરી લે છે એવી પ્રતીતિ કેઈને ક્યારે ય પણ થતી નથી જો સઘળા પદાર્થોની એક સાથે ઉત્પત્તિ થવાની વાત માનવામા આવે તે કાર્ય અને કારણ આદિની એક સાથે ઉત્પત્તિ થવાથી દડ અને ઘટાદિમા પરસ્પર કાર્ય કારણ ભાવ જ સ ભવી શકશે નહી કેઈ પણ પ્રકારે એક સાથે જ સમસ્ત ક્રિયાઓ કરાયાને સ્વીકાર કરવામા આવે તે પણ દોષથી મુક્ત રહી શકાશે નહી જે સ્થિર પદાર્થ પહેલી ક્ષણમાં જ સઘળી અર્થ ક્રિયાઓ એક સાથે કરી નાખે, તે બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં શુ કરશે? તેને કઈ પણ કરવાનું જ બાકી રહ્યું નથી જે કઈ કરવા જેવું હતું, તે તેણે પ્રથમ ક્ષણમાં જ કરી નાખ્યું હવે પછીની ક્ષણોમાં તે શું કરશે ? આ પ્રકારે
એક સાથે અર્થ ક્રિયા કરવાનો બીજો પક્ષ પણ સમીચીન લાગતું નથી. આ પ્રકારે સ્થિર (સ્થાયી પદાર્થમા કમ અથવા અક્રમ પૂર્વક કિયા કાત્વિનો અભાવ હોવાથી નિત્ય પદાર્થની ઉત્પત્તિ પિતાના કારણે વડે થઈ શકતી નથી
Page #239
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ.१ असत्कार्यवादी बौद्धमानरूपणम् २२१ अथ पदार्थोऽनित्यस्वभावः, तदा सर्वस्याऽपि पदार्थस्य क्षणिकत्वम् अयत्नसिद्धमेव भवति । तथा चोक्तम् “जातिरेव हि भावानां विनाशे हेतुरिप्यते । यो जातश्च न चेदध्वस्तो नश्येत् पश्चात्स केनच ॥१॥" इति । तस्मात्स्वकारणेभ्यो जायमानाः पदार्थाः विनश्वरस्वभाववन्त एव समुत्पद्यन्ते, न तु स्थिरस्वभावतया । यदि समुत्पत्तिसमये एव स भावो विनाशकारणसंवलितो न भवेत् तदा पश्चात्को हितं नाशयितुं शक्नुयात् । तदुक्तम्-"तावत्कालं स्थिरं चैन कापश्चानाश यिष्यति इति तस्मात् पञ्चस्कन्धाः क्षणयोगिन इति सिद्धम् । पुनश्च 'अण्णो अणण्णो, इत्यादि । ते बौद्धाः- अन्यम्-पश्चभूतेभ्योऽतिरिक्तम् आत्मपष्टवादि सांख्याभिमतम् आत्मानं णेवाहु' नैवाहुः नैव कथयन्ति न स्वीकुर्वन्ती । एवं __अगर पदार्थको अनित्यमानाजायतो सभी पदार्थोंकी क्षणिकता विना प्रयत्न ही सिद्ध हो जाती है । कहाभी है- " जातिरेव हि भावानाम्" इत्यादि । .
पदार्थों की उत्पत्ति ही उनके विनाश का कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट नहीं होता, वह बादमें किस कारणसे नष्ट होगा ? अर्थात् नष्ट ही नहीं होगा।" __अतएव उत्पन्न होने वाले पदार्थ नाशशील ही उत्पन्न होते हैं, स्थितिशील नहीं। अगर उत्पत्ति के समय में ही पदार्थ विनाश के कारण से युक्त न हो तो बाद में कौन उसे नष्ट करने में समर्थ हो सकेगा? कहाभी हैउतने समयतक स्थिर रहे हुए उस पदार्थ को बादमे कौन नष्ट करेगा ? इससे यह सिद्ध हुआ की पांच स्कंध क्षणिक हैं। - वे वौद्ध आत्मपष्टवादी सांख्यो के माने हुए आत्मा को पांच भूतों से भिन्न नहीं मानते हैं। तथा चार्वाक (नास्तिक) के द्वारा स्वीकृत पाच भूतों - જે પદાર્થને અનિત્ય માનવામાં આવે, તે સઘળા પદાર્થોની ક્ષણિક્તા વિના પ્રયત્ન or सिद्ध य य छे. धु ५४ छे 3- "जातिरेव हि भावानामू" त्याहि
પદાર્થોની ઉત્પત્તિ જ તેમના વિનાશનું કારણ છે. જે પદાર્થ ઉત્પન્ન થતા જ નષ્ટ થતો નથી, તે પાછળથી કયા કારણે નષ્ટ થશે? એટલે કે નષ્ટ જ નહીં થાય”
તેથી ઉત્પન્ન થનારે પદાર્થ નાસશીલ જ ઉત્પન્ન થાય છે, સ્થિતિશીલ નહી જે ઉત્પત્તિને સમયે જ પદાર્થ વિનાશના કારણથી યુક્ત ન હોય, તે ત્યાર બાદ (ઉત્પત્તિના સમય બાદ) તેને નાશ કરવાને કેણ સમર્થ હશે? કહ્યું પણ છે કે
“ આટલા સમય સુધી સ્થિર રહેલા તે પદાર્થને પછીથી કેણુ નાશ કરશે?” આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે પાચ સ્ક ધ ક્ષણિક છે.
આત્મષષ્ઠવાદી (આત્મારૂપ છઠ્ઠા તત્ત્વને સ્વીકાર કરનારા) સાપે જેમ આત્માને પાચ ભૂથી ભિન્ન માને છે, તેમે બૌદ્ધો માનતા નથી. વળી તેઓ ચાર્વાકની જેમ
Page #240
--------------------------------------------------------------------------
________________
२२२
सूत्रकृताङ्गसूत्रे
हेतुक - सहेतुकम् - शरीराकारपरिणतं पञ्चभूत निष्पादितम् तथा अहेतुकम् - अना द्यनन्तत्वान्नित्यमपि च न स्वीकुर्वन्तीति ॥१७॥
एके बौद्धाः पृथिवीजल तेजोवायुगगनरूपपञ्चस्कन्धात्मकं जगन्मन्यन्ते, तन्मतं प्रदर्श्य साम्प्रतं येतु' पृथिवीजलतेजोवायुरूपचतुर्धातुकमेवेदं जगदिति मन्यन्ते तेषां मतं संक्षेपतो दर्शयन्नाह - पुढवी आउ इत्यादि ।
मूलम् -
१
ર ४ ३ ५ ६ ७ ११
पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ ।
१० १२ १५ १३ १४
चत्तारि धारण रूवं एवमाहंसु यावरे ॥ १८ ॥
छाया
पृथिव्यापस्तेजश्च तथा वायुश्चैकतः ।
चत्वारि धातो रूपाणि, एवमाहुश्चापरे ||१८||
से भिन्न भी नहीं स्वीकार करते हैं । इसी प्रकार आत्मा को न सहेतुक मानते हैं, न अहेतुक मानते है, अर्थात् न शरीर के आकार में परिणत पंचभूतों द्वारा जनित स्वीकार करते हैं, न अनादि अनन्त होने से नित्य ही स्वीकार करते हैं ||१७||
को वौद्ध पृथिवी, जल, तेज, वायु और आकाश इन पांच स्कंध रूप जगत् स्वीकार करते हैं, उनके मत को प्रदर्शित करके अब जो वौद्ध पृथिवी, जल, अग्नि और वायु रूप चतुर्धातुक ही जागत् है, ऐसा मानते हैं, उनके मत को संक्षेप से दिखलाते हुए कहते है-
1
આત્માને પાચ ભૂતાથી અભિન્ન પણ માનતા નથી. આ રીતે તે આત્માને સહેતુક પણુ માનતા નથી અને અહેતુક પણ માનતા નથી એટલે કે તે આત્માને શરીરના આકારે પરિણત પાચ ભૂતા વડે નિત પણ માનતા નથી અને અનાદુિ અનંત હાવાથી તેને નિત્ય પણ સ્વીકારતા નથી ! ગાથા ૧૭
કોઈ કોઈ બૌદ્ધમતવાદીએ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાચ સ્કંધ રૂપ જગતના સ્વીકાર કરે છે તેમના મતને પ્રકટ કરીને હવે સૂત્રકાર કેટલાક એવા ઔદ્ધ મતવાદીઓના મતને પ્રકટ કરે છે કે જેઓ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુરૂપ ચતુ ́તુક જગત છે એવુ માને છે સૂત્રાર તેમના મતને નીચેના સૂત્ર દ્વારા સ ક્ષિક્ષમા પ્રદ— શિત કરે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
را
inute बोधिनी टीका
प्र अ अ १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २२३
अन्वयार्थः
( पुढवी आउ य तेऊ ) पृथिवी आपश्च तेजः (तहा वाऊ य) तथा वायुश्च, एतानि (चंत्तारि ) चत्वारि चतुःसंख्यकानिं ( धाउणो) धातोः धारकपोपकत्वाद् धातुः, तस्य (रूवं ) रूपाणि स्वरूपाणि सन्ति पूर्वोक्तानि पृथिव्यादीनि चत्वारि धातु स्वरूपाणि सन्ति । पृथिव्यादीनि चत्वारि धातवः कथ्यन्त इतिभावः । एतानि (एओ) एकत: एकत्रमिलितानि जगत् घटपटादिरूपं समुत्पादयन्ति । ( एवं ) एवम् अनेन प्रकारेणच [ अवरे] अपरे चतुर्धातुकवादिनो वौद्धाः [आसु ] आहु: - कथयन्तीति ॥१८॥
शब्दार्थ - 'पुढवी आउय तेऊ पृथिवी आपश्च तेज' पृथिवी जल और तेज 'तहा चाउ य-तथा वायुश्च' तथा वायु 'चत्तारि - चत्वारि ' ये चार 'घाउणो धातोः' धातुके रूत्र - रूपाणि' रूप हैं 'एगओ एकत' ये शरीर रूपमें एक होने पर जीव संज्ञाको प्राप्त करते हैं 'एव एवम्' इस प्रकार 'अघरे - अपरे' दूसरे बौद्धोंने 'आइ सु-ओहु ' कहा है ॥१ ॥
-: अन्वयार्थ :
अर्थात् यह
पृथ्वी, जल, अग्नि और वायु यह चार धातु के रूप हैं । पृथ्वी आदि चार धातु ( धारक और पोषक तत्त्व ) हैं । यही धातु मिलकर घट पट आदि को उत्पन्न करते हैं। ऐसा दूसरे चतुर्धातुवादीवौद्ध कहते हैं | ॥१८॥
T 1
1
शब्दार्थ - 'पुढवी आउ य तेउ - पृथिवी आपश्च तेज' पृथ्वी, नस भने तेन 'तहा वाउ य-तथा वायुश्च' तथा वायु 'चत्तारि चत्वारि' आधार 'घाउणो- घातो' धातुना 'रूव-रूपाणि' ३ 'एमओ एकत' आ शरीर पाशुभा भेड थवाथी लंब संज्ञा प्राप्त रे छे, 'पव-पवम्' मे रीते 'अवरे - अपरे' जीन ने गौद्धो छे तेम 'महसुआ ' ॥१८॥
અન્વયાથ
પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ, આ ચાર ધાતુના રૂપ છે એટલે કે આ પૃથ્વી આદિ ચાર ધાતુ (ધારક અને પેાષક તત્વ) છે એ જ ધાતુ મળીને ઘટ, પટ આદિને ઉત્પન્ન કરે છે,” ચતુર્થાંતુવાદી જે ઔદ્ધો છે, તેમની આ પ્રકારની માન્યતા છે. ૧૮
Page #242
--------------------------------------------------------------------------
________________
२२४
सूत्रकृताङ्गसूत्रे
टीका
'पुढवी आउ तेऊ य तहा बाऊ य' पृथिवीधातुरापश्च धातुस्तेजो चातु:, तथा वायुश्वेति गगनपंचमन्यूनानि 'चत्तारि ' चत्वार्येव ' धाउगो रूवं', धातोः जगतो धारक पोषकत्वाद धातुपदवाच्यस्य रूपाणि सन्ति, एतानि चत्वारि पृथिव्यादीनि 'एगओ' एकतो मिलितानि जगदुत्पादयन्ति तथा जगद् धारयन्ति पोपयन्ति अतो धातुपदवाच्यानि भवन्ति । एतेभ्य एव कारणेभ्यो जगज्जायते तत्र पृथिवी कठिनस्वभावा, शीतगुणान्वितं जलम्, उष्णस्पर्शगुणकं तेजः, सर्वथा चलनस्वभावो वायुश्च भवति । एतेभ्यः समुदितेभ्यो वा घटादिजातं जगत् तथा एतेभ्य एव कायाकारपरिणतेभ्यः शरीरं जायते, कायाकारपरिणतेषु तेष्वेव च चैतन्यमपि जीवपदवाच्यं जायते, (टीकार्थ)
पृथिवीधातु, जलधातु, अग्निधातु और वायु धातु, यह आकाश को छोडकर चार ही धातु हैं । धातु का अर्थ हैं जगत् के धारक और पोषक तत्त्व यह चारों धातु एक साथ मिलकर जगत् को उत्पन्न करते हैं, जगत् को धारण करते हैं और पोषण करते हैं । इसी कारण यह धातु कहलाते हैं । उन्हीं से जगत् की उत्पत्ति होती है । इनमें पृथिवी का स्वभाव कठोरता है । जल गीतगुण वाला है, अग्नि उष्ण स्पर्शवाली हैं । और वायु सर्वथा चलने के स्वभाव वाला है । इन्हीं के समुदित होने से घटादि को समूह रूप जगत् उत्पन्न हुआ है । यही जब काय के आकार में परिणत होते हैं तो शरीर की उत्पत्ति होती है, और इन्हीं से चैतन्य का, जिसे जीव भी कहते
ટીકા
પૃથ્વીધાતુ, જલધાતુ, અગ્નિધાતુ અને વાયુધાતુ, આ મતવાળાએ ધાતુરૂપ માનતા નથી. જગતના ધારક ચારે ધાતુ એકત્ર થઈને જગતને ઉત્પન્ન કરે છે. જગતને ધારણ કરે છે અને પોષણ કર છે. તે કારણે જ તેમને ધાતુ કહેવામા આવે છે તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ થાય છે. આ ચાર તત્ત્વામાનું પૃથ્વી નામનુ જે તત્ત્વ છે તેને સ્વભાવ કઠોરતા છે, જળ શીતગુણવાળુ છે અગ્નિ ઉષ્ણુ સ્પર્શીવાળી છે અને વાયુ સ થા ચાલતા રહેવાના સ્વભાવવાળા છે. આ ચારે તત્ત્વા (ધાતુ) જ્યારે એકત્રિત થાય છે, ત્યારે ઘટાદિના સમૂહ રૂપ જગતની ઉત્પત્તિ થાય છે, તે ચારે ધાતુઓ જ્યારે કાયના આકારે પરિણત થાય છે, ત્યારે શરીરની ઉત્પત્તિ થાય છે, અને તેમના દ્વારા જ ચૈતન્ય અથવા જીવના ઉત્પાદ થાય છે. આ ચાર ધાતુઓથી ભિન્ન એવા ફોઈ
આ ચાર જ ધાતુ છે. આકાશને પાષક તત્ત્વાને ધાતુ કહે છે. આ
Page #243
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्रअ अ १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २२५ न चतुर्भूतव्यतिरिक्तः कश्चिदात्माख्यः पदार्थों विद्यते । एतेषां समुदाये एव आत्मसंज्ञेति । तदुक्तम्-"चातुर्धातुकमिदं शरीरम् न तद् व्यतिरिक्त आत्मा ऽस्ती" ति । 'एवमाहुँसु यावरे' इति अपरे वौद्धाः एवम्-इत्थं पूर्वोक्त प्रकारेण आहुः कथयन्ति । 'जाणगा" इति कचित् पाठो दृश्यते । तत्रापि अयमर्थः-जानकाः जातारः वयं ज्ञानिन इत्येवमभिमानवन्तः अभिमानाऽग्निदग्धाः सन्तः एवं चातुर्धातुकम् इदं शरीरं, शरीरव्यतिरिक्त आत्मा नास्तीति कथितवन्तः।
एते सर्वेऽपि बुद्धमतानुयायिनोऽफलवादिनः, यत एतेषां भते कार्यक्षणे एव कर्तरात्मनो निरन्वयविनाशात् क्रियाफलेन संवन्धा--- है, उत्पाद होता है। इन चार धातुओं से भिन्न आत्मा नामक कोई पदार्थ नहीं है। इन्हीं के समुदायको “आत्मा" नाम दिया जाता है। कहा भी है" यह शरीर चार धातुओंसे निर्मित है आत्मा इनसे भिन्न नहीं, दूसरे वौद्धों ने इस प्रकार कहा है। कहीं कहीं " यावरे" के स्थानपर "जणगा" ऐसा पाठ देखाजाता है। उसका अर्थ यह हैं कि 'हम जानकार हैं। ऐसे अभिमानवाले अभिमान की अग्नि से दग्ध होते हुए वे कहते हैं की यह शरीर चार धातुओं से बना है और शरीर से भिन्न आत्मा नहीं है।
यह बुद्धमत के अनुयायी सभी अफलवादी है, क्यों कि इनके मतानुसार कार्य क्षण में ही कर्ता-आत्मा का विनाश हो जाने से उसको फल के साथ संयोग नहीं होता। जब फल के समय तक आत्मा रहताही नहीं है तो ऐहिक और पारलौकिक क्रिया फल को कौन भोगेगा? जव इनके मतानुसार આત્મા નામને પદાર્થ નથી તેમના સમુદાયને જ આત્મા” કહેવામા આવે છે કહ્યું પણ છે કે “આ શરીર ચાર ધાતુઓ વડે નિર્મિત છે આત્મા તેમનાથી ભિન્ન નથી” આ भी मारना मो.ही मानी मान्यता धरावे छ
थामा “यावरे” २॥ पहने महले "जाणगा" २ ५४ प लेवामा सावे छ तेनी पथ २ा प्रमाणे छ
“અમે જાણકાર છીએ” આ પ્રકારના અભિમાનવાળા તેઓ અભિમાનની અગ્નિથી દબ્ધ હેવાને કારણે એવું કહે છે કે આ શરીર પૃથ્વી આદિ ચાર ધાતુઓ વડે બનેલુ છે, અને શરીરથી ભિન્ન આત્માનું અસ્તિત્વ જ નથી
આ બીમતના સઘળા અનુયાયીઓ અલવાદી છે, કારણ કે તેમના મતાનુસાર કાર્યક્ષણમાં જ કર્તાને (આત્માનો વિનાશ થઈ જવાથી ફલની સાથે તેને સોગ થતો. નથી. જે ફળના સમય સુધી આત્મા રહેતા જ ન હોય, તે ઐહિક અને પારલૌકિક કિયાફળને કણ ભેગવશે? તેમના મતાનુસાર જે સઘળા પદાર્થો ક્ષણિક જ હય, તે सू. २८
Page #244
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे
Sभावात् को नाम क्रियाफलस्य ऐठिकस्यामुष्मिकस्य ना - उपभोक्ता स्यात् । एतेषां मते पदार्थमात्रस्य क्षणिकत्वे - आत्मापि क्षणिक एव क्रियाच दानादिकाताः सर्वा अपि क्षणिका एवेति क्रियाकरणानन्तरं क्षणमात्रे एव सर्वेषां विनाशात् कः प्रेत्य कालान्तरभाविनं फलमुपभोक्ष्यते अतिरिक्तस्य कालान्तरस्थायिनश्रीपभोक्तुरभावात् । अथवा सर्वे एव पूर्वोदिताः सांख्यादयो बौद्धाचाऽफलवादिनः एव भवन्ति । “ केपाञ्चिन्मते एकान्तोऽविकारी निष्क्रियः कूटग्यथाऽऽत्मा, तन्मते विकारविरहितम्याऽऽत्मनः कथं कर्तृलफल्मोक्तृत्वं वा भवेत् । कर्तुत्वं च क्रियाविषयक कृतिमत्वमेव, नेयं कृतिः क्रियाविरहिते जागने, आकाशादावभावात् । कृत्यभावे च कर्तुत्वमेव न स्यात्, कर्तृत्वाऽसावेच क्रियायाः संपादनासंभवात्, क्रियाजनित गुखदुःखादि साक्षात्कारात्मक फलोपभोग कथमिव समर्थितो भवेत् । पदार्थ मात्र क्षणिक है तो आत्मा भी क्षणिक ही है और दानादिक सभी क्रियाएँ भी क्षणिकती हैं । उस कारण क्रिया करने ही क्षण मात्रमें सबका विनाश होजाने पर कालान्तर में होने वाला फल कौन भोगेगा कालान्तर में ठहरने वाला कोई अतिरिक्त भोक्ता वे स्वीकार नहीं करते हैं ।
अथवा पूर्वोक्त सांख्य आदि तथा बौद्ध, यह सभी अफवादी ही हैं । इनमें से किन्हीं के मत में आत्मा है भी तो वह एकान्त रूप से अविकारी क्रिया रहित और कूटस्थ जित्य है । उनके मत मे विकारहीन आत्मा में कर्तृत्व या फलभोक्तत्व कैसे सिद्ध हो सकता है ? क्रिया विषयक कृतिमन्त्र को ही कर्तुत्व कहते हैं । यह कृति क्रिया से रहित में नहीं हो सकती, क्योंकि आकाश आदि में उसका अभाव पाया जाता है । कृति के अभाव में कर्तृत्वही नहीं होता और कर्तुत्व के अभाव में क्रिया का सम्पादन करना असंभव है । ऐसी स्थिति में આત્મા પણ ક્ષણિક જ હોવા જોઈએ અને ાનાર્દિક ની ક્રિયા પણ ટાણિક જ હાવી જોઈએ આ કારણે ક્રિયા કરતા દાણ માત્રા જ સઘળા પટ્ટાથેના વિનાશ થઈ જવાથી કાળાન્તરે પ્રાપ્ત થનારુ ફળ કોણ ભાગવશે? કાળાન્તરે પણ સ્થિર રહેનારા કોઇ આ સિવાયના ભાક્તાના તા તેએ સ્વીકાર જ કરતા નથી અથવા પુ ોંકત સાખ્ય આદિ મતવાદીઓ તથા આ ખૌદ્ધા અફ઼લવાદી જ છે એમાથી કોઈ મતવાદીએ આત્માના અસ્તિત્વના સ્વીકાર તેા કરે છે, પરન્તુ તેને એકાન્ત રૂપે (થા) અવિકારી, ક્રિયારહિત અને ફૂટસ્થ નિત્ય માને છે તેમની આ માન્યતા સ્વીકારવામા આવે, તે વિકારહીન આત્મામા કત્વ અને ફલભાકતૃત્વ કેવી રીતે સિદ્ધ થશે ? ક્રિયાવિષયક કૃતિમત્ત્વને જ કતૃત્વ કહે છે. તે કૃતિ ક્રિયાથી રહિત આત્મામા ઞભવી શકે નહીં, કારણ કે આકાશ આદિમા તેના અભાવ જણાય છે. કૃતિના અભાવમા કર્તૃત્વ જ હેતુ નથી અને કતૃત્વના અભાવે ક્રિયાનુ સ પાદન કરવાનુ જ અસ ભવિત થઇ પડે છે. એવી પરિસ્થિતિમા
२२६
Page #245
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ १ चतुर्धातुकवादी चौद्धमतनिरूपणम् २२७ - नहि सर्वथोदासीनस्य सर्वप्रपंचविरहितस्य कर्तृत्वं भोक्तृत्वं वा संभवति ।
केषांचिन्मते-" आत्मैव नास्ति, तन्मते उपभोक्तुरेवाऽ भावत् कथं फलोपभोगः संभवेत् । केपांचिन्मते सर्वे भावाः क्षणिका इति सर्वे पदार्थान्तर्गत आत्मापि क्षणिक एवेति कार्यक्षणाऽव्यवहितोत्तरकाले एव आत्मनो विनाशात् कर्मफलेन कालान्तरदेशान्तरभाविना कथं क्षणविनष्टस्याऽऽत्मनः संवन्धः स्यादिति सर्वेऽपि पूर्वोदिता वादिनोऽफलवादिन एव भवन्ति । एतेपामफलवादिनाम् उत्तरदानाय पूर्व चतुर्दशगाथाटीकायां व्याख्याता नियुक्तिगाथैव इहापि विज्ञेया । तथाहि " को वेएई " इत्यादि । मुखदुःख के साक्षात्काररूप फलोपभोग का समर्थन कैसे हो सकता है ? जो सर्वथा उदासीन है और सर्वप्रपंच से सर्वथा रहित है, वह कर्ता या भोक्ता नहीं हो सकता।
किन्ही के मत मे आत्मा ही नहीं है। उनके मत में उपभोक्ता का अभाव होने से फलका उपभोग कैसे संभव हो सकता है ?
किन्हीं के मतानुसार आत्मा क्षणिक है, क्योंकि सभी पदार्थ क्षणिक हैं और आत्मा भी उन्हीं के अन्तर्गत है। कार्यक्षण के पश्चात् दूसरे ही क्षण में आत्मा का विनाश हो जाता है तो कालान्तर में होने वाले कर्मफल के साथ क्षण विनष्ट आत्मा का सम्बन्ध किस प्रकार हो सकता है ?
इस प्रकार पूर्वोक्त सभी वादी अफलवादी ही है। इनको उत्तर देने के लिए चौदहवीं गाथा की टीका में व्याख्यात की गई नियुक्ति की गाथा यहाँ भी जान लेना चाहिए। वह गाथा "को वेएई" इत्यादि है। સુખદુખના સાક્ષાત્કાર રૂપ લેપભેગનુ સમર્થન કેવી રીતે થઈ શકે? જે સર્વથા ઉદાસીન છે અને સર્વ પ્રપચથી રહિત છે, તે કર્તા અથવા ભક્તા સંભવી શકે નહીં
કેટલાક મતવાદીઓ આત્માના અસ્તિત્વને જ સ્વીકાર કરતા નથી તેમના મતમાં ઉપલેતાને જ અભાવ હોવાથી ફલનો ઉપગ કેવી રીતે સંભવિત થઈ શકે ?
કેટલાક મતવાદીઓ આત્માને ક્ષણિક માને છે, કારણ કે તેઓ એવુ પ્રતિપાદન કરે છે કે સઘળા પદાર્થો ક્ષણિક છે, આત્મા પણ એક પદાર્થ રૂપ હેવાથી ક્ષણિક જ છે તેમને અમે આ પ્રકારને પ્રશ્ન પૂછીએ છીએ કે કાર્યક્ષણ પછીની બીજી જ ક્ષણે જે આત્માને નાશ થઈ જતું હોય, તે કાળાન્તરે અને દેશાન્તરમાં પ્રાપ્ત થનારા કર્મફળની સાથે ક્ષણવિના આત્માને સબધ કયા પ્રકારે સ ભવી શકે ?
આ પ્રકારના પૂર્વોક્ત સઘળા મતવાદીઓ અફલવાદી જ છે તેમની માન્યતાનું ૧૪મી ગાથામાં ખડન કરવામાં આવ્યું છે તે ૧૪મી ગાથાની ટીકામાં જે પ્રતિપાદન
Page #246
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
अयं भावः- यदि पंचभूतव्यतिरिक्तः वतुर्भूतव्यतिरिक्तो वा आत्मा नास्ति, ततः अत्मन एवाऽभावात् सुखदुःखादि फलानामुपभोक्ता कः स्यात् । न कोऽपि भवेत्, उपभोक्तुरेवाऽभावात् । न चेष्टापत्तिः प्रतिप्राणि सुखदुःखादिफलोपभोगस्य स्वा ऽनुभवसिद्धस्याऽपलापः कथं कर्तुं शक्येत । सर्वेऽपि प्राणिनः सुखाय प्रयतमाना दुःखेभ्यश्च निवर्तमाना दृश्यन्ते, आत्मनोऽभावेऽयं नियमः कथमिव समर्थितो भवेत् ।
२२८
कि यदि आत्मैव नास्ति, तदा वन्धमोक्ष जन्म-मरण व्यवस्थापि व्यवस्थिता न स्यात् । मोक्षादि व्यवस्थाया अभावे गात्राणां महावियांच प्रवृत्तिरपि निरर्थिका भवेत् । नचैतद् युक्तमाश्रयितुम् - तदुक्तम्
भाव यह है यदि पाँच भूतों से या चार भूतों से भिन्न आत्मा नहीं है तो सुखदु:ख आदि फलों का उपभोक्ता कौन होगा ? उपभोक्ता का अभाव होने से कोई भी फल नहीं भोगेगा | अगर कहो कि हमें इष्टापत्ति है अर्थात् फलभोक्ता कोइ नहीं है तो सुखदुःख आदि फलों का उपभोग जो प्रत्येक प्राणी में स्वानुभव से सिद्ध है, उसका अपलाप कैसे किया जा सकता है ? सभी प्राणी सुख के लिए प्रयत्न करते हुए और दुःखों से बचने का प्रयत्न करते हुए देखे जाते हैं । आत्मा के अभाव में यह नियम कैसे सिद्ध हो सकेगा ?
इसके अतिरिक्त यदि आत्मा ही नहीं हैं तो वन्ध, मोक्ष, जन्म और मरण की व्यवस्था भी नहीं बैठ सकेगी । मोक्ष की व्यवस्था के अभाव में
કરવામા આવ્યુ છે. તે સમસ્ત પ્રતિપાદન અહીં પણ ગ્રહણ કરવુ જોઇએ એટલે કે મા वेपई” इत्यादि गाथाना अर्थ ही पशु ग्रह १२वो ले मे
તે ગાથા દ્વારા પ્રતિપાદિત વિષયના ભાવાર્થ આ પ્રમાણે છે
ને ચાર ભૂતા અથવા પાચ ભૂતાથી ભિન્ન આત્મા ન હેાય, ફળાના ઉપભેાકતા કોણ થશે ? ઉપલેાકતાના જ અભાવ હાવાથી ભાગવશે નહીં જો તમે તેને ઇષ્ટાપત્તિ રૂપ માનતા હૈ, તે
ફલભાકતા કોઈ ન હાય તા સુખદુ ખાદિ લેાના ઉપભાગ જે પ્રત્યેક પ્રાણીમાં સ્વાનુભવથી સિદ્ધ છે, તેના ખુલાસા શા છે ? સઘળા જીવે સુખને માટે પ્રયત્ન કરતા અને ૬ ખમાથી ખચવાને પ્રયત્ન કરતા જોવામા આવે છે આત્માના અભાવ માનવામાં આવે, તેા આ નિયમને કેવી રીતે સિદ્ધ કરી શકાય ?
વળી જો આત્માને જ અભાવ માનવામા આવે, તે અન્ય, મેાક્ષ, જન્મ અને મરણની વ્યવસ્થા પણ સ ભવિત ખની શકે નહી મેાક્ષની વ્યવસ્થાને અભાવ જ થઇ જાય,
તે સુખ, દુખ આદિ કાઇ પણ (જીવ) ફળ
Page #247
--------------------------------------------------------------------------
________________
समार्थ घोधिनी टीका
प्र, श्रु अ चतुर्धातुकवादी बौद्धमत निरूपणम्
“ विफला विश्ववृत्तिर्नो, नो दुःखैकफलापि वा । terrorवापि विप्रलंभोपि नेदृशः || १ ||" इति । ननु को ते आत्मा नास्ति, अस्त्येव तु विज्ञानस्कन्धरूप आत्मायद्यपि आत्मापि विज्ञानरूप एव, तथापि तस्मिन्नेव विज्ञानात्मनि ज्ञान सुखादयो विद्यन्ते । ज्ञानमुखादयश्च तादृश विज्ञानात्मन एवाकारविशेषाः ते तदात्मनि समवेताः, ततः सुखदुःखादिफलानामुपभोगो जन्ममरणादिका सर्वाऽपि व्यवस्था समाहिता भवति इति चेत्सत्यं ब्रूषे ? अस्ति विज्ञानधातुरेवात्मा, तस्यैव
२२९
शास्त्रों की तथा महावुद्धिमानों की प्रवृत्ति निरर्थक हो जाएगी । परन्तु ऐसा मानना तो उचित नहीं है । कहा हे “ विफला विश्ववृत्तिर्नो " इत्यादि ।
" विश्व का व्यापार न तो निष्फल है, न एक मात्र कष्ट रूप फलवाला है, न ऐसा है कि उसका फल प्रत्यक्ष से जो दीखता है वही हो और न यह धोसा ही है ॥१॥
शंका: कौन कहता है कि आत्मा नहीं है ? आत्मा तो है परन्तु वह विज्ञान स्कंध ही है | वही सुखदुःख आदि फलोंका उपभोक्ता है ।
यद्यपि आत्मा विज्ञान रूप ही है, फिरभी उसी विज्ञानरूप आत्मा में ज्ञान और सुख आदि रहते हैं । ज्ञान सुख आदि विज्ञान आत्मा के ही विशिष्ट आकार हैं और वे उसी में रहते हैं । ऐसा मानने से सुखदुःख आदि की व्यवस्था संगत हो जाती है ।
समाधान—– तुम सत्य कहते हो, आत्मा विज्ञानमय ही है और सुखदुःख
તા શાસ્ત્રોની તથા મહાબુદ્ધિમાનાની પ્રવૃત્તિ જ નિક થઇ જાય પરન્તુ એવુ માનવુ तेति नथी छे - " विफला विश्ववृत्तिर्नो' इत्यादि
“ વિશ્વ (સ સાર) ની પ્રવૃત્તિ નિષ્ફલ પણ નથી અને એક માત્ર કષ્ટ રૂપ ફલવાળી પણ નથી એવુ પણ નથી કે તેનુ ફૂલ પ્રત્યક્ષ જે દેખાવ છે એજ છે, અને ते घोषामा (प्रप२) ३५ पशु नथी "
શકા—કોણ કહે છે કે આત્મા નથી ? આત્મા તેા છે જ પરન્તુ તે વિજ્ઞાન સ્કંધ રૂપ છે. એજ સુખ દુખ આદિ લોને ઉપભોકતા છે
સાન
જો કે આત્મા વિજ્ઞાન રૂપ જ છે, છતા પણુ એજ વિજ્ઞાન ૩૫ આત્મામા અને સુખ આદિ રહે છે જ્ઞાન,મુખ આદિ વિજ્ઞાનરૂપ આત્માના જ વિશિષ્ટ આકારો છે, અને તે તેના જ રહે છે. આ પ્રનાણે માનવામા આવે, તે સુખ,દુ ખ આદિ ફળેના ઉપલેાગની તથા જન્મ, મરણ આદિની વ્યવસ્થા સગત અની જાય છે
સમાધાન- તમે આત્માને જે વિજ્ઞાનમય કહેા છે અને સુખદુ ખ આદિને આત્માની
Page #248
--------------------------------------------------------------------------
________________
२३०
सूत्रानादसूत्र मुखदुःखादयः आकारविशेषाः किन्तु विरुद्धं प्रलपयि सर्वस्यव पदार्थजातस्य क्षणिकत्वस्वीकारात् । यथा घटादयो भावाः क्षणिकाः तथा आत्मापि क्षणिक एवेति क्षणिकत्वात् उत्पद्य सद्य एव विनश्यति, ततो विनष्टनात्मना कालान्तरभावि स्वर्गादिफलं कथमिव मोक्तुं शक्येत । क्षणरुपयोः क्रियाफलवताः संवन्धाऽभावात् । कृतनाशाऽकृताभ्यागमदोपश्च स्यात् । येन आत्मक्षणे न क्रिया संपादिता स तु तदैव विनप्टो जातः स तु कथमपि कालान्तरभाविनं फलं न भोक्ष्यते विनष्टत्वादिति कृतनाशः। यश्च फलोपभोगं करोति' तेन तु क्रिया न संपादिताऽथच फलभोक्ता भवति, इत्यकृताभ्यागमप्रसंग इति ।
आदि पर्याय विशेप उसी के हैं, किन्तु तुम परस्पर विरुद्ध प्रलाप करते हो क्यों कि तुमने सभी पदार्थो को क्षणिक स्वीकार किया है। जैसे घटादि पदार्थ क्षणिक है उसी प्रकार आत्मा भी क्षणिक है। क्षणिक होने के कारण वह उत्पन्न होकर शीघ्र ही नष्ट हो जाता है तो फिर विनष्ट हुआ आत्मा कालान्तर में होने वाले स्वर्ग आदि फलों को कैसे भोग सफलता है ? क्षणविनश्वर क्रियावान् और फलबान का सम्बन्ध हो नहीं सकता। कृतनाश और अकृताभ्यागम दोप भी आते हैं। जिस आत्मक्षगने क्रिया की वह उसी समय नष्ट हो गया वह कालान्तर में उत्पन्न होने वाले फलको किसी भी प्रकार नहीं भोगेगा । यह कृतनाश नामक दोप हुआ । जो फल भोगता है उसने वह क्रिया नहीं की थी, अतएव अकृताभ्यागम दोप हुआ।
પર્યાયે રૂપ ગણે છે, તે ખરુ જ છે તમારી તે માન્યતા સાથે અમે પણ સંમત છીએ, પરંતુ તમે પરસ્પરથી વિરૂદ્ધ વાત કહે છે, કારણ કે તમે સઘળા પદાર્થોને ક્ષણિક જ માન્યા છે જેવી રીતે ઘટાદિ પદાર્થ ક્ષણિક છે, એ જ પ્રમાણે આત્માને પણ તમે ક્ષણિક જ માનો છો ક્ષણિક હોવાને કારણે, તે ઉત્પન્ન થયા બાદ શીધ્ર નષ્ટ થઈ જાય છે. તે વિનષ્ટ થયેલો તે આત્મા કાળાન્તરે પ્રાપ્ત થનારા સ્વર્ગ આદિ ફલેને કેવી રીતે ભેળવી શકે? ક્ષણવિનશ્વર કિયાવાન અને ફલવાને સ બ ધ જ સભવી શકે નહીં
તમારી આ માન્યતામાં તો કૃતનાશ ષ અને અકૃતાભ્યાગમ દેપને પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે કિયા કરનારો આત્મા તે એજ ક્ષણે નષ્ટ થઈ ગયે, તેથી કાળાન્તરે ઉત્પન્ન થનારા ફળને તે આત્મા કેઈ પણ પ્રકારે ભોગવી શકે જ નહી” આ પ્રકારના કૃતનાશ દોષને પ્રસગ ત્યા ઉદ્દભવે છે જે ફળ ભેગવે છે– એટલે કે ફળને જે ભક્તા છે, તેણે તે કિયા કરી ન હતી, ” આ પ્રકારના અકૃતાભ્યાગમ દેવને પ્રસંગ પણ ત્યાં ઉપસ્થિત થાય છે,
Page #249
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्रभु अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३१
तदेवं क्षणिकपक्षस्य विचाराऽक्षमत्वात् तथा सर्वथा नित्यैकान्तपक्षस्य च युक्तिविकलत्वात्-परिणामनित्यपक्ष एव सर्वथा ज्यायान् । एवं च सति-आत्मा ज्ञानाधिकरणम् भवान्तरगामी भूतेभ्यः कथंचिद् अन्य एव, शरीरेण सहाऽ न्योन्याऽनुवेधात् कथंचिदनित्योऽपि । तथा सहेतुकोपि मनुप्यनारकतिर्यक् भवोपादानकर्मणा तेन तेनाऽऽकारेण परिणमनस्वभावात् । तथात्मद्रव्यस्य नित्यतया अहेतुकोऽपि भवति आत्मा । तत्तत्कारणतो जायमानोऽपि द्रव्यरूपेण नित्यतयाऽविनश्यन् वन्धजातं परित्यज्य मोक्षगामी भवति । एवं युक्तितर्कप्रमाणादिभिरात्मनः शरीरव्यतिरिक्तत्वे साधिते सति-': चतुर्धातुकमात्रं शरीरमेवेदम् "इत्यादि बौद्धानां कयनमुन्मत्तमलपितमिव भवति । तदेवं संक्षेपेण वौद्धमत निरस्तमिति ॥१८॥
इस प्रकार क्षणिक पक्ष विचार को सहन नहीं करता और एकान्त नित्यपक्ष युक्ति शून्य है, अतएव परिणामि नित्य पक्ष ही निर्दोप है। इस पक्ष में आत्मा ज्ञान का अधिकरण, भवान्तर में जाने वाला भूतों से कथंचित् भिन्न और शरीर के साथ एकमेक होने से कथंचित् अभिन्न भी है। तथा वह सहेतुक भी है क्योंकि मनुष्य नारक तिर्यच भवो के कारणभूत कर्म के स्वभाव वाला है। और वह अहेतुक भी हैं क्योंकि आत्मद्रव्य नित्य है । विभिन्न कारणों से पर्याय रूप से उत्पन्न होता हुआ भी द्रव्य रूपसे नित्य होने के कारण कभी विनष्ट नहीं होता और बन्धन से रहित होकर मोक्षगामी हो जाता है। इस प्रकार युक्ति, तर्क और प्रमाण आदि से आत्मा की शरीर से भिन्नता सिद्ध कर देने पर वौद्धों का यह कथन प्रलाप मात्र है
આ પ્રકારે આત્માને ક્ષણિક માનનારો પશ વિચારને સહન કરતું નથી અને એકાન્ત નિત્ય પક્ષ પણ યુક્તિથ હોવાથી અસ્વીકાર્ય બની જાય છે, અને આત્માને એકાન્તત નિત્ય માનનારી પલ પણ યુક્તિશૂન્ય જ હોવાથી અસ્વીકાર્ય બની જાય છે. તેથી પરિણમી નિત્ય પક્ષ જ નિર્દોષ છે આ પક્ષમાં આત્મા જ્ઞાનના અધિકરણ રૂપ, ભવાન્તરમા જનારો, ભૂતેથી અમક અપેક્ષાએ ભિન્ન અને શરીરની સાથે એક એકમેક હોવાની અપેક્ષાએ અભિન્ન પણ છે તથા આત્મા સહેતુક પણ છે, કારણકે મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ જેના કારણભૂત કર્મો દ્વારા તે પ્રત્યેક પર્યાયમાં પરિણમન કરવાના સ્વભાવવાળો પણ છે. અને આત્મા તક પણ છે, કારણકે આત્મદ્રવ્ય નિત્ય છે. વિભિન્ન કારણ વડે પર્યાય રૂપે ઉત્પન્ન થવા છતા પણ દ્રવ્યરૂપે નિત્ય હોવાને કારણે તે કદી વિનષ્ટ થતો નથી અને બન્ધથી રહિત થતાજ મેક્ષમાં ગમન કરે છે આ પ્રકારે યુક્તિ, તર્ક અને પ્રમાણ આદિ દ્વારા આત્માની શરીરથી ભિન્નતા સિદ્ધ થઈ જાય છે તે કારણે ” ચાર ધાતુઓ વડે ઉત્પન્ન થયેલુ શરીર જ છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
२३२
सूत्रकृतागसूत्रो संप्रति चार्वाकादि वौद्धान्तमतं प्रतिक्षेप्यतया दर्शयित्वा पंचभूतात्मवा द्यात्माद्वैतवादि तज्जीवतच्छीरवाद्यकारकात्मपष्टवादि-क्षणिक पंचस्कन्धवादिना मफलवादित्वं कथयितुं सूत्रकारस्तेषां स्व स्व दर्शनफलाभ्युपगमं दर्शयितुमाह -'अगारं इत्यादि ।
१
२
मूलम्
अगारमावस्ता वि अरण्णा वावि पव्वया । इमं दरिसमाणवण्णा सव्वदुक्खा विमुच्चई ॥१९॥
-छायाअगारमावसन्तोऽपि आरण्या वापि प्रव्रजिताः।।
इदं दर्शनमापन्नाः सर्वदुःखात्प्रमुच्यन्ते ॥१९॥ कि यह चार धातुओंसे उत्पन्न शरीर ही है, इससे भिन्न आत्मा नहीं है। यह संक्षेप में वौद्धमत का खंडन हुआ ॥१८॥
चार्वाक से लेकर वौद्ध तक के मतों का निराकरण करके अब पंचभूतात्मवादी, आत्माद्वैतवादी, तज्जीवत च्छरीवादी' अकारक आत्मपष्टवादी तथा क्षणिक पंचस्कंधवादी, यह सव अफलवादी हैं । यह कहने के लिए सूत्रकार उनके दर्शनको स्वीकार करने का फल दिखलाते हैं-" अगारं" इत्यादि।
शब्दार्थ 'अगार-गृहम्' घरमें 'आवस तावि-यावसन्त' निवास करने वाले 'आरण्णा-आरण्या' अथवा वनमें निवास करने वाले 'पवया-प्रवनिता' प्रव्रज्या धारण किये हुए 'अथवा पव्वया-पार्वता' पार्वतमें रहेने वाले 'इम दरिसण-इद. दर्शनम्' इस दर्शनको-शास्त्रको 'आवाणा-आपन्ना" प्राप्तकर 'सव्वदुक्खा-स दुःखात्' समस्त दुखों से 'मुच्चइ-मुच्यन्ते' मुक्त हो जाते हैं ॥१९॥ તેનાથી ભિન્ન આત્મા નામના કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ જ નથી.” આ પ્રકારનું બૌદ્ધોનું કથન પ્રલાપ માત્ર જ બની જાય છે. આ પ્રકારે સૂત્રકારે સ ક્ષિપ્તમા બૌદ્ધ મતનું અહી ખડન કર્યું છે કે ૧૮
ચાર્વાકથી લઈને બૌદ્ધ પર્યન્તના મતનું ખડન કરી ને, હવે પાચ ભૂતાત્મવાદી; આત્માદ્વૈતવાદી, તજજીવ ત૭રીરવાદી અકારક આત્મષણવાદી તથા ક્ષણિક પચસ્ક ધવાદી, આ બધા મતો અલવાદી જ છે, તે દર્શાવવાને માટે સૂત્રકાર તેમના ઉપર્યુક્ત) દર્શને नो स्वी॥२ ४२वानु ३ तावे छ-"अगार" इत्यादि
शहाथ-'थगार-गृहम्' घरभा 'आवस तावि-आवसन्त' निवास ४२वावा आरण्णा-अरण्या मथवा वनमा निवास ४२वापामा ‘पव्ययत-प्रव्रजिता' अनन्यान धारण ४२८ मेवा अथवा 'पव्यया-पार्यता' पर्वतमा २वा वाणाम। 'इम दरिसण-इद दश नम्' मा शनन-शानने 'आवण्णा-आपन्ना' प्राप्त जरीने 'सव्य दुक्खा-सर्व दुःखात्' सघा माथी 'मुच्चइ-मुच्यन्ते' मुस्तथा नय छ ॥१९॥
Page #251
--------------------------------------------------------------------------
________________
--
'समर्थ'बोधिनी टीका प्र शु. अ. १ चतुर्धातुकवादी चौद्धमतनिरूपणम्
—अन्वयार्थः
7.
' अगार' मिति - अगारं गृहम् ' आवसंतावि' आवसन्तः । अरण्णा' आरण्याः - अरण्ये वसन्ति ये ते आरण्याः वननिवासिनस्तापसा इत्यर्थः । 'पन्चया ' प्रव्रजिताः प्रवज्यां संन्यासदीक्षां प्राप्ताः संन्यासिन' इत्यर्थः । अथवा 'पन्चया' इत्यस्य ' पार्श्वता:' इतिच्छाया, तत्पक्षे पार्वताः = पर्वतनिवासिनः, ' 'टमं दरिसणं' इदं दर्शन=दर्शनशास्त्रम् ' आवण्णा' आपन्नाः सन्तः । ' 'सब्चदुक्खा' 'सर्वदु :'खात् समस्तदुःखात् 'मुच्चर' मुच्यन्ते तत्तच्छास्त्रकारा एवं वंदन्ति यो वा कोवाऽपि उदं मदीयशासनं धर्म वाऽवाप्य तत्प्ररूपित धर्मजातम् आचरियति स गृहस्थो भवेत् वानप्रस्थो वा भवेत् संन्यासी वा भवेत् सर्वविधदुःखेभ्यो विमुच्य मोक्षपदं प्राप्स्यतीति भावः ||१९||
-
-6
C
२३३
अन्वयार्थ :
चाहे कोई घर में निवास करते हों - गृहस्थ हों चाहे वनवासी तापस हो, चाहे सन्न्यास दीक्षाको प्राप्त सन्यासी हों या पर्वतनिवासी हों यदि इस दर्शन को अंगीकार कर ले तो समस्त दुःख से मुक्त हो जाते हैं, ऐसा उन उन शास्त्रों के रचयिता कहते हैं । अर्थात् जो भी हमारे इस शासन या धर्म को अंगीकार करके, उसमें प्ररूपित धर्म का आचरण करेगा वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हो या संन्यासी हो, सव प्रकार के दुःखों से विमुक्त 'होकर मोक्ष पद प्राप्त कर लेगा । ( ऐसा विभिन्न मतों के शास्त्रकार अपने अपने शास्त्रों में प्रतिपादन करते हैं ) ||१९||
- अनवयार्थ -
“ ભલે ઘરમા નિવાસ કરનારા -ગૃહસ્થ- હા, ભલે વનવાસી ત્તાપસ હા, ભલે સન્યાસી હૈ। અથવા ભલે પતનિવાસી હા, - પરન્તુ જો તમે અમારા આ દનને સ્વીકાર કરી લેશે, તે સમસ્ત ૬ ખામાથી મુક્ત થઇ જશે”, એવુ ઉપર્યુકત શાસ્ત્રોની રચના કરનારા કહે છે એટલે કે જુદા જુદા મતાનુ પ્રતિપાદન કરનારા શાસ્ત્રકારી પોત પોતાના શાસ્ત્રોનુ આ પ્રમાણે પ્રતિપાદન કરે છે અમારા આ શાસન અથવા ધને અગીકાર કરવાથી અને તેમા પ્રરૂપિત ધર્મોનુ આચરણ કરવાથી તમે સમસ્ત ૬ ખામાથી મુકત થઈ જશે!સ સારમા રહીને અથવા વાનપ્રસ્થ અવસ્થામા રહીને, અથવા પવ તમા નિવાસ કરીને, અથવા સ ન્યાસી મનીને, આ પ્રકારે તમને ફાવે તે અવસ્થામા રહીને, અમારા દનના સ્વીકાર કરવાથી અને તે પ્રમાણે આચરણ કન્વાથી તમે સમસ્ત ૬ ખામાથી મુકત થઇને પરમપદની (મેાક્ષની) પ્રાપ્તિ કરશે. ૧૧૯૫
हु
हु
सू. ३०
"
Page #252
--------------------------------------------------------------------------
________________
२३४
सत्रकतामो -टीका__अगार '-मिति अगारं गृहम् ,तस्मिन् 'आवसंतावि' आवसन्तोऽपि वासं कुर्वन्तोऽपि । अत्र अगारपदं गृहमध्ये विद्यमानकलत्रपुत्रादीनामुपलक्षणत्वात् मचाः क्रोशन्तीतिवत् लाक्षणिकम् । तथाचाऽगारे वसन्तः कलत्रपुत्रादिना सह वासं कुर्वन्त इत्यर्थः संपद्यते । तदुक्तम्-" न गृहं गृहमित्याहुहिणी गृहमुच्यते"। इति नीत्या गृहे स्थित इत्यस्य गृहस्थितपुत्रभार्यादिपु स्नेहं कुर्वाणा इत्यर्थः संपद्यते । 'आरण्णावावि , इति आरण्यावापि अरण्ये निवसन्तोऽपि तापसाः वानप्रस्था इति यावत् । तथा 'पन्वया' प्रबजिताः सन्न्यासिन इत्यर्थः । अथवा 'पार्वताः' इतिच्छायापक्षे पर्वतवासिनः। एषु ये केचन 'इदं दर्शनम् 'आवण्णा' आपना प्राप्ताः सन्तः 'सव्वदुक्खा' सर्वदुःखात्-सर्वेभ्यः सांसारिकदुःखेभ्यः 'विमुच्चइ' विमुच्यन्ते-विमुक्ता भवन्ति ।
-टीकार्थःअगार का अर्थ है घर । यहाँ अगार पद गृह मे रहने वाले पत्नी पुत्र आदि का सूचक हैं । "माचे शोर कर रहे हैं। इसके समान यह - एक लाक्षणिक कथन है । अतएव "घर में रहते हुए का अर्थ है कलत्रपुत्र आदि के साथ निवास करते हुए। कहा भी है "न गृहं गृहमित्याहु गृहिणी गृहमुच्यते इत्यादि।
____ "गृह गृह नहीं कहलाता, वास्तव में गृहिणी गृह कहलाती है" । इस कथन के अनुसार गृह में स्थित का अभिप्राय है गृह में स्थित पुत्र पत्नी आदि पर स्नेह करते हुए। ____ अरण्य का अर्थ है अरण्य-वन में निवास करने वाले तापस या वानप्रस्थ भी कहलाते हैं । प्रव्रजित संन्यासी को कहते हैं । मूल में जो "पन्चया" पाठ है उसका अर्थ पार्वत अर्थात् पर्वतवासी भी हो सकता है ।
साथ ___ "अगार" मा पहना अर्थ पेड थाय छे. महा मा२ ५४ घरमा रहना। पत्नी, પુત્ર આદિનું સૂચક છે. “માં (માચડે) બેલે છે,” આ કથનના જેવું આ લાક્ષણિક કથન છે. તેથી ઘરમાં રહેનારા ને અર્થ આ પ્રમાણે સમજ “પુત્ર, પુત્રી, પત્ની આદિની साथै निवास ४२तो" Bघु ५१ छ । “न गृहं गृहमित्याहु" त्यादि । ___“घरने गृड ४उवातुनथी, वास्तवि: ३थे तो डिशान गृह उपाय छ,” 21 કથન અનુસાર “ઘરમાં રહેત” એટલે પુત્ર, પુત્રી, પત્ની આદિ પર સ્નેહભાવ રાખતા”
"म२९य" मेटसे पन. मने "मारच्य" सटसे पनमा निवास ४२ना२ तेन तापस अथवा वानप्रस्थ ५ अ छ. सन्यासीन 'प्रत्रनित' हे छे भूण सूत्रमा “पव्यया" આ પદ વપરાયું છે તેને અર્થ પાર્વત એટલે કે પર્વતવાસી પણ થઈ શકે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
समयाथ घोधिनी टीका प्रश्रु अ.१ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३५ • अयं भावः-पूर्वोक्ताः सर्वेऽप्येवं कथयन्ति-मदीयं दर्शनं ये प्राप्स्यन्ति ते गृहस्थाः वानप्रस्थाः वा संन्यासिनो वा भवन्तु तेषां सर्वदुःखप्रहाणमवश्यम्भावि भवति, अवश्यमेव दुःखोच्छेदः निरतिशयमुखप्राप्तिश्च भवतीति । तथाहि-पंचभूत तज्जीवतच्छरीरात्मवादिनामयमाशयः- ये मदीयदर्शनशास्त्रमधिगतवन्तः ते गृहस्था एव सर्वदुःखेभ्यः सर्वेभ्यः केशलुंचनशिरोमुण्डनदण्डादिग्रहणनाग्न्यतपवरणकायक्लेशादिदुःखेभ्यः सद्य एव विमुच्यन्ते, तदुक्तम् - "तपांसि यातना श्चित्राः, संयमो भोगवंचनम् अग्निहोत्रादिकं कर्म वालक्रीडेव दृश्यते ॥१॥” इति । इनमें से जो कोई भी इस दर्शन को प्राप्त (स्वीकार) करते हैं, वे समस्त सांसारिक दुःखों से विमुक्त हो जाते हैं। ' तात्पर्य यह हैं पूर्वोक्त सभी वादी कहते हैं जो हमारे दर्शन को अंगी- कार करेंगे वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हो या सन्यासी हों, उनका सव 'दुःख अवश्य नष्ट हो जाएगा और उनको सुख की प्राप्ति होगी ।
यहां पंचभूतवादी और तज्जीवतच्छरीरवादी का मत यह है कि जो हमारे दर्शनशास्त्र को स्वीकार कर लेगें, वे गृहस्थ रहते हुए ही समस्त दुःखो से अर्थात् केशलांच, मस्तक मुंडन, डंडधारण, नग्नता तपश्चरण तथा कायक्लेश आदि दुःखों से शीघ्र ही छुटकारा पा लेगे। कहा भी है "तपांसि यातनाश्चित्राः" इत्यादि ।
तपस्या विविध प्रकार की यातना मात्र है, संयम भोगों से वंचित है और अग्निहोत्र आदि कर्ममलों के खेल जैसे दिखाई देते हैं" ॥१॥ ગૃહસ્થ, આરણ્ય આદિમાંથી જે કઈ અમારા દર્શનને સ્વીકાર કરે છે, તેઓ સમસ્ત સાંસારિક દુખેમાથી મુક્ત થઈ જાય છે
આ કથનનું તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત સમસ્ત મતવાદીઓ કહે છે કે “જે કઈ અમારા દર્શનને સ્વીકાર કરશે, તેઓ ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ અથવા સંન્યાસી, ગમે તે અવસ્થામાં રહેવા છતા સમસ્ત દુખમાથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે.
પાચ મહાભૂ તવાદી અને તજજીવતછરીરવાદીને મત એ છે કે અમારા દર્શનશાસ્ત્રને સ્વીકાર કરનાર માણસે, ગૃહસ્થાશ્રમમાં રહીને જ સમસ્ત દુઃખમાંથી મુકત થઈ જશે. એટલે કે કેશલુચન, મસ્તક મુંડન, ડંડધારણુ, નગ્નતા, તપશ્ચરણ તથા કાયકલેશ माहिमामाथी ही भुस्त . ५४ छ "तपांसि यातनाश्चित्रा" त्यादि
તપસ્યા વિવિધ પ્રકારની યાતના રૂપ જ છે. સંયમ ભેગોથી વિહીન હોય છે. અને અગ્નિહોત્ર આદિ કર્મો તે બાળકનાં ખેલ જેવાં દેખાય છે.” ૧
Page #254
--------------------------------------------------------------------------
________________
२३६ --- -- -- - - - - - -
सूत्रकृताङ्गसूत्रे मम, दर्शनाऽऽश्रितानां सद्यएव दुःखात्मककेगलुचनादिभिः विमुक्तिर्जायते । एत न्मते. परलोकादीनामभावेन · तदर्थ, . शरीरक्लेशकारिकर्मानुष्ठानस्य नैरर्थक्येन त्याग, एव -दुःखविमोक्ष इति । तथाचोक्तम्. "त्यो वेदस्य कर्तारो ,भाण्डधूर्तनिशाचराः" इत्यादिना शास्त्रविहितकर्माणि निन्दित्वा, स्वेच्छया-ऐहिकफलोपभोगस्यैव पुरुषार्थत्वं प्रतिपादयन्तीतिपश्चभूततज्जीवतच्छरीरवादिमतम् ।। .: सांख्यादयस्तु मोक्षवादिनः ,एवं प्रतिपादयन्ति-यो हि सांख्यदर्शनस्याऽऽ श्रयं करोति, यत्र दर्शने-आत्माऽकर्ताऽभोक्ताऽद्रष्टा साक्षी भोक्ता कूटस्थनित्यो
हमारे दर्शन का आश्रय लेने वालों को शीघ्र ही इस केशढुंचन आदि के कष्ट से. मुक्ति मिल जाती है । इस मत में परलोक आदि का अभाव होने से उसके लिए- शरीर को क्लेश उत्पन्न करने वाले कर्मों का अनुष्ठान करना निरर्थक होने से उसका त्याग कर देना ही दुःखां से मुक्ति पा लेना है । कहा है "त्रयो वेदस्य कर्त्तारो भांडधुर्तनिशाचराः" इत्यादि । ' 'वेद' रचनेवाले तीन हैं 'भांड, धूर्त और निशाचर" इस प्रकार कह कर वे शास्त्रोक्त कर्मी की निन्दा करके और अपनी इच्छा से इहलोक संबंधी 'फलोपभोग' को ही पुरुपार्थ कहते हैं। यह पंचभूतवादी एवं तज्जीवतच्छरीर'वादी का मत हुवा ।।
सांख्य आदि कि जो मोक्षवादी हैं, उनका यह कथन है कि जो सांख्य 'दर्शन का आश्रय लेता है, जिसमें आत्मा अकर्ता, अभोक्ता, अद्रष्टा, साक्षी| અમારા દર્શનશાસ્ત્રોને આશ્રય લેનાર વ્યક્તિને, કેશલુ ચન આદિના કણમાથી તે તુરત જ મુકિત મળી જાય છે. આ લેકેના મતાનુસાર પલેક આદિનો અભાવ હોવાથી પરલેકના સુખને નિમિતે, શરીરને કલેશ ઉત્પન્ન થાય એવા અનુષ્ઠાનોની આરાધના નિરર્થક હેવાથી, એવાં અનુષ્ઠાનની જરૂર જ રહેતી નથી આ પ્રકારના અનુષ્ઠાનનો ત્યાગ કરે, તેનું જ નામ દુ ખેમાથી મુક્તિ છે. આશય એ છે કે ઉપર્યુકત મતવાદીઓ તપ આદિ અનુષ્ઠાનમાં માનતાં નથી, અને તે અનુષ્ઠાને દ્વારા જ લકે નિરર્થક शारीरि सेस सहन ४२ छ, मे माने छे धुं ५५ छ "त्रयो वेदस्य कर्तारो" त्या - "वे स्यनारा मार, धूत मने निशाय२, मात्र प्रारना छे" मा प्रभारी डीन તેઓ શાક્ત કર્મોની નિદા કરે છે. અને પિતાની ઈચ્છા પુસાર આ લેક સ બધી ફલેપભોગ કરે, તેને જ પુરુષાર્થ કહે છે આ પ્રકારનો પચભૂતવાદી અને તજીવતછરીરવાદીઓનો
સાચ આદિ, મતવાદીઓ કે જેઓ મેક્ષવાદી છે, તેઓ પણ એવું કહે છે કે જે લેકે સાખ્યદર્શનને આશ્રય લે છે, તે લોકે શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માના
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૭
समार्थ योधिनी टीका प्र. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् जन्मजरामरणरोगशोकादि विविधदुःखकारणविरहितोऽस्तीत्येवं स्वीकरोति स ताशमात्मानं श्रवणमनननिदिध्यासनमार्गेण ज्ञात्वा साक्षात्कृत्य प्रकृतिविरचितः समस्तदुःखकारणात्संसाराद्विमुच्यते । मदीयदर्शनमाश्रित्य तादृशदर्शनप्रत्तिपादितात्मानं विज्ञाय जन्मजरामरणगर्भपरम्पराऽनेकवाक्कायमानसातितीत्रतराऽ सातोदयरूपेभ्यो दुःखेभ्यो विमुच्यते । सकलद्वन्दविरहितं मोक्षमाश्रित्य केवलः स्वस्थः स्वरूपमाश्रितो भवतीति भावः । तत्र नाश्रमविचारी वा तदुक्तम्
7
पञ्चविंशतितत्वज्ञो यंत्र तंत्राश्रमे वसेत् ।
actort शिखी वापि मुच्यते नात्र संशयः “ ॥१॥ इत्यादि सांख्यमतम् ।
ر
भोक्ता, कूटस्थनित्य तथा जन्म, जरा, मरण, रोग शोक आदि विविध प्रकार के दुःख के कारणों से रहित माना गया है, वह पुरुष, श्रवण, मनन और निदिध्यासन के द्वारा आत्मा के इस प्रकार के स्वरूप को जान कर प्रकृति के संयोग से उत्पन्न होने वाले समस्त दुःखों के कारणभूत संसार से मुक्त हो जाता है । हमारे दर्शन if trय लेकर और इस दर्शन में प्रतिपादित आत्मा के स्वरूप को जान कर जन्म, जरा, मरण गर्भ परम्परा, अनेक वाचक कायिक और मानसिक तीव्रतर असातोदय रूप दुःखों से मुक्त हो जाता है । वह समस्त द्वन्द्वो से रहित मोक्ष को प्राप्त करके शुद्ध स्वस्थ और अपने स्वरूप में आश्रित हो जाता है । इस विषय में आश्रम वय या वर्ण आदि का कोई विचार नहीं हैं । कहा भी है "पंचविंशतितत्त्वज्ञो " इत्यादि ।
जो पच्चीस तत्त्वों का ज्ञाता है, वह चाहे किसी भी आश्रम में रहे
આ પ્રકારના સ્વરૂપને (આત્મા અકત્તાં, અભેાતાં અદ્રષ્ટા, સાક્ષીભોક્તા, ફૂટસ્થ નિત્ય તથા ४न्भु, ४२रा, भराशु, रोग, शोध आदि विविध अारना हु मना भरणीथी रहित छे. ) જાણીને પ્રકૃત્તિના સ યેાગથી ઉત્પન્ન થનારા સમસ્તદુ ખાના કારણુભૂત સ સારથી મુક્ત થઈ જાય છે. અમારા દર્શનના (સાંખ્ય દનનેા) આશ્રય લઇને, અને તેમા પ્રતિપાતિ આત્માના સ્વરૂપને જાણીને જન્મ, જરા, મરણુ ગર્ભ પર પરા અને માનસિક તીવ્રતર અસાતાઉદય રૂપ ૬ ખેાથી મુક્ત થઈ જાય છે તે સમસ્ત દ્વન્દ્વોથી રહિત મેાક્ષને પ્રામ કરીને શુદ્ધ સ્વસ્થ અને નિજ સ્વરૂપમા આશ્રિત થઈ જાય છે- આ વિષયમાં આશ્રમ, वय वाहिनी अर्ध अश्न ४ रहेता नथी, उधु पशु छे " पचविंशतितत्त्वज्ञा" इत्यादि જે પચીશ તત્ત્વાના જ્ઞાતા છે, તે ભલે આશ્રમમા રહે, અથવા ભલે જટા વધારે અથવા ભલે શિરમુ ડન કરાવે, અથવા ભલે શિખા વધારે, પરન્તુ તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે
Page #256
--------------------------------------------------------------------------
________________
२३८
सूत्रकृताङ्गसूत्र एवमेव बौद्धोऽपि वक्ति-मदीयदर्शनं समाश्रितः दर्शनोदीरितनैरात्म्यपदं पदार्थमात्रस्य क्षणिकतां दुःखरूपतां च ज्ञात्वा सर्व दुःखं सर्व हेयम्, सबै क्षणिक सर्व शून्यमिति विभाव्य सपरिकरमार्गप्रणाल्या क्षणिकात्मज्ञानं शून्यात्मज्ञानं वा प्राप्य जन्ममरणवन्धादि दोपजातेभ्यो दुःखेभ्यो विमुच्यते ।
एवमेवाऽऽद्वैतवेदान्ति-मदीयं दर्शनमाश्रित्य नित्यानित्यविवेकइहामुत्राऽ र्थफलभोगविरागशमदमसमाधानोपरतितितिक्षाश्रद्धारूपसाधनपट्क-मुमुक्षुत्वानन्तरं निष्कामकर्मोपासनया-उत्पन्न-जिज्ञासः गुरुमात्मज्ञानिनमवाप्य, श्रवणमनननिदिध्या
और चाहे जटा धारण करता हो मुंड़ मुंडवाता हो या चोटी रखता हो, अवश्य मुक्त हो जाता है । इसमें संशय नहीं है। "इत्यादि सांख्य मत है।
इसी प्रकार बौद्ध कहता है जो हमारे दर्शन की शरण लेता है और इस दर्शन में प्रतिपादित नैरात्मवाद को तथा पदार्थ मात्र की क्षणिकता एवं दुःख रूपता को जान कर ऐसी भावना करता है कि-"सभी कुछ दुःखरूप है सव हेय है, सब क्षणिक है, सब शून्य है "वह, सपरिकरमार्ग प्रणाली से क्षणिक या शुन्यरूप आत्मा का ज्ञान प्राप्त करके जन्म मरण वन्ध आदि दोषों से उत्पन्न दुःखो से मुक्त हो जाता है।
इसी प्रकार अद्वैतवादी-वेदान्ती कहते हैं हमारे दर्शन को अंगीकार करने से ही आत्मा मोक्ष प्राप्त करके कृतकृत्य होता है । नित्य और अनित्य का विवेक होने पर ऐहिक और पारलौकिक पदार्थों के तथा फलभोग के प्रति विरक्ति, शम,दम समाधान, उपरति, तितिक्षा, श्रद्धारूप छह साधनों तथा मुमुक्षुत्व के છે, આ વાતમાં કોઈ સંશયને માટે અવકાશ જ નથી આ પ્રકારને સાખેને મત છે.
બો પણ એવું જ કહે છે કે અમારા બૌદ્ધદર્શનનું શરણ સ્વીકારે છે, અને તેમાં પ્રતિપાદિત નૈરાત્મવાદને તથા પ્રત્યેક પદાર્થની ક્ષણિકતા અને દુખ રૂપતાને જાણીને એવી ભાવનાવાળા થઈ જાય છે. કે” બધુ દુઃખરૂપ છે, બધું હે પ છે બધુ ક્ષણિક છે અને બધું શૂન્ય છે,” તે સપરિકર માર્ગ પ્રણાલી દ્વારા ક્ષણિક અથવા શૂન્ય રૂપ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, જન્મ, મરણ, બન્ધ આદિ દેષો વડે ઉત્પન્ન થયેલા દુખમાથી મુક્ત થઈ જાય છે.
એજ પ્રમાણે અદ્વૈતવાદી-વેદાન્તીઓ કહે છે કે અમારા દર્શનશાસ્ત્રનું શરણ સ્વીકારવાથી જ આત્મા મોક્ષ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે. નિત્ય અને અનિત્ય વિવેક ઉત્પન્ન થતાં એહિક અને પરલોકિક પદાર્થો પ્રત્યે તથા ફલેગ પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન થાય છે તથા શમ, દમ, સમાધાન, ઉપરતિ તિતિક્ષા અને શ્રદ્ધા રૂપ છ સાધનાની તથા મુમુક્ષત્વના અનન્તર
Page #257
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकादिवौद्धान्तवदिनामफलवादित्वम् २३९ सनद्वारेण-अजराऽमरनित्यमुक्तवेदान्तमात्रवेद्याऽऽत्मानं नित्यशुद्धमुक्तस्वभावं ज्ञात्वा संसारसागरकार्यविशिष्टमज्ञानं जगदुपादानभूतं विनाश्य, निरतिशयसुखमात्रात्मकं मोक्षमवाप्य कृतकृत्यो भवति ॥१९॥
इदानीं सूत्रकारः चार्वाकादि वौद्धान्तवादिनामफलवादित्वमाविष्कर्तुमाह -'ते'इत्यादि ।
मूलम्ते णावि संधि णचाणं न ते धम्मविओ जणा। ९ १० ११ १२ १३ १६ १४ १५ १७ जे ते उ वाइणो ऐवं. न ते ओहंतराऽऽहिया ॥२०॥
- छायाते नापि संधि ज्ञात्वा खलु न ते धर्मविदो जनाः।
ये ते तु वादिन एवं न ते ओघन्तरा आख्याताः ॥२०॥ अनन्तर निष्काम कर्म की उपासना होती है । उपासना से जिज्ञासा उत्पन्न होती है । तब ज्ञानी गुरू को प्राप्त करके श्रवण, मनन और निदिध्यासन के द्वारा वेदान्त से ही जान ने योग्य अजर अमर और नित्यमुक्त तथा शुद्ध बुद्ध और मुक्त स्वभाववाले आत्मा को जानता है। तव संसारसागर के कार्य और जगत् के उपादान रूप अज्ञान को नष्ट करता है । उसके पश्चात सर्वोत्कृष्ट मुखप्रय मोक्ष प्राप्त कर लेता है और कृतकृत्य हो जाता है ॥१९॥
अव सूत्रकार चार्वाक से लेकर बौद्धमत तक के वादियों को अफलवादी प्रकट करते हुए कहते हैं-"ते"इत्यादि। (બાદમાં) નિષ્કામ કર્મની ઉપાસના થાય છે. ઊપાસનાદ્વારા જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી ગ્ય ગુરુ મેળવીને શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા જ વેદાન્તમાથી જ જાણવા ગ્ય અજર અમર અને નિત્યમુકત તથા શુદ્ધ બુદ્ધ અને મુક્ત સ્વભાવવાળા આત્માને જાણે છે. ત્યારે જ તેઓ સંસાર સાગરના કાર્ય અને જગતના ઉપાદાન રૂપ અજ્ઞાનને નકરી નાખે છે. ત્યારબાદ સઋણ સુખમય મેક્ષને પ્રાપ્ત કરીને તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. “ગાથા ૧”
હવે સવક ચાવાકેથી લઈને દ્ધિમત પર્યન્તનામતવાદીઓને અફલવાદી રૂપે પ્રકટ કરવા નિમિતે કહે છેકે “a” ઈત્યાદિ
Page #258
--------------------------------------------------------------------------
________________
२४०
सूत्रकृताङ्गसूत्र - --- : अन्वयार्थः-... (ते) ते पूर्वोक्त वादिनोऽन्यतीथिकाः 'संधिसन्धिम् अवसरं (णावि) नैव (णच्चा) ज्ञात्वा क्रियायां प्रवर्तन्ते । ते (जणा) जनाः- पूर्वोक्तवादिनः । (धम्मविओ) धर्मविदः= धर्मज्ञातारः (न) न सन्ति। (जे ते उ) ये ते तु (एवं) एवं पूर्वोक्ताः (वाइणो) वादिनः अफलवादस्य समर्थयितारः । (ते) ते वादिनः (ओहंतरा) ओघन्तराः संसारपारकर्तारः - (न आहिया) नाख्याताः= न कथितास्तीर्थङ्करैः ते संसारपारगामिनो न भवन्तीति भावः ॥२०॥
शब्दार्थ-'ते-ते' पञ्चमहाभूत आदिको बताने वाले 'संधि-सधिम्' सधिकोअवसरको ‘णावि णच्चा-नैव ज्ञात्वा' नहीं जानकर क्रियामें प्रवृत्त होते हैं 'ते जणाते जनाः' वे लोग 'धम्मविओ-धर्मविद् धर्म को जानने वाले 'न-न' नहीं हैं 'जे ते उ-ये ते तु' जो अन्यदर्शि हैं 'एव -एवम् पूर्वोक्त रूप कहे गये 'वाइणो-वादिन" अफलवादी समर्थन करनेवाले 'ते-ते वे वाद करनेवाले 'ओहंतरा-ओधन्तरा' स सा. रको पार करनेवाला 'न आहिया-नाख्याता नहीं कहे है ॥२०॥
अन्वयार्थः
पूर्वोक्त अन्यतीर्थिक सन्धि अर्थात् अवसर को न जानकर ही क्रिया में प्रवृत्ति करते हैं वे लोग धर्म के ज्ञाता नहीं हैं जो पूर्वोक्त वादी अफलवाद के समर्थक है वे तीर्थकरों द्वारा संसार को पार करने वाले नहीं कहे गये हैं, अर्थात् वे संसार से तिर नहीं सकते ॥२०॥
शहा---'ते-ते' पन्यमहाभूतवाहीमा 'सधि-सन्धिम्' सधिने-मक्सरने ‘णावि णच्चा-नैव ज्ञात्वा' याविना ० लियाम प्रवृत्त थाय. छे 'ते जणा-ते जना' ताओ'धम्मविओ-धर्मविदः' धर्मननवापान-न' हात नथी. 'जे ते उ-ये ते तु' रे अन्यमतवाहिया छ 'एव-एवम् पूर्वन्ति माथी उवामा आवदा 'वाइणो-वादिनः' मसवाहनु समर्थन ४२वावाणा 'ते-ते सशत वा ४२वावाणास 'ओह तरा- ओधन्तगः' ससारने पा२ ४२वावा 'न आहिया-नाख्याता' ह्या नथी ॥२०॥
मन्वयार्थપૂત અન્યતીથિ (અન્ય મતવાદીઓ) સન્ધિ એટલે કે અવસરને જાણ્યા વિના જ કિયામાં પ્રવૃત થાય છે. તેઓ ધર્મના જ્ઞાતા નથી જે અન્યતીથિકે અફલવાદના સમર્થક છે તેમને તીર્થકર સ સારને પાર કરનાર કહ્યા નથી. એટલે કે તે અફલવાદીઓ સ સારને તરી શક્તા નથી, પરંતુ તેમાં ડૂબેલા જ રહે છે “ર”
Page #259
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ चार्वाकादिवौद्धान्तवादीनामफलवादित्वम् २४१
टीका'ते' ते पञ्च भूतादि वौद्धान्ताः वादिनः 'णावि,नापि-नैव,संधि सन्धिम् अवसरं मनुष्यभवार्यक्षेत्रप्राप्तिसुकुलजन्म-केवलिप्रज्ञप्तधर्मश्रवण-तच्छ्रद्धान-तदाचरण द्वारा कर्मनाशरूपम् ज्ञात्वा' विज्ञाय, तादृशमवसरमज्ञात्वैव ते पूर्वोक्तवादिनः, प्रवृत्ताः। णमिति वाक्यालंकारे। अयं भावः-येन आत्मा कर्मरहितो भवति तमवसरमज्ञात्वैव दुःखाद् विमोक्तुं प्रयतन्ते । कर्मनाशार्थ यतमानेन प्रथमतः कर्मस्वरूपमवगन्तव्यम् । तदनवगमे कर्मोच्छेदो न साधितः स्यात्, पूर्वोक्तवादिनस्तु तत्त्वतः कर्मस्वरूपं न जानन्ति । तादृशमवसरमज्ञात्वैव कर्मविनाशाय स्व स्व शास्त्रं विरचितवन्तः, अतस्तदीयशास्त्रज्ञानेनापि न सम्यग्रूपेण कर्मोच्छेदः संभवति । अतः सूत्रकारेण सम्यगेवोक्तम्--'तेणाविसंधि णच्चाणं' इत्यादि ।
-:टीकार्थः- वे चार्वाक से लेकर वौद्धमत तक के वादी मनुष्यभव आर्यक्षेत्र की प्राप्ति. मुकुल में जन्म, केवलि प्ररूपित धर्म के श्रवण, उस धर्म पर श्रद्धान और उसके आचरण द्वारा कर्मों के क्षयरूप अवसर को न जानकर ही प्रवृत्त हो रहे हैं। आशय यह है कि आत्मा जिसके द्वारा कर्म रहित होता है, उस अवसरको न जानकर ही वे दुःखसे मुक्ति पाने के लिए प्रयत्न ही करते रहते हैं उसे पहले कर्मका स्वरूप समझना चाहिए। उसे समझे विना कर्म का उच्छेद किया नहीं जा सकता । परन्तु ये वादी कर्म के स्वरूप को वास्तविक रूप को जानते नहीं है। इस प्रकार के अवसर को जाने विना ही उन्होने कर्मों के विनाश , के लिए अपने अपने शास्त्र रच डाले है । अतएव उनके शास्त्रों को जान लेने से भी कर्मों का उच्छेद नहीं हो सकता। अतएव सूत्रकारने यथार्थ ही कहा है-" वे अवसर को नही जानकर" इत्यादि ।
-रीर्थચાર્વાકથી લઈને બઢો પર્યન્તના અન્યમતવાદીઓ મનુષ્યભવ આર્યક્ષેત્રની પ્રાપ્તિ. સુકુલમાં જન્મ કેવલિ પ્રરૂપિત ધર્મનુ શ્રવણ, કેલિ પ્રરૂપિત ધર્મમાં શ્રદ્ધા. અને તે ધર્મ આચરણ દ્વારા કર્મોને ક્ષય કરવાનો અવસર પ્રાપ્ત થાયે છે, આ વાતને સમજ્યાવિના જ પ્રવૃત્તિ કર્યા કરે છે, આ કથનને ભાવાર્થ એ છે કે આત્મા કેવી રીતે કર્મથી રહિત થાય છે, તેજાણુવાને અવસર પ્રાપ્ત થવા છતા પણ તેઓ તે અવસરને ઉપગ કર્યા વિના જ દુખમાથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યા કરે છે તેમણે સૌથી પહેલા કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ કમનુ સ્વરૂપજાણ્યા વિના તેના નાશને ઉપાય જ કેવી રીતે કરી શકાય? પર તુ તે અન્યતીર્થિક કર્મના સ્વરૂપને વાસ્તવિક રૂપે જાણતા નથી આ પ્રકારના અવસરને જાણ્યા વિના જ તેમણે કર્મના વિનાશ માટે પિત પિતાના શાસ્ત્રોની રચના કરી નાખી છે એથી તેમના તે શાસ્ત્રોને સમજી લેવા છતા પણ કર્મોને ઊછેર થઈ શકતું નથી તેથી જ સૂત્રકારે યથાર્થ જ કહ્યું સૂ ૩૧
Page #260
--------------------------------------------------------------------------
________________
રટર
___ सूचकृतासो __अथवा-सन्धान सन्धिः उत्तरोत्तरजीवादिपदार्थजातविषयकं-ज्ञानम् । तदज्ञात्वैव ते वादिनः कर्मविनाशाय प्रवृत्ताः। अतः'न ते धर्मविदः' । यतः कर्म स्वरूपमविदित्वैव प्रवृत्ताः ततस्ते न धर्मविदः । समीचीनरूपेण धर्मपरिच्छेदेन ते विद्वांसो-निपुणमतयो नैव भवन्ति । जना इतिजनाःचार्वाक्सांख्यादयो लोका इति । वस्तुतस्तु क्षान्तिमुक्त्यादिको दशविधो धर्मः तं दशविधंधर्ममज्ञात्वैव-अन्यथाऽन्यथा धर्मस्वरूपं प्ररूपयन्ति । अज्ञातमूलककथितधर्माणां मोक्षरूपं फलं न भवति, अतस्ते अफलवादिनःकथ्यन्ते । अयं भावः-यो हि वह्विरुष्णः प्रकाशको दाहपाकादि कार्यकारी, इत्येवं रूपेण वह्ने वास्तविकं रूपं जानाति, स एव वह्निमादाय दाहपाकादि कार्य करोति, यो वह्नः स्वरूपमेव न जानाति स कथं वहिना ____ अथवा सन्धि का अर्थ है सन्धान अर्थात् उत्तरोत्तर जीवादि पदार्थों का ज्ञान । उसे न जानकर ही वे वादी कर्म के विनाश के लिए प्रवृत्त हुए है, अतएव वे धर्म के वेत्ता नहीं हैं अर्थात् समीचीन रूपसे धर्मको जानने में कुशल नहीं है। "जणा" का अर्थ है चार्वाक सांख्य आदि लोग।।
वास्तव में धर्म क्षमा मुक्ति आदि के भेदसे दस प्रकार का है। पर वे उस दशविध धर्मको न जानकर ही दूसरी दूसरी तरह से धर्मका स्वरूप कहते हैं । अज्ञान पूर्वक कहे हुए धर्म से मोक्ष फल की सिद्धि नहीं होती अतएव वे अफलवादी कहे गये है। तात्पर्य यह है कि जो पुरुष अग्नि के वास्तविक स्वरूप को जानता है कि अग्नि उष्ण होती हैं, प्रकाश करती ह
और दाह पाक आदि कार्य करती है, वही अग्नि को ग्रहण करके दाह पाक છે કે-અવસરને જાણ્યા વિના ઈત્યાદિ અથવા “સ ધિ” આ પદનો અર્થ સ ધાન એટલે કે ઉત્તરોત્તર જીવાદિ પદાર્થોનું જ્ઞાન” પણ કરી શકાય તેને જાણ્યા વિના જ તે મતવાદીઓ કર્મને વિનાશ કરવાને પ્રવૃત્ત થયા છે તેથી તેઓ ધર્મના વેત્તા નથી એટલે કે તેઓ સમીચીન રૂપે ધર્મના જાણકાર નથી “ના” આ પદ ચાવક આદિ લેકે ના અર્થમાં વપરાયું છે.
ખરી રીતે તે ક્ષમા મુકિત આદિના ભેદથી ધર્મ દસ પ્રકારનો છે પરંતુ પૂર્વોક્ત અન્ય મતવાદીઓ આ દસ પ્રકારના ધર્મને જાણ્યા વિના ધર્મના સ્વરૂપની બીજી રીતે જ પ્રરૂપણા કરે છે. અજ્ઞાન પૂર્વક જેને ધર્મ માનવામાં આવ્યું હોય એવા ધર્મ દ્વારા મોક્ષ રૂપ ફલની સિદ્ધિ થતી નથી તેથી એવા ધર્મની પ્રરૂપણું કરનારાને અલવાદી કહેવામા આવેલ છે. દાખલા તરીકે જે માણસ અગ્નિના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી–એટલે કે જે માણસને એટલી પણ ખબર નથી કે અગ્નિ ઉષ્ણ હોય છે, પ્રકાશ આપનારી હોય છે, દાહક હોય છે, પકવવાનું આદિ કાર્ય કરનારી છે, તે માણસ અગ્નિને રાધવા આદિ કાર્યોમાં ઉપયોગ કરી શકતો નથી.
પરંતુ જે માણસને અગ્નિના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોય છે, તે માણસ રાંધવા, તાપવા, આદિ કાર્યમાં અગ્નિને ઉપગ કરી શકે છે એજ પ્રમાણે જે માણસ ધર્મન
Page #261
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकादिवौद्धान्तवदिनामफलवादित्वम् २४३ पाकादिकार्य संपादयिष्यति तद्वत् यो धर्मस्वरूपं तत्त्वतो न जानाति तस्य तेन प्रतिपादितः तथाऽनुष्ठितश्च धर्मः कथं मोक्षफलाय पर्याप्तःस्यादिति ते अफलवादिन एव भवन्ति । 'ये ते तु' इत्यत्र तु शब्दः च शब्दस्य अर्थे विद्यते चकारस्य"ये इत्यस्यानन्तरं प्रयोगः तथा च ये च ते वादिनः पूर्वोदिता नास्तिका श्चार्वाकाः नास्तिकप्रायाश्च एवंम् उक्तप्रकारेण सम्यग् ज्ञानाभावेन सांख्यादयः न ते ओघंतराः 'ओधः-संसार:- तस्य ते संतरणशीला नाख्यताः न कथिताः ॥२०॥ .
पुनरप्याह-तेणाविसंधि' इत्यादि ।
तेणा वि संधि णचाणं न ते धम्मविओ जणो । ये ते उ वाइणो एवं न ते संसारपारगा ॥२१॥
छायातेनापि संधिं ज्ञात्वा न ते धर्मविदो जनाः।
ये ते तु वादिन एवं न ते संसारपारगाः ॥२१॥ आदि कार्य कर सकता हैं। जो अग्नि के स्वरूप को ही नहीं जानता वह उससे दाह पाक आदि कार्य किस प्रकार सम्पादित कर सकता है ? इसी प्रकार जो धर्म के वास्तविक स्वरूप को नहीं जानता, उसके द्वारा प्रतिपादित तथा आचरित धर्म मोक्ष फल को प्रदान करनेमें कैसे समर्थ हो सकता है ? अतएव वे अफलवादी ही हैं। इस प्रकार जो पूर्वोक्त चार्वाक या चार्वाक जैसे वादी हैं, वे उक्त प्रकार से सम्यज्ञान का अभाव होने के कारण संसार से तिरने वाले नहीं कहे गए हैं ।।२०॥
पुनःकहते हैं--" तेणावि संधि " इत्यादि । शब्दार्थ-'ते-ते' वे अन्यतीयी ‘णाविस धि णच्चा-न अपिसन्धि ज्ञात्वा' सन्धिको जानेविनाही क्रिया प्रवृत्त रहते हैं 'ते जणा धम्मविओ न-ते जनाः धर्म विद ने વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી, તેના દ્વારા આચરિત ધર્મ અથવા તેના દ્વારા પ્રતિપાદિત ધર્મ મેક્ષફળની પ્રાપ્તિ કરવામાં કેવી રીતે સમર્થ હોઈ શકે ? તે કારણે સૂત્રકારે તે અન્યતીથિને અકલવાદી કહ્યા છે. આ પ્રકારના ચાર્વાક આદિ અન્ય મતવાદીઓ સમ્યજ્ઞાનના અભાવને કારણે સંસાર સાગર તરી જવાને સમર્થ રહેતા નથી. આ ગાથા. ૨૦
वजी सूत्रसर ४ छ । " तेणावि संधि " त्याह
माथ-'ते-ते' ते मन्यतीथिो ‘णावि सघि णच्चा-न अपि सन्धि ज्ञात्वा' सधान एया [वना लियामा प्रवृत्त २ छ 'ते जणा धम्मवियो न-ते जना. धर्मविदान'
Page #262
--------------------------------------------------------------------------
________________
२४४
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थः पूर्ववदेव । व्याख्या स्पष्टा, नवरं-ते वादिनः संसारपारगाः संसारस्य-नरामरनारकतिर्यक रूपस्य पारगाः पारगामिनो न भवन्ति ॥२१॥
पुनरप्याह-'तेणावि' इत्यादि ।।
तेणावि संधि णचाणं न ते धम्मविओ जणाः । जे ते उ वाइणो एवं न ते गभस्स पारगा ॥२२॥
छायातेनापि संधि ज्ञात्वा न ते धर्मविदो जनाः।
ये ते तु वादिन एवं न ते गर्भस्य पारगा ॥२२॥ वे लोक धर्म को जानने वाले नहीं हैं 'जे ते उ एवं वाइणो-ये ते तु एव वादिनः' जो 'पूर्वोक्त सिद्धांतका प्रतिपादन करते हैं 'न ते संसार पारगा-ते स सार पारगाः न' वे संसार को पार नहीं कर सकते हैं ॥२१॥
- अन्वयार्थ:इस गाथा का अर्थ पूर्ववत् ही है । पिछली गाथा में " ओहंतराऽऽहिया" पाठ था, उसके स्थान पर यहाँ "संसारपारगा" पाठ है। अतः इसका अर्थ इस प्रकार है वे वादी मनुष्य देव नारक और तिर्यंचगतिरूप संसार से पारगामी नहीं होते हैं। इसकी व्याख्या स्पष्ट है। शेप सव पूर्ववत् समझना चाहिए ॥२१॥
फिर कहते हैं-" ते णावि" इत्यादि।
शब्दार्थ-'ते-ते' वे 'सधिं-स धिम्' सन्धिको ‘णावि णच्चा-नापि ज्ञात्वा' नहीं जानकर क्रियोमें प्रवृत्त हैं 'ते जणा-ते जनाः' वे लोग 'धम्मविओ-धर्म विदः' धर्म के तेवा सो धमना २७स्य न तावाणा नथी. 'जे ते उ एवं वाइणो-ये ते तु एवं वादिनः रेमा पूर्वरित सिद्धान्तनु प्रतिपाइन ४२ छ, 'न ते संसारपारगा-ते संसारपारगाः न' तेमा संसारने पा२ ४१ शता नथी ॥२१॥
-मन्वयार्थ - मा uथान। म पूर्ववत् २४ छे. माली आयामां 'ओह तराऽऽहिया' ५ हुता, तेनी या मा गाथामा “स सारपारगा" ५४ छ. “स सारपारगा" छत्यादि गाथाने। અર્થ આ પ્રમાણે છે. તે અન્ય મતવાદી લેકે મનુષ્ય, તિર્યંચ નારક અને દેવ, આ ચાર ગતિ રૂપ સ સારને પાર કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી આ ગાથાને અર્થ સ્પષ્ટ છે બાકીનું બધુ કથન આગલી ગાથામાં કહ્યા પ્રમાણે જ સમજવું ગાથા ૨૧ । ती सूत्रा२ ४ छ -'तेणोवि" त्याह
हा- 'ते-ते' ते 'सधि-स धिम्' सधाने 'पावि जच्चा-नापि ज्ञात्वा' एया विना उचामा प्रवृत्त थाय छे 'ते जणा-ते जना' ते सो। 'धम्मविओ-धर्म
Page #263
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ १ चार्वाकादिवौद्धान्तवादीनामकलवादित्वम् २४९
अन्वयार्थः पूर्ववदेव । व्याख्या निगदसिद्धा, नवरं-ते. वादिनः गर्भस्य गभगमनस्य पारगा न भवन्ति गर्भाद् गर्भान्तरपरिभ्रमणं तेषां न नश्यति॥२२॥ पुनरप्याह-'तेणा वि संधि' इत्यादि ।
। मूलम्तेणा वि संधि णचाणं न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं न ते जम्मस्स पारगो ॥२३॥
छायातेनापि संधि ज्ञात्वा न ते धर्मविदो जनाः ।
ये ते तु वादिन एवं न ते जन्मनः पारगाः ॥२३॥ ज्ञाता 'न-न' नहीं हैं 'जे-ये' जो 'ते उ-ते तु वे एवं-एवम्' ऐसे 'वाइणो-वादिन' वादी हैं 'ते-ते' वे 'नगभस्स पारगा-गर्भस्य पारणा न' गर्भ को पार नहीं कर सकते हैं ॥२२॥
-अन्वयार्थःइस गाथा का अर्थ भी पूर्ववत् ही है। व्याख्या भी स्पष्ट है । विशेष इतना समझना कि-वे वादी गर्भ के पारगामी नहीं होते अर्थात् उनका एक गर्म से दूसरे गर्भ में परिभ्रमण करना बंद नहीं होता है ॥२२॥
फिर कहते हैं- " ते णावि" इत्यादि ।
शब्दार्थ-ते-ते' वे स धिं-सन्धिम्' सन्धिको ‘णावि णच्चा-नापि ज्ञात्वा' नहीं जानकर क्रियामें प्रवृत्त होते हैं 'ते जणा धम्मविओ न-ते जना धर्मविद न' वे लोग विट' भने तराना'न-न' नथी. 'जे-ये' रेश्मा एवं-एवम्' से शत ना 'वाइणोवादिनः' पाही। छे. 'तेउ-ते तु तेमा 'न गम्भस्स पारगा-गर्भस्य पारगा न' ગર્ભને પાર કરી શક્તા નથી. રરn
__-मन्वयाथઆ ગાથાને અર્થ પણ પૂર્વવત્ જ છે. વ્યાખ્યા પણ સ્પષ્ટ છે. અહીં એટલું જ વિશેષ કથન સમજવાનું છે કે
તે અન્યતીથિકે ગર્ભના પારગામી થતા નથી એટલે કે તેમનું એક ગર્ભમાથી બીજા ગર્ભમાં પરિભ્રમણ કરવાનું બંધ પડતુ નથી ! ગાથા રર છે
4जी सूत्रा२ ४ छे -"तेणावि" त्याहि
शहाय-ते-ते' तेसो 'सधि-सन्धिम्' सधान ‘णाविणच्चा-नापि ज्ञात्वा' तया विना लियामा प्रवृत्ति ४२ छ, 'ते जणा धम्मविओ न-ते जना धर्मविद न
Page #264
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गको अन्वयार्थः पूर्ववदेव । व्याख्या सूत्रसिद्धा, नवरम्-ते वादिनः जन्मनः = उत्पत्तिरूपस्य पारगा न भवन्ति जन्मनो जन्मान्तरं सततं गच्छन्ति किन्तु मुक्तिं न प्रामुवन्ति,उक्तञ्च-"व्रजन्तो, जन्मनो जन्म, लभन्ते नैव निवृतिम् इति ॥२३॥ पुनरप्याह-'तेणा वि संधि' इत्यादि ।
मूलम्तेणा वि संधि णच्चाणं न ते धम्मविओ जणा । . ये ते तु वादिन एवं ण ते दुक्खस्स पारगा॥२४॥
धर्म को जानने वाले नहीं हैं 'जे ते उ एवं वाइणो-ये ते तु एवं वादिन.' मिथ्यात्वके सिद्धान्तकी प्ररूपणा करने वाले वे लोग 'जम्मस्स पारगा न-जन्मस्य पारगा में जन्मको पार नहीं कर सकते हैं ।।२३।।
-- अन्वयार्थः- अर्थ और व्याख्या पहले के समान ही है। विशेप यही है की वे वादी जन्म 'अर्थात् उत्पत्ति के पारगामी नहीं होते वे एक जन्म से दूसरे जन्म को प्राप्त होते रहते हैं। मोक्ष नहीं प्राप्त कर सकते । कहाभी हैं-" व्रजन्तो जन्मनो जन्म" इत्यादि । । “एक जन्म से दूसरे जन्म को प्राप्त करते हुए मुक्ति नहीं पाते हैं" ॥२३॥
ते सो धमन नावावाजा खाता नथी. 'जे तेउ एव वाइणो-ये ते तु एवं वादिनः' रेमी 21 शत मिथ्यात्पनी प्र३५ ४२पावणा छ तेसो 'जम्मस्त पारगा न-जन्मस्य पारगा न' भने पा२ ४२ शता नथी. ॥२॥
-मन्वयार्थઆ ગાથાનો અર્થ અને વ્યાખ્યા પૂર્વવત્ જ સમી અહી ચટલું જ વિશેષ કથન ગ્રહણ કરવું જોઈએ કે તે અન્યતીર્થિકે જન્મ અથવા ઉત્પત્તિના પારગામી થતા નથી
તેઓ એક પછી એક જન્મની પ્રાપ્તિ જ કર્યા કરે છે તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી शता नथी. ४यु ५४ छ । “व्रजन्तो जन्मनो जन्म” त्याह
તેઓ એક જન્મ પછી બીજા જન્મની પ્રાપ્તિ કરતાજ રહે છે તેઓ જન્મ મરણના ફેરામાંથી છુટકારો પામીને મોક્ષધામની પ્રાપ્તિ કરી શક્તા નથી ! ર૩ છે
Page #265
--------------------------------------------------------------------------
________________
समयाथ बोधिनी टीका प्र अ अ. १ चार्वाकादिबौद्धान्तवादीनामकलवदित्वम् २४७
छाया
तेनापि संधि ज्ञात्वा न ते धर्मविदो जनाः ।
ये ते तु वादिन एवं न ते दुःखस्य पारगाः ||२४||
अन्वयार्थः पूर्ववदेव । व्याख्या निगदसिद्धा, नवरम् - ते वादिनः दुःखस्य = शारीरमानससम्बन्धिनः पारगाः पारगामिनः न भवन्ति दुःखसागरे निमग्ना एव भवन्ति ||२४||
पुनरप्याह - ' तेणा वि संधि' इत्यादि -
मूलम् -
तेणा वि संधि णचाणं न ते धम्मविओ जणो । जे ते उ वाइणो एवं न ते मारस्स पारगा ॥२५॥
·
छाया
तेनापि सन्धिं ज्ञात्वा न ते धर्मविदो जनाः ।
ये ते तु वादिन एवं न ते मारस्य पारगाः ||२५||
फिर कहते हैं- " ते णावि" इत्यादि ॥
शब्दार्थ - 'ते - ते ' वे अन्यतीर्थी 'णावि स धिं णच्चा ण-नापि सन्धि' ज्ञात्वा खलु सन्धिको जाने विनाही क्रियामें प्रवृत्त होते हैं 'ते जणा धम्मविओ न-ते जनाः धर्मविदः न' वे लोग धर्म को नहीं जानते हैं 'जे ते उ एवं वाइणो-ये ते तु एव वादिन।' मिध्यासिद्धांत की प्ररूपणा करने वाले वे अन्यतीर्थी 'दुक्खस्स पारंगा न- दुःखस्य पारगा. न' दुखको पार नहीं कर सकते है ||२४||
- :अन्वयार्थ:
--
अर्थ और व्याख्या पूर्ववत् ही है । विशेष यह है कि वे वादी दुःख के पारगामी नहीं होते अर्थात् वे दुःख सागर में डूबे ही रहते हैं ||२४||
वणी सूत्रअरछेडे - " तेणावि धत्याहि
शब्दार्थ - 'ते-ते' ते अन्यतीथी । 'णावि सधि णच्चा ण-नापि सन्धि ज्ञात्वा खलु' अवसरने भएयाविनान डियामा प्रवृत्त थाय छे. 'ते जणा धम्मविभो नः -तेजना धर्मविद न' तेथेो धर्भवेत्ता नथी 'जे ते उ पव वाइणो-ये ते तु पत्र वादिनः', भिध्या सिध्धा तनी अश्या उरवावाजाओ सेवा ते अन्यतीथी । 'दुखस्स पारगान - दुखस्य परगा न' हुने यार हरी शता नथी ||२४||
( अन्वयार्थ )
આ ગાથાના અ તથા વ્યાખ્યા પૂર્વવત્ જ છે. અહી એટલુ જ વિશેષ કથન કરવુ જોઇએ કે તેઓ દુ ખસાગરમાં જ ડૂબેલા રહે છે ॥ ૨૪ ૫
Page #266
--------------------------------------------------------------------------
________________
२४८
सूत्रकृतागसूत्रे अन्वयार्थः पूर्ववदेव । व्याख्या मुगमा, नवरम्-ते वादिनः मारस्य मृत्योः पारगा न भवन्ति वारं वारं मृत्युमुखमेव विशन्तीत्यर्थः ॥२५॥
ते अज्ञानिनो यानि यानि स्थानानि प्रामवन्ति, तानि तानि स्थानानि दर्शयति-'नाणाविहाई'इत्यादि ।।
मूलम्नाणाविहाई दुक्खाई, अणुहोति गुणो पुणो । संसारचक्वालंमि मच्चुवाहि जराकुले ॥२६॥
छाया
नानाविधानि दुःखान्यनु भवन्ति पुनःपुनः ।
संसारचक्रवाले, मृत्युव्याधिजराकुले ॥२६।। फिर कहते हैं-" ते णावि" इत्यादि ॥
शब्दार्थ-'ते-ते' वे अन्यतीर्थी 'णावि संघिणच्चाण-नापि सन्धि ज्ञात्वा खलु संधिको विना जानेही क्रिया प्रवृत्त होते है 'ते जणा धम्मविओ न-ते जनाः धर्मविद' न' वे लोग धर्म को नहीं जानते हैं 'जे ते उ एव चाइणो-ये ते तु ण्व वादिन' मिथ्यासिद्धांतकी प्ररूपणा करने वाले वे अन्यतीर्थी 'न मारस्स पारगा-मारस्य पारगा न' मृत्यु को पार नहीं कर सकते हैं ॥२५॥
- अन्वयार्थ - अर्थ और व्याख्या पूर्ववत् ही हैं। विशेपयह है कि-वे वादी मृत्यु से पार नहीं होते अर्थात् वार वार मृत्यु के मुँह में ही प्रवेश करते हैं ॥२५॥
qणी सूत्रा२ ४९ छे । (" तेणावि") त्याह
शम्दार्थ-ते-ते'ते अन्य तीथीमा ‘णावि स धिणच्चा ण-नापि सघि शात्या खल' अक्सरने या विना लियामा प्रवृत्त थाय छे 'ते जणा धम्मविओ न-ते जना' धर्मविद' न' तसा धर्मने समाता नथी 'जे ते तु एव वाइणो-ये ते तु एवं वादिनः मिथ्या सिद्धातनी प्र३५ । ४२वावाणा मेवा ते अन्य तीथा 'न मारस्स पारगा-मारस्य पारगा न' भृत्युने २ ४ नया
(अन्वयार्थ) આ ગાથાને અર્થ અને વ્યાખ્યા પૂર્વવત્ જ છે. અહી એટલી જ વિશેષતા સમજવાની છે કે તે અન્ય મતવાદીઓ મૃત્યુના પારગામી થતો નથી એટલે કે વાર વાર મેતના મુખમાં પ્રવેશ કરે છે . ૨૫
Page #267
--------------------------------------------------------------------------
________________
D
समयार्थ वोधिनी टीका प्र.अ. अ. १ चार्वाकादिवौद्धान्तवदिनामफलवादित्वम् २४९
___अन्वयार्थःते पूर्वोक्तवादिनः (मच्चुवाहिजराकुले)मृत्युव्याधिजराकुले-मृत्युव्याधि जराव्याप्ते (संसारचकवालंमि) संसारचक्रवाले संसारावर्ते (नाणाविहाई) नानाविधानि= अनेकप्रकाराणि, (दुक्खाई) दुःखानि= शारीरमानसादीनि (पुणोपुणो) पुनः पुनः= वारं वारम् (अणुहोति) अनुभवन्ति ॥२६॥
टीका'मच्चुवाहिजराकुले' मृत्युव्याधिजराकुले-मृत्युः मरणम् व्याधिः शरीरमानसपीडा जराचार्द्धक्यम्, तैराकुले व्याप्ते एतादृशे' संसारचकवालम्मि
वे अज्ञानी जिन जिन स्थानों को प्राप्त करते हैं, उ स्थानों को दिखलाते हैं “ नाणाविहाई" इत्यादि।
शब्दार्थ-'मच्चुवाहिजगकुले-मृत्युव्याधिजराकुले' मृत्यु, व्याधि और वृद्धावस्था से व्याप्त 'संसारचक्कवाल मि-संसारचक्रवाले' संसार रूपी चक्रमें 'पुणो पुणो-पुन पुन' वार वार ‘णाणाविहाई-नानाविधानि' अनेक प्रकारके 'दुक्खाइ-दुःखानि' दुखांको 'अणुहांति-अनुभवन्ति' भोगते हैं ॥२६॥
- अन्वयार्थ - वे वादी मृत्यु, व्याधि और जरा से व्याप्त संसार के प्रवाह में अनेक प्रकार के शारीरिक और मानसिक दुःखोंको वारं वार' अनुभव करते हैं ॥२६॥
-टीकार्थःमृत्यु व्याधि अर्थात् शारीरिक तथा मानसिक पीडा और जरा अर्थात् बुढापे से व्याप्त संसार रूपी आवर्त में नाना प्रकार के असाता के उदय रूप - હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તે અન્ય મતવાદીએ ક્યા ક્યા સ્થાનને પ્રાપ્ત ४२ छे "नाणा विहाई" त्या
शहाथ-'मच्चुवाहि जराकुले-मृत्युव्याधिजराकुले' भृत्यु, व्याधि भने वृद्धावस्थाथी व्यात 'संसारचकवाल मि-ससारचक्रवाले' ससार ३५. यमा पुणो पुणो-पुनः पुन पारवा२ ‘णाणाविदाइ-नानाविधानि' भने ५२ना 'दुक्खाई-दुःखानि माने "अणुहोति-अनुभवन्ति' लागवे छे ॥२६॥
___(मन्वयार्थ) તે અન્ય મતવાદીઓ મૃત્યુ, વ્યાધિ અને જરાથી વ્યાપ્ત આ સંસાર પ્રવાહમાં અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુખેને અનુભવ કરે છે. તે ર૬
(A ) તેઓ આ સંસારમાં વ્યાધિ – શારીરિક અને માનસિક પીડાઓને અનુભવ કરે છે, વારંવાર વૃદ્ધાવસ્થાના દુ:ખે ભેગવે છે વારંવાર મૃત્યુનાં દુઃખને પણ અનુભવ કરે છે સૂ. ૩ર
Page #268
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे
संसारचक्रवाले= संसारावर्ते 'नाणाविहाई' नानाविधानि = अनेकप्रकाराणिदुक्खाई 'दुःखानि = प्रतिकूलवेदनीयानि असातोदयलक्षणानि 'पुणो पुणो ' पुनः पुनः= वारं वारम् 'अणुहोंति' अनुभवन्ति ।
तथाहि - नरकयातनायां कदाचित्करपत्रेण विदार्यन्ते कुम्भीपाके विपाच्यन्ते तप्तायःपिण्डेषु संवद्ध्यन्ते, शाल्मलिवृक्षेण कंटकाऽऽविद्धेन संयोज्यन्ते । तिर्यग् योनिषु समुत्पद्य शीतोष्णादिसहनाङ्कनदमनताडनाऽतिभारवहनक्षुत्तृपादीनि दुःखान्यनुभवन्ति । मनुष्येषु इष्टवियोगाऽनिष्टसंयोगशोकक्रोधमदविपाद भयप्रमादगर्भावासजन्मजरामरणरोगाऽऽक्रन्दनादीनि नानाविधानि दुःखानि । देवेषु अभियोगेर्ष्या किल्विपिकत्वच्यवनादीनि दुःखानि ते पूर्वोक्तवादिनः
२५०
एवं प्रतिकूल वेदना रूप दुःखो को बार बार भोगते हैं ।
वह दु:ख इस प्रकार हैं- नरक संबंधी यातना में जीव कभी करौंत से चीरे जाते हैं, कुम्भी में पकाये जाते हैं, गर्म लोहे के पिण्ड के साथ चिपकाए जाते हैं, काँटों वाले सेमल वृक्ष के साथ संयुक्त किये जाते हैं । तिर्यञ्च योनी में उत्पन्न होने पर सर्दी गर्मी को सहन करना, डाम लगाना, दमन, मारपीट सहना, खूबबोझ लदना भूख प्यास आदि दुःखों को अनुभव करना पडता है | मनुष्यगति में इष्ट वियोग, अनिष्ट संयोग, शोक, क्रोध, मद, विषाद, भय, प्रमाद, गर्भवास, जन्म, जरा, मरण, आक्रन्दन आदि नाना प्रकार के दुःख है। देवो में अभियोग, इर्षा, किल्विपिकता और च्यवन आदि के दुःख हैं ।
તેઓ સંસાર રૂપી આવમાં વિવિધ પ્રકારની અસાતાના ઉય રૂપ અને પ્રતિકૂળ વેદના રૂપ દુ.ખાનું વારવાર વેદન કરે છે તે ક્યા ક્યા પ્રકારની યાતનાએ ભાગવે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે નરક સંબધી નીચેની યાતનાઓ તે ભાગવે છે કરવતા વડે તેમના શરીરને ચીરવામાં આવે છે કુ ભીમા તેમને પકવવામાં (રાંધવામા આવે છે, ગરમ લાઢાના પિંડ સાથે સંયુક્ત કરવામા આવે છે, કાંટાવાળા સેમલ વૃક્ષની સાથે તેમને સ યુક્ત કરવામાં આવે છે ઇત્યાદિ અનેક પ્રકારની તીવ્ર વેદનાએ ત્યા તેમને ભાગવવી પડે છે તિય ચ ચૈનિમાં ઉત્પન્ન થઈને તેઓ નીચે પ્રમાણે વેદનાએ ભાગવે છે.
ઠંડી અને ગરમી સહન કરે છે તેમને ડામ દેવામાં આવે છે, દમન, મારપીટ આદિ તેમને સહન કરવુ પડે છે. ખૂબ ભાર ઉપાડવા પડે છે અને ભૂખ તરસ આદિ વિવિધ યાતનાઓ સહન કરવી પડે છે. મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઇને તે નીચેના દુ:ખાનુ વેદન १३ छेष्ट वियोग, अनिष्ट संयोग, अध, भह, विषाद, लय, प्रभार, गर्भवास, नन्भ, नश મરણુ, રાગ, આકન્દ આદિ વિવિધ પ્રકારના દુઃખેા તેઓ મનુષ્ય ગતિમાં સહન કરે છે. દેવગતિમાં ઉત્પન્ન થઇને તેએ નીચેના દુઃખા સહન કર છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकादिवौद्धान्तवादीनामकलवादित्यम् २५१ पुनःपुनरनुभवन्ति । अयं भावः- पूर्वोक्ताश्चार्वाकादयो वादिनो मिथ्यापदार्थप्ररूपणात् समनन्तरप्राग्वर्णिताऽनेकदुःखानि पौनःपुन्येन अनुभवन्ति । विंशतितमश्लोकादारभ्य पंचविंशतितमश्लोकपर्यन्तानां सर्वेषामुत्तरार्धमादाय एतस्य श्लोकस्य पूर्वार्ध योज्यम् , तथाहि-"जे ते उ वाइणो एवं न ते ओहंतराऽऽहिया । नाणाविहाई दुक्खाई, अणुहोति पुणो पुणो ॥" इत्यादि रूपेण संयोज्य पठनीयम् ॥२६॥ पूर्वप्रतिपादितमुपसंहरनाह-'उच्चावयाणि इत्यादि।
मूलम्उच्चावयाणि गच्छंता गम्भमेस्संति णंतसो । नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥२७॥
६
छाया
उच्चावचानि गच्छन्तो गर्भमेष्यत्यनन्तशः
ज्ञातपुत्रो महावीर एवमाह जिनोत्तमः ॥१६॥ पूर्वोक्त वादी इन सब दुःखों को वारम्वार अनुभव करते हैं। तात्पर्य यह है कि चार्वाक आदि पूर्वोक्त वादी मिथ्या पदार्थों की प्ररूपणा करके अनन्तर वर्णित अनेक दुःखों का पुनःपुनः अनुभव करते हैं।
वीसवें श्लोक से पच्चीसवें श्लोक तक सव श्लोकों का उत्तरार्द्ध लेकर इस श्लोक के पूर्वाद्ध के साथ उसे जोड लेना चाहिए। जैसे “ये जो पूर्वोक्त वादी हैं, वे संसार के आवर्त से निकलने वाले नहीं हैं। वे वारवार नाना प्रकार के दुःखों का अनुभव करते हैं।" इस प्रकार संयोग करके पढना चाहिए ॥२६॥
અભિગ, ઈર્ષા, કિલ્બિષિક્તા અવન આદિ દુખે ભેગવવા પડે છે. પૂર્વોક્ત મતવાદીઓ આ સમસ્ત દુ:ખને વારંવાર અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ચાર્વાક આદિ પૂર્વોક્ત મતવાદીએ મિથ્યા પદાર્થની પ્રરૂપણ કરીને પૂર્વ વર્ણિત અનેક દુઃખને વાર વાર અનુભવ ક્યા જ કરે છે.
વીસમા શ્લેકથી પચીસમા શ્લેક સુધીના બધાં ગ્લૅકેને ઉત્તરાદ્ધ આ બ્લેકના પૂર્વાદ્ધ સાથે જોડી દેવું જોઈએ. એટલે કે
પૂર્વોક્ત ચાર્વાક આદિ મતવાદીઓ, સંસારના આવર્ત (પ્રવાહ) માંથી નીકળી શક્તા નથી તેઓ વારંવાર વિવિધ પ્રકારના દુખેને અનુભવ કરે છે. આ પ્રકારે સંજન કરીને દરેક શ્લોકને ભાવાર્થ સમજવું જોઈએ છે ગાથા ૨૬
Page #270
--------------------------------------------------------------------------
________________
२५२
सूत्रकृतागसूत्रे अन्वयार्थःते पूर्वोक्ता वादिनः (उच्चावयाणि) उच्चावचानि उच्चनीचानी उच्चेभ्यो नीचानि, नीचेभ्य उच्चानीति स्थाना स्थानान्तराणि (गच्छंता) गच्छन्तः परिभ्रमन्तः (णंतसो) अनेकवारम् (गम्भ मेस्संति) गर्भमेष्यन्ति-गर्भादगर्भान्तरं प्राप्स्यन्ति । अरघट्टघटीन्यायेन परिभ्रमिष्यन्ति किन्तु मुक्तिरूपं विश्रामस्थानं न कदापि प्राप्स्यन्तीति भावः । (एवं) एवम् इत्थम् (नायपुत्ते) ज्ञातपुत्रः= सिद्धार्थनन्दनः (जिणोत्तमे) जिनोत्तमः= जिनेपु-सामान्यकेवलिपु उत्तमःश्रेष्ठः जिनोत्तमः (महावीरे) महावीर: श्री वर्धमानस्वामी (आह) आह-कथयति कथितवानित्यर्थः न त्वहम्, इति भावः ॥२७॥
पहले कहे हुए का उपसंहार करते हुए कहते हैं-" उच्चावयाणि" इत्यादि ॥
शब्दार्थ-'ते-ते' वे पूर्वोक्त वादीलोग 'उच्चावयाणि-उच्चावचानि' ऊँचनीच गतियों में 'गच्छ ता-गच्छन्त' भ्रमण करते हुए वे अन्यतीर्थी पंतसो-अनन्तशः अनन्तवार 'गम्भमेस्स ति गम्भ मेष्यन्ति गर्भवासको प्राप्त करेंगे 'एवं-एवम्' ऐसा नायपुत्ते ज्ञातपुत्र' 'जिणोत्तमे-जिनोत्तम' जिनोत्तम 'महावीरः-महावीर' श्री वर्धमान महावीरस्वामीने 'आह-आहे कहा है ॥२७॥
-:अन्वयार्थ:वे पूर्वोक्त बादी ऊँचे नीचे स्थानों को अर्थात् ऊँचे से नीचे और नीचेसे ऊँचे स्थानों में परिभ्रमण करते हुए अनन्त वार गर्भ को प्राप्त करेंगे । किन्तु मुक्ति रूप विश्राम का स्थान नहीं प्राप्त करेंगे, ऐसा जिनों में उत्तम ज्ञात पुत्र महावीर ने कहा है ॥२७॥
डवे उपयुत ४थन। उपस हार ४२di सूत्रा२ ४ छ "उच्चाश्याणि" त्यादि
शहाथ-'ते-ते' ते पूर्वरित अन्य साथियो 'उच्चावयाणि-उच्चावच नियनीय गतियोमा 'गच्छंता-गच्छन्तः ममता लभता 'ण तसो-अनन्तश' मनन्तवार 'गम्भमेस्स ति-गर्भ मेयन्ति' गमवासने प्राप्त ४२शे. एवं-एवम्' के प्रमाणे 'नायपुत्ते ज्ञातपुत्र' जात पुत्र 'जिणोत्तमे-जिनोत्तमोत्तम 'महावीरे-महावीरः श्रीमान महावीर स्वाभीये 'बाह-आह' उधु छे ॥२७॥
. (अन्वयार्थ) તે પૂર્વોક્ત મતવાદીઓ ઊંચા નીચા સ્થાનમાંથી—એટલે કે ઊંચાં સ્થાનોમાથી નીચા સ્થાનોમાં અને નીચા સ્થાનમાથી ઊંચા સ્થાનમાં પરિભ્રમણ કરતા જ રહેશે – વાર વાર ગર્ભમાં આવીને જન્મ ધારણ કરશે એટલે કે રહેંટની જેમ પરિભ્રમણ કર્યા જ કરશે પરંતુ તેઓ મુક્તિ રૂપ વિશ્રામ સ્થાનમાં પહો ચી શકશે નહી. એવું નિત્તમ, જ્ઞાતપુત્ર મહાવીરે કહ્યું છે. પારણા
Page #271
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र.श्रु अ. १ चार्वाकादिवौद्धान्तवादीनामफलवादित्वम् २५३
टीकाते पूर्वोक्ता वादिनः उच्चावयाणि' उच्चावचानि उच्चनीचानि अधमोत्तमानि स्थानानि 'गच्छंता' गच्छन्तः एकस्मात् स्थानात् स्थानान्तरं भ्रमन्तः 'णतसो' अनन्तशः अनन्तवारम् 'गम्भमेस्संति' गर्भमेष्यन्ति-गर्भाद् गर्भ प्राप्नुवन्ति । घटीयन्त्रन्यायेनानन्तसंसारे परिभ्रमिष्यन्तीति भावः। उक्तश्च-"वजन्तो जन्मनो जन्म लभन्ते नैव नितिम्" इति । एवं कः प्राह ! इत्यत आह'णायपुत्ते' इत्यादि । 'णायपुत्त' ज्ञातपुत्र: सिद्धार्थपुत्रः, जिनेषु सामान्य केवलिषु उत्तमः जिनोत्तमः महावीरः चरमतीर्थङ्करः एवं-पूर्वोक्तप्रकारेण वक्ष्यमाणप्रकारेणच आह-कथयतीति ॥२८॥ इतिश्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापालापकप्रविशुद्ध गद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री शाहूच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य पदभूषित कोल्हापुरराजगुरु वालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य , श्री घासीलाल व्रति विरचिता सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यायां व्याख्यायां समयनानकप्रथमाध्ययने प्रथमोद्देशकः
समाप्तः १-१
-टीकार्थःवे पूर्वकथित वादी ‘उच्चावयाणि गच्छंता' अधम और उत्तम स्थानों को प्राप्त होते हुए अर्थात् एक स्थान से दूसरे स्थान में भ्रमण करते हुवे अनन्तवार एक गर्भसे दूसरे गर्भ में जाएँगे। अर्थात् अरहट के जैसे अनंत संसार में परिभ्रमण करेंगे। __ कहाभी है-"व्रजन्तो जन्मनो जन्म" इत्यादि ।
“एक जन्म के बाद दूसरा जन्म धारण करते हुए विश्राम नहीं पाते हैं।" ऐसा कौन कहता है ? ज्ञातवंश में उत्पन्न सिद्धार्थनन्दन तथा जिनोत्तम (सामान्य केवलियो में उत्तम) चरमतीर्थकर महावीर ने पूर्वोक्त कथन किया है।॥२७॥
॥ समय नामक प्रथमाध्ययन का प्रथमोदेशक समाप्त ।।
साथ
_ પૂર્વોક્ત અન્ય મતવાદીઓ અધમ અને ઉત્તમ સ્થાનમાં ગમન કરતા રહે છે એટલે કે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતા એવા તે જીવો અનત વાર એક ગર્ભમાથી બીજા ગર્ભમાં જશે એટલે કે રહે ટની જેમ અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરશે કહ્યું ५६ छ "जन्तो जन्मनो जन्म" त्या" तमामे पछी म घा२९५ च्यान કરશે તેમને કદી વિશ્રામસ્થાન (મોક્ષ)ની પ્રાપ્તિ નહીં થાય એવું કોણે કહ્યું છે? જ્ઞાત વશમાં ઉત્પન્ન થયેલા, સિદ્ધાર્થ નન્દન અને જિનેત્તમ (સામાન્ય કેવલી એમાં ઉત્તમ) ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ પૂર્વોક્ત કથન કર્યું છે. આ ગાથા ર૭ |
છે સમય નામના પહેલા અધ્યયનને પહેલો ઉદેશક સમાપ્ત છે
Page #272
--------------------------------------------------------------------------
________________
-
-
-
२५४
सूत्रकृताङ्गसूत्रे ॥ अथ प्रथमाध्ययने द्वितीय उद्देशकः ॥ गतः प्रथमोद्देशकः, अथ द्वितीय आरभ्यते, तत्र प्रथमद्वितीययोः सम्बन्धं दर्शयति-प्रथमोद्देशके स्वसिद्धान्तपरसिद्धान्तयोनिरूपणं कृतम् । इहाप्यध्ययनार्थाधिकारत्वात्, स्वशास्त्रपरशास्रयोरेव प्ररूपणं भविष्यति । अथवा प्रथमोद्देशके भूतवादिमतमुपदर्य तस्य निरासः कृतः इहापि प्रकरणे तस्यैव चर्चा क्रियते।
___ एतावान् विशेषः यत् प्रथमे भूतवादिनां मतं प्रदर्श्य तन्निराकरणं कृतम्, इहतु नियतिवादि मिथ्यादृष्टिमतमुपदर्य तन्निराकरणं करिष्यते । यदि वा प्रथमे प्रथमतः एव उक्तम्-" वन्धनं बुद्धयेत तच्च त्रोटयेत्" इति ।
-द्वितीय उद्देशक -- प्रथम उद्देशक समाप्त हुआ। अव दूसरा आरंभ किया जा रहा है। पहले प्रथम और द्वितीय उद्देशकों का सम्बन्ध दिखलाते हैं। प्रथम उद्देशे में स्वसिद्धान्त और परसिद्धान्त का निरूपण किया गया है। अध्ययन का अर्थ चालू होने से दूसरे उद्देशे में भी स्वसिद्धान्त परसिद्धान्त का ही निरूपण किया जाएगा। अथवा प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका खण्डन किया गया है, इस प्रकरण में भी उसी की चर्चा की जाएगी।
अन्तर इतना है की प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका निराकरण किया गया है, यहाँ मिथ्यादृष्टि नियतिवादियों के मत का उल्लेख करके इसका निराकरण किया जाएगा। अथवा प्रथम उद्देशेके प्रारंभ में ही कहा था कि 'वन्धन को जाने और तोडे। वह बन्धन नियतिवादियों के
બીજે ઉદ્દેશક પહેલે ઉદ્દેશક પૂરે થયે. હવે બીજો ઉદ્દેશક શરૂ થાય છે. પહેલા ઉદ્દેશક સાથે બીજા ઉદેશકને આ પ્રકારનો સંબંધ છે. પહેલા ઉદ્દેશકમાં સ્વસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અધ્યયનને વિષય હજી ચાલુ જ છે. તેથી આ બીજા ઉદ્દેશકમાં પણ સ્વસિદ્ધાન્તનું જ નિરૂપણ કરાશે. પહેલા ઉદ્દેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં પણ તેની જ ચર્ચા કરવામાં આવશે.
પહેલા ઉદેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ બતાવીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. પરંતુ આ ઉદ્દેશકમાં મિથ્યાદૃષ્ટિ નિયતિવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવશે. અથવા પહેલા ઉદેશકના પ્રારંભે જે એવું કહેવામાં આવ્યું હતું કે “બન્ધના સ્વરૂપને જાણે અને તે અન્યને તેડ” પરંતુ નિયતિવાદીઓ
Page #273
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र.श्रु. अ. १ उ. २ मिथ्याइष्टिनियतिवादिनां मतनिरूपणम् २५५ तदेव बन्धन नियतिवादिनां मते नास्ति इति इदानी प्रदर्श्यते । तदेवं विविधसंवन्धेन संप्राप्तस्यास्योद्देशकस्येदमादिम सूत्रम्-' आघायं पुण' इत्यादि ।
३ .
१
. मूलम्
आघायं पुण एगेसि उववण्णा पुढो जिया । वेदयंति सुहं दुक्खं अदुवा लुप्पंति ठाणओ॥१॥
-छायाआख्यातं पुनरेकेषामुपपन्नाः पृथगज़ीवाः। वेदयन्ति सुखंदुःखं अथवा लुप्यन्ते स्थानतः ॥१॥
अन्वयार्थ:(पुण) पुनः-पूर्वोक्तचार्वाकादिमतकथनानन्तरं पुनः (एमेसिं) एकेषां= केषांचिद्वादिनाम् । (अघायं) आख्यातं-कथनम् अस्ति यत् (जिया) जीवाः । (पुढो) पृथक् पृथगेव-भिन्न भिन्नगतौ (उववण्णा) उपपन्नाः समुत्पन्नाः सन्तः मत में नहीं हैं, यह वात अव प्रदर्शित की जाती है। इस प्रकार अनेक सम्बधों से प्राप्त इस उद्देशे का यह आदि सूत्र है-"आघायं पुण' इत्यादि । ___ शब्दार्थ-'पुण-पुनः' चार्वाक आदि के मतकथन के अन्तर 'एगेसि-एकेषां' किन्हींका 'आधाय-आख्यातम्' कहना है 'जीया-जीवा' जीव 'पुढो-पृथक् अलग अलग ‘उववण्णा-उपपन्नाः' उत्पन्नहोकर 'सुहं दुक्ख-सुखं दुख' सुख दुखको 'वेदयंति-वेदयन्ति' भोगते हैं 'अदुवा-अथवा' अथवा ठाणओ-स्थोनतः' अपने अपने उत्पतिस्थान से 'लुप्पति लुप्यन्ते' अन्यत्र जाते हैं अर्थात् मृत्युको पा लेते हैं ॥१॥
-अन्वयार्थ:पूर्वीक्त चार्वाक आदि मतों के कथन के पश्चात् फिर किन्हीं वादियों का कथन है कि जीव पृथक् पृथक् ही उत्पन्न होकर पृथक् पृथक् रूपसे આ બન્ધને માનતા નથી. એજ વાત હવે પ્રદર્શિત કરવામાં આવે છે. પહેલા ઉદેશક સાથે मा प्रा२ना भने समधी घरावत ilan उद्देशनु पडेड सूत्र या प्रमाणे छे “आघायं पुण" त्याह
शहाथ-'पुण-पुन' याठि विजे२ ना भतर्नु ४थन ४ा पछी 'एगेसि-एकेषां'
अन्यना मतनु 'आधाय-आख्यतम्' ४थन ४खु छे. 'जीया-जीवा' को 'पुढो-पृथक् । छे. 'उवषण्णा-उपपन्नाः' उत्पन्न थईने 'सुहं दुक्ख-सुख दुख' सुमदुमने 'वेदय ति-वेदयन्ति' माग छे. 'अदुवा-अथवा' अथवा 'ठाणमओ-स्थानत' घातपाताना उत्पत्तिस्थानथी 'लुप्प ति-लुप्यन्ते' भी तय छे. अर्थात् मृत्यु पामे छे. ॥१॥
અન્વયાર્થ – પૂર્વોક્ત ચાર્વાક આદિ મતાની માન્યતા કરતા ભિન્ન માન્યતા ધરાવતા કેટલાક મતવાદિઓ એવું પ્રતિપાદન કરે છે કે જે અલગ અલગ જ ઉત્પન્ન થઈને
Page #274
--------------------------------------------------------------------------
________________
२५६
सूत्रकृताङ्गसूत्रे (सुइ दुक्ख) मुखं दुःख च [वेदयति] वेदयन्ति पार्थक्येनानुभवन्ति [अदुवा] अथवा-अथच [ ठाणओ] स्थानतः-स्वस्वोत्पतिस्थानतः (लुप्पंति) लुप्यन्ते= म्रियन्ते अन्यत्र गच्छन्ति । तेपां वादिनामयमभिप्रायः यत् जीवाः अनेके सन्ति, ते च जीवाः पृथक्पृथगेव सुखदुःखे अनुभवन्ति, तथा-एकस्मात् स्थानात् म्थानान्तरमपि पृथक् पृथगेव गच्छन्ति, नतु-एक एवजीवः, येन मुखदुःखयोः सांकर्य स्यादिति भावः ॥१॥
-टीका'पुण' पुनरिति शब्दः पूर्वोक्तचार्वाकादिवाद्यपेक्षया नियतिवादिनां वैशिष्टयं दर्शयति-'एगेसिं आघायं' एकेपामाख्यातम्-एकेपां-नियतिवादिनां कथनम-तदेवा-तदेव दर्शयति- जिया' जीवाः ‘पुढो उववण्णा' पृथक्-भिन्न भिन्नगतौ उपपन्नाः-उत्पन्नाःसन्तः 'सुहं दुक्ख' सुखं दुःखं वेदयंति - वेदयन्ति सुख दुःख भोगते हैं। अथवा अपने उत्पत्तिस्थान से अन्यत्र गमन करते हैं उनका अभिप्राय यह है कि जीव अनेक हैं और वे जीव अलग अलग ही मुखदुःख का अनुभव करते हैं तथा पृथक्- पृथक् ही एक स्थान से दूसरे स्थानपर जाते हैं। आत्मा एक नहीं है जिससे कि सुखदुःख की सेलभेल (सांकर्य) हो ॥१॥
-टीका:गाथा में प्रयुक्त 'पुण' शब्द 'पुनः' (फिर) के अर्थ में है और वह पूर्वोक्त चार्वाक आदि से नियतिवादी की विशेषता को प्रदर्शित करता है। नियतिवादी क्या मानते हैं, वह यहाँ दिखलाया जाता है-जीव भिन्न भिन्न गतियों में उत्पन्न होते हुए सुख दुःख का अनुभव करते है और वे जीव
અલગ અલગ રૂપે સુખ દુખ ભેગવે છે અથવા પિતાના ઉત્પત્તિ સ્થાને ગમન કરે છે. તેમની માન્યતા એવી છે કે જીવ અનેક છે, અને તે જીવે અલગ અલગ જ સુખ દુખને અનુભવ કરે છે. તથા જુદા જુદા જ એક સ્થાનેથી બીજે રથાને જાય છે. આત્મા એક નથી તેથી સુખદુખની સેળભેળ થઈ જવાને પ્રસ ગ જ ઉદ્ભવ નથી.
शीर्थ :- गाथाभां पराये “ पुण" (धुन ) पह, पूति या माहिमतवाहीमा કરતાં નિયતિવાદીની માન્યતામાં જે વિશેષતા છે. તે પ્રદશિત કરે છે. નિયતવાદીઓની માન્યતા કેવી છે, તે આ સૂત્રમાં આવે છે.
“જી જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થઈને સુખદુ અને અનુભવ કરે છે, અને તે જ પિત પિતાના સ્થાનમાથી અન્યત્ર ચાલ્યા જાય છે.
|| ૧ |
Page #275
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ १ उ २ नियतिवादियतनिरूपणम् २५७ अनुभवन्ति । 'अदुवा' अथवा-अथच ते जीवाः 'ठाणओ' स्थानतः तत्तदुत्पतिस्थानतः 'लुप्पंति' लुप्यन्ते विनश्यन्ति-पृथक् पृथगेव म्रियन्ते इति, अन्यत्रगच्छन्तीति ॥१॥
अथ नियतिवादिभिर्यत् स्वीक्रियते, तत्तदीयमतं गाथाद्वयेन सूत्रकारोदर्शयति—'न तं सयं' इत्यादि।
१३ १४
१५
१६
१०
न तं सयं कडं दुक्खं कओ अन्नकडं च णं । सुहं वा जइवा दुक्ख, सेहियं वा असेहियं ॥२॥ सयं कडं न अण्णेहिं वेदयति पुढो जिया। संगइयं तं तहा तेसि, इह मेगेसि आहिथं ॥३॥
२०
२१
१९
२२
૨૮
ર૪ ર
ર૬ ૨૭
-छायान तत्स्वयंकृतं दुःखं कुतोऽन्यकृतं च तत् । सुखं वा यदि वा दुःखं सैद्धिकं वा असैद्धिकम् ॥२॥ स्वयंकृतं न अन्यैर्वा वेदयन्ति पृथगजीवाः ।
सांगतिकं तत्तथा, तेपामिहैकेपा माख्यातम् ॥३॥ अपने अपने स्थान से पृथक् पृथक् ही मरते है-अन्यत्र चले जाते है ॥१॥
नियतिवादियों के मन्तव्य का सूत्रकार यो गाथाओंमें कहते हैं-- “न तं संयं" इत्यादि ।
शब्दार्थ-'तं-तत्' वह 'दुक्खं-दुःखम् ' दुःख 'सयं कडं न-स्वयं कृतं न, स्वयं कृत नहीं हैं 'अन्नकडं-अन्यकृतम् , दुसरे का कियाहुवा 'कओ-कुतः' कहां से हो सकता है' सेहियं-सैद्धिकम्' सिद्धिसे प्राप्त 'वा-वा' अथवा 'असे हिंयं-असैद्धिकम्' सिद्धिके विना ही प्राप्त 'सुहं वा जइ वा दुक्ख-सुखं वा यदि यात्या भय छ "" नियतिवाहियानी मान्यताने सूत्रा२ मे गाया-मो द्वारा ट रेछ-"न त सय' त्याह
शहाथ-'त-तत्' ते 'दुक्ख-दुखम्' हु सय कड न-स्वय कृत न' पोते ४२८ नथी 'अन्नकड-अन्यकृतम्' नये ४२ 'को-कुत' च्याथी डाय? 'सेहिय - सैद्धिकम् सिद्धिथा प्राप्त थयेट 'वा-या' या 'असेहिय -असै द्धिक्रम्- २
प्राप्त थयेस 'सुह वा जइ वा दुख-सुख वा यदिश दुःखम् सुप अथवा
स २३
Page #276
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूडो
अन्वयार्थ:
तमिति = तत् तादृशं (दुक्खं) दुःखम् (सयं कडं न ) स्वयं कृतं न भवति (अन्नकडं च) अन्यकृतं खलु ( कओ ) कुतो भवेत् । तादृशं दुःखं न तेन कृतम् अन्येन तु कथमिव कृतं स्यात् नैवाऽन्येन कृतमितिभावः । तथा (सेहियं) सैद्धिकम् - सिद्धया उत्पन्नम् । (असेहियं) असैद्धिकम् = सिद्धिमन्तरेणैव जातं यत् (सुहं वाजवा दुक्खं) सुखं वा यदि वा दुःखम् ||१|| (जिया) जीवाः प्राणिनः (पुढो) पृथक् पृथक् (वेदयंति) वेदयन्ति = अनुभवन्ति तत् न ( सयं कर्ड) स्वयं कृतं= खेन संपादितम् । (न अण्णेहिं) नान्यैर्वा कृतम् । योऽयं सुखदुःखाद्यनुभवो जायते प्राणिनां तत्सुखादिकं न स्वेन कृतं विद्यते, नवाऽन्यैः कृतं विद्यते तर्हि ताहासुखादीनां कथम् आकस्मिकत्वं स्यात् ? इत्यत आह- ततमुखादिकं (तेसिं) तेपाम् (तह | ) वा दु:खम्, सुख अथवा दुःख 'जीया - प्राणिनः' प्राणी पुढो पृथक्, अलगअलग 'वेदयंति-वेदयन्ति' भोगते हैं 'सयं कडं न - स्वयं कृतम् न, स्वयं कियाहुवा नहीं है 'न अण्णेहिं - अन्यैः न' दूसरे के द्वारा कियाहुवा नहीं है 'तं तत्, वह 'तेसिं- तेपां उनका 'तहा - तथा' वैसा 'संगइयं - साङ्गतिकं' नियतिकृत है 'इहअत्र' इसलोक में 'एगेसिं एकेपां' किन्ही २ का 'आहियं अख्यातम्' कथन है ।। ३-२ ||
"
अन्वयार्थ
२५८
-
-
-
वह दुःख स्वयंकृत - अपने आपसे कियाहुआ नहीं होता है तो अन्यकृत तो होही कैसे सकता है ? अर्थात् विभिन्न प्राणी जो सुख या दुःख भोगते हैं वह न स्वयं के द्वारा उपार्जित होता है और न दूसरे के द्वारा ही, सिद्धि से उत्पन्न होने वाले या विना सिद्धि के उत्पन्न होने वाला सुख या दुःख स्वकृत अथवा परकृत नहीं है ||२||
जीव पृथक् पृथक् जो सुख दुःख का अनुभव करते हैं वह उनके स्वयं के द्वारा या अन्य के द्वारा उत्पन्न किया हुआ नहीं होता उनका वह 'जीया - जीवा' प्राणियो 'पुढो - पृथक्' असगन्जाग 'वेदयति-वेदयन्ति' लोगवे छे. 'सयकूड न स्वय कृतम् न' पोतेरेस नथी 'त' - तत्' ते तेसि - तेषां ' तेभना 'तहा - तथा ' तेवा' 'सगइयं - साङ्गतिकम्' नियति हैत छे 'इह अत्र' मा सोमा 'एगेसि - एकेपी' अनु ' आहियं - आख्यातम्' हे ॥२- 31 अन्वयार्थ
તે દુ:ખ વ્યકૃત (પાતાના દ્વારા જ ઉત્પન્ન કરાયેલુ) હેતુ નથી, તે અન્યકૃત તા કેવી રીતે હાઇ શકે? એટલે કે જુદા જુદા જીવા જે સુખ કે દુખ ભાગવે છે, તે તેમના દ્વારા પણ ઉપાર્જિત હેાતા નથી અને અન્યના દ્વારા પણ ઉપાર્જિત હેાતા નથી સિદ્ધિ વડે ઉત્પન્ન થનાર કે સિદ્ધિ વિના ઉત્પન્ન થનારુ સુખ અથવા ૬ ખ સ્વકૃત અથવા પકૃત નથી
જીવા અલગ અલગ રૂપે જે સુખદુઃખનો અનુભવ કરેછે, તેખુદ તેના જ દ્વારા કે અન્યના દ્વારા ઉત્પન્ન કરાયેલ હાતુ નથી તેમનું તે સુખદ ખ નિયાતકૃત જ હાય છે’ આ પ્રકારનુ
Page #277
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ नियतिवादिमतनिरुपणम् २५९ तथा-तथैव एवमेव (संगइयं) साङ्गतिक-नियति कृतं विद्यते । (इह) अत्र (एगेसिं) एकेपां-केपाञ्चित् 'आहियं ' आख्यातं-कथनम् नियतिवादिनाम् । नियतिसंपादितमेव सुखादिकं पार्थक्येन जीवानां भवति, न तु स्वकृतं परकृतं वा विद्यते-॥२॥३॥
-(टीका)'सर्वै रेव जीवैः सुखादिकं 'स्थानविलोपादिकमनुभूयते तत् सुखादिकं 'संयं कडं ' स्वयं कृतम् ण-न-तत्, नवा 'अन्नकडं ' अन्यकृतम् अन्येन पुरुपकार कालपरमेश्वरस्वभावकर्मादिना कृतं वा, न कथमपि संभवति । अयं भावः-योऽयंप्रतिप्राणि सुखदुःखाद्यनुभवो जायते तादृशंसुखदुःखादिकं न जीवेन संपादित विद्यते जीवप्रयत्ननिर्मितं नास्ति । न वा पुरुपकारादिकृतं तत्सुखादिकम् ।
__ यदि पुरुषकारकृतं सुखादिकं स्यात्तदा सेवककृपकवणिजां समानेऽपि पुरुषकारे फलसाम्यं भवेत्, पुरुपकारस्य पुरुषप्रयत्न्पपरपर्यायस्य सर्वेषां समानत्वात् । नत्वेवं दृश्यते समानेऽपि पुरूपकारे फले भेदस्य सर्वाऽनुभव सुख दुःख नियति कृत ही होता है ऐसा किसी किसी का अर्थात् नियतिवादी का कथन है अभिप्राय यह है कि जीव अलग अलग जो भी सुख दुःख भोगते हैं वह नियतिकृत ही होता है, अपने द्वारा या दूसरे के द्वारा किया हुआ नहीं होता ॥२-३॥
- टीकार्य - सब जीवों के द्वारा सुख दुःख या मरण आदि का जो अनुभव किया जाता है वह 'स्वयंकृत नहीं है और न पुरुपकार, काल, परमेश्वर, स्वभाव अथवा कर्म के द्वारा उत्पन्न किया हुआ होता है । अर्थात् वह किसी के द्वारा उत्पन्न किया हुआ नहीं होता ।
यदि मुख दुःख का कारण पुरुषार्थ होता तो सेवक, कृपक और वणिक का पुरुषार्थ समान होने से उनको प्राप्त होने वाले फल में भी समानता નિયતિવાદીઓનું કથન છે આ કથનને ભાવાર્થ એ છે કે જે અલગ અલગ જે સુખ કે દુખ ભેગવે છે, તે નિયતિત જ હોય છે, સ્વકૃત કે પરકૃત હેતુ નથી”૨-૩”
સઘળા જે દ્વારા સુખ દુખ અથવા મરણદિને જે અનુભવ કરાય છે, તેસ્વયંકૃત પણ હોતો નથી, અને પુરુષકાર, કાળ, પરમેશ્વર, સ્વભાવ અથવા કર્મ દ્વારા પણ ઉત્પન્ન થયેલ હોતો નથી એટલે કે તે કોઈને પણ દ્વારા ઉત્પન્ન કરાયેલે હોતો નથી. - પુરુષકાર એટલે પુરુષને પ્રયત્ન જે સુખદુ ખનું કારણ પુરૂષાર્થ જ હોય તો સેવક, ખેડુત, વેપારી, વિગેરે નો પુરૂષાર્થ સરખેજ હોવાથી તેમને પ્રાપ્ત થનારા ફળમાં પણ સમાનતા જ હતા કારણ કે તે સૌને પુરુષકાર (પ્રયત્ન) સમાન જ છે પરન્તુ ફળ
टाथ
Page #278
--------------------------------------------------------------------------
________________
२६०
सूत्रकृताङ्गको सिद्धत्वात् । अतो न पुरुषकारात् किचित् सिद्धयति । यदि पुरुपकारादिना सुखादिकं न जायते, तर्हि कथं सुखादिकं स्यात् तत्राह-द्वितीयगाथायास्तुतीयचरणादौ 'संगइयं ' सागतिकम् नियतिसंपादितं भवतीनि । ___ननु न भवतु पुरुपकारस्य कर्तृत्वं कार्य प्रति, कालस्तु सर्वेषां कर्त्ता स्यात् । तथा चोक्तम्-" कालः सृजति भूतानि कालः संहरते प्रजाः । कालः मुप्तेषु जागति कालो हि दुरतिक्रमः ॥१॥" जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः । इत्यादि होती, क्योंकि पुरुपकार अर्थात् पुरुपका प्रयत्न सबका समान है । परन्तु फल में समानता तो देखी नहीं जाती । सबको ऐसा अनुभव होता है कि पुरुपकार समान होने पर भी फल में भेद है ! अतएव पुरुपकार से कुछ भी सिद्ध नहीं होता ।
यदि पुरुपकार से मुखादिक की उत्पत्ति नहीं होती तो किस कारण से होती है ? इस प्रश्न का समाधान दुसरी गाथा के तीसरे चरण में किया गया है । वह समाधान यह है कि मुख दुःख आदि नियति से ही उत्पम होते हैं।
शंका- पुरुषार्थ यदि कार्य के प्रति कारण नहीं है तो न सही काल तो सबका कर्ता है कहा भी हैं -'काल ही भूतों को पकाता है काल ती प्रजा का संहार करता है, काल सायों हुओ में भी जागता रहता है काल के सामर्थ्य का उल्लंघन नहीं किया जासकता' ॥१॥ और भी कहा है'काल ही समस्त कार्यों का जनक है और वही जगत् का आधार है ।' इत्यादि
સમાનતા જોવામાં આવતી નથી સૌને એવો અનુભવ થાય છે કે પુરુષકારમાં સમાનતા હોવા છતા પણ ફળમાં ભેદ હોય છે. તેથી એવુ પુરવાર થાય છે કે પુરુષકાર દ્વારા કઈ પણ સિદ્ધ (પ્રાસ) થતું નથી જે પુરુષકાર દ્વારા સુખાદિકની ઉત્પત્તિ થતી ન હોય, તો કયા કારણે થાય છે? આ પ્રશ્નનું સમાધાન બીજી ગાથાના ત્રીજા ચરણમ કાવામાં આવ્યું છે તે સમાધાન આ પ્રકારનું છે સુખદુ ખ આદિની ઉત્પત્તિ નિયતિ દ્વારા જ થાય છે”
શકા-- ભલે પુરુષાર્થ કાર્યનું કારણ ન હોય, પરંતુ કાળ તે સૌને કર્તા છે, એ વાત તે સ્વીકારવી જ જોઈએ કહ્યું પણ છે કે- ”કાળ જ ભૂતને (પદાને) પકાવે છે, કાળા જ પ્રજાને સહાર કરે છે, સૂતેલા જમા પણ કાળ જાગતા રહે છે કાળના સામર્થ્યનુ ઉલ ઘન (अस्वी १२) ४६ शतु नथी” ॥१॥
વળી એવું પણ કહ્યુ છે કે ” કાળજ સમસ્ત કાર્યોનો જનક છે, અને એજ જગતને આધાર છે,” ઈત્યાદિ
Page #279
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ उ २ नियतिवदिमतनिरूपणम् २६१ सत्यपि कारणान्तरसाकल्ये वसन्ते एव कोकिला रावो भवति, न तु शरदि शिशिरे वा। सत्यपि सर्वकारणयांनिव्ये शरदि-एव गोधूमादीनामुत्पत्तिः, नत्वन्यदा, अतः कालः सर्वेषां जनिमतां कर्त्ततिचेन्न । कालस्य सर्वव्यापकतया, एकत्वेन कार्यभेदो न स्यात्, दृश्यते कार्याणां वैचित्र्यम् । अतःकालस्य न कर्तृत्वम् कारणभेदेसति कार्यभेदो जायते, न तु कारणस्यैक्ये कार्यभेदः स्यात् । तदुक्तम्-"अयमेव हि भेदो भेद हेतुर्वा, यदुत विरुद्धधर्माऽध्यासः कारणभेदोवेति । यदि समान एव कालः सर्वेषां हेतुर्भवेत् तदा ग्रीष्मशिशिरादिभेदेन तन्तुकपालादि भेदेन कार्याणां योऽयं भेदः समुपलभ्यते स न स्यात्, भवतिच तादृशो भेदः, अतः
वसन्त में ही कोयल की कुहक होती हैं अन्यान्य कारणों के रहते हुए भी शरद या शिशिर ऋतु में नहीं होती । अन्य सब कारणों के विद्यमान रहने पर भी गेहूं आदि की उत्पत्ति अन्य ऋतुओ में न होकर शरद ऋतु में ही होती है । इसलिए काल ही सब कार्यों का कर्ता है । ____समाधान-यह कहना ठीक नहीं । काल सर्वव्यापक और एक है यदि यहीं कर्त्ता होता तो कार्यों में भेद न होता परन्तु भेद तो दिखाई देता है अतएव काल कर्त्ता नहीं है । कारण के भेद से कार्यो में भेद होता हैं अगर कारण एक हो तो कार्यो में भेद नहीं हो सकता । कहा भी है'परस्पर विरोधी धर्मों का होना भेद है और कारणों में भेद होना भेद का कारण है। यदि काल ही एकमात्र सब कार्यों का कारण होता तो ग्रीष्म और शिशिर आदि कालभेद से अथवा तन्तुकपाल आदि के भेद से कार्यों में जो भेददृष्टि गोचर होती है वह नहीं होना चाहिए मगर भेद
વસતમા જ કેયલને મધુર”કુહૂકુ” એવે ટહુકે સંભળાય છે બીજા ઘણા કારણો મેજૂદ હોવા છતા પણ શરદ તુમ અથવા શિશિરમાં કેયલના ટહુકા સભળાતા નથી અન્ય સઘળા કારણે વિદ્યમાન હોવા છતાં પણ ઘઉં આદિની ઉત્પત્તિ બીજી હતુઓમાં થની નથી પણ શર ત્રડતુમાં જ થાય છે તેથી એવુ સિદ્ધ થાય છે કે કાળ જ સઘળા કાર્યોને કર્તા છે
સમાધાન- આપનુ કથન ખરુ નથી કાળ સર્વવ્યાપક અને એક છે જે કાળ જ કર્તા હતા, તે કાર્યોમા ભેદ સભવી શક્ત નહીં, પરંતુ ભેદ તે જણ,ય છે તેથી કાળ કર્તા નથી. કારણના ભેદને લીધે કાર્યોમા ભેદ પડી જાય છે જે કારણ એક જ હોય, તે કાર્યોમા ભેદ સંભવી શકે નહીં કહ્યું પણ છે કે – ” પરસ્પર વિરોધી ધર્મોન સભાવ હવે તેનુ જ નામ ભેદ છે, અને કારણોમાં ભેદનું અસ્તિત્વ હોય, એને જ ભેદનું કારણ માનવામાં આવે છે. જે કાળ જ બધા કાર્યોને એક માત્ર કારણ રૂપ હોત, તે ગ્રીમ અને શિશિર આદિ કાળ ભેદને કારણે અથવા તખ્ત, કપાલ (ઠીકરા) આદિના ભેદને લીધે કામા જે ભેદ
Page #280
--------------------------------------------------------------------------
________________
२६२
सूत्रकृताङ्गसूत्रो न कालस्य कारणता, " नहिदृष्टेऽनुपपन्नं नामे" ति न्यायात् । तस्मात् कालादेव कार्यमिति परिभापा न कालवादिनां समीचीनेति । ____ एवमेव परमेश्वरोऽपि सुखदुःखादीनां कर्त्ता न संभवति । यतोऽयं परमेश्वरो मूर्तोऽमूर्तों वा, नाद्यः-ईश्वरस्य मूर्त्तत्वेऽस्मदादिदेवदेहवत्त्वाादना परिच्छिन्नत्वात् सर्वकर्तृत्वं न स्यात् । नहि वयं परिच्छिन्ना मूर्ती वा सवै कार्य कुर्मः। तद्वदेव ईश्वरस्यापि सूर्तत्वे परिच्छिन्नत्वेच सर्वकार्यकरत्वं न घटते । न वा द्वितीयः पक्षः-ईश्वरस्याऽमूर्तत्वे आकाशादिवन्निष्क्रियत्वेन कार्योत्पादकत्वं न स्यात् । नहि क्रियारहितआकाशः किमपि कार्य करोतीत्यस्माभि दृष्टम् । तो होता है अतः काल को कारण नहीं माना जा सकता । 'प्रत्यक्ष दीखनेवाली वात में कोई असंगतता नहीं होती' ऐंसा न्याय है । अतएव काल से ही कार्य उत्पन्न होता है यह कालवादियों का कथन समीचीन नहीं हैं।
इसी प्रकार ईश्वर भी सुख दुःख आदि का कर्ता नहीं हो सकता वह ईश्वर मूर्त है या अमूर्त है! मूर्त मानना योग्य नहीं। क्योकि ईश्वर यदि मूर्त होगा तो हम लोगों के समान ही देहादिमान् होने से सब का कर्त्ता नहीं हो सकेगा । हम देह में ही समाये हुए अर्थात् सीमित और मूर्त हैं अतः सभी कार्य नहीं कर सकते । इसी प्रकार ईश्वर भी यदि मूर्त और परिमित है तो वह भी सर्व कार्यों का कर्ता सिद्ध नहीं होता । अगर ईश्वर को अमूर्त मानो तो वह आकाश के समान निष्क्रिय होने से कार्यों का उत्पादक नहीं होगा । हमने ऐसा तो कहीं દ્રષ્ટિગોચર થાય છે, તે હવે જોઈએ નહી. પરન્તુ ભેદ તે અવશ્ય હોય છે, તેથી કાળ ને કારણ માની શકાય નહીં.
“ પ્રત્યક્ષ દેખાતી વાતમાં કેઈ અસગતતા હોતી નથી.” એ સિદ્ધાન્ત છે. તેથી કાળ દ્વારા જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવુ કાળવાદીઓનું કથન ખરૂ નથી
એજ પ્રમાણે ઈશ્વરને પણ સુખ દુખ આદિને કત્તાં માની શકાય નહીં તે ઇશ્વર મૂર્ત છે से भभूत छ?
ઈશ્વરને મૂર્ત માની શકાય નહીં, કારણ કે જે ઈશ્વરને મૂર્ણ માનવામાં આવે, તો તે પણ આપણે જ જેમ દેહાદિથી ચુત હોવાને કારણે સઘળા પદાર્થને અથવા સૃષ્ટિને કર્ણો હોઈ શકે નહી આપણે દેહમા જ સમાયેલા એટલે કે સીમિત અને મૂત્ત છીએ, તેથી આપણે સઘળા કાર્યો કરી શક્તા નથી એજ પ્રમાણે ઈશ્વર પણ જે મૂર્ત અને પરિમિત હોય, તે તેને પણ સર્વ કાને કત્ત કેવી રીતે માની શકાય ?
જે ઈશ્વરને અમૂર્ત મનવામાં આવે, તે તેને આકાશની જેમ નિષ્કિય જ માને
Page #281
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ उ. २ नियनिवादिमतनिरूपणम्
**
किं चाऽयं रागादिमान् वीतारगी वा ? नाद्यः । रागादिमत्वेऽस्मदादि देव सर्वकार्यकारिता न स्यात् । द्वितीयपक्षे वीतरागतया परमेश्वराद विचित्र कार्यरचना न स्यात् । ईश्वरस्य कर्तृत्वे, वैपम्यं नैर्वृण्यमपि स्यात् । किंच परमेश्वरः स्वार्थेन जगद्रचनायां प्रवर्त्तते करुणया वा ? आधे, आप्तकामादि श्रुतिविरोधः आपतति | आप्तकाम इति कृतकृत्यः । नहि - अवाप्त सर्वकामस्य जगत्सर्जने किंचित्प्राप्तव्यमस्ति यतः स प्रवृत्तिं कुर्गात् तस्मात् स्वार्थेनेश्वरः प्रवर्त्तते जगत्सर्जने इतिमुधैव ।
।
२६३
देखा नहीं कि क्रियाहीन आकाश किसी कार्य को करता हो । और ईश्वर रागादिमान है या वीतराग ? अगर रागादिमान् है तो हमारे समान सर्व कार्यों का कर्त्ता नहीं हो सकता । यदि वीतराग है तो वीतराग होने के कारण ईश्वर के द्वारा विचित्र कार्यों की उत्पत्ति नहीं हो सकती । ईश्वर को कर्त्ता मानोगे तो उसमें विषमता और निर्दयता भी हो जाएगी ।
4
और यह कहिए कि ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की रचना करने में प्रवृत्त होता है या करुणा से प्रेरित होकर ? प्रथम पक्ष में 'आप्तकाम' आदि श्रुति से विरोध आता है । आप्त काम का अर्थ है -कृतकृत्य अर्थात् जो करने योग्य सभी कुछ कर चुका हो, जिसे कुछ भी करना शेष न रहा हो । कृतकृत्य को जगत् की रचना करके कुछ पाना
પડે જેમ નિષ્ક્રિય આકાશ કઈ પણ કાર્ય કરતુ નથી, એજ પ્રમાણે નિષ્ક્રય ઇશ્વર પણ કોઇ કાર્ય ના કર્તા સભવી શકે નહીં
વળી ઈશ્વર રાગાદ્ધિથી યુક્ત છે, કે વીતરાગ છે? જે તે રાગાદિમાન હોય તે જેમ આપણે સઘળા કાર્યાંના કાં હાઈ શકતા નથી, એમ ઇશ્વર પણ સઘળા કાર્યાના કાં હાઇ શકે નહી જે ઇશ્વર વીતરાગ ( રાગ રહિત ) હાય, તા ઈશ્વર દ્વારા વિવિધ કાર્યાની ઉત્પત્તિ થઇ શકે નહી ઇશ્વરને જો કાઁ માનશે, તે તે માન્યતામા વિષમતા અને નિર્દયતાના પ્રસ ગ ઊપસ્થિત થશે 1
વળી અમારા આ પ્રશ્નના જવાખ આપે। શુ ઈશ્વર સ્વા વડે પ્રેરાઇને જગતની રચના કરે છે, કે કરુણા દ્વારા પ્રેરાઇને જગતની રચના કરવાને પ્રવૃત્ત થાય છે? પહેલા પક્ષના સ્વીકાર કરવામા આવે, તે ” આસકામ” આદિ શ્રુતિ વાકયાથી વિરૂદ્ધનુ કથન લાગે છે.
આસકામના અર્થ આ પ્રમાણે છે જેણે કરવા યાગ્ય બધું કરી લીધુ હોય છે અને કઈ પણ કરવાનુ બાકી રહ્યુ હાતુ નથી, એવી વ્યક્તિને કૃત કૃત્ય અથવા આપ્તકામ કહે છે. કૃતકૃત્યને જગતની રચના કરીને એવુ તે શુ પ્રાપ્ત કરવાનુ હાય છે કે તેણે જગતની રચના
Page #282
--------------------------------------------------------------------------
________________
રસ્ટ
सूत्रकृतास्त्रे नापि करुणया-कारुण्यं नाम परदुःखग्रहाणेच्छा । जीवा दुःखिनः कदा स्युः ? यदा जगत्सृष्टिः स्यात् । सृष्टिमन्तरा दुःखकारणगरीरादीनामेवाड भावान् । कुतो दुःखोच्छेदरूपं कारुण्यम्, सर्जनानन्तरं दुःखिनमवलोक्य करुणा स्वीकारे अन्योन्याश्रयदोपप्रसंगात्, अतो न परमेश्वरः कर्त्ता संभवति । तदुक्तम्न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोग स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ इति । तस्मादीश्वरो न सुखदुःखयोः कर्ता । तदुक्तम्तो है ही नहीं जिससे कि वह प्रवृत्ति करे । अतएव ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की सृष्टि करने में प्रवृत्त होता है, यह कहना वृथा है ।
करुणा से प्रेरित होकर जगत् की रचना करताहै, यह कहना भी ठीक नहीं है । दूसरों के दुःख का नाश करने की इच्छा करुणा कहलाती है । जीव आखिर दुःखी कब होते हैं ? सृष्टि होने के पश्चात् ही वे दुःखी हो सकते हैं । सृष्टि के अभाव में दुःख के कारण शरीर आदि ही जीवों के नहीं होते तो दुःख कैसे हो सकता है ? और जब दुःख ही नहीं तो दुःख को नष्ट करने की इच्छारूप करुणा भी किस प्रकार हो सकती है ? कदाचित् कहो कि सृष्टि रचने के बाद जीवों को दुःखी देखकर ईश्वर को करुणा उपजी, तो अन्योन्याश्रय दोप आता है। अर्थात पहले मृप्टि रचना हो जाय तो प्राणियों को दुःखी देख कर करुणा उपजे और करुणा उपजे तो सृष्टि रचे कहा भी है-'ईश्वर में कर्तृत्व नहीं है । वह कर्म या कर्म और फल के संयोग का भी कर्ता नहीं है । यह सव स्वभाव से ही होता है ॥१॥ કરવી પડે ? તેને તે કઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવાનું બાકી જ રહ્યું હોતું નથી. તેથી” સ્વાર્થથી પ્રેરાઈને ઈશ્વર જગતનું સર્જન કરે છે આ પ્રકારનું કથન વૃથા જ છે.
એવુ કથન પણ બરાબર નથી કે ઈશ્વર કરુણથી પ્રેરાઈને જગતની રચના કરે છે. અન્યના દુ ખ નાશ કરવાની ઈચ્છાનું નામ કરુણ છે પરતું જીવ દુખી કયારે થાય છે સૃષ્ટિની રચના થયા બાદ જ જીવે દુખી થાય છે જે સૃષ્ટિનો જ અભાવ હોત તે દુખના કારણભૂત શરીર આદિને જ જીવમાં સદ્દભાવ ન હોત એવી પરિસ્થિતિમાં દુ ખ જ ક્યાંથી સંભવી શકત ? - જે દુખને જ અભાવ હેત, તો દુખને નષ્ટ કરવાની ઈચ્છા રૂપ કરુણાસભાવ પણ કેવી રીતે સંભવી શક્ત? કદાચ તમે એવી દલીલ કરે કે સૃષ્ટિની રચના કર્યા બાદ જીને દુખી જોઈને ઈશ્વરને કરુણા ઉપજી, તે આ પ્રકારના કથનમાં તો અન્યાશ્રય દેવને પ્રસંગે ઉપસ્થિત થશે એટલે કે પહેલા વૃષ્ટિની રચના થઈ જાય, ત્યાર બાદ જેને દુબી જોઈને કરુણા ઉપજે, અને કરુણા ઉપજવાને લીધે જ સૃષ્ટિની રચના કરે ? આ બન્ને વાત કેવી વિરોધાભાસવાળી છે કહ્યું પણ છે કે ઈશ્વરમાં કતૃત્વ નથી તે કર્મનો કર્તા પણ નથી
Page #283
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र.शु. अ.१ उ. २ नियतिवादि मतनिरूपणम् २६५ "नाऽऽदत्ते कस्य चित्पापं नचैव सुकृतं विभुः । अज्ञानेनाऽवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १ ॥ “ अत्र श्लोके अज्ञानपदं नियतेरुपलक्षणम्' अतो नियतेरेव मुखदुःखकर्तृत्वम्, नेश्वरस्येति ज्ञायते ।
स्वभाववादिनस्तु स्वभावमेव मुखदुखयोः कर्तारं स्वीकुर्वन्ति । दुग्धादेवदधिजायते, नतु जलात्, तत्र स्वभावं परित्यज्याऽन्यस्य गमकस्याऽभावात् । एकस्मादेव वृक्षात् कण्टकपुष्यफलानां समुत्पादोऽपि स्वभाववादं स्थापयति । तन्न सम्यक्, विकल्पासहत्वात्, तथाहि अयं स्वभावः पुरुषाद् भिन्नोऽभिन्नोऽ वा ? यदि अतएव ईश्वर सुख दुःख का कर्ता नहीं है । कहा भी है-"नाऽदत्ते कस्यचिन्पापं" इत्यादि । 'ईश्वर किसी के पाप या पुण्य को ग्रहण नहीं करता है । जीवों का ज्ञान अज्ञान से आवृत हो गया है, इसी कारण वे मूढ हो रहे हैं ॥१॥ इस श्लोक में 'अज्ञान' पद नियति का उपलक्षक (सूचक) हैं, अतएव नियति ही सुख दुःख की कीं है, ईश्वर कर्ता नहीं है, ऐसा ज्ञात होता है।
स्वभाव भी कर्ता नहीं है, । स्वभाववादी स्वभाव को ही सुख दुःख का कर्ता स्वीकार करते हैं । दुध से ही दही बनता है, जल से नहीं । यहाँ स्वभाव के सिवाय और कोई गमक नहीं है । एक ही वृक्ष से कंटकों पुष्पों और फलों की उत्पत्ति भी स्वभाववाद का समर्थन करती है । किन्तु स्वभाव को का कहना सभीचीन नहीं है, क्योंकि वह विकल्पों को सहन नहीं करता । वह इस प्रकार स्वभाव पुरुष से भिन्न है या अभिन्न है ? यदि पुरुष से भिन्न माना जाय तो वह पुरुष में होने वाले सुख दुःख का जनक અને કર્મ અને ફળને સગ કર્તા પણ નથી ૧. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઈશ્વર સુખદુ ખનો કર્તા નથી કહ્યું પણ છે કે
"नाऽदत्ते कन्यचित्पापं "त्या" ४श्वर धना पा५ २अथवा पुश्यने अड ४श्ता નથી. જીવનું જ્ઞાન અજ્ઞાન દ્વારા આવૃત (આચ્છાદિત) થઈ ગયું છે, તે કારણે જ તેઓ મૂઢ થઈ ગયા છે” i૧ આ શ્લેકમાં વપરાયેલું અજ્ઞાન પદનિયતિનું ઉપલક્ષક (સૂચક) છે, તેથી એવુ જ્ઞાત થાય છે કે નિયતિ જ સુખદુઃખની કત્રી છે, ઈશ્વર સુખદુખને કર્તા નથી સ્વભાવવાદી સ્વભાવને જ સુખદુખને ક્ત માને છે. દૂધમાથી જ દહીં બને છે, પાણીમાંથી બનતું નથી અહી સ્વભાવ સિવાય બીજુ કેઈ કારણ નથી. એક જ વૃક્ષમાં કાટાઓ, પુ અને ફળની ઉત્પત્તિ પણ સ્વભાવવાદનું સમર્થન કરે છે. પરંતુ સ્વભાવને કર્તા કહેતે ઉચિત નથી, કારણ કે નીચેના વિકલ્પને ત્યા ખુલાસે મળતું નથી.સ્વભાવ પુરુષથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો સ્વભાવને પુષથી અભિન્ન માનવામાં सू. ३४
Page #284
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे भेदपक्षः स्वीक्रियेत, तदा पुरुषाश्रितसुखदुःखयोः समुत्पादको न स्यात्, अतिभिन्नत्वादेव । नाप्यभिन्नः इति द्वितीयःपक्षः साधीयान् । अभेदे स्वभावस्य पुरुषस्वरूपतया पुरुषस्य च सुखदुःखे प्रति कर्तृत्वाऽभावस्य प्रतिपादनात् ।
नापि कर्मणः सुखदुःखयोः कर्तृत्वं संभवति । यतः कर्मणः पुरुपादभेदे पुरुपस्वरूपतया पुरुषस्य चाऽकर्तृत्वस्य प्रतिपादितत्वात्, पुरुपा दे तत्कर्मसचेतनमचेतनं वा ? नाद्यः, कर्मणः सचेतनत्वे, एकस्मिन्नेव शरीरे चेतनद्वयस्य आपत्तेः नहि एकं शरीरं अनेकेषां चेतनानां भोगाधिष्ठानमिति कस्यापि प्रतीतिः । नवाऽचेतनं कर्म इति द्वितीयपक्षः सम्यक् । अचेतनत्वे कर्मणः पापाणादिवत् परतन्त्रस्य तस्य मुखःदुखे प्रति कर्तृत्वाऽसंभवात् । तस्मात् न कर्म सुखदुःखं प्रति कर्तृ, किन्तु नियतेरेव कर्तृतेति सिद्धम् । नहीं हो सकता, क्योंकि वह पुरुष से अत्यन्त भिन्न है । अभिन्न पक्ष मानना भी ठीक नहीं है । अभेद मानने से स्वभाव पुरुष ही होगा और पुरुष सुख दुःख का कर्ता नहीं है, यह पहले ही कहा जा चुका है।
कर्म भी सुख दुःख का कर्ता नहीं हो सकता, क्योंकि कर्म का पुरुष से अभेद माना जाय तो वह पुरुष ही कहलाएगा और पुरुष कर्ता नहीं है, यह पहले कहा जा चुका है। यदि कर्म को पुरुष से भिन्न मानें तो वह सचेतन है या अचेतन ? सचेतन मानने से एक ही शरीर में दो चेतन हो जाएँगे । एक ही शरीर अनेक चेतनों के भोग का आधार हो एसी प्रतीति किसी को नहीं होती । कर्म अचेतन है, यह दूसरा पक्ष भी ठीक नहीं है। जो अचेतन है वह पापाण आदि की भाँति परतन्त्र है । वह सुख दुःख का આવે, તો સ્વભાવ પુરુષ રૂપ જ હશે, અને પુરુષ (આત્મા) સુખદુઃખને નહી હોવાને કારણે, સ્વભાવ પણ સુખદુઃખને કર્તા સંભવી શકશે નહીં માટે બીજો વિકલ્પ પણ સ્વીકાર્ય નથી. કર્મ પણ સુખદું ખનું ત્ત હેઈ શકે નહીં, કારણ કે કર્મને પુરુષ સાથે અભેદ માનવામાં આવે, તે તે પણ પુરુષ રૂપ જ ગણાય.
એ વાત પહેલા પ્રતિપાદિત થઈ ચુકી છે કે પુરૂ કર્તા નથીતેથી પુરુષથી અભિન્ન એવું કર્મ પણ સુખદ ખનું કર્તા હોઈ શકે નહી. જે કર્મને પુરુષથી ભિન્ન માનવામાં આવે તો તે સચેતન છે, કે અચેતન? સચેતન માનવામાં આવે, તે એક જ શરીરમાં બે ચેતન હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે. એવી પ્રતીતિ કોઈને પણ થતી નથી કે એક જ શરીર અનેક ચેતનાના ભોગનો આધાર હોય. કર્મ અચેતન છે, આ બીજો વિકલ્પ પણ સ્વીકાર્ય નથી, કારણ કે જે અચેતન હોય છે, તે પાષાણ આદિની જેમ પરતંત્ર હેાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.१ उ. २ नियतिवादिमतनिरूपणम्' २६७
तदुभयमपि सैद्धिकमसैद्धिकं च भवति । तत्र सकचन्दनादि समुपभोगात्मक सिद्धिजनितं वैषयिकं मुखं सैद्धिकम् । तथा कशाघातादिजनितं दुःख सैद्धिकम् । वाह्यनिमित्तमन्तरेण यत् सुखं तद् असैद्धिकम् । तथा शिरोवेदना ज्वरादि जनितं दुःखमसैद्धिकम् । एतदुभयप्रकारकमपि सुखंदुःखं च न पुरुषकारेण जीवेन कालादिना वा कृतम् पृथक् पृथक् जीवा अनुभवन्ति । यदि एभिः कृतं सुखदुःखादिकं न वेदयन्ति जीवाः तदा कुतः कारणविशेषात्तयोरनुभव इत्यत आह 'संगइयं' इति सं-सम्यक् स्त्र परिणामेन गति रिति संगति नियतिः । कर्ता नहीं हो सकता । अतएव यह सिद्ध हुआ कि कर्म मुखदुःख का कर्ता नहीं है किन्तु नियति ही कर्चा है। अर्थात् यह सुख और दुःख दोनों ही जीव आदि के द्वारा उत्पन्न होते हैं । यह मुख और दुःख दोनों सैद्धिक और असैद्धिक दोनों प्रकार के होते हैं माला चन्दन आदि उपभोगरूप सिद्धि के द्वारा उत्पन्न होने वाला वैषयिक सुख सैद्धिक मुख कहलाता है
और कोडे के आघात आदि के द्वारा जनित दुःख सैद्धिक दुःख कहलाता है । बाह्य निमित्त के विना ही जो मुख उत्पन्न होता है वह असैद्धिक है तथा सिरदर्द एवं ज्वर आदि से होने वाला दुःख असैद्धिक है । यह दोनों प्रकार का सुख दुःख पुरुषकार, जीव या काल से उत्पन्न नहीं होता । इसे जीव पृथक् वेदन करते हैं । यदि पुरुपकार आदि के द्वारा उत्पन्न हुए सुख दुःख आदि को जीव नहीं वेदते हैं तो फिर किस कारण से उनका अनुभव होता है ? इस प्रश्न का उत्तर है-वह सांगतिक अर्थात् नियतिकृत है । क्योंकि पुरुषकार काल आदि के द्वारा सुख दुःख उत्पन्न नहीं होते
તેથી તે સુખ દુખનું ક્ત હોઈ શકે નહી આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે સુખ દુખ આદિનુ સ્તં કર્મ નથી, પણ નિયતિ જ છે એટલે કે સુખ અને દુઃખની ઉત્પત્તિ જીવ આદિ દ્વારા થતી નથી, પરંતુ નિયતિ દ્વારા જ સુખ અને દુખની ઉત્પત્તિ કરાય છે આ સુખ અને દુખ બે પ્રકારના હોય છે-(૧) સૈદ્ધિક અને(૨) અદ્ધિક માલા, ચન્દન આદિ ઉપગ રૂ૫ સિદ્ધિના દ્વારા ઉત્પન્ન થનારા વૈષયિક સુખને સૈદ્ધિક સુખ કહેવાય છે. અને ફટકાને માર આદિ દ્વારા જનિત દુઃખને સિદ્ધિક દુઃખ કહેવાય છે. બાહ્ય નિમિત્તવિના જે સુખ ઉત્પન્ન થાય છે, તેને અદ્ધિક સુખ કહેવાય છે. તથા માથાનો દુખા, જવર, આદિ વડે ઉત્પન્ન થનાર દુઃખને અદ્ધિક દુઃખ કહે છે. અને બન્ને પ્રકારના સુખ દુખ પુરુષકાર, જીવ અથવા કાળ દ્વારા ઉત્પન્ન થતા નથી. તેનુ જીવ અલગ અલગ રૂપે વેદન કરે છે. જે પુરુષકાર આદિ દ્વારા ઉત્પન્ન થયેલા સુખદુઃખ આદિનું વેદના છ ન કરતા હોય, તે ક્યા કારણે ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિનુ વેદન કરે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે સુખ ખાદિ સાગતિક એટલેકે નિયતિકૃત છે. કારણ કે પુરુષકાર, કાળ આદિ દ્વારા સુખદુખ ઉત્પન્ન થતા
Page #286
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे तस्यां भवं सांगतिकम् । यस्मात् पुरुषकारकालादिभिः सुखदुःखादि न कृतं, अतस्तत्सुखदुःखानुभवनं प्राणिनां नियतिसंपादितं सांगतिकमिति कथ्यते।
__'इह'इह-मुखदुःखाऽनुभववादे 'एगेसिं' एकेषां वादिनाम् 'आहियं' आख्यातंकथनम्, तेषामयमभिप्राय इत्यर्थः । तथाचोक्तम्
"प्राप्तव्यो नियतिवलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ।
भूतानां महति कृतेऽपि यत्ने, नाऽभाव्यं भवति न भाविनोऽस्तिनाशः॥१॥ अतएव उनका प्राणियों को जो अनुभव होता है वह नियति से ही होता है। वही सांगतिक कहलाता है ।
सुख दुःख के अनुभव के विपय में ऐसा किन्हीं किन्हीं वादियों का कथन है । कहा भी है---"प्राप्तव्यो नियतिवलाश्रयेण" इत्यादि ।
नियति के वल से मनुष्यों (जीवों) को जो शुभ अथवा अशुभ अर्थ प्राप्त होने वाला है, वह अवश्य प्राप्त होता है । जीव कितना ही महान् प्रयत्न क्यों न करे जो नहीं होनहार है वह नहीं होता और जो होनहार है वह मिट नहीं सकता ।, ___ 'जो नहीं होने वाला है वह नहीं होता और जो होनहार है वह अन्यथा नहीं हो सकता यह चिन्ता रूपी विष को नष्ट करने वाली औषध क्यों न दी जाए ?,
__ पहले श्लोक का अर्थ यह है कि प्रातत्य अर्थ की प्राप्ति अवश्य ही होती है, उसे अन्यथा नहीं किया जा सकता। मनुष्य के द्वारा लाख प्रयत्न करने पर भी होनहार मिट नहीं सकता । નથી, તેથી એવું સ્વીકારવું પડશે કે પ્રાણીઓને સુખદુ:ખને જે અનુભવ થાય છે, તે સુખદુ ખ નિયતિકૃતિ જ હોય છે. તે નિયતિકૃત સુખદુ:ખને સાગતિક સુખદુઃખ પણ કહે છે. સુખદુઃખના અનુભવના વિષયમાં કેટલાક મતવાદીઓની ઉપર્યુકત માન્યતા છે. તે લોકો સુખદુઃખને नियतित भाने छे ४धु पाछे-प्राप्तव्यो नियतिवलाश्रयेण" त्याहि- નિયતિ દ્વારા જીવને જે શુભ અથવા અશુભ અર્થની પ્રાપ્તિ થવાની હોય છે તે અવશ્ય થાય છે, જ જીવ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે થવાનું નથી તે થતું જ નથી, અને જે થવાનું છે તેને રોકી શકાતું નથી કે નષ્ટ કરી શકાતુ નથી”
જે થવાનું નથી તે થશે જ નહી અને જે બનવાનું છે તે બનશે જ-બનવાનું છે તેને રિકી નહી શકાય, આ ચિન્તા રૂપી વિષને નષ્ટ કરનારી ઔષધિ શા માટે ન અપાય?
પહેલા શ્લોકનો અર્થ એ છે કે પ્રાપ્તવ્ય અથવા(પદાર્થ)ની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેને ફેવી શકવાને કઈ સમર્થ નથી.
Page #287
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. अ. १. उ. २ नियतिवादिमतिनिरूपणम्
इति ।
यदभावि न तद्भावि भाविचेन तदन्यथा । इति चिन्ता विषघ्नोऽयमगदः किन्न पीयते ॥ १॥ प्राप्तव्यार्थस्यावश्यमेव प्राप्ति भवति तत्र न भवति अन्यथा, मनुष्यैः सर्वथा कृतेपि यत्ने भाविनो विनाशो न भवतीति प्रथम श्लोकार्थः । यद् भावि तद्भवत्येव न तद् अन्यथा भवति, सर्वचिन्तानाशकोऽयम् अगदः= औषधं किं किमर्थ न पीयते ? इति ॥ २ ॥ ३ ॥
द्वितीय तृतीय श्लोकाभ्यां नियति वादिनां मतं प्रदश्य तस्य उत्तरं प्रदातुं चतुर्थगाथामाह सूचकारः - एवमयाण इत्यादि ।
मूलम् —
४
एवमेयाणि जपता बाला पेंडियमाणिणो ।
२६९
७
६ ८
निययानियतं संत अयाणंता अबुद्धिया || ४ |
छाया
एवमेतानि जल्पन्तो बालाः पण्डितमानिनः । नियताऽनियतं संतम् अजानन्तोऽबुद्धिकाः ||४||
द्वितीय तृतीय लोद्वाभ्यां नियति वादिनां मतं प्रदर्श्य तस्य उत्तरं प्रदातुं
चतुर्थगाथामाह सूत्रकारः - ' एवमेयाणि ' इत्यादि ।
दूसरे श्लोक का आशय यह है कि जो भावी है
वह होकर ही रहता वह अन्यथा नहीं होता यह समस्त चिन्ताओ को दूर करने वाली दवा हैं, क्यों न इस दवा का पान किया जाय ? ॥२- ३ ||
दूसरी और तीसरी गाथा में नियतिवादियों के मत को प्रदर्शित करके सूत्रकार उसका उत्तर देने के लिए चौथी गाथा कहते हैं --- " एवमेयाणि" इत्यादि ।
शब्दार्थ - एवं - एवम् ' इसप्रकार 'एयाणि - एतानि ' इन वचनों को - वातो को 'जंपता- जल्पन्तः, कहतेहुवे नियतिवादी ' वाला - वाला ः ' अज्ञानी हैं મનુષ્ય લાખ પ્રયત્ન કરે તે પણ જે બનવાનું છે તેને ખનતુ રોકી શકાતુ નથી. ખીજાÀાકના ભાવાર્થ એ છે કે જે મનવાનુ છે, તે અવશ્ય મન્યા જ કરે છે” આ વાતના સ્વીકાર કરવાથી આપણી સમસ્ત ચિન્તાઓ દૂર થઈ જાય છે. તેા સમસ્ત ચિન્તાએ દૂર કરનારી આ ઔષધિનું પાન શા માટે ન કરવું? ૨-૩૫
ખીજી અને ત્રીજી ગાથાઓ દ્વારાનિયતિવાદીઓનો મત પ્રદર્શિત કરવામાં આવ્યેા. હવે सूत्रार नियतिवाहीगोना भतनुं उन रेछे. -एवमेयाणि " त्याहि
शब्दार्थ - 'पुर्व-एवम्' मा प्रभाये 'पयाणि पतानि' मा वथनो ने अथन ने ''पंता- जल्पन्तः' नारा नियति वाहीयो बाला - बाला:' भाज्ञानी छे. 'पडियमाणिणो
Page #288
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः
( एवं ) एवम् पूर्वोक्तप्रकारेण (एयाणि) एतानि वचनानि एतादृशीं वार्त्ताम् (जैपंता) जल्पन्तः, कथयन्तो नियतिवादिन: ' ( वाला) वाला : अज्ञानिनः सन्ति । तथापि (पंडियमाणिणो ) पण्डितमानिनः आत्मानं पण्डितं मन्यमानास्ते वादिनः (संतं) सत् = विद्यमानं (निययानिययं ) नियतानियतं= सुखदुःखयो नियतत्वमनियतत्वं च ( अयाणंता) अजानन्तः = अनववुध्यमानाः नियतिवादिनः (अबुद्धिया) अबुद्धिका : = बुद्धिहीनाः सम्यगबोधविकलाः सन्तीति । पूर्वोक्तप्रकारेण नियतिवादं समर्थयमाना स्ते वादिनोऽज्ञानिनः तथापि आत्मानं पण्डितं मन्यमानाः सुखदुःखयो नियतानियतत्वमजानन्तोऽ बुद्धिका एवेति भावार्थ: ||४||
२७०
पंडियभाणिणो-पंडितमानिनः ' अपने को पंडितमाननेवाले वे वादिजन 'संत -- सत्' विद्यमान 'निययानियय - नियतानियतम्, सुख दुःख को नियत तथा अनियत 'अयाणता-अजानन्तः । नहीं जानते हुवे वे नियतिवादी, अबुद्धिया अबुद्धिकाः, बुद्धिहीन हैं अर्थात् सम्यक् वोधको वे नही जान ते हैं ॥४॥ अन्वयार्थ --
इस प्रकार के वचन कहने वाले नियतिवादी अज्ञानी हैं परन्तु अपने आपको पण्डित मानते हैं । वे सुख दुःख की नियतता और अनियतता को नहीं जानते हुए सम्यग्ज्ञान से रहित हैं । अभिप्राय यह है कि पूर्वोक्त प्रकार से नियति वाद का समर्थन करते हुए वे वादी अज्ञानी है तथापि अपने को पण्डित मानते हैं । वे सुख और दुःख की नियतानियतता को नहीं जानते अतः बुद्धिहीन हैं ||४||
-पडितमानिनः' पोताने पंडित माननारा सेवा ते नियतिवादियो 'संत सत्' विद्यमान 'निययानिय - नियता नियतम्' सुभ हुमने नियत मने मनियंत 'अयाणं ता-अजानन्तः नहीं भागनारा भने तेथी 'अबुद्धिया - अवुद्धिका' युद्धि विनानाथ छे. अर्थात् तेखो सभ्य बोध ने लघुता नथी. ४
अन्वयार्थ -
આ પ્રકારનું પ્રતિપાદન કરનારા નિયતિવાદ્ધિએ અજ્ઞાની છે. છતાં પણ તેએ પેાતાને પંડિત માને છે. સુખદુ:ખની નિયતતા અને અનિયતતાને તેઓ જાણતા નથી, કારણ કે તે સમ્યગ્ જ્ઞાનથી રહિતછે. આ કથનનો ભાવાર્થ એ છે કે પૂર્વા કત પ્રકારે નિયંતિવાદનુ સમર્થન કરનારા તે નિયતિવાદીઓ અજ્ઞાની છે, છતા પણ તેઓ પોતાની જાતને ૫તિમાને છે. તેઓ સુખ અને દુઃખની નિયતાનિયતતાને સમજતા નથી, તેથી તેએ બુદ્ધિહીન છે ૪
Page #289
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ नियतिवादिमतनिरूपणम् २७१
टीका‘एवं' एवम् पूर्वोक्तप्रकरण 'एयाणि' एतानि नियतिवादमाश्रित्य प्रतिपादितानि वचनानि 'जंपंता' जल्पन्तः= प्रतिपादयन्तः 'वाला' वाला इव वालाः सदसद्विचारविकलाः 'पंडियमाणिणो' पण्डितमानिनः= स्वात्मानं पण्डितं मन्यमानाः, अपण्डितप्यात्मानं पण्डितमिति स्वीकुर्वन्तः मुखदुःखयोः 'संत' सत्-विद्यमानं 'निययानिययं' नियतानियतं-नियतत्वमनियतत्वंच 'अयाणता' अजानन्तः अनवबुध्यमानाः, 'अबुद्धिया' अबुद्धिकाः सम्यग् वोधरहिताः सन्तीति । अयं भावः स्याद्वादमते किंचित् सुखदुःखादिकं नियतिकृतम् । नियतिद्वारे णैव संपादितं भवति । पुनरपि किंचित् सुखदुःखादिकम् अनियतिकृतम् नियतिभिन्नपुरुषकारकालकर्मादि संपादितमपि भवत्येव । तथा च एता दृक् स्थितिष्वपि एकान्तेन नियतिकृतमेवाश्रयंति अतस्ते अजानन्तः सुखदुःख
टीकाइस प्रकार नियतिवाद का अवलम्बन करके प्रतिपादित किये गये वचन कहने वाले सत् असत् के विवेक से रहित होने के कारण अज्ञानी हैं फिर भी अपने आप को पण्डित मानते हैं । सुख और दुःख की नियतता
और अनियतता को नहीं जानते हुए बुद्धिहीन हैं । तात्पर्य यह है कि स्याद्वाद मत में कोई कोई मुख दुःख आदि नियतिकृत होता है अर्थात नियति के द्वारा सम्पादित होता है, परन्तु कोई कोई अनियतिकृत भी होता है अर्थात् नियति से भिन्न पुरुषकार काल एवं कर्म आदि के द्वारा भी सम्पादित होता है । तात्पर्य यह है कि सुख दुःख का कारण अकेली नियति नहीं है, किन्तु निर्यात काल स्वभाव कर्म आदि सब मिल कर ही कारण होते हैं। ऐसी स्थिति में अकेली नियति को कारण मानना अज्ञान
-टीઆ પ્રકારે નિયતિવાદનું અવલંબન લઈને ઉપર્યુક્ત વચનનું પ્રતિપાદન કરનારા લોકો સઅસના વિવેકથી વિહીન હોવાને કારણે અજ્ઞાની જ છે. છતાં પણ તેઓ એમ માને છે કે પિતે પંડિત છે. સુખ અને દુખની નિયતતા અને અનિયતતાને નહીં જાણનાર તે મતવાદીઓ બુદ્ધિહીન છે. હવે સ્યાદ્વાદને આશ્રય લઈને તેમના મતનું ખંડન કરવામાં આવે છે.
સ્યાદ્વાદ મત અનુસાર તે કઈ કઈ સુખદુ ખનિયતિકૃત–નિયતિદ્વારા સંપાદિત હોય છે. અને કઈ કઈ સુખદખ અનિયતિકૃત પણ હોય છે, એટલે કે નિયંતિથી ભિન્ન પુરુષકાર, કાળ અને કર્મ આદિ દ્વારા સંપાદિત હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સુખદ ખન કારણું એકલી નિયતિજ નથી, પરન્તુ નિયતિ, કાળ, સ્વભાવ આદિ બધા સુખદુ:ખના કારણ રૂપ
Page #290
--------------------------------------------------------------------------
________________
२७२
सूत्रकृताङ्गसूत्रे कारणज्ञानरहिताः । तथाहि-किंचित्सुखदुःखादिकं नियतितो भवति । यतः तादृशमुखादिकारणस्य कर्मणोऽवसरविशेषेऽवश्यमेवोदयो जायते। अतो नियतिकृतं तत्सुखादिकं भवति । तथा किंचित्सुखदुःखादिकं तु अनियतिकृतं किन्तु पुरुषकारकालकर्मादिभिः संपाद्यते । तादृशस्थितौ कथंचित् पुरुपकारादि साध्यत्वमपि स्वीक्रियते । यतः क्रिया द्वारा फलं जायते, क्रियातु पुरुषार्थ साध्या वर्तते । पुरुषव्यापारमन्तरेण क्रियाया एवोत्पादनाऽसंभवात् । तथाचोक्तम्
"न दैवमिति संचिन्त्य, त्यजेदुद्योगमात्मनः ।
अनुद्योगेन तैलानि, तिलेभ्यो नाप्तु मर्हति ॥१॥” इति । का ही फल है । आचार्य सिद्धसेन ने सम्मतितर्क में कहा है----"कालो सहाव नियई" इत्यादि ।
काल स्वभाव नियति, अदृष्ट और पुरुष रूप कारणों के विषय में जो एकान्तवाद हैं वे मिथ्या हैं । यही वात परस्पर सापेक्ष होकर सम्यक्त्व ऐसी स्थिति में जो सुख दुःख आदि को एकान्ततः नियति कृत मानते हैं, वे उनके वास्तविक कारण को नहीं जानते । तात्पर्य यह है कि कोई कोई मुखादि नियतिकृत होते हैं अर्थात् अवश्यंभावी कर्मोदय से उत्पन्न होते हैं, इस कारण वे, 'नियत' कहलाते हैं और कोई सुखादि अनियतिकृत होते हैं अर्थात् कथंचित् पुरुषकार अदि की प्रधानता द्वारा भी होते हैं । क्रिया के द्वारा फल की प्राप्ति होती है और क्रिया पुरुषार्थ द्वारा साध्य होती है क्योंकि पुरुष के व्यापार के विना क्रिया नहीं होती । कहा भी है-"न दैवमिति संचिन्त्य" इत्यादि । છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં એકલી નિયતિને જ સુખદુઃખના કારણભૂત માનવી તે અજ્ઞાનનું જ ફળ છે. આચાર્ય સિદ્ધસેને સમ્મતિ તર્કમાં કહ્યું છે કે
"कालो सहानियई" त्या
કાળ, સ્વભાવ, નિયતિ અદૃષ્ટ અને પુરૂષકાર રૂપકારણોના વિષયમાં જે એકાન્તવાદ છે, તે મિથ્યા છે એજ વાત પરસ્પર સાપેક્ષ (એક બીજાની અપેક્ષા રાખનારી હોવા છતાં પણ જેઓ સુખદુખ આદિને એકાન્તત (સંપૂર્ણ રૂપે) નિયતિ કૃત માને છે, તેઓ તેમના વાસ્તવિક કારણને જાણતા નથી.” આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ કઈ સુખાદિ નિયતિકૃત હેય છે એટલે કે અવસ્થંભાવી કર્મોદય દ્વારા ઉત્પન્ન થાય છે, તે કારણે તેમણે “નિયત કહેવાય છે. અને કઈ કઈ સુખાદિ અનિયતિ કૃત હોય છે એટલે કે પુરૂષકાર આદિની પ્રધાનતાને કારણે પણ ઊત્પન્ન થાય છે. ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે અને ક્રિયા પુરૂષાર્થ દ્વારા સાથે હોય છે. કારણ કે પુરુષના વ્યાપાર (પ્રવૃતિ અથવા પ્રયત્ન) વિના ક્રિયા થતી नथी. युछे "नदेवमिति संचिन्य" त्यादि
Page #291
--------------------------------------------------------------------------
________________
समयार्थघोधिनी टीका प्र श्रु अ. १ उ २ नियतिवादिमतनिरूपणम् २७३ इति कथंचिन्नियतिकृतं कथंचित् पुरुषकारादिकृतमिति स्याद्वादिनां माग इति । .. यत्तूक्तं समानेऽपि पुरुपकारे फलवैचित्र्यमिति न तदूपणम् । यतस्तादृश स्थलेऽपि कारणभूतस्य पुरुपकारस्य वैचिच्यादेव फलवैचित्र्यम् । समानरूपेण व्यवस्थितोऽपि पुरुषकारे यत्कचनफलवैचित्र्यं तत्राऽदृष्टस्यैव प्रयोजकत्वात् , अदृष्टस्याऽपि कारणत्वाऽवधारणात् ।
तथा कालोऽपि जनको भवत्येव, सुखदुःखादौ । अन्यथा कालस्या हेतुत्वे वकुलचंपकरसालादीनां कालकृतवैचित्र्यस्याऽनुपपत्तिः । वसन्ते च
. दैव (भाग्य) से ही सब कुछ होगा, ऐसा विचार कर अपने पुरुषार्थ उद्योग को छोड नहीं बैठना चहिए क्योंकि उद्योग किये विना तो तिलों से तेल भी नहीं प्राप्त किया जा सकता ।,
इस प्रकार सुखादिक कथंचित् नियतिकृत हैं और कथंचित् पुरुषार्थ आदि द्वारा कृत होते हैं । यह स्याद्वादवादियों का मार्ग है। _आपने कहा कि पुरुषार्थ समान होने पर भी फल में विचित्रता दिखाई देती है सो कोई दोप नहीं है । ऐसे स्थलों में भी पुरुषार्थ की विचित्रता से फल में विचित्रता अर्थात् भिन्नता होती है और जहां पुरुषार्थ समान हो फिर भी फल में भिन्नता हो वहां अदृष्ट (कर्म) का भेद समझना चाहिए । हम अदृष्ट को भी कारण स्वीकार करते हैं। __ • इसी प्रकार काल भी सुख दुःख आदि का जनक होता है । काल को कारण न माना जाय तो वकुल, चम्पक एवं आम्र आदि में कालकृत
ભગ્યા હશે એજ બનશે, એ વિચાર કરીને પોતાના પુરુષાર્થને (ઉદ્યોગને) ત્યાગ કરવો જોઈએ નહી, કારણ કે પુરુષાર્થ ક્યાં વિના તો તલમા થી તેલ પણ મેળવી શકાતુનથી”
આ પ્રકારથી સ્યાદ્વાદના અનુયાયિઓ એવું માને છે કે–સુખાદિક અમુક અપેક્ષાએ નિયતિકૃત છે, અને અમુક દ્રષ્ટિએ પુરૂષાર્થ આદિદ્વારા કૃત છે. તેઓ સુખદુ ખાદિને એકાન્તત નિયતિકૃત પણ માનતા નથી અને એકાન્તત પુરુષકાર આદિ દ્વારાકૃત પણ માનતા નથી.
* આપે કહ્યું કે પુરુષાર્થ સમાન હોવા છતા પણ ફળમાં વિચિત્રતા (વિભિન્નતા) જોવામાં આવે છે, તો એમા કેઈ દેષ નથી એવા સ્થળમાં પણ પુરુષાર્થની વિચિત્રતાને લીધે ફળમાં પણ વિચિત્રતા (ભિન્નતા સ ભવી શકે છે અને જ્યા પુરુષાર્થમાં ભિન્નતા ન હોય પુરુષાર્થમા સમાનતા હોય, ત્યાં પણ ફળમા જે ભિન્નતા જણાય છે ત્યા અદૃષ્ટ (કર્મ) મા ભિન્નતા સમજવી જોઈએ અને અદૃષ્ટને પણ સુખદુઃખની પ્રાપ્તિના કારણ રૂપ સ્વીકારીએ છીએ એજ પ્રમાણે કાળ પણ સુખ અને જનક હોઈ શકે છે. કાળને જે કારણભૂત ન માનવામાં આવે. તે બકુલ, ચપક, અને આમ્રવૃક્ષ આદિમા કાલકૃત વિચિત્રતા ઘટી શકે નહી, વસત ઋતુમાં કેયલના મધુર ટહુકા પણ સંભવી શકે નહી
સૂ ૩૫
Page #292
--------------------------------------------------------------------------
________________
-
-
२७४
सत्रकृतागायत्र कोकिला रावादीनां व्यवस्था नोपपादिता स्यात् । अतः कालोऽपि हेतुरेव । न तु एकान्तः काल एव हेतुः, अपि तु कोलोऽपि एतेन कालस्यैकरूपतया फलवैचित्र्यं न घटते, इति कथनमपि निरस्तम् , केवलम्य कालस्य जनकत्वा नभ्युपगमात् ।
स्वभावोऽपि कथंचित् कर्ता भवत्येव, जीवस्योपयोगलक्षणन्वं, पुद्गलानां च मूर्तत्वं धर्माधर्मास्तिकाययोगतिस्थितिकारित्वमित्यादि स्वभावकतमित्यवधारणात् । __तथा कर्माऽपि कारणं भवत्येव । तथाहि-कर्मजीवप्रदेशैः सह क्षीरनीर न्यायेनाऽन्योन्याऽनुवेधरूपतया व्यवस्थितमतः आत्मन कथंचिदभिन्नमेव । कर्मवलादेव जीवो नारक तिर्यग् मनुष्यदेवादिभवेषु पर्यटन् सुखदुःखादिकमनुभवतीति। विचित्रता घटित नहीं होती । वसन्त में कोकिल की ध्वनि होने की व्यवस्था भी नहीं बन सकती । अतः काल भी हेतु है । हां, एकान्ततः काल ही कारण नहीं है किन्तु काल भी कारण है । ऐसा स्वीकार करने से 'काल एक रूप है, उसके द्वारा फल की विचित्रता नहीं घट सकती, यह कथन भी खंडित हो जाता है क्यों कि फल की उत्पत्ति में अकेला काल ही कारण नहीं माना है ।
स्वभाव भी कथंचित् कर्ता होता है । जीव का लक्षण उपयोग, पुद्गलों का मूर्त्तत्व, अधर्म द्रव्य का स्थिति सहायकत्व आदि सब स्वभाव कृत ही हैं ।
इसी प्रकार कर्म भी कारण है । कर्म आत्मप्रदेशों के साथ दृध और पानी की तरह एकमेक होकर रहे हुए हैं, अतएव वे आत्मा से कयंचित्
તેથી કાળને પણ હેતુ (કારણ) રૂપે સ્વીકાર થવું જોઈએ. હા, એકાન્તતઃ કાળ જ કારણ રૂપ છે એમ કહી શકાય નહીં, પરંતુ કાળ પણ કારણ રૂ૫ છે, એમ કહેવું જોઈએ આ પ્રમાણે સ્વીકારવાથી “કાળ એક રૂપ છે તેના દ્વારા ફળની વિચિત્રતા સભવી શક્તી નથી.” આ કથનનુ પણ ખડન થઈ જાય છે, કારણ કે ફળની ઉત્પત્તિમાં એકલા કાળને જ કારણભૂત માન્ય નથી.
એ જ પ્રમાણે સ્વભાવને પણ એકાન્તત કર્તા માનવાને બદલે અમુક અપેક્ષાએ કર્તા માન જોઈએ. જીવનું લક્ષણ ઉપયોગ, પુગલનુ મૂર્ત રૂપ લક્ષણ, ધર્મદ્રવ્યનું ગતિસહાયકત્વ રૂપ લક્ષણ, અને અધર્મદ્રવ્યનુ સ્થિતિસહાયકત્વ રૂપ લક્ષણ આદિ લક્ષણે સ્વભાવકૃત જ હોય છે.
એજ પ્રમાણે કર્મ પણ સુખદુ ખનું કારણ છે કર્મપુદ્ગલે આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઈને રહેલા છે, તેથી તેઓ આત્માથી કથ ચિત્ (અમુક
Page #293
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ १ उ २ नियत्यादिवादिनां मोक्षप्राप्तेरभाव २७५
तदेवम् युक्त्या नियत्यनियत्योः कर्तत्वे व्यवस्थापिते सति एकान्ततो नियतेरेव कर्तृत्वं मन्यमानाः तदन्यस्य च कर्तृत्वं निराकुर्वन्तो नियतिवादिनो ऽबुद्धिकाः सदसद्विवेकविकला एवेति भावः ॥४॥ .. एकान्ततो नियत्यैव सर्व क्रियते इति नियतिवादिनां मतं युक्त्यादि तर्कजालै निराकृत्य तेषां दुःखनाशो न भवतीति प्रतिपादयति सूत्रकारः-- 'एवमेगे" इत्यादि ।
मूलम्एवमेगे उ पासस्था ते मुज्जो विष्पगभिया ।
.१० १२ ११ एवं उवट्ठिया संता, ण ते दुक्खविमोक्खया ॥५॥
छायाएवमेके तु पावस्था स्ते भूयो विप्रगल्भिताः ।
एवमुपस्थिताः संतः, न ते दुःखविमोक्षकाः ।।५।। अभिन्न हैं । कर्म के वल से ही जीव नरक तिर्यच मनुप्य और देवगतियों में पर्यटन करता हुआ सुख दुःख आदि का अनुभव करता है ।
इस प्रकार नियति भी कारण है और नियति के अतिरिक्त पुरुपकार आदि भी कारण हैं, ऐसा सिद्ध कर देने पर एकान्त रूप से नियति को ही कारण और पुरुपकार आदि को अकारण कहने वाले नियतिवादी बुद्धिहीन हैं, सत् असत् के विवेक से विकल हैं ॥४॥
एकान्ततः नियति ही सब कुछ करती है, इस प्रकार के नियतिवादियों के मत को युक्तियों द्वारा निराकरण करके सूत्रकार अव यह दिखलाते हैं कि उनके दुःख का विनाश नहीं हो सकता-"एवमेगे” इत्यादि । અપેક્ષાએ) અભિન્ન છે કર્મના પ્રભાવથી જ જીવ નરક, તિર્ય ચ, મનુષ્ય અને દેવગતિએમા પર્યટન કરતે થકે સુખદુ ખાદિને અનુભવ કરે છે
આ પ્રકારે નિયતિ પણ કારણભૂત છે, અને નિયતિ સિવાયના પુરુષકાર આદિ પણ કારણભૂત છે, આ વાત સિદ્ધ થઈ જવાથી એકાન્ત રૂપે નિયતિને જ કારણભૂત અને પુરુષકાર આદિને અકારણભૂત કહેનારા નિયતિવાદીઓ બુદ્ધિહીન છે તેઓ સત્ – અસતના વિવેકથી રહિત હોવાને કારણે અજ્ઞાની છે. જે ૪.
એકાન્તત• નિયતિ જ બધુ કરે છે. આ પ્રકારના નિયતિવાદીઓના મતનુ યુક્તિઓ દ્વારા નિરાકરણ કરીને, હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેમના (નિયતિવાદીઓના
मन विनाश थ शत। नथी. 'एवमेगे' त्याह
Page #294
--------------------------------------------------------------------------
________________
२७६
सूत्रतागसत्र __ अन्वयार्थः-- (एवं) एवम् उक्तप्रकारेण (एगे) एके केचन नियनिवादिनः 'पासत्या' पार्श्वस्थाः-पार्श्व मोक्षमार्गवहिर्भागे स्थिताः, अथवा पागस्था इनि कर्मवन्धरूपपाशबद्धाः सन्ति, ते (भुजो) भूयो भूयः (विप्पगभिया) विप्रगल्भिताः धाष्टर्यमासादिताः धृष्टाः सन्ति नियतिवादमाश्रित्यापि दानपुण्यादि क्रियायां प्रवर्तनात् (एवं) एवम् अनेन रूपेण (उवटिया संतो) उपस्थिताः सन्तः नियतिवादे तिष्ठन्तः सन्तः (ते) ते नियतिवादिनः (न दुक्खविमोक्खया) न दुःखविमोक्ष काः जन्ममरणादि दुःखाद् न विमुक्ता भवन्ति सम्यग जानविकलत्वात्तपाम् ॥५॥
शब्दार्थ-एवं-एवम्' इसप्रकार 'एगे एके' कोई नियतिवादी 'पासन्या पार्श्वस्थाः' पाश्वस्थ कहते है 'ते--त' वे 'भुजो-भूयः' चार-बार 'विप्पगन्भिया --विप्रगल्भिताः' नियति को कर्ता कहने की धृष्टता करते है ‘एवं-एवम्' इसप्रकार 'उबट्ठियासंतो-उपस्थिताः सन्तः' उपस्थित होकर भी 'ते--ते' वे 'न दुक्खविमोक्खिया-न दुःखविमोक्षकाः' जन्ममरणादि दुःख छुडाने में समर्थ नहीं है ॥५॥
-अन्वयार्थ--- इस प्रकार कोई कोई नियतिवादी 'पासत्थ, है। पामन्थ, गा के दो संस्कृतरूप होते हैं--पार्श्वस्थ और पागस्थ । पार्श्वस्थ का अर्थ है-मोक्षमार्ग से वाहर स्थित और पाशस्थ का तात्पर्य है कर्म बन्धनों से वेधे हुए। वे वार वार धृष्टता करते हैं । उनकी धृष्टता यह है कि वे नियतिवाद को स्वीकार करके भी दानपुण्यादि क्रिया में प्रवृत्ति करते हैं । इस प्रकार नियतिवाद में स्थित वे नियतिवादी दुःखों से मुक्ति नहीं पा सकते, क्योंकि वे अज्ञानी हैं ॥५॥ ___शाय-'एव -पवम्' या प्रमाणे 'एगे-पके' नियती पाही 'सत्या-पार्श्व स्था' पाश्वस्थ उपाय छे ते-ते' तेसो 'भुजो-भूय' वारंवार 'विप्पगम्पिया-विप्रगल्भिता' नियतिने ता पानी वृत्त। ४२ छ. 'वं-पवम्' मा दरीत उवटिया संतो- उपस्थिता सन्त' नियतिस्वाहमा लपस्थित थने ५ 'ते-ते' ते 'न दुपखविमोक्खिया-न दु खविमोक्षका' म भ२५५ ३४ी हुथी पाने शति भान यता नयी ॥५॥
मन्वयार्थ આ પ્રકારે કઈ કઈ નિયતિવાદી “પાર્થ” છે ‘પાસ’ શબ્દના બે સંસ્કૃત રૂપ થાય છે (૧) પાર્શ્વસ્થ અને (૨) પાશથ પાર્થસ્થ મોક્ષમાર્ગની બહાર રહેલાને પાર્શ્વ કહે છે અને પાશસ્થ એટલે કર્મબન્ધન વડે બંધાયેલા તેઓ વારંવાર ધૃષ્ટતા કરે છે. તેમની ધૃષ્ટતા એ છે કે તેઓ નિયતિવાદમાં માનતા હોવા છતા પણ દાન, પુણ્ય આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત રહે છે આ પ્રકારના તે નિયતિવાદીઓ દુખમાથી મુક્ત થઈ શક્તા नथी, १२ ते अज्ञानी छे.
Page #295
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र अ अ. १ उ २ नियत्यादिवादिनां माक्षप्राप्तेरभावः २७७ टीका
गाथायां प्रथम एवं शब्दः पूर्वदर्शितसिद्धान्तसूचकः 'एगे उ' एके तु इत्यत्र तु शब्दोऽवधारणे, तेन त एव = नियतिवादिन एवं नत्वन्ये इत्यर्थः । एके इति सर्वस्मिन्नेव पदार्थे नियताऽनियतात्मके सति कालंकर्मादिकं निराकृत्य नियतिमात्रमेव कारणमित्येवं रूपेण नियतिवादं समाश्रिताः ते नियतिवादिनः । कथंभूतास्ते ? इत्याह 'पासत्या' पावस्थाः पार्श्व-मुक्तिमार्गाद् वहि भगे तिष्ठन्ति ये ते पार्श्वस्थाः । अथवा --- परलोकक्रियायाः पार्श्वे स्थिता इति पार्श्वस्थाः । नियतिरेव सर्वकर्त्री इति तन्मते परलोकसाधिकायाः=क्रियाया नैरर्थक्यम् । ते पार्श्वस्थाः क्रियामार्गस्य बहिरेव तिष्ठति, सत् क्रियां नैव कुर्वन्ति । अथवा - 'पासत्था' इत्यस्य पाशस्था इतिच्छाया पाशो मृगा
,
- टीका
गाथा में पहला ' एवं ' शब्द पहले प्रदर्शित किया गया सिद्धान्त का सूचक है । 'गे' यहां 'तु, शब्द अवधारण अर्थ में हैं । इसका 'अर्थ यह हुआ कि सभी पदार्थों के नियत अनियत रूप होने पर भी काल कर्म आदि का विषेध करके अकेली नियति कोही कारण मानने वाले नियतिवादी है । वे कैसे हैं ? सो कहते हैं- पार्श्वस्थ हैं अर्थात् मुक्ति के मार्ग से बाहर के भाग में स्थित हैं, अथवा परलोक संबंधी क्रिया से बाहर हैं । उनके मत में जब नियति ही सब कुछ कहने वाली है तो परलोक साधक क्रिया व्यर्थ ही ठहरती है । वे पार्श्वस्थ क्रियामार्ग से बाहर ही रहते है -अर्थात् सत् क्रिया नहीं करते हैं ।
- अर्थ -
ગાથામા પહેલા વપરાયેલુ “વ” આ પદ પહેલાં પ્રદર્શિત કરેલા સિદ્ધાન્તનુ सूयः छे “एगे उ” गड्डी "तु" यह अवधारण अर्थे प्रयुक्त थयु छे. भेटले सघणा પદાર્થા નિયત અનિયત રૂપ હાવા છતાં પણ કાળ, કર્મ આદિને નિષેધ કરીને એકલી નિયતિને જ તે નિયતિવાદીએ કારણ માને છે તેઓ કેવા છે ? આ પ્રશ્નનો જવાઞ આપતા સૂત્રકાર કહે છે કે તેઓ પાર્શ્વસ્થ છે એટલે કે મુક્તિના માર્ગ પર સ્થિત નથી પણુ મુક્તિના માની બહાર સ્થિત છે, અથના પરલેાક સ ખ ધી ક્રિયાથી બહાર (રહિત) છે તેમના મતાનુસાર તે નિયતિ જ બધુ કરનારી છે, તે કારણે પરલેાક સાધક ક્રિયા વ્ય જ બની જાય છે તેઓ પાર્શ્વસ્થ (ક્રિયામાની બહાર) જ રહે છે એટલે કે તૂ ક્રિયા (वा योग्य डिया) २ता नथी
Page #296
--------------------------------------------------------------------------
________________
२७८
सूत्रकृतामसूत्र दीनां वन्धने उपयुज्यमानो रज्जुविशेपः, स च मृगादिकं स्वेन बध्नाति । तये हापिं पाश इव पाशः कर्मवन्धनम् तत्र कर्मवन्धने स्थिताः इति पाशस्थाः युक्तिरहित केवलनियतेरेव कारणत्वप्रतिपादनात्ते सर्वदेव कर्मबन्धने एव बद्धा भंवन्ति, कदाचिदपि कर्मणा तेपां मुक्तिन भवति, अतस्ते पाशस्थाः कथ्यन्ते । एवमन्येऽप्येकान्तवादिनः कालकर्मादिमात्रस्यैव कारणत्वं वदन्तः पार्श्वस्थाः पाशस्था वा कथ्यन्ते ।
'ते' ते नियतिवादिनः केवल नियतिमात्रं कारणं स्वीकृत्यापि 'भुज्जो' भूयः 'विप्पगम्भिया' विप्रगल्भिताः-वि-विविधप्रकारेण विशेषेण वा 'प्रगल्भिताः धृष्टतामासादिताः सन्ति । नियतिमात्रं कारणमिति स्वीकृत्यापि नियतिवाद*विरोधिनीपु दानपुण्यादी क्रियासु प्रवर्तनमेव तेपां धृष्टता। ' एवं ' एवम्-एवं__अथवा वे पाशस्थ हैं । मृग आदि को फसाने वाली रस्सी पाश कहलाती है । वह मृग आदि को बांध लेती है। यहां पाग के समान होने से कर्म को पाश कहा है । वे नियतिवादी पाशस्थ हैं अर्थात् कर्म बन्धन में स्थित हैं । अर्थात् युक्ति, से रहित केवल नियति को ही कारण कह कर वे सर्वदा ही कर्मवन्धन में बंधे रहते हैं। उनकी कर्म से कभी मुक्ति नहीं होती । इस कारण उन्हें पाशस्थ कहा जाता है । इसी प्रकार अन्य एकान्तवादी जो काल या कर्म आदि को ही एकान्तरूप से कारण मानते हैं, पार्श्वस्थ या पाशस्थ ही हैं, ऐसा कहा जाता है ।
नियतिवादी नियतिमात्र को ही कारण स्वीकार करके भी धृष्टता कहते है । उनकी धृष्टता यह है कि वे एक तरफ तो नियति को ही कारण कहते हैं और दूसरी तरफ दान पुण्य आदि क्रियाओं में भी प्रवृत्ति 1 અથવા તેઓ પાશ0 (બનો વડે બંધાયેલા છે જેવી રીતે મૃગ આદિને ફસાવનારી જાળને પાશ” કહે છે, એજ પ્રમાણે પાશ સમાન કર્મોને અહી પાશ (બન્ધન) કહેવામાં આવેલ છે. જેમ મૃગાદિ પશુઓ જાળમાં બધાયા પછી મુક્ત થઈ શક્તા નથી, તેમ આ નિયતિવાદીઓ પણ કર્મના બને તેડીને મુક્તિ પ્રાપ્ત કરી શક્તા નથી આ નિયતિવાદીઓને પાશથ કહેવાનું કારણ એ છે કે તેઓ કર્મબન્ધ વડે જકડાયેલા છે એટલે કે યુતિથી રહિત માત્ર નિયતિને જ સુખદ ખનુ કારણ માનીને તેઓ સર્વદા કર્મબન્ધથી જકડાયેલા જ રહે છે તે કર્મોનો ક્ષય કરીને તેઓ કદી મુક્તિ પામી શકતા નથી એજ પ્રમાણે અન્ય એકાન્તવાદીઓ કે જેઓ કાળ અથવા કમ આદિને એકાન્ત રૂપે સુખદુખનું કારણે માને છે, તેઓ પણ પાર્થસ્થ અથવા પાશસ્થ જ છે, એમ કહી શકાય
નિયતિવાદિઓ એકાન્ત રૂપે નિયતિને જ સુખદ ખનું કારણ માનવા છતાં પણ એવી ધૃષ્ટતા કરે છે કે તેઓ દાન, પુણ્ય આદિ ક્રિયાઓમાં પણ પ્રવૃત્તિ કરે છે એક
Page #297
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ २ अशानवादिमतनिरूपणम् २७९ रूपेण · उचहिया संतो' उपस्थिताः सन्तः नियतिवादे तिष्ठन्तः 'ते' ते नियतिवादिनः ‘ण दुक्ख विमोक्खया' न दुःख विमोक्षकाः-न आत्मनो दुःखानां विमोक्षका भवन्ति सम्यगज्ञानव्यतिरेकेण क्रियासु प्रवर्तनात् । न ते स्वात्मानं परात्मानं वा दुःखाद्विमोचयन्ति, तेषां ज्ञानपूर्वकक्रियासद्भावविरहात् । सम्यगज्ञानरहिता क्रिया तु हस्तिस्नानमिव निरर्थिकैव, न तु साफलाय भवतीति ।।५।।
॥ इति नियतिवादिनो निराकरणम् ।। सम्प्रति-अज्ञानिनां मतं निराकर्तुं सूत्रकारो दृष्टान्तमाह-'जविणो' इत्यादि ।
जविणो मिगा जहा संता, परिताणेण वज्जिया। असंकिपाई संकति, संकियाई असंकिणो ॥६॥ परिताणियाणि संकेता, पासिताणि असंकिणो । अण्णाणभयसंविग्गा, संपलिंति तहिं तहिं ॥७॥
-छायाजविनो मृगा यथा संतः परित्राणेन वर्जिताः । अशंकितानि शङ्कन्ते, शङ्कितानि अशविनः ॥६॥ परित्राणिकानि शङ्कमानाः पाशितानि अशविनः ।
अज्ञानभयसंविग्नाः संपर्ययन्ते तत्र तत्र ॥७॥ करते हैं । इस प्रकार नियतिवाद को स्वीकार करते हुए वे अपनी आत्मा को दुःख से नहीं छुडा सकते। क्योंकि वे सम्यग्ज्ञान के विना ही क्रियाओं में प्रवृत्ति करते हैं। सम्यग्ज्ञान से रहित क्रिया हाथी के स्नान के जैसी निरर्थक है । फलप्रद नहीं होती ॥५॥
नियतिवाद का निराकरण समाप्त । તરફ નિયતિને જ કારણરૂપ માનવી અને બીજી તરફ દાન, પુણ્ય આદિ ક્રિયાઓ કરવી, તે નરી ધૂણતા જ છે આ પ્રકારે નિયતિવાદને સ્વીકારનારા તે લેકે પિતાના આત્માને દુખમાથી મુકત કરી શકતા નથી, કારણ કે સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કર્યા વિનાની તેમની તે ક્રિયાઓ નિરર્થક જ બની જાય છે. સમ્યજ્ઞાનથી રહિત કિયા હાથીનાસ્નાનના જેવી નિરર્થક હોય છે એવી ક્રિયાઓ ફલપ્રદ નીવડતી નથી
નિયતિવાદનુ નિરાકરણ સમાસ
Page #298
--------------------------------------------------------------------------
________________
२८०
सूत्रकृताङ्गो -अन्वयार्थ(जहा) यथा (परित्ताणेण) परित्राणेन (वज्जिया) वर्जिताः रहिताः सन्तः (जविगो) जविनः अतिशयितवेगवन्तः इतस्ततो धावमाना इत्यर्थः, (मिगा) मृगाः हरिगाः (असंकियाई) अशङ्कितानि-शङ्कार हितान्यपि स्थानानि (संकेति) ____अव अज्ञानवादियों के मत का निरास करने के लिए सूत्रकार दृष्टान्त कहते हैं-"जविणो,, इत्यादि ।
शब्दार्थ-'जहा-यथा' जैसे 'परित्ताणेण-परित्राणेन रक्षक से 'वज्जियावर्जिताः, वर्जित 'जविणो-जविनः' वेगवाले 'मिगा-मृगाः' हरिण 'असंकियाईअशंकितानि' शंका विनाके स्थानों में भी 'संकंति-शकन्ते' शक्ड़ा करते हैं तथा 'संकियाई-शङ्कितानि शंका करने योग्य स्थानों में 'असंकिणोअशङ्किनः शंकारहित होते हैं 'परिताणियाणि-परित्राणिकानि' रक्षक युक्त स्थानको संकेते' शङ्कमानाः-शंकास्पद मानते हुवे और 'पासिताणि-पाशितानि पाशयुक्त स्थानको 'असंकिणो-अशकिनः' शंका रहित समझते हुवे 'अण्णाण भयसंविग्गा-अज्ञानभयसंविग्नाः' अज्ञान और भयसे उद्विग्न ऐसे वे मृग 'तहि तर्हि-तत्र तत्र' उन उन पाशयुक्त स्थानों मेंही 'संपलिंतिसंपर्यन्ते' जा फसते हैं ॥६-७॥
अन्वयार्थ---- जैसे त्राणसे रहित वेगवान् अर्थात्इधर उधर दौड़ते हुए हरिण शंकारहित स्थानों में शंका करते हैं और शंका के स्थानों में निःशंक होते हैं, रक्षा के "वे सूत्रा२ दृष्टान्त द्वारा अज्ञानवादीमाना मतनु न ४२ छ-" जविणा" त्याह
शहाथ-'जहा- यथा' हे शते 'परित्ताणेण-परित्राणेन' २२ 'वजिया-वर्जिता" विनाना 'जाविणो-जविनः' वेगवाणा 'मिगा-मृगा' र 'अस कियाई-अशङ्कितानि श। विनाना स्थानमा पY ‘स कति-शङ्कते' २४॥ रामे छ. तथा 'स कियाई-शकि तानि' श॥ ४२वा योग्य स्थानमा 'अस किणो-अशद्धिन' शी विनाना २९ छे. 'परिताणियाणि-परित्राणिकानि' २६४ वा स्थान ने 'सकता-शङ्कमानाः' श२५४ भाने छ भने पासिताणि-पाशितानि' पाशवाणा स्थान मा 'अस किणो-अशकिनः' श विनाना मानीने 'अण्णाणभयस विग्गा-अज्ञानभयस विग्ना' सज्ञान मन भय था
वेगवाणा मेवा ते भृगे। 'तहि तहिं तत्र-तत्र ते ते पाशवाणा स्थानामा 'संपलिंति-स पर्यन्ते' ५सालय छे ॥६--७॥
- मन्वयार्थ - જેમ કે- ત્રાણ રહિત (નિરાધાર), અહી નહી અતિ વેગથી દોડતુ મૃગ શકા ન કરવા જેવા સ્થળમાં શક સેવે છે, અને જે સ્થાને શક કરવાને યોગ્ય છે અની પ્રત્યે નિઃશંક
Page #299
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र श्रु. अ १ उ.२ अशानवादिमतनिरूपणे मृगदृष्टान्त २८१ शङ्कन्ते शङ्कां कुर्वन्ति । तथा (संकियाई) शङ्कितानि-शङ्कास्पदानि प्रति ( असंकिणो) अशविनः शङ्कारहिता भवन्ति (परिताणियाणि) (परित्राणिकानि-परित्राणयुक्तानि स्थानानि (संकेता) शङ्कमानाः, एतादृशा मृगाः शङ्कास्पदं जानानाः (पासिताणि) पाशितानि-याशयुक्तानि स्थानानि प्रति(असंकिणो) अशङ्किनः शङ्कामकुर्वाणाः (अण्णाणभयसंविग्ना) अज्ञानभयसंविग्ना: अज्ञानजनितभयेन संत्रस्ताः सन्तः (तहि तर्हि) तत्र तत्र-तस्मिन् तस्मिन् पाशयुक्त स्थाने (संपलिंति) संपर्ययन्ते गच्छन्ति तत्रैव गत्वा पतन्ति ॥६॥
टीका- भावगम्या, स भावश्चेत्थम्-रक्षाविरहिता वेगवन्तो मृगाः अशकितानि शङ्कमानाः, शङ्कितानि चाऽशङ्कमानाः। अनेन प्रकारेण परित्राणस्थानानि शङ्कमाना, पाशस्थानानि चाशङ्कमानाः अज्ञानभयसंविग्नाः भयज्ञानरहितत्त्वेन उद्विग्नमानसास्ते मृगाः तत्रैव पाशस्थाने एव गच्छन्ति । एवमेवाऽन्यदर्शनाऽनुस्थानों को शंकास्पद समझते हैं और वन्धन वाले स्थानों को शंका रहित समझते हैं । वे अज्ञान से उत्पन्न हुए भय के कारण धवडाए हुए रहते हैं और इस कारण बन्धनयुक्त स्थानों में जाकर पड़ते हैं फँस जाते, हैं ॥६---७॥
-टीका--- . अर्थ सरल ही है, वह इस प्रकार है रक्षाविहीन और वेगवान् मृग जहां शंका. नहीं करनी चाहिए वहाँ तो शंका करते हैं और जहां शंका करनी चाहिए ---जो शंका के स्थान हैं, वहां निश्शंक रहते हैं । इसी प्रकार जो रक्षा के स्थान हैं वहाँ भयातुर होकर शंकित रहते हैं और जो बन्धन के स्थान हैं उनके प्रति शंकारहित होते हैं। अज्ञान जनित भय अथवा अज्ञान और રહે છે. રક્ષાના સ્થાનેને શકાસ્પદ સમજે છે અને બન્શનના સ્થાને ને શંકા રહિત સમજે છે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભયને કારણે તેઓ ગભરાટથી યુક્ત થઈને એન્જનયુક્ત स्थानमा ५ छ- सा नय छ ॥ १-७॥
- - - - આ બન્ને ગાથાને અર્થ સરળ છે છતાં અહી તેનુ સ ક્ષિપ્ત વિવેચન કરવામાં આવે છે; રક્ષાવિહીન અને વેગવાન મૃગ જયા શીકા ન કરવી જોઈએ ત્યાં શ કા કરે છે, અને જેવા શંકા કરવી જોઈએ જે શેકાના સ્થાને છે - ત્યાં નિ શક રહે છે. તે ભયાકુળ થઈને રક્ષાના સ્થાનને સમજી શકતું નથી, તેથી રક્ષાના સાચા સ્થાન પ્રત્યે તે શકાની નજરે જોવે છે અને બન્ધનના સ્થાનો પ્રત્યે નિશક દૃષ્ટિથી જોવે છે અજ્ઞાન જનિત ભય અથવા અજ્ઞાન અને ભયને કારણે તેનું ચિત્તઉદ્વિસ્ત્ર રહે છે તેનું પરિણામ એ આવે છે કે રક્ષાનાં સ્થાનમાં જવાને सु है'
Page #300
--------------------------------------------------------------------------
________________
२८२ . . . . . . . . सूत्रकृताङ्गयो यायिनः रक्षायुक्तमपि स्याद्वादसिद्धान्त शङ्कमानास्तं परित्यज्य अनर्थकरमेकान्तवादमशङ्कमानास्तमाश्रयन्तः पुनस्तत्रैव भयसंकुले, संसारे पतन्तीति । . , . · अयमाशयः-अतस्मिन् तत्बुद्धि मिथ्याज्ञानम् । तादृशमिथ्याज्ञानेन परिहतसम्यग्ज्ञानाः यथा कर्तव्याऽकर्तव्येषु विवेचनमकुर्वन्तः। अनर्थजालमेवाऽऽविशन्ति तथा-एकान्तशास्त्राध्ययने , बोधविकलाः । वस्तुतः मोक्षजनकमपि अनेकान्त शास्त्रमनादृत्य मोक्षजनकमपि स्वशासं मोक्षजनकमिति जानन्तः पुनरपि अनर्थ जालं संसारमेवाऽऽविशन्ति, अतो न कदाचिदपि तेषां संसारभयानिवृत्तिर्जायते, मिथ्याज्ञानस्येदं माहात्म्यमिति ॥६॥७॥ ... , भय के कारण उनका चित्त. उद्विग्न रहता है। परिणाम यह होता है कि वे उल्टे वन्धन के स्थान में ही जाते हैं।। . इसी प्रकार अन्य दर्शनों के अनुयायी रक्षण के स्थान स्याद्वाद स्थान के प्रति शंकायुक्त होकर उसका परि त्याग करके अनर्थ कारी एकान्तवाद के प्रति निःशंकित चित्त हो उसी का आश्रय लेते हैं । वे 'भयाकुल संसार में पड़ते हैं ।
, अभिप्राय यह है--जो वस्तु जैसी नहीं, है उसे वैसी समझ लेना मिथ्याज्ञान है । मिथ्याज्ञान के द्वारा सम्यग्ज्ञान का परित्याग करने वाले जैसे कर्तव्य और अकर्तव्य का भेद समझने में अकुशल होकर अनर्थों को प्राप्त होते हैं उसी प्रकार एकान्तवादी मिथ्या शास्त्रों का अध्ययन करके, वोध से रहित होकर 'मोक्ष जनक अर्थात् सत्य मोक्षमार्ग का प्ररूपण करने वाले अनेकान्त शास्त्र को अस्विकार करके मोक्ष के अजनक अपने ही शास्त्रों को मोक्षजनक समझ कर पुनः अनर्थों से भरे संसार में परिभ्रमण करते બદલે તે બન્ધનના સ્થાનમાં જઈને ફસાઈ જાય છે એજ પ્રમાણે અન્ય દર્શનના અનુયાયીઓ રક્ષણના સ્થાન રૂપ સ્વાદ સ્થાન પ્રત્યે શકાયુક્ત થઈને તેનો પરિત્યાગ કરે છે, અને અનર્થ કારી એકાતવાદ પ્રત્યે નિશક ભાવથી જોવે છે તેથી તેઓ તેમને આશ્રય લે છે તેનું પરિણામ એ આવે છે કે તેમને ભયાકુલ સંસારમાં જ જકડાવુ પડે છે. તેઓ સંસારમાં જ અથડાયા કરે છે, તેમને ત્રણ સ્થાન રૂપ મોક્ષની કદી પ્રાપ્તિ થતી નથી આ દૃષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ જેવી નથી, એવી તેને સમજવી વસ્તુના યથાર્થ સ્વરૂપને નહી જાણવું પણ તેનાથી વિપરીત સ્વરૂપને જ યથાર્થ સ્વરૂપ માનવુ તેનુ નામ જ મિથ્યાજ્ઞાન છે સમ્યગુ જ્ઞાન ની પ્રાપ્તિ ક્યા વિના મિથ્યાજ્ઞાનને જ આશ્રય લેનાર માણસ, ક્તવ્ય અને અક્તવ્યને ભેદ સમજવાને અસમર્થ હોય છે અને તે કારણે અને પ્રાપ્ત કરે છે એવા અજ્ઞાની, લેકે એકાન્તવાદી મિથ્યાશાસ્ત્રોનું અધ્યયન કરીને અબુધ જ રહે છે તેઓ સત્ય માર્ગની (મોક્ષ માર્ગની) પ્રરૂપણ કરનારા અનેકાન્ત શાસ્ત્રોને. પરિત્યાગ કરીને મોક્ષમાર્ગને અજનક, એવા પિતાના જ શાસ્ત્રોને મેક્ષજનક માનીને, તે શાસ્ત્રોના ઉપદેશ અનુસાર આચરણ કરીને
Page #301
--------------------------------------------------------------------------
________________
समार्थबोधिनी टीका प्र. थ्रु अ १ उ २ अज्ञानवादिमतनिरूपणे मृगदृष्टान्तः २८३ पूर्वोपदर्शितमेव दृष्टान्तं पुनरपि सूत्रकार, आवर्त्तयति
11
अह तं' मित्यादि गाथया -
71
•
1
1
1
f
"
1
7- मूलम् - 10
१
अह ते पवेज्ज वज्झं. अहे वज्झस्स वो वए।
11
९
-
१०
११ १२ १३ १४
भुच्चेंज्ज" पय पासाओ, तं तु मंदे ण देहए ॥८॥
rf
eti
PIN
''
F-1-छाया
11
3.
1 अथ तं प्लवेत- वध्यमधोवध्यस्य वा व्रजेत् मुच्येत पदपाशात्तत्तु मन्दो न पश्यति ||८||
,
अन्वयार्थ:
1
(अह) अथ=अनन्तरं से मृगः (तं वज्झ ) ' तं वध्यं =बन्धन - योग्यं स्थानं जालमित्यर्थः, (पवेज्ज) प्लवेत = उल्लङ्केत | अथवा ( वज्ज्ञस्स) बध्यस्य हैं । इस कारण वे संसार के भय से कभी छूट नहीं सकते हैं । यह मिथ्या ज्ञान का ही माहात्म्य है ॥ ६-७ ॥
सूत्रकार पूर्वोक्त उदाहरण को पुनः स्पष्ट करते हैं। “अह तं" इत्यादि ।
"
,'יד
4
3
REF
पकी
1P
शब्दार्थ- 'अह - अथ' उपरोक्त प्रकार से जाल में फंस जाने के बाद 'तँ बज्झं–तं वध्यं' उस वन्धनको' 'पवेज्ज -प्लवेत ' लांधलेवें 'वावा' अथवा ‘वज्झस्स-वध्यस्य' बन्धनके ' अहे - अध:' नीचे से 'वए - वजेत्' निकलजायतो 'पयपासाओ - पदपाशात् ' चरण के बन्धन से 'मुच्चेज - मुच्येत' छूट सकता है 'तु तु' परंतु 'तं- तत्' उसे 'मंदे - मन्दः' मंद बुद्धिवाला वह मृग 'ण देहए- न पश्यति' नहीं देखता है ||८||
OPEL
Ar Ar
M
0
અનર્થાથી ભરેલા આ સસારમા પરિભ્રમણ કર્યા કરે છે તે કારણે તેઓ સ સારના ભયમાથી કદી છૂટી શકતાનથી મિથ્યાજ્ઞાનને પરિણામે જ તેમની એવી દશા થાય છે ૫૬ છા सूत्रार पूर्वोत अहाहुरनु वधु स्यष्टी २४रे छे “अहे त" इत्यादि
1
शब्दार्थ - 'मह - अर्थ' उपर उद्या प्रमाणे लजमा इसाया पछी 'तं बज्झ - त वध्य' ये धन ने 'पवेज-प्लवेत' भोण गे 'वावा' अथवा 'वजस्स- वध्यस्य' संघननी 'अहे - अघ.' नीथेथी 'वप-व्रजेत' नीडणी लय तो 'पयपासाओ-पदपाशात्' पजना में धनथी 'मुच्वेज - मुच्येत' छूटी राडे छे 'तु तु' परंतु 'त-तत्' ते 'मदे-मद' भौंह -युद्धि वाजे । भेव ते भृण 'ण देहप-न पश्यति' हेणी रास्तो नथी. ॥८॥
Page #302
--------------------------------------------------------------------------
________________
२८४
सूत्रयातामसूत्र वन्धनयोग्यस्य (अहे) अधः अधोदेशे (वए) व्रजेत् गच्छेत् तदा (पयपासाओ) पदपाशात् पदवन्धनात् (मुच्चेज) मुच्येत-मुक्तो भवेत् परन्तु (मंदः मन्दः विवेक-विकलो मृगः (न देहए) न पश्यति एवं न विजानातीत्यर्थः ॥८॥
टीका- भावगम्या, स भावश्चायम्-स मृगो यदि वन्धनमुत्प्लुत्य तद्वन्धनं लंघयेत अथवा बन्धकपाशादिभ्योऽधोदेशेन निःसरेत्, तदापि पाद पाशात् पृथगृ भवितुं शक्नुयात् किन्तु ज्ञानरहितो मूर्यो मृग एवं न जानति अतस्तस्मान्दन्धनानातिक्रान्तो भवतीति भावः। बन्धनाकारतया व्यवस्थितमपि पाशादिकं युक्त्या उत्प्लवेत पाशाऽधोदेशेन वा गमनादिकं कुर्यात् तदा पाशजनितताडनमारणादिकं न प्रामुयात् न तु स तथा करोति प्रत्युत विपर्ययेण
--अन्वयार्थ--- कदाचित् वह मृग उस बन्धन के स्थान को अर्थात् जाल को लांघ जाय अथवा उस जाल के नीचे से निकल जावे तो चरण के बन्ध से बच जाए । परन्तु वह अज्ञानी यह वात नहीं जानता है ||८||
-टीकार्थ--- भाव यह है अगर वह मृग उछल कर बन्धन (जाल) को लांघ जाय अथवा बन्धनरूप पाश के नीचे होकर निकल जाए तो उसके पैर वन्धन में फसने से बच जाए । किन्तु ज्ञानरहित अज्ञानी मृग यह समझता नहीं । इस कारण बन्धन से बच नहीं पाता है । तात्पर्य यह है कि बन्धन के रूपमें रहे हुए पाश आदि को युक्ति से उल्लंघन कर जाए या उसके नीचे
-:मन्वयार्थકદાચ તે મૃગ તે બન્ધનના સ્થાનને (જાળને) ઉલ્લંઘી જાય અથવા તે જાળની નીચેથી નીકળી જાય, તે, પગના બન્થનમા થી બચી જાય પરંતુ તે અજ્ઞાની મૃગને એવી સમજણુ જ હોતી નથી. ૮
-टीઉપર્યુક્ત કથનને ભવાઈએ છેકે-જે તે મૃગ કૂદીને બન (જળ) મા થી બહાર નીકળી જાય, તે તેના પગ બન્શનમા ફસાતા બચી જાય છે પરંતુ તે જ્ઞાનરહિત અજ્ઞાની મૃગ તે વાતને સમજાતું નથી. તે કારણે તે બન્ધમાથી મુક્ત થઈ શકતું નથી તાત્પર્ય એ છે કે બન્દનના રૂપમાં રહેલા પાશ આદિમાથી યુકિત પૂર્વક બહાર નીકળી જાય, તે પાશજનિત મૃત્યુ આદિ પીડા માંથી ઉગરી જાય છે. પરંતુ તે એવુ કરતુ નથી
Page #303
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पाशवद्धमृगावस्थानिरूपणम् २८५ अन्यथाभावं गतो वारं वारं तत्र निपत्य दुःखमेव प्रामोति, न कदाचिदपि ततो विमुच्यते अपि तु तत्रैव परिपच्यते इति संक्षेपः ॥ ८ ॥
कूटपाशादिकमजानन् मृगो यादृशीमवस्थामनुभवति, तादृशीमवस्थां दर्शयितुमाह- 'अहि अप्पा' इत्यादि ।
२.
मूलम्
अहिअप्पाहियपण्णाणे, विसमतेणुवागए। . स वद्धे पयपासेणं तत्थ घोयं नियच्छइ ॥ ९॥
छाया- अहितात्माऽहितप्रज्ञानो विपमांतेनोपागतः ।
स वद्धः पदपाशेन- तत्र घातं नियच्छति ॥९॥ से निकल जाए तो पाशजनितः ताडना मृत्यु आदि के कष्ट को प्राप्त न हो, परन्तु वह ऐसा करता नहीं है, बल्कि इसके विपरीत अन्यथाभाव को प्राप्त होकर उस वन्धन में पडकर वार वार दुःख प्राप्त करता है वह दुःख से छुटकारा नहीं पाता है। वहीं पचता रहता है ॥८॥
कूटपाश को न जानने वाले मृग कैसी दशा का अनुभव करता है, उसे दिखलाने के लिए सूत्रकार कहते हैं-"अहि अप्पा" इत्यादि ।
शब्दार्थ-'अहिअप्पा-अहितात्मा' आत्महितको नहीं जानने वाले 'अहियपण्णाणेअहितप्रज्ञान:' सम्यक् ज्ञान से रहित'विसमंतेणुवागए-विपमान्तेनोपागतः कूटपाशादियुक्त विपम प्रदेशमें प्राप्त होकर 'स-स' वह मृग 'पयपासेणं-पादपाशेन' पदवन्धके द्वारा 'वद्ध-बद्धः' वद्धहोकर 'तत्थ-तत्र' उस कूटपाशमेही 'घायं घातम्' विनाशको 'नियच्छइ-नियच्छति, प्राप्त होता है अर्थात् मृत्युपर्यंत वहासे निकलसकतानहीं है ।।९।। ઉલટ તે ઘભરાટને કારણે એવુ વિપરીત વર્તન કરે છે કે તેનુ બન્ધન વધારેને વધારે પ્રગાઢ બનતું જાય છે તે કારણે તે તેમાથી મુક્ત થઈ શકતું નથી, પરંતુ તેમાં જ પડ્યું રહે છે અને આખરે મોતને ભેટે છે. ૮ | ફૂટ પાશને ન જાણનારૂ મૃગ કેવી દશાને અનુભવ કરે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે "अहि अप्पा छत्यादि
watथ----'अहिअप्पा अहितात्मा' आत्महितने न तना२। 'अहियपण्णाणे-अहितप्रज्ञान' सभ्य भान विनाना 'विसमतेणुवागए-विषमान्तेनोपागत' फूट पाया युत विषय प्रदेशमा प्राप्त थने तस-स' ते भृग ‘पयपासेण -पादपाशेन' ५४ ५ धन थी 'वध्धे बद्ध ' प य ने 'तत्य-तत्र' को छूट पाशमा १ 'घाय घातम्' विनाश ने 'वियच्छइ-निय छति' प्रात थाय छे. अर्थात् भ२५ पर्यन्त त्याथी छूरी शता नथ६॥
Page #304
--------------------------------------------------------------------------
________________
__
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः(अहिअप्पा) अहितात्मा आत्महितमप्यजानानः (अहियपण्णाणे) अहितप्रज्ञाना=अहितकरज्ञानवान्सम्यग्ज्ञानरहितः, (विसमंतेणुवागए) विपमा न्तेनोपागतः, विपमः अन्तः प्रदेशो यस्य स विपमान्तः कूटपाशः, तेन उपागतः युक्तः कूटपाशप्राप्तः (स) स मृगः । (पायपासेणं) पादपाशेन-कूटपाशेन (बद्धे) बद्धः सन् (तत्थ) तत्र कूटपाशे एवं (घायं) घातम्-विनाशं (नियच्छइ) नियच्छति-प्रामोति न ततो' निस्सत्तुं शक्नोतीति भावः ॥९॥
टीका-'अहिअप्पा'-अहितात्मा स्वस्यापि हितमजानानः 'अहियपण्णाणे' अहितप्रज्ञानः, अहितम्-असम्यक् प्रज्ञानं ज्ञानं यस्य स तथाविधो मृगः 'विसमंतेण' विपमान्तेन कूटपांशादिना "उवागए' उपागतः । अथवा 'विसमंते' विषमान्ते कूटपाशादिके 'अणुवायए'। अनुपातयेत् स्वात्मानम्, 'स' स मृगः 'पयपासेणं' पदपाशेन जालेन 'वढे वद्धः सन् , " तादृशवन्धने तत्थ तत्र-पदपाशकूटपाशादिके 'घायं' घातं-मृत्यु 'नियच्छेइ, नियच्छति प्राप्नोति । विवेकविकलाऽपहतमनाः स पाशमनुपतन् विनश्यति, न ततस्त्राणं भवति कदाचिदपि मृगस्येति भावः ॥९॥
" -अन्वयार्थ-, ।' 'अपने हित को भी न जानने वाला तथा अहितकर बुद्धि वाला अर्थात् सम्यग्ज्ञान से रहित वह मृग विपम प्रदेश अर्थात् कूटपाश को प्राप्त होकर उससे बद्ध हो जाता है और वहीं घात को प्राप्त हो जाता है-वह उस पाश से निकल नहीं पाता है ॥९॥
- टीकार्थ- ! अपने हित को भी नहीं जानता हुआ तथा अहितकारी (असमीचीन) ज्ञान वाला मृग कूटपाश आदि को प्राप्त करके अपने आपको उसी में गिरा
।, (1, -, अन्वयाथः - | પિતાના હિતને નહી સમજનારૂ તથા પિતાનું જ અહિતકરાવનારી બુદ્ધિવાળું એટલે કે સમ્યજ્ઞાનથી હિત એવું તે મૃગ વિષમ પ્રદેશમાં (કૂટપાશમા - જાળમા) આવી પડીને તેમા બધાઈ, ફસાઈ જાય છે તેમાથી તે નીકળી શકતું નથી, તે કારણે તેને માટે મરંણને लेटवानी प्रस उपस्थित थाय छे ॥६ . .
. . . - - --- તે મૃગ એટલું પણ જાણતુ નથી કે પિતાનું હિત શેમાં છે? આવા અહિતકર (પિતાનું જે અકલ્યાણ કરનારા) જ્ઞાનવાળું તે મૃગજાળને જ હિતકારી સમજીને તેમા જઈ પડે છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
समयार्थवोधिनी टीका प्र
भ्र
अ. १ उ २ असम्यक्ज्ञानफल निरूपणम्
२८७
पूर्वोक्तगाथात्रयेण दृष्टान्तं प्रदश्य दाष्टन्तिकेऽपि असभ्य ज्ञानम्य फलं दर्शयितुमाह-' एवं 'तु समणा' इत्यादिग्
11
!
मूलम्
३.) १२५ ४F 1
५
एवं तु समणा एगे, मिच्छदिट्टी अणारिया ।
,
६
७
असंकियाई संकंति,
संकिथाई असंकिणा ॥१०॥
SHREE छाया
TFEL एवं तु श्रमणा एकै मिथ्यादृष्टयोऽनार्याः
अशङ्कितानि शङ्कते शङ्कितानि अशङ्किनः ॥ १० ॥ अन्वयार्थ:गय"
( एवं तु) एवं तु अनेन प्रकारेण (एंगे) एके- केचन (मिच्छदिट्टी) मिथ्या दृष्टयः अतएव (अणारिया) 'अनार्याः - हेयधर्मादूरीभूता आर्याः न आर्या अनार्याः लेता है फसा लेता है । वह ऐसे पाश जाल में बद्ध होकर मृत्यु को प्राप्त होता है । किसी प्रकार भी उसकी रक्षा नहीं होती है ॥९॥
"
पूर्वोक्त तीन गाथाओं में 'दृष्टन्त दिखलाकर दाष्टन्तिक में भी मिथ्या ज्ञान का फल दिखलाते हैं- ' एवं तु समा" इत्यादि ।
शब्दार्थ - ' एवं तु एवं तु' इसी प्रकार 'एगे एके' कोई 'मिच्छदिहीमिथ्यादृष्टयः मिथ्याईष्टि वाले 'अणारियां-अनार्याः' 'अनार्य 'समणा - श्रमणाः श्रमण 'असंकियाई-अशङ्कितानि ' शंका रहित ऐसे 'अनुष्ठानों में 'संकेति शङ्कन्ते' शंका करते हैं तथा 'संकियाइँ' शङ्कितानि ' शंका करने 'योग्य' अनुष्ठानों में 'असंकिणोअशइकिनः' शंका नहीं करते हैं ॥१०॥ " તે બિચારું અજ્ઞાની મૃગ ૩ જાળના પાશમાં એવુ તેા સપડાઈ જાય છે કે તેમાથી મુક્ત થઇ શકતુ નથી આ પ્રકારે જાળમાં બન્ધને દર્શાયુક્ત ખનેલુ તે મૃગ આખરે મૃત્યુ
2
"
"
+
पायें छे 111
117
પૂર્વોક્ત ત્રણ ગામા દૃષ્ટાન્ત પ્રકટે કરવામાં આવ્યુ હવે 'સૂત્રકાર દાર્ણાન્તિકમા पशु मिथ्याज्ञाननु ण णतावे हे "" एवं "तु समण "
"
त्या
शब्दार्थ-'पव तु एव तु' 'थे ''★भाएँ! 'छ्गे एके' 'मिच्छदिट्ठी मिथ्यादृष्टय मिथ्यादृष्टिवाणा 'अगारिया -अनार्या' अनार्य "समणा - श्रमणा' श्रम ' अस कियाइ - - अशङ्कितानि शा विनाना सेवा अनुष्ठानोभा 'स' के ति-शृङ्कन्ने' शी रे छे तथा 'स कियाइ - शङ्कितानि ' (२वा वा अनुष्ठानोभा' 'अस किणो-अशङ्किन' शश કરતા નથી 1૧૦]
14
"""
Page #306
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
धर्मप्रसक्ताः (समणा) श्रमणाः = साध्वाभासाः (असंकियाई) अशङ्कितानि - मोक्ष प्रापणे शङ्कारहितानि अनुष्ठानानि ( संकियाई) शङ्कितानि 'अनेन मोक्षप्राप्ति भवति न वा 'इत्येवं शङ्कायुक्तानि अनुष्ठानानि प्रति (असंकिणो ) अशङ्किनःशङ्कावर्जिताः, शङ्कारहितं वस्तु साशङ्ककतया पश्यन्ति, शङ्कायुक्तं च अशङ्कितं यथा भवेत् तथा पश्यन्ति । मिथ्यामतिमोहितत्वात् ॥ १० ॥
टीका
२८८
' एवं तु' एवंतु = अत्र तु शब्दोऽवधारणार्थः, यथा मृगा अज्ञानावृताः अनेक शोऽनर्थजालमा विशन्ति । एवमेव तथैव 'एगे' एके= केचन, न तु सर्वे 'समणा' श्रमणाः- साध्वाभासाः पाखण्डिनः । किंभूतास्ते श्रमणास्तत्राह - 'मिच्छदिट्ठी'
-अन्वयार्थ
इसी प्रकार मिथ्यादृष्टि अनार्य - हेय कार्यों में आसक्त श्रमण साध्वाभास साधुवेपधारी 'असंकियाई' शाक्यादि मोक्ष प्राप्त कराने में असंदिग्ध अनुष्ठानों में शंका करते हैं और जो शंका करने योग्य अनुष्ठान हैं उनके प्रति शंका नहीं करते हैं । आशय यह है कि मिध्यादृष्टि होने के कारण जिन अनुष्ठानों में शंका नहीं करनी चाहिए उनमें शंका करते हैं और जिनमें शंका करनी चाहिए उनमें निःशंक होकर प्रवृत्ति करते हैं ॥१०॥
- टीका
' एवं तु' यहां 'तु' शब्द अवधारण के अर्थ में है । जैसे अज्ञान से | घिरे हुए मृग अनेक अनर्थो को प्राप्त होते हैं उसी प्रकार कोई कोई श्रमण साध्वाभास पाखण्डी जो मिथ्या अर्थात विपरीत दृष्टि वाले हैं और अनार्य - अन्वयार्थ
એજ પ્રમાણે મિથ્યાદષ્ટિ અનાયાં હૈય કાર્યામાં આસકત સાધુ વેષધારી શાક્યાદિ શ્રમણાપણ મેાક્ષ પ્રાપ્ત કરાવનારા અસદિગ્ધ અનુષ્ઠાના પ્રત્યે શક્તિ રહે છે, અનેશ કા કરવા ચેાગ્ય અનુષ્ઠાના પ્રત્યે નિઃ શ ક રહે છે.આ કથનનુ તાત્પર્ય એ છે કે મિથ્યાદષ્ટિ જીવા (માણસા ) જે અનુષ્ઠાનો કરવા યેાગ્ય છે, તે અનુષ્કાના પ્રત્યે શ કા ભાવ રાખીને એવાં અનુષ્ઠાનોનુ સેવન કરતા નથી, પરન્તુ જે અનુષ્ઠાનો પ્રત્યે શ ંકાભાવ રાખવા જેવા હાય છે, એજ અનુષ્ઠાનેાનુ આચરણ કરવામા પ્રવૃત્ત થતા હાય છે, ૫૧૦ ॥
- टीडार्थ -
!
“शोष ं तु” गड्डी ” तु” यह अवधारशुना अर्थमा प्रयुक्तं थयु छे नेवी रीते अज्ञानथीઘેરાયેલુ મૃગ અનેક આફતને નાતરે છે, એજ પ્રમાણે કોઇ કોઇ સાધુવેષધારી, પાખડી, મિથ્યાદૃષ્ટિવાળા, અને અનાય શ્રમણા પણ વાર વાર અનથ કારી દશાની પ્રાપ્તિ કહે છે,
Page #307
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्रभु अ १ उ २ असम्यक्ज्ञानफलनिरूपणम् २८९ मिथ्यादृष्टयः मिथ्या विपरीता अतस्मिन् तत्कारिका दृष्टि बुद्धि विद्यते येषां ते मिथ्यादृष्टयः । पुनश्च 'अणारिया अनार्याः-आरात् दुरं सर्वेभ्यो हेयधर्मभ्यो ये ते इत्यार्याः न आर्याः अनार्याः अज्ञानान्धकारे मजन्तः अशास्त्रविहित कर्मकारिणः सन्ति। अज्ञानतमसि कथं तेषां निमज्जनमिति सूत्रकार स्वयमेव दर्शयति-'असंकियाई' इत्यादि, 'असंकियाई अशङ्कितानि शङ्कारहितानि सर्वज्ञशास्त्रप्रतिपादितानि सम्यग् ज्ञानादीनि 'संकंति' शङ्कन्ते सागकतया पश्यन्ति, 'संकियाई गङ्कितानि शङ्कायुक्तानिच अनुष्ठानानि एकान्तवादाश्रितानि प्रति 'असंकिणो' अशतिनः शङ्का रहिताः सन्ति तानि शङ्कारहिततया पश्यन्तीत्यर्थः । यथा रजतत्वाऽभाववति शुक्तिकादौ रजतत्वप्रकारकं ज्ञानं न यथार्थ, तथा शङ्कायुक्ते-अशकितत्वबुद्धिः अशङ्कायुक्ते शङ्कितत्वबुद्धिमिथ्याबुद्धिरेव । तथा च मिथ्यावुद्धिमाहात्म्यात् हैं जो समस्त त्याज्य कार्यों से दूर रहते हैं वे आर्य कहलाते हैं और जो
आर्य न हो वे अनार्य है अर्थात् अज्ञान के अन्धकार में ड्वे हुए और शास्त्र में विधान नहीं किये गये कर्म करने वाले हैं । वे कैसे अज्ञानान्धकार में डूचे हैं, यह स्वयं सूत्रकार दिखलाते हैं-शंका से रहित सर्वज्ञप्रणीत शास्त्र में प्रतिपादित सम्यग्ज्ञान आदि को शंका की दृष्टि से देखते हैं, और एकान्तवाद पर आश्रित शंकायुक्त अनुष्ठानों पर शंका नहीं करते हैं । जैसे जो रजत (चांदी) नहीं हैं ऐसी सीप आदि को रजत समझ लेना यथार्थ ज्ञान नहीं है, उसी प्रकार जो शंकनीय नहीं है उस पर शंकामय बुद्धि-रखना और जो शंकनीय है उसे अंशकनीय मानना भी मिथ्याज्ञान ही है। इस प्रकार मिथ्या' ज्ञान के माहात्म्य से कोई कोई श्रमण विपरीत देखते हुए मृगों के समान - તે લોકોમાં સમ્યગ જ્ઞાનનો અભાવ હોવાથી તેમને મિથ્યાષ્ટિ કહ્યા છે જે લેકે સમસ્ત ત્યાજયકર્મોથી દૂર રહે છે, તેમને આર્ય કહે છે પરન્તુ અજ્ઞાન રૂ૫ અંધકારમાં ડૂબેલા, અને શાસ્ત્રોમાં જેને નિષેધ કરવામાં આવ્યું હોય તેવાં કાર્યો કરનારા લોકોને અનાર્ય કહે છે તેઓ કેવા અજ્ઞાનાન્ધકારમાં ડૂબેલા છે, તે સૂત્રકાર, પોતે જ હવે પ્રકટ કરે છે -તેઓ સર્વરપ્રણીત શાસ્ત્રો પ્રત્યે શકાની નજરે જુવે છે સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં શકા રાખવા જેવું કશું નથી, છતા પણ તે શસ્ત્રોમાં પ્રતિપાદિત સમ્યગૂજ્ઞાન આદિપ્રત્યે તેઓ શકા ભાવ સેવે છે જે શાસ્ત્રો પ્રત્યે શંકાભાવ રાખવા જે છે તે શાસ્ત્રો પ્રત્યે શકાભાવ રાખવાને બદલે શ્રદ્ધાભાવ રાખે છે એટલે કે એકાતવાદ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાન પ્રત્યે શ કા. રાખવાને બદલે શ્રદ્ધા રાખે છે. જેમ છીપ આદિને રજત (ચ દી) માનવી, તેને યથાર્થ જ્ઞાન કહી શકાય નહી, એજ પ્રમાણે જે શકનીય છે તેવો પ્રત્યે નિ શંકભાવ રાખો અને જે શકનીય નથી તેના પ્રત્યે શકાભાવ છે, તેને સમ્યકજ્ઞાન કહી શકાય નહી તેને મિથ્યાજ્ઞાન જ
૩૭
Page #308
--------------------------------------------------------------------------
________________
:
- सूत्रकृताङ्गसूत्रे, विपरीतं पश्यन्तो-मृगा इवाऽनेकशोऽनर्थजातमेव प्राप्नुवन्ति केचन श्रमणाः सर्वज्ञ शास्त्रेऽविश्वासस्य मिथ्याशास्त्रेऽन्धविश्वासस्य च फलमेतदिति भावः ॥१०॥ ET -शङ्किताऽशङ्कितधर्मयोः परस्परं पार्थक्यं दर्शयति सूत्रकारः-'धम्म' इत्यादि। SR . . . . . !, मूलम्- - - :
" . ' ३३ . - -- १ -२.--४ ५- ७ " धम्मपण्णवणा जो सा तं तु शंकंति मूढगा ।
..आरंभाई न सकति, अवियत्ता अकोविया ॥११॥
छायाधर्मप्रज्ञापना' या 'सा, 'तां तु शङ्क्षन्ते मूढकाः । ' '.. आरम्भं नैव शकन्ते अव्यक्ता अकोविदाः ॥११॥ 1
अन्वयार्थः- . . . . - (जा सा) या सा (धम्मपण्णवणा) धर्मप्रज्ञापना-धर्मस्य क्षान्त्यादिदशविधस्य प्रज्ञापना-अरूपणा धर्मप्रज्ञापनाऽस्ति (तं तु), तां तु धर्मप्रज्ञापनाम् ( संकंति ) वारं वार अनर्थों को ही प्राप्त होते. हैं सर्वज्ञ प्रणीत शास्त्र पर अविश्वास और मिथ्याशास्त्रों पर अन्धविश्वास करने का ही: यह फले है ॥१०॥ "
अब सूत्रकार शंकित धर्म और अशंकित धर्म की भिन्नता दिखलाते हैं धम्म', इत्यादि । . . . . . ।
शब्दार्थ-जा सा-या. सा' जो वह 'धम्मपण्णवणा-धर्मप्रज्ञापना' धर्मकी प्रज्ञापनो याने प्ररूपणा है 'तंतु-तां तु', उसमें। तो 'संकंति-शङ्कन्ते' शंका करते हैं : 'मूढगा-मूढका' अतीव ' मुख : 'अवियत्ता-अव्यक्ताः', विवेकरहित 'अकोविया-अकोविदाः' सच्छास्त्रके ज्ञानसे रहित आरंभाई-आरम्भान्' - आरंभोंमें 'न संकंति-न शङ्कन्ते' :-शंका नहीं करते, हैं ॥११॥ . . . . . કહેવાય. એ પ્રકારેના મિથ્યાજ્ઞાનને પરિણામે કઈ કઈ શ્રમનું આદિ, વિપરીત ભાવસંપન્ન પૂત મૃગની જેમ, વારવાર આ સંસારમાં પરિભ્રમણું કરવારૂપઅનર્થને પ્રાપ્ત કરે છે સર્વે પ્રણીત શાસ્ત્ર પ્રત્યે અવિશ્વાસ અને મિથ્યાશાસ્ત્ર પ્રત્યે વિશ્વાસ રાખવાનું એવું જે ज भणे,'॥१०॥' '
'
। । હવે સૂત્રકાર શકિતધર્મ અને અશક્તિ ધર્મને ભેદ સમજાવે છે પ્રશ્ન ઈત્યાદિ " "
शहाथ-'जा सा-या सारेको 'धम्मपण्णवणा-धर्म प्रशापना' धमनी अंशापना यान ३५ततु-तां तु''तभाता 'सक ति-शन्ते ॥ ४२ 'छे 'मुंढगा-मूढका' मत्यत भू वियत्ता-अव्यका' विवे विनानी 'अकोविया-अकोविदा' साना ज्ञानपिनाना 'आर भारम्भान्ई-अ मार सभा 'नस कति-न शकुन्ते । ४२ता नथा ॥११॥
Page #309
--------------------------------------------------------------------------
________________
समर्थबोध टोका प्र अ १ उ २ शङ्किताशाङ्कितधर्म योः पार्थकयम २९१ शङ्कन्ते - असद्धार्मप्ररूपणेति शकादृष्टया पश्यन्ति । के इत्थंभूताः तत्राह - ( मूढगा) मूढका : अतिशयेन मूर्खाः । ( अवियत्ता) अव्यक्ताः = स्वाभाविकविवेकविकला : (अकोविया) अकोविदा :- अपण्डिताः सच्छाखजनितज्ञानविकलाः । (आरंभाई) आरम्भान् = पट्ट्कायोपमर्दनरूपान् (न संकंति ) न शङ्कन्ते तत्र शकां न कुर्वन्तीत्यर्थः । या सर्वतो विशुद्धा सर्वदोषरहिता च वीतरागधर्मप्ररूपणा, तां तु शन्ते । या च हिंसा बहुला यागादिरूपा क्रिया तां न शङ्कन्ते इति महाश्चर्यमिति भावः ।। ११ ।।
"
टीका - अन्वयार्थगम्यां ॥ ११ ॥ ,i अज्ञानावृताः पुमांसों यान् दर्शयति- 'सवप्परं ' इत्यादि -
पदार्थान् नामुवन्ति तान् पदार्थान् सूत्रकारो
Dr
}
"
का
यह जो धर्मप्रज्ञापना हैं अर्थात् क्षमा आदि दसप्रकार के धर्मों की प्ररूपणा है उसे वे असद्धर्म प्ररूपणा की दृष्टि से देखते हैं उसमें अधर्म की आशंका करते हैं । ऐसा करने वाले कौन हैं ? - जो अत्यन्त मूढ ( अज्ञानी) हैं. स्वाभाविक विवेक से विकल हैं और 'अकोविया' समीचीन शास्त्रों से उत्पन्न होने वाले बोध से भी रहित हैं, पटुकाय के उपमर्दनरूप आरंभ में शका नहीं करते हैं और जो पूर्णरूप से शुद्ध और समस्त दोषों से रहित वीतराग की धर्मप्ररूपणा है, उसमें शंका करते हैं। हिंसा की बहुलता वाली जो यज्ञ आदि क्रियाएँ हैं, उनके विषय में शंका नहीं करते। यह "महान आर्य की बात है ॥ ११ ॥
1
FIER
अन्वयार्थ से ही टीका समज लेना चाहिए || ११
...अन्वयार्थ --
4
ܪܐ
har
11
11
અન્વયા—જે આ ધ પ્રજ્ઞાપના છે, એટલેકે ક્ષમા આદિ દસ પ્રકારના ધમેાની પ્રરૂપણા છે' તેને તે અસદ્ધમની પ્રરૂણાનીદૃષ્ટિએ દેખે છે તેમા અધની આશ કા १२ मे आयु ५२ छ?- तेनो भवाम भा. प्रमाणे छे-?यो अत्यन्त भूढ(अज्ञानी) छे, જેએ સ્વાભાવિક વિવેકથી પણ વિહીન છે અને યથા શાસ્ત્રોમાથી પ્રાપ્ત થનારા ધની પણ જેમણે પ્રાપ્તિ કરી નથી, એવા તે લેાકેા છકાયના જીવાના ઉપમન રૂપ આર ભમા શ કા કરતા નથી, પરન્તુ સ પુર્ણ શુદ્ધ અને સમસ્ત દોષાથી રહિત વીતરાગની જે ધમ પ્રરૂપણા છે, તેના પ્રત્યે તે શકાની દૃષ્ટિએ જોવે છે, પરન્તુ હિ સાની જેમા અધિકતા હાય છે એવી યજ્ઞાદિ ક્રિયાઓ પ્રત્યે તેઓ શાની નજરે જોતા નથી, એ પણ કેટલુ આશ્ચર્ય જનક છે? ૫૧u અન્વયા સરળ હોવાથી વધુ વિવેચન કરવાની જરૂર નથી ॥૧૧॥
Page #310
--------------------------------------------------------------------------
________________
२९२
सूत्रकृनाङ्गस
मूलम्
सव्वष्पगं विउक्कसं, सव्वं णूमं विहूणिया
- अप्पत्तियं अकम्मसे, एयमद्रं मिगे चए ॥१२॥
छायासर्वात्मकं व्युत्कर्ष, सी मायां विधूय । ...
अप्रत्ययिकमकमागः एतमर्थ मृगस्त्यजेत् ॥१२॥, सान्वयार्थटीका-'सव्यप्पग' सर्वात्मकं सर्वत्र आत्मस्वरूपं यस्य स सर्वा त्मकः सर्वान्तःकरणवर्ती लोभः, तम् । 'विउक्कसं' व्युत्कर्ष विविधः उत्कर्षःगर्यो व्युत्कपः-मानातम् तथा 'धूम' इति - मायाम् । अप्पत्तियं अप्रत्ययिकम् . अज्ञानी पुरुष जिन पदार्थों को प्राप्त नहीं कर पाते हैं, सूत्रकार उन्हे दिखलाते है “सब्बप्पगं" इत्यादि ।
शब्दार्थ-'सव्वप्पगं-सर्वात्मकं' सर्वात्मक लोभ को 'विउक्कसं--व्युत्कर्ष' अनेक प्रकारके उत्कृषरूप-मानको तथा "म-मायां मायाको 'अप्पत्तियंअप्रत्ययिकम्' क्रोधको 'विहूणिया-विधूय' त्यागकर 'अकम्मंसे-अकमांशः' जीव कमांश रहित होताहै 'एयमढें-एतमर्थ' इस अर्थको 'मिगे मृगः' मृगंके समान अज्ञानी जीव 'चए-त्यजेत्' त्यागदेता हे ॥१२॥
હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે અજ્ઞાની પુરુષો કયા ક્યા પદાર્થોની પ્રાપ્તિ કરી शता नथी- "सच्चप्पग” त्या ' ' शहाथ-'सयप्पग-सर्वात्मक' सर्वात्म-सामनो विउक्कल-व्युत्कर्ष' मने महान ४५३५-भानने तथा 'म-मायां' भायाने 'अप्पत्तिय-अप्रत्ययिकम् धना 'विहूणिया-विधूय' त्या शने 'अकम्म से--अकर्मा श'! प ४ १ २डित थाय छ 'एयम-एतमर्थ' २मा २मथ ने। 'मिगे-मृग' भृगता या अज्ञानी 04 . 'चए-त्यजेत्' त्य- ४२ छे ॥१२॥
- अन्वयार्थ भने । -- સના અન્ત કરણમા જેનો વાસ હોય છે, એવા ક્રોધને સર્વાત્મક કહે છે વ્યુત્કર્ષ એટલે માન “મ” એટલે માયા, અને અષ્પત્તિય ” એટલે કેાધ આ ક્રોધ, માન, માયા અને લાભથી
Page #311
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १उ २ अज्ञानिपुसा अप्राप्य पदार्थनिरूपणम् २९३ क्रोधम्' लोमानमायाक्रोधात् - 'विहणिया 'विधूय-परित्यज्य । लोमादयो हि कपायाः, एतेपां परित्यागेन मोहनीयकर्मणः परित्यागो हि प्रतिपादितो भवति । मोहनीयकर्मणः परित्यागेन च सकलकर्मणां परित्यागः प्रतिपादितो भवति । उक्तंच
"जह मत्थयसूईए, हयाए हम्मए तलो ।
तह कम्माणि हम्मंति, मोहणिज्ज खयं गए ।। ९ ।। छाया--यथा मस्तके सूच्या हतायां हन्यते तलः ।।
तथा कर्माणि हन्यन्ते, मोहनीये क्षयं गते ।। ९ ।। इति ।। तेन जीवः 'अकम्मसे' इति अंकमांश:- न विद्यते कर्मणाम् अंशः यस्य स. अकर्मांशः कर्मरहितो. भवति । कर्मणां विनाशश्च सम्यग् ज्ञानात् जायते, न तु मिथ्याज्ञानात् । एतदेव दर्शयति--"एयम एतमर्थ कमांशाऽभावस्वरूपम् 'मिए'
_ अन्वयार्थ और टीका सभी के अन्तःकरण में जिसका वास है, ऐसे लोभ को सर्वात्मक कहते हैं । व्युत्कर्ष का अर्थ मान है णूम अर्थात् माया और अप्पत्तियं का मतलब है क्रोध । इस प्रकार लोभ, मान, माया और क्रोध से सम्पूर्ण मोहनीय कर्मका ग्रहण हो जाता है और मोहनीय कर्म से समस्त कर्मों का ग्रहण समझ लेना चाहिये । इस प्रकार लोभादि कपायों के त्याग से समस्त मोहनीय कर्म का त्याग समजना चाहिये मोहनीय कर्म के त्याग से सभी कर्मों के त्याग कों समजना चाहिए । कहा भी है "जह मत्थयाईए" इत्यादि ।
जैसे ताडवृक्ष के मस्तक मे सूई का आघात होने पर तालवृक्ष सूख जाता है, उसी प्रकार मोहनीय कम का क्षय होने पर समस्त कर्मों का घात हो जाता है ॥१॥
कर्मों के क्षय से जीव 'अकर्मा' कर्मों से रहित हो जाता है। कर्मों का क्षय सम्यग्ज्ञान से होता है, मिथ्याज्ञान से नहीं । अज्ञानी जीव इस अर्थ को त्याग देता है अर्थात् कर्मक्षय रूप अर्थ से भ्रष्ट हो जाता है । સ પૂર્ણ મેહનીય કર્મનું ગ્રહણ થઈ જાય છે, અને મેહનીય કર્મ વડે સમસ્ત ક નું ગ્રહણ થાય છે, એમ સમજવું, અને મેહનીય કર્મના ત્યાગથી સમસ્ત કર્મોને ત્યાગ સમજ नये :यु पछे "जह मत्थयसूईए" त्यle * “ જેવી રીતે તાડવૃક્ષના મરતક (ટોચ) પર સંય ભેંકી દેવાથી તાડવૃક્ષ સૂકાઈ જાય છે, એ જ પ્રમાણે મેહનીય કર્મોને ક્ષય થઈ જવાથી સમસ્ત કર્મોને ક્ષય થઈ જાય છે ૧n કને થાય થઈ જવાથી જીવ” અર્કમ' (કર્મોથી રહિત) થઈ જાય છે કમેને ક્ષય સમ્યગ જ્ઞાનથી જ થાય છે, મિથ્યાજ્ઞાનથી થતો નથી અજ્ઞાની જીવ આ પદાર્થને ત્યાગ કરે છે
Page #312
--------------------------------------------------------------------------
________________
२९४
सूत्रकृताङ्गसूत्रे मृगः मृग इव मृगोऽज्ञानी जीवः 'चए' त्यजेत् परिजह्यात् । एतस्मादर्थात् अज्ञानी जीवः परिभ्रष्टो भवतीति । अज्ञानी जीवः एतमर्थ कमांशाऽभावलक्षणम् अर्थ 'परित्यजति । एतावता ज्ञानाभावेन जीवः स्वमार्गात् मोक्षलक्षणात् परिभ्रश्यन् संसारलक्षणाम्अधोगतिमेव पुनः पुनरामोतीति ।। १२ ।। पुनरपि--अज्ञानवतां दोपमावेदयति सूत्रकारः-'जे एय'इत्यादि ।
मूलम्जे एयं नाभिजाणंति मिच्छदिट्ठी अणारिया ।
९ . ६ ११ १२ मिगावा पासवद्धा ते घायमेसति पंतसो ॥ १३ ॥
छायाये एतन्नाऽभिजानन्ति मिथ्यादृष्टयोऽनार्याः ।
मृगां इव पाशवद्धास्ते घातमेष्यन्यनन्तशः ॥ १३ ॥ परिणाम यह होता है कि सम्यग्ज्ञान के अभाव से जीव मोक्षमार्ग से च्युत होकर चतुर्गति संसार स्वरूप अधोगति को वार वार प्राप्त होता है ॥१२॥
सूत्रकार पुनः अज्ञानियों को होने वाले दोप प्रकट करते हैं -"जे एय इत्यादि ।
शब्दार्थ-'जो मिच्छदिहि-ये मिथ्यादृष्टयः' जो मिथ्यादृष्टि 'अणारियाअनार्याः' अनार्य पुरुप 'एयं-एतम्' इस अर्थको 'नाभिजाणंति-नैव जानन्ति' नहीं जानते हैं 'ते-ते' वे लोग 'पासवद्धा- पाशपाशिताः' पाशमे बद्ध 'मिगा व-मृगाइव' मृगके समान ‘णतसो-अनंतशः' अनन्तवार 'घायं-घात' विनाशको 'एसंति-एष्यन्ति, प्राप्तकरेंगे ॥१३॥ । । એટલે કે કર્મલય રૂપ અર્થથી ભ્રષ્ટ થઈ જાય છે કેમ કરી શકતું નથી. સમ્યગ જ્ઞાનના અભાવને કારણે જીવ મેક્ષના માર્ગ પર પ્રયાણ કરવાને બદલે તે માર્ગની બહાર જ રહે છે એટલે કે ચાર ગતિવાળા સ સાર રૂપ અધોગતિમાં જ વાર વાર ભ્રમણ કર્યા કરે છે ૧૨l
सूत्रधार वे ये पात टरेछे अज्ञानी वानेशु नुसान थाय छे “जे एय" ઈત્યાદિ ___war जो मिच्छट्ठिी-ये मिथ्यादृष्टय' २ मिथ्याष्टि वाणामा 'अणारिया-अनार्या' मनार्य ५३५ो ‘पयम्-तम्' मा अर्थाने 'नाभिजाण ति-नव' जानन्ति तता नथी 'ते-ते' मेसी 'पासवद्धा-पाशपाशिता' पाशमा ५५ पायेसा 'मिगाव-मृगाइव' भनी म ‘ण तसो-अन तश' मनतवार 'घाय-घातम्' विनाशने 'एस तिपष्यन्ति' प्राप्त ४२ ॥१॥
Page #313
--------------------------------------------------------------------------
________________
प्र . अ १ उ अज्ञानिनां दोषनिरूपणम्
अन्वयार्थः
(जे मिच्छदिट्ठी) ये मिध्यादृष्टयः, मिथ्या - विपरीता दृष्टि:--दर्शनं येषां ते मिथ्यादृष्टयः (अणारिया ) अनार्या:-- शास्त्रविहितकर्मणः सकाशात् अतिदूरतांगताः प्रवचनवाह्या इत्यर्थः (एयं ) एतम् अर्थ ( नाभिजानंति) नैव जानन्ति । ( ते ते मिथ्यादृष्ट्यादयः ( पासवद्धा) पाशपाशिताः (मिगा वा ) मृगाइव, (णंतसो) अनन्तशः,, अनन्तवारम् (घार्य) घातं विनाशम् (एसंति) एष्यन्ति -- प्राप्नुवन्ति विनष्टा भवन्तीत्यर्थः ॥ १३ ॥
समयार्थबोधनो टोका
-
- टीका
,
टीका भावगम्या, भावश्चायम् - यथा पाशबद्धा मृगा अनेकशः ताडनमारणादिकमनिष्टमनुभवन्ति, तथाऽज्ञानपाशपरिवृतास्तादृशा जीवा अपि मुहुर्मुदुः संसारे जन्ममरणादिकमेव प्राप्तवन्ति । मिध्यात्वग्रहग्रस्ताः कुशास्त्रविहितकर्मणामाचरणेन नरकनिगोदादिप्रधानकं संसारमेवाऽऽविशन्ति न ततः कदाचिदपि तेषां त्राणं भवतीत्यज्ञांनिनामयं दोषः ||१३||
1
-
1
२९५
अन्वयार्थ
जो मिथ्याद्दष्टि और शास्त्रविहित अनुष्ठान से अत्यन्त दूर रहने वाले अर्थात् आहत प्रवचन से वाद्य पुरुष इस वात को न जानते वे जाल में फसे मृगों के जैसे अनन्तवार बात को प्राप्त होते हैं ||१३||
- टीका
अभिप्राय यह है कि जीसे वन्धन में पढे हुए मृग अनेक प्रकार के aisa मारण आदि अनिष्टों को प्राप्त होते हैं उसी प्रकार अज्ञान के वन्धन मैं पडे हुए अज्ञानी जीव भी वार वार जन्ममरण को प्राप्त होते हैं । जिनकी मिथ्यात्व रूपी ग्रह ने ग्रस्त कर रक्खा है वे मिथ्याशास्त्रों में विधान - अन्वयार्थ
""
જે મિથ્યાદૃષ્ટિ અને શાસ્ત્રોકત અનુષ્ઠાનોથી અત્યન્ત દૂર રહેનારા ' એટલે કે આ પ્રવચ નથી દૂર રહેનારા (જિન પ્રરૂપિત ધર્મનું 'શરણુ નહી લેનારા') પુરુષો આ વાત સમજતા નથી તેએ જાળમા સાયેલા મૃગની જેમ વાર વાર અનિષ્ટની પ્રાપ્તિ કર્યાં કરે છે ॥૧૩॥
3 74
11 1
4
· टरीअ -
જેવી રીતે જાળમા પેડેલ હરણુ અનેક પ્રકારના તાડન, મારણ આદિ રૂપ અપત્તિએ સંતુન' કરે છે, એજ પ્રમાણે અજ્ઞાનના અન્ધનમા પડેલા અજ્ઞાની જીવે. પણ વાર વાર જન્મ, જરા,'મરણુ અહિં આપત્તિએનો અનુભવ કરતા રહે છે . જેમને મિથ્યાત્વ રૂપી ગ્રહે ગ્રસ્ત કરી લીધા છે, એવા તે જીવા મિથ્યા શાસ્ત્રો દ્વારા જેમનુ પ્રતિપાદન કરાયુ છે એવાં
Page #314
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
इतः परमज्ञानवादिनां मतं निरसितुं तेषां मतानि दर्शयति- ' माहणा
6
इत्यादि
२९६
मूलम्
४
-
२
३
माहणा समणी एगे, सव्वे नाणं सयं वए । १०. १. .,११ १२ सव्वलोगे वि जे पाणां न ते जाणंति किंचण ॥१४॥
८
१२
"
-छाया
ब्राह्मणाः श्रमणा एके सर्वे ज्ञानं स्वकं वदन्ति ।
1
सर्वलोकेऽपि ये प्राणा, न ते जानन्ति किञ्चन ॥१४॥
T
"
の
- अन्वयार्थ -
#
"
(एगे) एके 'माहणा ' ब्राह्मणाः ( समणी) श्रमणाः - शाक्यादयः (सव्वें) सर्वेऽपि 'सयं स्वकीयम् (नाणं) ज्ञानम् (वयंति) वदन्ति = ज्ञानप्रतिपादनं किये हुए कर्मों का आचरण करके नरकनिगोद आदि दुर्गतियों मे ही प्रवेश करते हैं उनका उन दुर्गतियों से त्राण ( रक्षण) नहीं हो सकता । यह अज्ञानियों का दोष है || १३ ||
इसके पश्चात् अज्ञानवादियों के मतका निराकरण करने के लिए उनका मत प्रदर्शित करते हैं " महणा" "इत्यादि ।
शब्दार्थ-‘एगे–एके’ कोई ‘माहणी - ब्राह्मणाः' - ब्राह्मण 'समणा - श्रमणाः' श्रमण ' सव्वे सर्वे' सव 'सयं स्वयं' अपना 'नाणे- ज्ञानम्' ज्ञान 'वयंति वदन्ति' बताते हैं 'तु तु' परंतु 'सब्बलोग वि- सर्वस्मिन्नपि लोके, सब लोक मे 'जे पाणाये प्राणिनः' जो प्राणी ‘ते-ते' वे 'किंचण किञ्चन' कुछभी 'न जाणंति न जानन्ति ' नहीं जानते हैं ||१४ ॥
કર્યાંનુ આચરણ કરીને નરક નિગેાદ આદિ દુતિઓમા જ પ્રવેશ કરે છે તે દુર્ગતિએમાથી તેમનુ ત્રાણુ (રક્ષણ) થઇ શકતુ નથી અજ્ઞાનીઓને પેાતાના દોષને કારણે જ નરક નિગા हना हुन्णो वार वार भोगववा, पडे छे ॥ १३ ॥•
TH
}'
હવે અજ્ઞાનવાદીઓના મતનુ ખડન કરવા માટે તેમના મતને પ્રકટ કરવામા અવે माहणा " त्यादि
छे"
7- 1
शब्दार्थ –'पगे-पके' अर्थ 'माहणा- ब्राह्मणी' श्राह्मएँ 'समणा श्रमणाः श्रमभु 'सव्वे-स' गधा 'सब-स्वय' पोतानु' 'नाण-ज्ञानम्' ज्ञान 'वयति वदन्ति तावे छे 'तू-तु' ५२तु 'सव्वलोगे वि--सर्वस्मिन्नपि लोके' मधासोउभा 'जे पाणा-ये प्राणिन '२ प्राणियो छे 'ते--ते' तेो। 'कि चण-किञ्चन ४४ पशु'न जाग तिन्न जानन्ति'नागुता नथी ॥१४॥
,
Page #315
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ १ उ २ अज्ञानवादिनी मतनिरसनम् २९७ कुर्वन्ति । परन्तु (सव्व लोगे वि) सर्वस्मिन्नपि लोके (जे पाणा) ये प्राणिनः ब्राह्मणादयः (ने) ते (किंचण) किश्चन-किमपि (न जाणंति) न जानन्ति ॥१४॥ __टीका स्पष्टा । अयं भावः-सर्वेऽपि ब्राह्मणाः शाक्यादयश्च हेयोपादेयार्थवोधकं ज्ञानं प्ररूपयन्ति स्व स्व शास्त्रे । अनेन रूपेणं एतादृशार्थाऽनुष्ठाने कृते सति स्वर्गादिकं भविष्यति, मोक्षश्च भविष्यति परन्तु तेषां नेदं ज्ञानम्, अपि तु अज्ञानमेव । तत्र कारणं परस्परविरूद्धार्थानां प्रतिपादनमेव । परस्परविरुद्धार्थप्रतिपादनात् ज्ञायते न तेषां ज्ञानम् , किन्तु प्रतिपाद्यमानं तत् , अज्ञानमेव ॥१४॥
।। "
' 'अन्वयार्थ
. कोई कोई ब्राह्मण और श्रमण सभी अपने अपने ज्ञानका बखान करते हैं, ; किन्तु , सम्पूर्ण · लोक , में जो प्राणी हैं- वे...कुछ भी नहीं) जानते हैं ॥१४॥ -
Sant TRIES ।। ..
. -टीकार्थ- । 'I TATTI) IF टीका स्पष्ट है' | अभिप्राय यह है कि सभी ब्राह्मण और शाक्य आदि श्रमण हेय उपादेय पदार्थों- का वोधक' ज्ञान अपने अपने शास्त्र में निरूपण करते हैं कहते हैं इस प्रकार से यह अनुष्ठान करने, पर स्वर्ग-आदि की प्राप्ति होगी और मोक्ष की प्राप्ति होगी, परन्तु उनका, वह ज्ञान ज्ञान नहीं, अज्ञान ही है। इसका कारण यह है कि वे परस्पर विरोधी प्ररूपणा करते हैं।। परस्पर विरुद्ध प्ररूपणा करने से प्रतीत होता है कि उन्हे वास्तविक ज्ञान नहीं है, प्रत्युत वे संव' अज्ञान के अन्धकार में ही भटक रहे है ॥१४॥
___-- अन्वयार्थ - કે કેઈ બ્રાહ્મણ અને શમણો (બૌદ્ધ સધુઓ) પિત પિતાના જ્ઞાનના વખાણ કરે છે परन्तु, खेमा वा छ,
ते शु तता नेथी, ॥ १४॥' , FRE
- - । .in સઘળા બ્રાહ્મણ અને શાક્યાદિ શમણે ઉપાદેય પદાર્થોનો બેધ કરાવનાર જ્ઞાનનું પિતા પિતાના શાસ્ત્રમાં નિરૂપણ કરે છે, અને કહે છે કે આ પ્રકારે આ અનુષ્ઠાન કરવાથી સ્વર્ગ આદિની પ્રાપ્તિ થશે, અને મોક્ષની પ્રાપ્તિ થશે, પરંતુ તેમનુ તે જ્ઞાન યથાર્થરૂપે તનજનથી, અજ્ઞાન જે છે તેનું કારણ એ છે કે તેઓ પરસ્પર વિરોધી પ્રરૂપણ કરે છે આ પ્રકારની તેમની પરસ્પર વિરોધી હોય એવી પ્રરૂપણું દ્વારા એવી પ્રતીતિ થાય છે તેમ નામા વાસ્તવિક જ્ઞાનાને અભાવ છે ખરી રીતે તે તેઓ અજ્ઞાન રૂપી અંધકામ જ અટવાઈ રહ્યા છે જે ૧૪ " ' सू ३८
Page #316
--------------------------------------------------------------------------
________________
२९८
· सूत्रकृताङ्गसूत्र .. अथ तन्मतदर्शनाय दृष्टान्तं दर्शयति सूत्रकार:- मिलक्खू' इत्यादि । - - मूलम् - .
' मिलक्खू अमिलक्खूस्स, जहा वुत्ताणुभासए । ण हेउं से विजाणाइ, भासिय ताणुभासए ॥१५॥
- छायाम्लेच्छो ऽलेच्छस्य यथोक्तानुभापकः।। न हेतुं स विजानाति, भासितं तदनु भापते ॥१५॥
-अन्वयार्थ:(जहा) यथा (मिलक्खू ) म्लेच्छः (अमिलक्खुस्स) अम्लेच्छस्य-आर्यपुरुषस्य (वुत्ताणुभासए) उक्तानुभापक:-उक्तार्थस्याऽनुभापकः यथा कश्चिदनार्यः आर्यभाषितस्याऽनुवादको भवति ‘से' म्लेच्छः 'हे' कारणम् । (ण) ननैव (विजाणाइ) विजानाति किन्तु (भासियं) भाषितम् आर्यैर्यद् भापितं (तं) तत् (अणुभासए) अनुभापते-तस्यानुवादमात्रं : करोति ॥१५॥
अव उनके मत को दिखलाने के लिए सूत्रकार दृष्टान्त का प्रयोग करते है-- मिलक्खू " इत्यादि । .
शब्दार्थ-'जहा-यथा जैसे 'मिलक्खू-म्लेच्छः' म्लेंच्छ पुरुप 'अमिलक्खूस्सअम्लेच्छस्य' आर्य पुरुपके, 'वुत्ताणुभासए-उक्तानुभाषक: कथनका अनुवादकरते है 'से-सः' वह म्लेच्छ 'हेउ-हेतुं' कारणको 'ण विजाणाइ- न विजानाति नहीं जानता है 'भासियं-भापितम्' उसके कथनका 'अणुभासए-अनुभापते, अनुवादमात्र करता है ॥१५॥
__- अन्वयार्थ- जैसे कोई म्लेच्छ आर्य पुरुष के कथन को दोहरा देता है मगर उस कथन के अर्थ को नहीं समझता, सिर्फ आर्य पुरुष के कथन को तोते के जैसा दोहरा देता है ॥१५॥
" हवे तभनो मत मतावाने भाटे सूत्र १२ मे दृष्टान्त प्रट रे छ"मिलक्खू" त्या 'शहाथ-'जहा-यथा' म 'मिलक्खू-म्लेच्छो' ७५३५ 'अमिलक्खुस्स-अम्लेत स्वच्छ हेड-हताजाभासपू-रक्तानुभाषकः' '४थन। अनुवाद ४२ छ, 'से-स' त छ हेउ-हेतु” आर नण विजाणाइ-न विजानाति' नयता नथी. भासिय-भाषितम् तना थन ना 'अणुभासए-अनुभाषते' मनुवाद। ४२ छ. ॥१५॥ . . - જેમ કેઈમ્યુચ્છ આર્ય પરુષનું કઈ કંથન સાંભળી જાય છે
તેને અર્થ તે ત જાણતા નથી પરંતુ છતા પણ તે વાર વાર પોપટની જેમ તે કથનનું ઉચ્ચારણ કર્યા કરે છે. આપા
-सन्याथ
Page #317
--------------------------------------------------------------------------
________________
समया बोधिनी टीका प्र श्रु अ. १ ३ २ तन्मतख डने म्लेच्छदृष्टान्तः दान्तिकश्च २९९ '
टीका-निगदसिद्धा। अयमभिप्रायः-यथा कश्चिदनार्यः विशिष्ट स्वमनीपया ,आर्यस्य कस्यचिद् भाषस्याऽनुवादमेव करोति । किन्तु आर्यभाषणस्याऽभिप्रायं वा तादृशभाषणे कारणं वा न कथमपि- केनाऽभिप्रायेणायं वदति, केन हेतुना वा वदति' इत्यादिकं किमपि नाऽवगच्छति, किन्तु शुकवत् केवलमनुवदत्येवेति ॥१५॥ . ., पूर्व दृष्टान्तं दर्शयित्वा साम्प्रत्तं दार्टान्तिकमाह-' एवमन्नाणिया' इत्यादि ।
.
६
एव मन्नाणिया नाणं, वयंता वि सयं सयं । . . निच्छयत्थं न जाणंति, मिलक्खुव्व अबोहिया ॥१६॥
-छाया - एवमज्ञानिका 'ज्ञानं वदन्तोऽपि स्वकं स्वकम् । । निश्चयार्थ न जानन्ति म्लेच्छा इव अबोधिकाः ॥१६॥
-टीकार्थटीका सरल ही है। आशय यह है कि जैसे अनार्य पुरुप किसी आर्य पुरुष के कथन को सुनकर उसे ज्यों का त्यों वोल देता है, मगर वह यह नहीं समझता कि इस कथन का अभिप्राय क्या है, और किस कारण से यह भाषण किया गया है, वह तो तोते के जैसे उसे मात्र दोहरा देता है।।१५।।
दृष्टान्त दिखलाकर अब दार्टान्तिक कहते हैं-"एव मन्नाणिया" इत्यादि ।
शब्दार्थ-एवं-एवम्' इसी प्रकार 'अन्नाणिया-अज्ञानिकाः' ज्ञानरहित श्रमण और ब्राह्मण 'सयं-सयं' स्वकं स्वकं, अपने अपने 'नाणं' ज्ञान--ज्ञानको
અર્થ સ્પષ્ટ છે કે ઈમ્ફરછ (અનાર્યકઈ આર્યને મેઢથી બેલાયેલા છેડા શબ્દો સાંભળી જાય છે ત્યાર બાદ તે પ્લેચ્છ તે શબ્દોનુ એજ સ્વરૂપે –તેમાં સહેજ પણ ફેરફાર કર્યા વિના પિપટની જેમ વારવાર ઊચ્ચારણ ક્યા કરે છે તે કથનને ભાવાર્થ તે જાતે નથી શા માટે તે આર્ય દ્વારા એવા વચનોનું ઉચ્ચારણ થયું છે, તે પણ તે જાણતા નથી.તે તે માત્ર પોપટની જેમ તેનું ઉચ્ચારણ કરવાનું જ શીખે છે ૧પ
ઉપર્યુકત દષ્ટાન્ત દ્વારા જે વાતનું સૂત્રકાર પ્રતિપાદન કરવા માગે છે, તે વાત Eष्टन्तिया हवे तावामा म छ"एवमन्नाणिया" त्याह ___ 'शहाथ-- 'एव-एवम् मे ४ प्रमाणे 'अन्नाणिया-अज्ञानिका' ज्ञान विनाना श्रम मने माझा 'सय-सय-स्वक स्वक' पात पोता. 'णाण -ज्ञानम् ज्ञानने 'वयं ताधि
Page #318
--------------------------------------------------------------------------
________________
३००
M
ने
( एवं ) एवम् उक्तप्रकारेण (अन्नाणिया) अज्ञानिकाः ज्ञानरहिता ब्रह्मणाः anita (सयं सयं) स्वकं स्वकं (नाणं) ज्ञानं ( वयंतावि) वदन्तोऽपि (निच्छत्थं) निश्चयार्थ ( न जानंति) नैवजानन्ति । कथं न जानन्ति ? इत्याह-(मिलक्खुच्च) म्लेच्छा इव पूर्वप्रदर्शितम्लेच्छा इव (अवोहिया) अवोधिकाः वोधरहिता सन्ति । अतएव ते निश्चयार्थे न जानन्तीति भावः । यथा म्लेच्छा आर्यपुरुपस्याऽभिप्रायं परमार्थतोऽजानाना एव केवलं- आर्यभापितमेवानुभापन्ते तथा सम्यग्ज्ञानरहिताः केचन ब्राह्मणा श्रमणाश्च स्वकीयं स्वकीयं ज्ञानं वदन्तोऽपि, न निश्चितार्थस्य ज्ञातारः, परस्परविरुद्धार्थप्रतिपादकत्वादिति भावः ॥ १६ ॥
अन्वयार्थ :
-
-
اوا
सूत्रकृतात्सूत्रे
'वयंता वि-वदन्तोऽपि' कहते हुये भी निच्छयत्थं - नियार्थ' निश्चित अर्थको, न 'जाणंति - न जानन्ति' नहीं जानते हैं- 'मिलक्खुन्च- म्लेच्छा इव' पूर्वोक्त म्लेच्छ के तुल्य 'अवोहिया - अवोधिकाः ' वोधशून्यही है ||१६||
--अन्वयार्थ -
A. SHE 16 S
T
1
F
इसी प्रकार ये अज्ञानी ब्राह्मण और श्रमण अपने अपने ज्ञान का बखान करते हुए भी निश्चित अर्थ को नहीं जानते हैं। क्योंकि ये सब पूर्वोक्त म्लेच्छ के समान अवोहिया, अवोध हैं । जैसे म्लेच्छ आर्य पुरुष के अभिप्राय को वास्तविक रूप से नहीं जानते हुए केवल आर्य पुरुष के भाषण का अनुकरण 'ही करते हैं समझते कुछ नहीं सिर्फ ज्यों के त्यों शब्द उगल देते हैं, उसी प्रकार ज्ञान हीन ये ब्राह्मण और श्रमण अपने अपने ज्ञान की प्रतिपादन करते हुए भी निश्चित अर्थ के ज्ञाता नहीं है । ज्ञाता होते तो एक दूसरे से विरूद्ध प्ररूपणा क्यों करते ? ॥१६॥
1
77
1
f
उमन
दन्तोऽपि वा छता पशु 'निच्छयत्थं - निश्चयार्थ ' निश्चित अर्थने 'न जाणति- न जानन्ति भता नथी, 'मिलक्खुव्व - म्लेच्छाइय' पडेला उडेला छोनी नेम 'अयोद्धा अबोधिका' मोघ विनाना है, ॥१६॥
2
-अन्वयार्थ
W
"
117
એજ પ્રમાણે અજ્ઞાની બ્રાહ્મણા અને શાકયાદિશ્રમણા ખેત પેતાના જ્ઞાનના વખાણુ કરવા છતાં પણ નિશ્ચિત અથ થી અનભિજ્ઞ જ હોયછે, કારણ કે તેઓ પૂર્વાંત મ્લેચ્છના જેવા અખાધ છે જેવી રીતે આ પુરુષના વચનાના ભાવાથ નહી સમજવા છતા પણપૂવા ત
સ્ટે છ તેમણે (આ પુરુષે) ઉચ્ચારેલા વચનોનું વારંવાર ઉચ્ચારણ કરતા હતા એજ પ્રમાણે જ્ઞાનહીન આ બ્રાહ્મણા અને શાકયાદિ શ્રમણેા તે ધમ તત્વના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત જ હો કે જો તેઓ જ્ઞાતા હાય, તા પરસ્પર વિધી પ્રરૂપણા શા માટે કરત? ૫૧૬૫
3
Page #319
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र अ अ १ उ २ तेन्मतख डजे म्लेच्छन्ति दान्तिकश्च ३०१ Fटीकाऽभिप्रायम्यान सोऽभिप्रायश्चायम् - तेहि ब्राह्मणाः स्वकीय शास्त्रस्य उपदेष्टारं सर्वज्ञमिर्तिमत्वा तदुपदिष्टाक्रियासु प्रवर्तेरन् किन्तु अयमुपदेष्टा सर्वज्ञ इति अल्पज्ञैः पुरुषै निर्णेतुं न शक्येत, नाऽसर्वज्ञः सर्वे जानातीति न्यायात् । अन्यत्राऽप्युक्तम्-सर्वज्ञोऽसाविति ह्येतत्, तत्तत्काले बुभुत्सुभिः । तज्ज्ञानज्ञेयविज्ञानरहितै ज्ञायते । कथम् ॥ १॥ इति ।
7
किच परकीय-ज्ञानानामप्रत्यक्षत्वादु उपदेष्टुः पुरुषस्य विवक्षापि नैव THE PET -----
YAK
50
14 270
171
fif
1 टीका अभिप्रायुगम्य है। अभिप्राय यह है वे ब्राह्मण और श्रमण अपने शास्त्र के मूल उपदेशक को सर्वज्ञ मानकर उसके द्वारा उपदिष्ट क्रियाओं में प्रवृति करते हैं परन्तु वह उपदेशक सर्वज्ञ था, इस बात का निर्णय अल्पज्ञ पुरुषों द्वारा किया नहीं जा सकता । जो स्वयं असर्वज्ञ है वह सर्वज्ञ को नहीं जान सकता ऐसा न्याय है । दूसरे स्थल पर कहा है---" सर्वज्ञो सावितिह्येतत्,, इत्यादि 'जिस काल में तथाकथित सर्वज्ञ था, उस काल में भी अगर कोई उसे सर्वज्ञ के रूपमें जानने की इच्छा करते तो उसके ज्ञान के द्वारा होने के कारण वे उसे सर्वज्ञ के रूप में कैसे जान सकते "ये ? 'अर्थात जब तक सर्वज्ञ के द्वारा जाने हुए पदार्थों को कोई स्वयं न जान ले तब तक उसे सर्वज्ञ के रूप में नहीं जाना जा सकता । जिसे सर्वज्ञ कहा जाता है वह सभी पदार्थों को जानता है और वास्तविक रूप से जानता यह बात अल्पज्ञ मनुष्य नहीं जान सकता |
5.7
योग्य पदार्थों
ज्ञाने से
L
फ
571 ए
t
י
- टी अर्थ -
ઉપર્યુંકત ગાથાનો ભાવાથ નીચે પ્રમાણે છે બ્રાહ્મા પોતે પાતાનાશાસ્ત્રના મૂળઉપદેશક રાજ્ઞને માનીને તેમના દ્વારા ઉપષ્ટિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતા રહે છે. પરન્તુ તે ઉપદેશક ખરેખર સÖજ્ઞ હતા- કે નહી, તેના નિર્ણયે અપન્ન પુરુષા દ્વારા કરી શકાતા નથી જેપેાતે જ અસન હાય, તેના દ્વારા સર્વજ્ઞને જાણી શકાતા નથી, એવા નિયમ છે. કહ્યુપણુ છે કે "माविति होते' 'त्यादि अणे सर्वज्ञ विद्यमान होय छे, ते अणे प જે કોઇ તેમને સર્વજ્ઞ રૂપે જાણવાની ઇછા કરે છે તે પણ તેમને સજ્ઞ રૂપે જાણી શકવાને સમર્થ થતા નથી, કારણ કે તેનુ પેાતાનુ જ્ઞાન જ એટલુ પરિમિત હૈાય છે, કે પેાતાના તે જ્ઞાન દ્વારા તે સર્વને સજ્ઞ રૂપે જાણી શકતા નથી એટલે કે જયા સુધી સર્વજ્ઞના દ્વારા જાણવામા આવેલા પદાર્થ ને કોઇ વ્યકિત પાતે જ 'જાણી ન લે, ત્યા સુધી તે વ્યક્તિ તેમને સજ્ઞરૂપે ઓળખી શકતી નથી જેને સર્વજ્ઞ કહેવામા આવે છે, તેઓ ત્રિકાળવત્તી પદાર્થાને જાણતા હાય છે, અને તે પાને યથાર્થરૂપે તેઓ જાણતા હાય છે પરન્તુ આ
}
Page #320
--------------------------------------------------------------------------
________________
३०२
सूत्रकृतास्त्र विज्ञातुं शक्यते, इति, । उपदेष्टुरभिप्रायस्याऽपरिज्ञानासे ब्राह्मणादयः आनार्यवत् केवलं स्वोपदेष्टुर्वचनानामनुवादका एव न. तु तद्भावज्ञातार इति ॥१६॥ - . - एतावता प्रवन्धेन , अज्ञानिनां मतमुपन्यस्तम् इतःपरं तन्मते दृषणमाह —'अन्नाणियाणं' इत्यादि । - -
. . . . .मूलम्'अन्नाणियोणं' वीमंसो अण्णो णेण विनियच्छद।
६ ७ ८ १० १२ ११ ९ अप्पणो' य परं नालं, की अन्नाणुसासिउं ॥१७॥ . . ' ' छाया' अज्ञानिकानां विमर्शः अज्ञानेन विनियच्छति ।
'आत्मनश्च परं नालं कुतोऽन्याननुशासितुम् ॥१७॥ अभिप्राय यह है कि सर्वज्ञ के समकालीन अल्पज्ञ पुरुष भी सर्वज्ञ की सर्वज्ञता को नहीं समझते थे तो वाद के लोग तो समझ ही कैसे सकते हैं ? ' - इसके अतिरिक्त दूसरे के ज्ञान प्रत्यक्ष नहीं होते हैं, अतएव उपदेष्टा पुरुष की विवक्षा (कथन करने की इच्छा) भी नहीं जानी जा सकती। इस प्रकार उपदेष्टा पुरुष के अभिप्राय को न समझ सकने के कारण वे ब्राह्मण आदि अज्ञानवादी पूर्वोक्त अनार्य के समान अपने उपदेशक के वचनों का अनुवाद मात्र करते हैं अर्थात् उसके शब्दों को तोते की तरह दोहरा देते है, उसके अभिप्राय को नहीं जानते हैं ॥१६॥
यहां तक अज्ञानवादियों के मत का उल्लेख किया, अब उनके मत में दोष कहते है--- "अन्नाणियाणं" इत्यादि । વાત અલ્પજ્ઞ મનુષ્ય જાણી શકતા નથી. આ કથનને સ ક્ષિમ ભાવાર્થ એ છે કેસર્વજ્ઞ સમકાલીન અલ્પજ્ઞ પુરુષે પણ સર્વજ્ઞની સર્વજ્ઞતાને સમજી શક્યા ન હતા, તે ત્યાર બાદ ઉત્પન્ન થયેલા માણસે તે તેને કેવી રીતે સમજી શકે? ! ! વળી અન્યનું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવને વિષય પણ બની શકતું નથી ઉપદેછા પુરુષની વિવશ્રા (કથન કરવા પાછળ આશય)પણ જાણી શકાતી નથી. આ પ્રકારે ઉપદે પુરુષના કથનને આશય નહી સમજી શકવાને કારણે તે બ્રાહ્મણ આદિ દ્વારા પૂત અનાર્ય (પ્લેચ્છ)ની જેમ, પિતાના ઉપદેશકના વચનને અનુવાદ માત્ર જ કરવામાં આવે છે–એટલે કે તેમના કથનને ભાવાર્થ સમજ્યા વિના તેઓ પિપટની જેમ તેઉચ્ચારણ જ કરતા હોય છે. - સૂત્રકારે આ ગાથા સુધીની ગાથાઓમાં અજ્ઞાનવાદીઓના મતનો ઉલ્લેખ કર્યો છે, हवे तेमना भतभा २सा होषो मतावामा आवे छे”अन्नाणियाण" त्याह
Page #321
--------------------------------------------------------------------------
________________
समायर्थ बोधिनी टोका प्र. श्र अ. १ उ. २ अशानवादिमसे दूपणप्रदर्शनम् ३०३
अन्वयार्थः- " " . (अन्नाणियाणं) अज्ञानिनाम्, न विद्यते ज्ञानं यस्याऽसौं अज्ञानी, न ज्ञानमज्ञानम् । अत्र विरोधो नबर्थः, तथा च ज्ञानविरोधी विपरीतज्ञानवानित्यर्थः । तेषामज्ञानिनां (वीमंसा) विशेषेण मीमांसा विचारः । ' (अपणे) आत्मीयपक्षे अज्ञानपक्षे इति यावत् । (न विनियच्छइ) न मुक्तो भवति । (अप्पणो) सः अानवादी स्वात्मानमपि (अणुसासिउं) अनुशासितुम् (नालम्) न. अलं पर्याप्तः (अन्नाणु सासिउं) अन्यान् स्वेतरान् अनुशासितुं कुतोऽलम् कुतः पर्याप्तः स्यात् ।
.. - शब्दार्थ-'अन्नाणियाण-अज्ञानिनाम् ' अज्ञानवादियोंका, 'विमंसा-विमर्श पर्यालोचनात्मक विचार 'अप्णाणे-अज्ञाने' अज्ञानपक्षमें 'न विनियच्छइ-न विनियच्छति' मुक्त नहीं होसकता है, 'अप्पणो य-आत्मनश्च', अपने को भी- 'अणुसा: सिउं-अनुशासितुं' शिक्षा देनेकेलिये 'नालम्-न अलम्' पर्याप्त नहीं होते पुनः वे 'अण्णाणुसासिड-अन्यानुशासितुम्' दुसरेको शिक्षादेने में कैसे समर्थ हो सकता है ? ॥१७
__-अन्वयार्थ--- जिसे ज्ञान न हो वह अज्ञानी कहलाता है और ज्ञान नहीं सो अज्ञान । यहां न समास विरोध के अर्थ में है । अतएव अज्ञांनी का अर्थ हुआ ज्ञान विरोधी विपरीत ज्ञान वाला । अज्ञानियों को विशेष कथन यह है-अज्ञान ही श्रेष्ठ और श्रेयस्कर है, ऐसा विचार अज्ञान पक्ष में संगत नहीं है । अज्ञानी अपने को भी अनुशासित करने में समर्थ नहीं. है तो दूसरों को अनुशासित करने में कैसे समर्थ हो सकता है ? अर्थात् जो अपने को ही नहीं समझ
शहाथ-'अन्नाणियाण-अशानिनाम्' भज्ञान वाहियाना 'विम सा-विमर्श: पतीयनाम विया२ 'अप्पाणे-अक्षाने' मज्ञान पक्षथी 'न विनियच्छइ-न विनियच्छति' भुत यशता नथी. 'अप्पणोवि-आत्मनश्च पाताने अणुसासिउ-अनुशासित' शिक्षा ४२वा भाटे 'नालम्-न अलम्' पर्यात थता नथी इशथी तेगा 'अण्णाणुसासिंअन्यानुशासितु' मानने वी शत शिक्षा आधी शत ॥१७॥
-अन्वयार्थ-.. " ।। જેનામાં જ્ઞાન ન હોય તેને અજ્ઞાની કહે છે. ”જ્ઞાનને અભાવ એટલે અજ્ઞાન અજ્ઞાન પદમા નગ્ન સમાસવિરેાધના અર્થમાં છે. તેથી અજ્ઞાની એટલે જ્ઞાનથી વિરોધી એવા વિપરીત જ્ઞાનવાળે” અજ્ઞાન જ શ્રેષ્ઠ અને શ્રેયસ્કર છે. એવી માન્યતા અજ્ઞાન પક્ષે સગત નથી અજ્ઞાની માણસો, પિતાને અનુશાસિત કરવાને સમર્થ હોતા નથી તે અન્યને અનુશાસિત
Page #322
--------------------------------------------------------------------------
________________
३०४ ।।
, , , .
सूचकतारने अर्थात् यः स्वात्मानमपि शासितुं न -प्रभवति, स अन्यान् कथमिव शासने समर्थः स्यात् । स्वयमसिद्धः कथं परान् साधयिष्यतीतिन्यायात्.... . !! माटाका ..
। .: . 'अनाणियाणं' अज्ञानिकानामू-सम्यग, ज्ञानरहितानामा योऽयम्, 'वीमसा'विमर्शः विचारः पर्यालोचनरूपः सः 'अनाणे' अज्ञाने अज्ञानविपये न नियच्छइ, 'न नियच्छति-निश्चयेन न यच्छति नाऽवतरति न युज्यते इति भावः यता योऽयं एवम्भूतस्तेषां विचारः यथा-ज्ञानं सत्यता असत्यम् । इति तथा अज्ञानमेव श्रेयः यथा यथा ज्ञानाऽतिशयः, तथा तथा च दोपाऽतिरेकः इतिच । एतादृशो विचारः तेषां न युक्तः । एवंभूतस्य विचारस्योऽपि ज्ञानरूपत्वात् अज्ञानवादे तादृश विचारस्याऽवतारयितुमशक्यत्वात् ।। अपिच एते अजानवादिनः 'अप्पणी
य आत्मनश्च आत्मनोऽपि स्वानपि 'परं परम् निात्परम्' अज्ञानमित्यर्थः, तर्दै 1: सकता वह दूसरों को कैसे समझा, सकता है. ? जो स्वयं असिद्ध है। वह दूसरों ___ को सिद्ध नहीं कर सकता. ऐसा न्याय है ॥१७॥
---टीकाथ--- सम्यज्ञान में अनियITLI में उचित नहीं है। उनका विचार इस प्रकार है कि-ज्ञान सत्य है या असत्य ?
रहित अज्ञानवादियों का यह जो विचार है सो अज्ञान वाद अज्ञान ही श्रेयस्कर है। ज्यों ज्यों ज्ञान बढ़ता है त्यों त्यों दोप बहते है। उनका, यह विचार युक्तियुक्त नहीं है, क्योंकि यह विचार भी तो ज्ञानस्वरूप ही है. और अज्ञानवाद में इस प्रकार के विचार की कोई संगति नहीं हो सकती । इसके अतिरिक्त ये अज्ञानवादी "अपने को भी अज्ञानवाद का કરવાને સમર્થ તે કેવી રીતે હેઈશ એટલે કે જે તે સમજી શકવાને અસમર્થ હો, તેઓ અન્યને કેવી રીતે સમજાવી શકે જે પોતે જ અસિ હોય છે, તે અન્યને સિંદ્ધ કરી शता नथी, सेवा नियम छ, ॥१७॥ .1, TREFER
.] 1. : -अर्थ- 11 :
MEERE સમ્યગ જ્ઞાનથી રહિત અજ્ઞાનવાદીઓને જે આ વિચાર છે, તેઅજ્ઞાનવાદ સાથે સંગત લાગતો નથી. તેમને વિચાર (માન્યતા)આ પ્રકારનો છે જ્ઞાન સત્ય છે, કે અસત્ય અજ્ઞાન જ श्रेय:४२ छ भ भ ज्ञान
व य छ, तमतम होष वधुत लय छे." તેમની આ માન્યતા ઍકિર્તયુક્ત નથી, કારણું કે પ્રકાર વિચાર'પણું જ્ઞાનસ્વરૂપ જ છે. વળી અજ્ઞાનવાદમાં આ પ્રકારની માન્યતા કોઈ પણે રીતે સંગત લાગતી નથી. વળી આ પ્રકારની તેમની માન્યતા હોવાને કારણે તે અજ્ઞાનવાદીઓ પિતાના અનુયાયીઓને પણ
न सत्यः
या असत्य?
PIN
-
FF
PETITCHEDIT रंकी कोई सगात.
TH
Page #323
--------------------------------------------------------------------------
________________
समगार्थ योधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ अमानवादिमते दुपनिरूपणम् ३०५ अज्ञानवादम् 'अणुसासिउं' अनुशासितुम्-उपदेष्टुं 'नालं' नालम् न समर्थाः सन्ति, अज्ञानपक्षस्वीकारेण तेषामज्ञत्वात् तर्हि ते स्वयमज्ञाः सन्तः 'अन्ने' अन्यान्शिष्यत्वेन स्वसमीपसमागतान् अनुशासितुम् 'कमओ नालं' कुतोऽलम् कथं समर्थाभवेयुरिति । येऽज्ञानपक्षं स्वस्मिन्नपि स्थापयितुं न समर्थास्तेऽन्येभ्यः कथमज्ञानवादं शिक्षयितुं समर्था भवन्तीति भावः । तथा च-इमेऽज्ञानवादिनः यथा स्वयमेवः अज्ञानिन स्तदा तत्समीपे ये समागता उपदेश ग्रहणाय, तांस्ते कथमिवोपदेक्ष्यन्ति, स्वस्यैवाऽज्ञानित्यात् । उपदेशो ज्ञानसाध्यः, इति नियमात् ।' ज्ञानविरहेच कथं स्वं परं वा बोधयितुं ते समर्थाः स्युः । यदप्युक्तम्- “परचेतोवृत्तीनां ज्ञातुमशक्यत्वाद् अज्ञानवादः श्रेयान्" इति, तदपि न सम्यक् । यतोऽज्ञानवादिभिः परचेतो वृत्तयोऽपि ज्ञायन्ते, इति स्वीकारात् । कथमन्यथा अज्ञानिगुरुसमीपे यदा शिष्याः समागच्छन्ति, तदा तैः कथं ज्ञायेत इमे मत्पाश्च उपदेश नहीं कर सकते, क्योकि अज्ञानवाद को स्वीकार करने के कारण वे स्वयं अज्ञानी हैं तो शिष्य के रूप में समीप आये हुए दूसरों को उपदेश देने में कैसे समर्थ हो सकते हैं ? जो अपने आप में भी अज्ञानपक्ष को स्थापित नहीं कर सकते, वे दूसरों को अज्ञानवाद की शिक्षा किस प्रकार दे सकेंगे ? उपदेश ज्ञान से दिया जाता हैं । ज्ञान के अभाव में वे स्व' अथवा 'पर' को समझने में कैसे समर्थ हो सकते है ?
पर की चित्तवृत्तियां जानना शक्य नहीं हैं, अतएव अज्ञान ही श्रेयस्कर है। यह कथन भी ठीक नहीं हैं क्योंकि अज्ञानवादियों ने परकीय चित्तवृत्तियों का ज्ञान भी स्वीकार किया है। अन्यथा अज्ञानी गुरु के समीप जब शिष्य आते हैं तो वह कैसे जानेंगे कि यह मुझसे कुछ जानने के लिए અજ્ઞાનવાદને ઉપદેશ આપી શકે નહીં, કારણ કે અજ્ઞાનવાદનો સ્વીકાર કરવાને કારણે તેઓ પિતે જ અજ્ઞાની છે, એવી પરીસ્થિતિમાં તેમની સમીપે આવેલા શિષ્યોને અથવા તેમના
અનુયાયીઓને ઉપદેશ આપવાનું સામર્થ્ય જ તેમનામાં ક્યાથી સંભવી શકે ? જેઓ પિતાની એકંરમાં જે અજ્ઞાનપક્ષને સ્થાપિત કરવાને અમર્થ ન હોય, તેઓ અન્યને અજ્ઞાનવાદને ઉપદેશ કેવી રીતે આપી શકે ? જ્ઞાન હોય તે જ ઉપદેશ આપી શકાય છે જ્ઞાનને અભાવ જે હોય તે તેઓ પોતે કેવી રીતે સમજી શકે અને અન્યને સમજાવી શકવાને સમર્થ પણ ક્વી રીતે હોઈ શકે !
“અન્યની ચિત્તવૃત્તિઓ (મભા)ને જાણવાનું શકય હોતુ નથી, તેથી અજ્ઞાન જ હિતકર છે”, આ પ્રકારની માન્યતા પણ ઉચિત નથી, કારણ કે અજ્ઞાનવાદીઓએ પરકીય મ ને જાણવાનુ જ્ઞાન પણ સપાદિત કર્યું હોય છે જે એવું ન હોય, તે અજ્ઞાની ગુરુની સમક્ષ કઈ શિખ્ય કેઈ વાત જાણવા માટે આવે, ત્યારે તેને કેવી રીતે તે વાતની ખબર सू. ३८
Page #324
--------------------------------------------------------------------------
________________
. ., सूत्रकतामा किमपि ज्ञातुं समागता इति, अज्ञाते च कथमुपदेशः स्यात् इति उपदेशान्वयाऽ नुपपत्त्या सिद्धयति । यत् अज्ञानी.गुरुर्जानात्येव शिप्यस्य प्रश्नविपयिणीमिच्छाम्। . . . अनुमानेन चेष्टादिना च: ज्ञायते एव परचेतो वृत्तिः, तदुक्तम्-...!
.. “अकारैः रिङ्गितर्गत्या, चेप्टया भाषणेन च । ...... नत्रयविकारैश्च, ज्ञायतेऽन्तर्गतं मनः ॥९॥" इति । । । कथं ज्ञानमन्तरेण ज्ञायते तस्मात् न ते, स्वस्याज्ञानपक्षं साधयितुं समर्था इति सिद्धम् । अतः, अज्ञानपक्षस्तेपां न. युक्त इति ॥१७॥
- यथा च इमे वराका अज्ञानवादिनः स्वात्मानं - परंच वोधयितुं न समर्थाः तथा दृष्टान्तद्वारेण प्रदर्शयितुमाह-वणे मूढे' इत्यादि। मूलम्
७. .. वणे मूढे जहा जंतू मूढे -णेयाणुगामिए । ' ... दोवि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥१८॥ आए हैं । अगर नहीं जानते तो, उन्हें उपदेश कैसे देंगे? इस प्रकार , परे की अन्यथानुपपत्ति से यह सिद्ध होता है कि अज्ञानी गुरु शिष्य की प्रश्न विपयक इच्छा को जानता ही है । . .
. . . . ___अनुमान से और चेष्टा आदि से परायी चित्तवृत्ति ज्ञान हो ही जाती है । कहा भी है---"आकारैरिङ्गितैर्गत्या " इत्यादि । ..... .
, आकार से इंगित, से गति से, चेष्टा से बोलने से और नेत्र -जया मुख के विकारों से मन की बात मालूम हो जाती है ? . . . . '
यह ज्ञान के विना कैसे जाना जा सकता है ? अतएव अज्ञानवादी. अपने अज्ञान पक्ष को सिद्ध करने में समर्थ नहीं हो सकते । इस प्रकार . उनका अज्ञान पक्ष संगत नहीं है यह सिद्ध हुआ ॥१७॥ . પડિ જાય છે કે આ શિષ્ય કઇક જાણવાને માટે મારી પાસે આવ્યું છે જે એટલું પણું. જાણે નહીં, તે તેને ઉપદેશ કેવી રીતે આપે? આ પ્રકારે ઉપદેશની અન્યથા નુપત્તિ વડે એ વાત સિદ્ધ થાય છે કે અજ્ઞાની ગુરુ પણ શિષ્યની પ્રશ્ન વિષયક ઈચ્છા જાણતા જ હોય છે ? * “ અનુમાન અને ચેષ્ટા આદિ દ્વારા પરકીય ચિત્તવૃત્તિ જ્ઞાત થઈ જતી જ હોય છે. घु ५४ छ “आकारिद्धितर्गत्या त्या
“આકાર દ્વારા ઈગિત દ્વારા ગતિદ્વારા, વાણી દ્વારા અને નેત્ર તથા મુખના વિકારद्वारा मन्यना मनामावली शय छ”, * જ્ઞાન વિના તેને કેવી રીતે જાણી શકાય છે! આ રીતે અજ્ઞાનવાદીએ પિતાના અજ્ઞાન पक्षने सिद्ध ४ २४वाने समर्थ नथी. तेथी सिद्ध थाय छे. तेमनी Asighty સ ગત નથી: ૧૭
१
.
Page #325
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीकाप्र. श्रु अउ २ अज्ञानवादिनां स्वं परच बोधने असामर्थ्य त्वम् ३०७
1 बने मूढो यथा :जन्तु नेतारमनुगामिक ... - : - द्वावश्येतावकोविदो तीव्र शोक: नियच्छतः ॥१८॥
. . अन्वयार्थ- .. . (जहां) यथा (वणे) वने (मूढे) मूढा दिशामूढः (जंतू) जन्तूः= प्राणी (मुढे णेयाणुगामिए) मूढनेतारमनुगामिकः दिङ्मूढं नेतारमनुगामी (एए दोवि) एतौ द्वापि-गन्ता गमयितां च (अकोविया) अंकोविदी-मार्गज्ञाने उभावपि समानावेव दिङमोहेन विपर्यस्तबुद्धित्वात्, अतस्तौ (तिव्वं सोयं) तीव्र शोकम् अत्यन्त दुःखम् (नियच्छइ) नियच्छतः प्रामुतः ॥१८॥
टीकाभावगम्या, भावश्चायम्-यथा अतिनिविड़े व्याघ्रादि समाकुले वने भ्रमन्
यह बेचारे अज्ञानवादी न अपने को समज्ञा सकते हैं और न दूसरोंको यह तथ्य दृष्टान्त द्वारा दिखलाने के लिए कहते है-“वणे मुढो "इत्यादि
शब्दार्थ-'जहा-यथा' जैसे 'वणे-वने', वनमें 'मूढे-मूढः' दिशामूढ 'जतू--जन्तुः प्राणी 'मूढेणेयाणुगामिए--मूढनेतारमनुगामिकः' दिशामूढ नेताके पीछे चलता है, तो 'एए दोवि-एतौ द्वावपि' वे दोनों ही. 'अकोविया--अको-- विदौ' मार्ग नहीं जानने वाले हैं, इसलिए वे 'तिव्वं सोयं--तीनं शोकम' अत्यन्त दुःखको 'नियच्छ्इ-नियच्छतः', प्राप्त होते है ॥१८॥
--अन्वयार्थ-- ' जैसे वनमें दिशामूह प्राणी,जो दिशामूळे पथप्रदर्शक के पीछे पीछे चल रहा हो ये दोनों मार्ग नहीं जानते । दोनों उलटी बुद्धिवाले है । दोनों ही तीव्रदुःखको प्राप्त होते हैं ॥१८॥
. .. .. :-टीकार्थः- . टीका भावगम्य है और भाव यह है-जैसे व्याघ्र आदि से युक्त सघन वन" (કાચારાતે અજ્ઞાનવાદીઓ તે સમજી શકતા નથી અને બીજાને સમજાવી પણ શક્ત नथी, मी वातने हटान्त द्वारा सूत्र४२२५८ ४२ छ “वणे मूढो”, त्या , : शहाथ-'जहा-यथा' म 'वणे-वने' वनभी मूढे-मूढः शाभूट ‘ज तू जन्तु प्राणी मूढे गेयाणुगामिए-मूढनेतारमनुगामिक', विशाभूद नेतानी पायो । 'एए दो वि-एतौ द्वावपि समन्न प्रकोविया-अकोविदो भागथा मन्तवाथी 'तिन्त्र सोय-तीव्र शोक' अत्यंत शाने नियच्छइ-नियच्छत' पास थांय छ १cil 'मन्वयाथ
। * દિશામૂઢ ( દિશા ભૂલેલે માર્ગથી અજાણું) કેઈ પથ પ્રદર્શક હોય તેની પાછળ-કઈ દિશામૂહ અન્ય પુરુષ ચોલી નીકળે અને માર્ગને જાણકાર નહી હોવાને કારણે વિપરીત सुद्धपाणाडावाने. १२ वनमा तीन अनुभव छ , ॥१८॥ . . ! મ દષ્ટાન્ત ભાવાર્થ સમજી શકાય એમ છે.
વાદિ હિ સક પશુઓથી યુક્ત કઈ દંડ
-टाथ
Page #326
--------------------------------------------------------------------------
________________
३०८
सूत्रसाई कश्चिदिङ्मोह विमूढः पथिकः स्वस्मै स्वयमपि दिक्परिच्छेदं कर्तुमसमयः, अन्य मृढान्तरमेव नेतारमनुगच्छति, तदा द्वावपि विपरीत-ज्ञानवत्वात् इतस्ततः पर्यटन्तौ तत्पारमपारयन्तौ तीनं दुःखमनुभवतः तत्रैव विनष्टौ भवतः । उभयोरपि अज्ञानपाशपाशितत्वात् । तथाऽयमपि अज्ञानी अज्ञानाऽऽवृतत्वात, आत्मीयं दर्शनशोभनमिति मन्यमानः परकीयं शास्त्रं न सम्यगिति निश्चिन्वन् कमपि मूर्खशिष्यं स्वायत्तीकृत्य तमपि तथैव प्रज्ञापयन् स्वयं भवकूपे प्रपतन तमपि पातयतीति भावः ॥१८॥ एतस्मिन् प्रक्रान्तविपये दृष्टान्तारमपि दर्शयति-'अंधो अंध' इत्यादि
मूलम्अंधो अंधं पहं णितो दूरमद्धाणुगच्छइ ।
३
आवजे उप्पहं जंतू अदुवा पंथाणुगामिएः ॥१९॥ में घूमता हुआ कोइ पथिक दिशा भूलगाए और स्वयं अपने लिए ही दिशाको समझने में असमर्थ हो जाए और फिर किसी दूसरे दिशामृह मनुष्य के पीछे पीछे चलने लगे तो दोनों असम्यक् ज्ञानवाले होनेसे इधर उपर भटकते हैं। वनको पार करनेमें समर्थ नहीं होते हैं और वहीं विनष्ट हो जाते हैं उसी प्रकार यह अज्ञानवादी अज्ञान से घिरा होनेके कारण, अपने दर्शन को समीचीन समझता हुआ और दूसरों के दर्शन को गलत निश्चित करता हुआ, मूर्खशिष्य को अपने वशीभूत करके उसे भी यही समझाता हुभार स्वयं भी संसार कूपमें गिरता है और उसे भी गिराता है ।।१८।। વનમાં ભ્રમણ કરતો કે પથિક ભૂલે પડે છે- કઈ દિશામાં પિતે જઈ રહ્યો છે અને કઈ દિશામાં પિતાને જવાનું છે. તે સમજવાને અસમર્થ બની જાય છે. તેવામાં તેને કેઈ બીજે દિશા મૂઢ દિશા ભૂલેલો માર્ગ ભૂલેલે) માણસ તેની નજરે પડે છે, અને તે માણસની પાછળ પાછળ તે ચાલી નીકળે છે. આ બંને વ્યક્તિઓને રસ્તાનું સાચું જ્ઞાન ન હોવાને કારણે તેઓ તે વનમાં અટવાઈ જાય છે તેઓ વનને ઓળગવાને શક્તિમાન થતાં નથી અને અનેક તીવ્ર દુખે વેઠીને આખરે તેઓ તે વનમા જ મોતને ભેટે છે એજ પ્રમાણે અજ્ઞાનવાદીએ પણું અજ્ઞાનમાં ડૂબેલાં હોય તેઓ પિતાના દર્શનને જ સત્ય દર્શનરૂપ માને છે. અને અન્યના દર્શનને મિથ્યા માને છે તે કારણે અસત્ય દર્શનને જ સત્ય દર્શન રૂપે પ્રતિપાદિત કરતા તે અજ્ઞાની લોકે પિતે તે સ સાર કૃપમાં પડે છે એટલું જ નહીં પણ અન્યને પણ સંસાર કૃપમાં પાડે છે એટલે કે અજ્ઞાનવાદીઓ પિતે તે સંસાર કાનનમાં પરિભ્રમણ કરીને અનેક દુઃખેને અનુભવ કરે છે, અને બીજાને પણ સસાર કાનનમાં પરિભ્રમણ કરાવે છે. ૧૮
Page #327
--------------------------------------------------------------------------
________________
संमयार्थबोधिनी टीका
अत्रविषये अन्धद्रान्त
प्र श्रु. अ १ उ २
छाया
अन्धोऽन्धं पन्थानं नयन् दूरमध्वानमनुगच्छति ।
आपद्येत उत्पथं जन्तु रथवा पन्थानमनुगामिकः ||१९|| - 'अन्वयार्थ:-'
३०९
यथा (अधो) अन्धः (अंध) अन्यमन्धपुरुपं ( प ) पन्थानम् = मार्गम् (र्णितो) नयन् (दुरमंड) दूरमध्वानं-दुरं भविकरूपं मार्गम् (अणुगच्छ इ) अनुगच्छति प्राप्नोति तथा एतादृश: (जंतू) जन्तुः = प्राणी (उप्पहं) उत्पयम् = अभिनिवेशिकाभिग्रहिकमिथ्यात्वरूपं मार्गम् (आवज्जे) आपद्येत - प्राप्नुयात् ( अदुवा ) अथवा - पन्थानम् अन्यपन्थानम् इष्टमार्गादतिरिक्त मोक्षमार्गाद्भिनं मार्ग प्रति (अणुगामिए) अनुगामिक:= अनुगन्ता भवतीति ॥ १९ ॥
#
इसी विषय में दुसरा भी दृष्टान्त कहते हैं- “ अंधो अंधे " इत्यादि ।
शब्दार्थ - 'अधो--अन्धः', अंधापुरुष 'अंध - अन्धम्' अंधे मनुष्यको 'प--, पन्थानम्' मार्ग में 'णितो-- नयन्' ले जाता हुआ 'दूरमर्द्ध-दूरमध्वानम्' दूरके मार्ग में 'अणु गच्छइ - अनुगच्छति' चलाजाता है वैसेही 'जंतू - जन्तुः' प्राणी 'उप्पहं- उत्पथम् ' उत्पथमार्ग में 'आवज्जे- आपद्येत, चलाजाता है 'अदुवा - अथवा 'पंथाणुगामिए - पन्थानमनुगामिकः' अन्यमार्ग में चलाजाता है ॥ १९ ॥
. - अन्वयार्थ और टीकार्थ:
IN
' जैसे एक अन्धा दुसरे अन्धे पुरुषको मार्ग में लेजाएँ तो दूरी वालें लम्बे मार्गपर लेजाता है अथवा वह उत्पथ खराब राह पर लेजाता है ॥ १९ ॥
આ વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર બીજુ એક દૃષ્ટાન્ત આપે છે “अधो अध" हत्याहि
शब्दार्थ' - 'अ घो-अन्ध', आषणो माणुस 'अध-अन्धम्' जीन साधना भाणुसने 'पह - पन्थानम्' भार्गभा 'णितो- नयन्' स भवामा आवेतो 'दूरमद्ध' - दूरमध्वानम्' इरना भार्गभा 'अणुगच्छछ - अनुगच्छति' होरी नय छे. ते असा 'ज तू-जन्तु प्राणी 'उपग्रह - उत्पयम्' अवणा भार्गभा 'भवज्जे- आपद्येत' ई यु छे 'अदुवा - अथवा'अथवा 'पथाणुगामि- पन्थानुगामिक' नील भार्गभा थाल्यो लय छे meni }, " -- अन्वयार्थ भने टीअर्थ -
કોઇ એક આધળેા મણુસ ીજ આધળાને માર્ગ બતાવતા આગળ વધે તે તે તેને ટૂંકા માને બદલે લાખા માર્ગ પર જ લઈ જાય છે અથવા સરળ માર્ગને બદલે ખરાખ ખાડા ખડિયા વાળા માગે જ લઇ જાય છે એટલે કે ઇષ્ટ મા ને બદલે અનિષ્ટ પર જ
41-11
11
होरी लय छे ||१८|
Page #328
--------------------------------------------------------------------------
________________
३१०
î
-1
सूत्रकृतसूत्रे
एवं दृष्टान्तं प्रदर्श्य दान्तिकं प्रदर्शयति सूत्रकारः - ' एवमेगे' इत्यादि
मूलम् -
४
एवं मेगे नियोगट्टी धम्ममारोहगा वयं ।
७
एवमेके नियागार्थना धर्ममाराधका वयम् । अथवाऽधर्ममापद्येरन् न ते सर्वर्जुकं व्रजेयुः ॥ २०॥ , अन्वयार्थ:
(एवम्) उक्तप्रकारेण (एगे) एके केचित् - अज्ञानवादिप्रभृतयः ( नियागडी ) मोक्षार्थिनः- मोक्षगमनाभिलाषिणः कथयन्ति (वयं) वयम् (धम्ममाराढगा) धर्मांरांधकाःस्म इति ख्यापयन्ति ( अदुवा ) अथवा - परन्तु ते ( अहम्मं ) "अधर्ममेव ( आवज्जे) आपद्येरन् किन्तु (ते) नियागार्थिनः (सब्वज्जुयं) सर्वर्जुकम् – सर्वतः टान्तवाकर सूत्रकार दान्तिक कहते हैं- " एव मेगे “ इत्यादि । शब्दार्थ - ' एवं - एवम् ' इस प्रकार 'एगे - एको' कोई 'नियागट्ठी - नियागार्थिनः' मोक्षार्थी - मोक्षमें जानेकी इच्छावाले 'वयं' - वयम् 1 हमे " धम्ममाराहगा-धर्माराधकाः '' धर्मके आराधक हैं ऐसा कहते है 'अदुवा - अथवा परंतु 'अहम्मं - अधर्मम्' अधर्म कोही 'आवज्जे - आपद्येरन् ' प्राप्तकरते हैं 'तेते ' वे मोक्षार्थी 'सब्वज्जुयं - सर्वर्जुकम् ' सव प्रकारसे 'व-न व्रजेयुः ' प्राप्त नहीं करते है || २० ||
""
,
सरल मार्गको
८
१०९ १
१२
अदुवा 'अहम्ममावज्जेण ते सव्वज्जुयं वए ॥२०॥
छाया
"
-अन्वयार्थ
इसी प्रकार कोई कोई अज्ञानवादी आदि मोक्ष के अभिलापी होकर कहते हैं - ' हम धर्म के आधारक है ' ' किन्तु वे अधर्म को ही प्राप्त होते हैं ।
પ્રતિપાદન કરવાનું છે તે વિષય
હવે સૂત્રકાર દાĪન્તિક પ્રાન્ત દ્વારા જે વિષયનુ उरे" एवभेगे " छत्याहि
'शुण्डार्थ-पव-पत्रम्' आ प्रमाणे 'पगे - एके' अ 'नियंांगडी - नियागार्थिन भोक्षार्थी भोक्षंभा न्वानी छावाजा 'वय वयम्' अ 'धम्ममाराहगा-धर्म माराधक धर्मना आराधः छी तेम अडीओ छी 'अदुवा अथवा 'परतु'अहम्म-अधर्म'म्' अधर्मने ? 'आवज्जे- आपद्येरन्' प्राप्त री मे छी 'ते-ते' ते मोक्षार्थियो 'सव्वज्जु
- सर्व जु कम्' गधी प्रारे सरस भागने 'न वये-न व्रजेयुः' प्राप्त श्री शता नथी 1201
અન્વયા
144
એજ પ્રમાણે કોઈ કોઇ અજ્ઞાનવાદીઓ માક્ષના અભિલાષી બનીને એવુ કહે છે અમે ધર્મ ના આરાધક છીએ પરન્તુ ખરી રીતે તેા તે અમનુ જ આચરણ કરતા હાય છે તેઓ સયમના માર્ગે ચાલી શક્તા નથી એટલે કે પેાતાને ધર્મના આરાધક
Page #329
--------------------------------------------------------------------------
________________
सम्मार्थ बोधिनी टीका प्र. श्रु अ १ उ २ दान्तिक निरूपणम्
३११
सरलं मार्गम् (न वए) न व्रजेयुः - न प्राप्नुवन्ति । वयं धर्माराधका इति वदन्तोऽ पिते मोक्षं धर्ममपि वा न प्राप्नुवन्ति, प्रत्युताऽधर्ममेव प्राप्नुवन्ति तथा ते अतिसरलं संयमादिकं न प्राप्नुवन्तीति भावः ||२०||
टीका
672
( एवं ) .एवम् - उपर्युक्तरूपेण प्ररूपकाः ' ' एगे' एके = अज्ञानवादि-प्रभृतयः शियागट्टी' नियागार्थिनः- नियागो - मोक्षः सद्धर्मों वा तमर्थयमानाः 'वयं'वयम् 'धम्ममाराहगा' धर्माराधकाः “ वयं सद्धर्माचरणसंपन्नाः “ इति कथयन्ति, 'अदुवा'" अथच = स्वस्व धर्मदीक्षां 'अहम्' अधर्मम् पकायोपमर्दनरूपमादाया ,पि, किन्तु 'ते' ते ' सव्बज्जुयं ' सर्वजुक - सर्वप्रकारेण सरलं. मोक्षदायकत्वा 'नवद्यत्वाच सरलं संयमं 'न आवज्जे' न, आपद्येरन् - न प्राप्नुयुः ||२०|| पुनरपि अज्ञानवादिमते दोषं प्रदर्शयितुमाह- 'एवमेगे'- इत्यादि मूलम्
"171
४
७
एव मेगे वियकाहि, नो अन्नं पज्जुवासिया !
८
१०
१२ १३ ११ ३
अप्पणी य वियकाहि अय मंजू हि दुम्माई ||२१||
-
'"
J
î
सबसे सरल मार्ग (संयम) को प्राप्त नहींकर पाते अर्थात हम धर्म के आराधक है, इस प्रकार कहते हुए भी वे मोक्ष अथवा धर्म को प्राप्त 'नहीं' करते हैं, बल्कि अधर्म को ही प्राप्त करते हैं । वे संयम आदि को भी नहीं पाते हैं ||२०||
IS
— टीकार्थ
111 - उपर्युक्त रूप से प्ररूपणा करनेवाले अज्ञानवादी वगैरह मोक्ष या सद् धर्म की इच्छा करते हुए ' हम धर्माराधक है, धर्माचरण से सम्पन्न है ' ऐसा दावा करते हैं, वे पकाय जीवों की हिंसाकारी दीक्षा अंगीकार करके भी मोक्षप्रद और निखद्य होने के कारण सरल संयम को प्राप्त नहीं कर पाते हैं ||२०|| માનતા તે અજ્ઞાનીએ ધર્મની પ્રવૃત્તિને બદલે અધર્માંની' જ પ્રવૃત્તિ કરતા હાય છે તેથી તેઓ મેક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. સયમની પ્રાપ્તિ વિના મર્માક્ષની કયાથી પ્રાંપ્તિ થાય ñરૂ॰ll
·
53
ટીકા – વિપરીત રૂપે પ્રરૂપણા કરનારા અજ્ઞાનવાદીએ મેલ અથવા સદ્ધર્માંની જ ઈચ્છા કરતા થકા એવા દાવા કરે છે કે” અને ધર્મારાધક છીએ- ધર્માચરણથી સંપન્ન છીએ” એવા તે અજ્ઞાનવાદીએ નિરવદ્ય અને સરળ સ યમને અ ગીકાર કરી શકતા નથી, પરન્તુ કાયના જીવાની હિંસા થાય એવી દીક્ષા (અધમ ના માગ) અ ગીકાર કરે છે એવાં અજ્ઞાનવાદીએ પેાતે સ સાર સાગરને તરી શકતા નથી અને ખ઼ીજાને તારી શકતા નથી ારા
Page #330
--------------------------------------------------------------------------
________________
३१२
सूत्रकृतास्त्रे छायाएवमन्ये वितर्कामिनों अन्यं पर्युपासते । आत्मनश्च वितर्काभिः रयमृजुहि. दुर्मतयः ॥२१॥
अन्वयार्थ:. . (एवं) एवम्-अनेन प्रकारेण (एगे) एके-केचित् (दुम्मइ) दुर्मतयः= विपरितवुद्धयः (वियक्काहि) वितर्काभिः विरूद्धविचाररूपतर्कणाभिः (अन) अन्य-ज्ञानवादिनं न (पज्जुवासिया) न पर्युपासते' ज्ञानिनः सेवां न कुर्वन्ति । तथा (अप्पणो य वियक्काहिं) आत्मनश्च वितर्काभिः= स्वकीयवितर्कैः (हि) हि-निश्चयेन (अयं) अयम् अज्ञानवाद एव (अंजू) ऋजुः श्रेयान् इति मन्यन्ते॥२१॥
। 'टीका___ भावगम्या, तथाहि-एके वादिनः स्वस्य वितः नाऽन्य परमहित पताऽनु यायिनं समुपासते । सर्वज्ञशास्त्रपरि शीलनजनितबुद्धिप्रकर्षयन्तमाचार्य ____ अज्ञानवादियों के मत में पुनः दोष दिखलाने के लिए कहते हैं" एवमेगे " इत्यादि। ... शब्दार्थ-एवं--एवम्' इसीप्रकारसे 'एगे--एको कोई 'दुम्मइ-दुर्मतयः' दुर्बुद्धीवाला 'वियकाहि--वितर्काभिः' वितकोंसे 'अन्न--अन्यम्' दूसरे ज्ञानवादीको 'न पज्जुवासिया--न पर्युपासते' सेवा नहीं करते हैं 'हि-हि' निश्चय वे 'अप्पणो य: वियक्काहि--आत्मनश्चवितर्काभिः . अपने वितकों से ,'अयं--अयम्' यहअज्ञानवादही अजू-ऋजु:' श्रेष्ठ हैं ऐसा मानतें है ॥ २१ ॥ , .
-अन्वयार्थ:है। इस प्रकार कोई विपरीत बुद्धिवाले खोटी तर्कणाएँ करके दूसरे ज्ञानवादी की उपासना नहीं करते और अपने कुतों के कारण ऐसा मानते है ॥२१॥
मज्ञानवादीमाना मतमा सोहीप सूत्रा२ मा सूत्रमा ५'अरेछ "एवमेगे" . Avt-'एय-एवम्' मा प्रमाणे 'एगे-एके' 'दुम्मई-दुर्मतय हुभुद्धिवाणा 'वियकाहि -वितर्कामि' वितथा 'अन्न -अन्यम्', मी ज्ञानवादीयाने 'न पज्जुवासि;, या-न पर्युपासका' सेवा ४२ नथी 'हि-हि निश्चय तसा 'अप्पणोय वियकाहि-आ; त्मनश्चवितर्काभि' पोताना वितथी 'अय-अयम्' २. मानवाह ०४, 'अजू ऋजु' ४ छ तभ भाने छे. ॥२१॥ , .
...
-मन्त्र
1આ પ્રકારે કોઈ વિપરીત બુદ્ધિવાળા લેકે બેટા તર્કો કરીને અન્ય જ્ઞાનવાદીની ઉપાસના કરતા નથી તેઓ પિતાના અવળા વિચારોને કારણે એવું માને છે કે અમારે આ અજ્ઞાનવાદ જ શ્રેયસ્કર છે મારા
Page #331
--------------------------------------------------------------------------
________________
समयाव- बोधिनो टीका प्र. शु. अ १ उ. २ अशानिवादिमते दोपनिरूपणम् ३१३ नैव पृच्छन्ति । तदुपदेशेन धर्मकार्य नैव संपादयन्ति । पुनः स्वकीयक्तिः मोक्षजनकसंयमपालनं च नैव कुर्वन्ति । यस्मादिमे दुर्मतयः, अतः परमहितसेवनं न कुर्वन्ति, सेवाया अभावात् संयमादिकं नाऽप्नुवन्ति । गुरूणां सेवयैव ज्ञानादिकमवाप्यते, एभिगुरोः सेवा न क्रियते तदभावे कथं तेषां ज्ञानम्, तदभावे च कथमिव संयमादिकम्, तदभावे च कथमिव मोक्षसंभवः, तदभावादेव तेपामनन्तसंसारसागरे एव परिभ्रमण-महर्निशं भवतीति भावः ॥२१॥
-~-टीकार्थ___टीका भावगम्य है। कोई कोई वादी अपने कुतर्कों के कारण परम हितकर मतके अनुयायी की उपासना नहीं करते हैं अर्थात् सर्वज्ञ प्रणीत शास्त्रों के परिशीलन से प्रकर्ष को प्राप्तवुद्धिवाले आचार्यको नहीं पूछते है और उन्हीं के उपदेश के अनुसार धर्मकार्य नहीं करते हैं। तथा कुतर्क करके मोक्षप्रद संयम का पालन नहीं करते हैं ऐसे लोग दुर्बुद्धि है अतः परमहित को सेवता नहीं और सेवा के अभाव में संयमादिक को प्राप्त नहीं कर पाते है। गुरु 'की' सेवा से ही ज्ञानादिक की प्राप्ति होती है। ये लोग गुरुकी सेवा नहीं करते तो विना' सेवा किये उन्हे ज्ञान कैसे प्राप्त हो सकता है ? उसके अभाव में संयम आदि की प्राप्ति भी नहीं होती और संयम के अभाव में मोक्षका संभव नहीं होसकता। मोक्ष नहीं प्राप्त होता तो उन्हे रात दिन अनन्त संसार में ही परिभ्रमण करना पडता हैं ॥ २१ ॥
- टी - - આ ગાથાને ભાવાર્થ સરળ છે કેટલાક મતવાદીએ પિતાના કુતર્કને કારણે, પરમ હિતકર મતના અનુયાયીની ઉપાસના કરતા નથી એટલે કે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોના પરિ. શીલન દ્વારા ઉત્કૃષ્ટ બુદ્ધિ જેમણે પ્રાપ્ત કરી છે, એવા આચાર્યને પૂછતા નથી તેમના ઉપદેશને અનુસરીને ધર્માચરણ કરતા નથી તથા તેઓ તર્ક કરીને મોક્ષપ્રદ સયમનું પાલન કરતા નથી એવા લોકે દુબુદ્ધિ હેવાને કારણે પરમ હિતકર આચાર્ય આદિની સેવા કરતા નથી, અને સેવાને અભાવે સયમાદિને પ્રાપ્ત કરી શક્તા નથી ગુરુની સેવા કરવાથી જ જ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે આ લેકે ગુરુની સેવા કરતા નથી, તે સેવા કર્યા વિના તેમને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? તેને અભાવે તેમને સયમ આદિની પ્રાપ્તિ પણ થતી નથી અને સયમના અભાવને લીધે મોક્ષની પ્રાપ્તિ પણ સ ભવતી નથી તેમને આ અન ત સ સારમાં અન ન કાળ સુધી પરિભ્રમણ કરવુ પડે છે ને ર૧ . । सू ४०
Page #332
--------------------------------------------------------------------------
________________
३१४
ज्ञानवादी, अज्ञानवादिनामनर्थ दर्शयति- 'एवं तक्काइ, इत्यादि ।
मूलम् —
एवं तक्काई साहिता, धम्माधम्मे अकोविया ।
७ ६
८
१०
११
९
दुक्ख तेनाइ तुति, सउणी पंजरं जहा ॥२२॥
छाया - एवं तर्कैः साधयन्तः धर्माधर्मयोरकोविदाः ।
दुखं तेनाऽति त्रोटयन्ति शकुनि: पंजरं यथा ||२२| अन्वयार्थः
( एवं ) एवम् = उक्तप्रकारेण (तक्काई) तर्कया=तर्केण ( साहिता) साधयन्तः = स्वकीयं मतम् - "अज्ञानवाद एव श्रेयान्" इत्याकरकं प्रतिपादयन्तोऽज्ञानिनः (धम्माधम्मे) धर्माधर्मयोः (अकोविया) अकोविंदा : = अज्ञातारः (ते) ते-अज्ञानवा: ज्ञानवादी अज्ञानवादियों को होने वाला अनर्थ दिखलाते हैं - ' एवं aari, इत्यादि ।
+
सूत्रकृताङ्गसूत्रे
(
शब्दार्थ - ' एवं एवम्' इसीप्रकार 'तक्काई तर्कया' तर्कोंसे 'साहिता - साधयन्तः ' अपने मतको मोक्षप्रद सिद्ध करते हुए 'धम्माधम् मे -- धर्माधर्मयोः ' धर्म एवं अधर्म मैं ‘अकोविया--अकोविदाः ' नजानने वाले 'ते - ते ' अज्ञानवादी 'दुक्खं दुःखम् ' दुःखको 'नाइ तुर्हति - नाति त्रोटयन्ति अत्यंत नहीं तोडसकते हैं 'जहा -- यथा' जैसे 'सउणी - शकुनी' पक्षी 'पंजरं पञ्जरं' पींजडेको नहीं तोड
सकते हैं ।॥ २२ ॥
-अन्वयार्थ
उक्त प्रकार से तर्क के द्वारा 'अज्ञान ही श्रेयस्कर हैं अपने इन मत का समर्थन करते हुए अज्ञानवादी धर्म और अधर्म के
विषय में नासमझ हैं
અજ્ઞાનવાદીઓને ક્યા કયા અનિષ્ટોને અનુભવ કરવા પડે છે, તે હવે સૂત્રકાર अउट ४२ छे– “एवं तक्काई" प्रत्याह
"
शब्दार्थ - 'एव - एवम्' मेन प्रमाणे 'तक्काइ-तर्कया' तथा 'साहिता - साधयन्त' पोताना भतने मोक्ष सिद्धरता 'धम्मे-धर्माधर्म या धर्म व अधर्म भा 'अकोविया - अकोविदाः न लेगुवा वाणा 'ते- ते' अज्ञानवाहि 'दुक्ख' - दुक्खम्' हुने 'नाइतुति-नाति त्रोटयन्ति अत्यंत रीते तोडी रास्ता नथी. 'जहा-यथा' प्रेम 'सउणी - शकुनी' पक्षी 'पजर पंजरम्' आभ्राने तोडी शड़ता नथी तेम २२॥
--मन्वयार्थ -
પૂર્વાંત તર્ક દ્વારા “અજ્ઞાન જ શ્રેયસ્કર છે,” આ પ્રકારના પોતાના મતનું સમર્થન કરતા તે અજ્ઞાનવાદીએ ધર્મ અને અધર્મના ખરા સ્વરૂપને જાણતા નથી તેનું શુ
Page #333
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्रशु अ १ अज्ञानवादिनामनर्थ निरूपणम् ३१५ दिनः (दुक्खं) दुःख स्वकीयं (नाइतुटुंति) नाऽति त्रोटयन्ति=न दूरीकत्तुं शक्नुचन्तीत्यर्थः, (जहा) यथा (सउणी) शकुनि-पक्षी शुकादिः (पंजर) पञ्जरं न त्रोटयन्तीत्यन्वयः ॥२२॥
भावार्थः टीका-भावार्थगम्या तथाहि-यथा शुकादयः पक्षिणोऽज्ञानाऽवृतत्वात्, मोक्षणज्ञानाऽभावेन पंजरमतिक्रान्तुं समर्था न भवन्ति प्रत्युत पंजरवद्धाः सन्तो दुःखमेवाऽनुभवन्ति तथा इमे कुवादिनो ज्ञानाऽभावात्, कुतर्कमुखरिताऽऽननाः अज्ञानवाद एव श्रेयानिति प्रलपन्तः, धर्माधर्मयोविवेकविकलाः अधर्म धर्मतया परिगृह्य संसारवन्धनस्य विनाशे अकृतमतयो बन्धनमेव समाश्रयन्ति, न बन्धनमुच्छेत्तुं समर्थाः भवन्ति तर्कस्याऽप्रतिष्ठत्वात् तर्केण कस्याऽप्यर्थस्य जैसे पक्षी पीजरे को नहीं तोड़ पाता उसी प्रकार वे अज्ञानी अपने दुःख को नष्ट नहीं कर सकते हैं ॥ २२ ॥
।। -टीकार्थ- ।। टीका भावार्थगम्य है । वह इस प्रकार--जैसे तोता आदि पक्षी अज्ञानी होने से छुटकारे के ज्ञानका अभाव होने से पीजरे का अतिक्रमण नहीं कर सकते, वरन् पींजरे में पड़े हुए दुःखका अनुभव करते हैं उसी प्रकार से कुचादी ज्ञान के अभाव से, कुतर्क से वङवड़ाते हुए कहते हैं अज्ञानवाद ही श्रेयस्कर है । ये धर्म अधर्म के विवेक से विकल है, अधर्म को धर्म रूपमें ग्रहण करके संसारवन्धन को नष्ट करनेका विचार नहीं करते उलटा बन्धन का ही आश्रय लेते हैं । वे बन्धन को तोड़ने में समर्थ नहीं होते हैं, પરિણામ આવે છે? જેવી રીતે પક્ષી પાંજરાને તેડી શકતું નથી, “એજ પ્રમાણે તે અજ્ઞાનવાદીઓ પિતાના દુ અને નષ્ટ કરી શકતા નથી. વરરા *
-टीઆ દષ્ટાન્તને ભાવાર્થ સમજી શકાય એ છે પિોપટ આદિ પક્ષીઓ અજ્ઞાની હોય છે પાજરામાથી કેવી રીતે મુકત થઈ શકાય, તેનું જ્ઞાન ન હોવાને કારણે તેઓ પાંજરામાથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ પાંજરામાં જ પરાધીન દશામા પડયા રહે છે અને અનેક યાતનાઓ સહન કર્યા કરે છે, એ જ પ્રમાણે કુવાદીઓ પણ જ્ઞાનને અભાવે અજ્ઞાનવાદને જ કલ્યાણકારક માને છે તેઓ ધર્મ–અધર્મના વિવેકથી વિહીન હોય છે તેથી તેઓ અધર્મને જ ધર્મરૂપ માની લઈને અધર્મમાં જ પ્રવૃત્ત રહે છે. તેનું પરિણામ એ આવે છે કે તેઓ સંસાર બન્ધનને નાશ કરવાનો વિચાર જ કરતા નથી, ઉલટા કર્મને બન્ધ બાધતા જ રહેવાને કારણે તેમને સંસાર વધતે જ જાય છે તેઓ સ સાર બન્ધનને તેડવાને સમર્થ બનતા નથી, કારણ કે તેઓ તેના
Page #334
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासह सिद्वयसंभवात् । तर्जमूलक एव एतेषां विवादो यत् धर्ममति निर्मलमपि परित्य ज्याऽधर्मनिरता भवन्ति । अधर्माऽऽचरणेन च कुतः तेपां वन्धक्षयः, अपि तु. वन्धस्यैव प्राप्ति भवतीति भावः ॥२२॥
संप्रति सामान्यतः एकान्तवादिमते दुपणमुद्भावयितुमाह-'संयं संयं इत्यादि ।
सयं सयं पसंसंता, गरहंता परं वयं ।। .. ७ ८ ९ १० १२ १ १३ . . जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥२३॥
छाया- ..! : - - - - - - - स्वकं स्वकं प्रशंसन्तः गर्हयन्तः परं वचः । .
ये तु तत्र विद्वस्यन्ते संसारं ते व्युच्छ्रिता -॥२३।।., .. क्योंकि स्वयं अप्रतिष्टित है। तर्क से किसी भी अर्थ की सिद्धि होना असंभव है । उनके विवाद का मूल तर्क ही है जिससे कि वे अत्यन्त निर्मल धर्मका परित्याग करके अधर्म में निरत होते हैं । अधर्म का आचरण करने से उनके बन्धका क्षय कैसे हो सकता है ? उससे तो उलटे बन्ध की ही प्राप्ति होती.
अब सामान्य रूप से सभी एकान्तवादियों के मत में दोप दिखलाते हैं "सयं सयं" इत्यादि । ___शब्दार्थ-'सय सयं--स्वकं स्वकं' अपने अपने मतकी 'पसंसता--प्रशंसन्त'प्रशंसा करते हुए 'परं-परं' दूसरे के वचनकी 'गरहंता--गर्हन्तः' निंदा करते हुए 'जे उ-ये तु, जो लोग 'तत्थ--तत्र' इस विषयमें 'विउस्संति विद्वस्यन्ते' ઉપાયથી જ અનભિન્ન હોય છે તેઓ તકમાં જ રચ્યા પચ્યા રહે છે. તર્ક દ્વારા કેઈ પણું વસ્તુની સિદ્ધિ થવી અસંભવિત છે તેમના વિવાદનું મૂળ તકે જે છે. તે તર્કમાં. જ રચ્યા પચ્યા રહેવાને કારણે તેઓ ધર્મનો ત્યાગ કરીને અધર્મમા નિરત રહે છે. અધર્મનું આચરણ કરવાથી તેમના કર્મબન્ધને નાશ કેવી રીતે થઈ શકે? ઊલટા કર્મબન્ધ બ ધાતો જ રહેવાથી તેમને સંસારમાં ભ્રમણ કરવું જ પડે છે m૨૨'
હવે સૂત્રકાર સઘળા એકાન્તવાદીઓની માન્યતામાં રહેલા દેનું સામાન્ય રૂપે, नि३५ ४२छे-" सयं सयं" त्यादि
शहाथ-'सय सय -स्वक स्वक' पोत पोताना भतनी 'पस स ता-प्रश सन्तः" २ सा ४२ता था 'पर-पर' मीना क्यननी 'गरह ता-गहन्त' नि ४२ती 28t जे उ-येतु' व 'तत्थ-तत्र' २0 विषयमा विउस्सति-विद्वस्यन्ते' पातानी पता
Page #335
--------------------------------------------------------------------------
________________
समपार्थ बोधिनी टीका प्र श्रु अ. १. उ. २ एकान्तवादीमते दूषणनिरूपणम् ३१७
अन्वयार्थ:--- (सयं सयं) स्वकं स्वकं स्वकीयं स्वकीयं मतम् (पसंसंता) प्रशंसन्तः= स्त्र स्वमतस्य प्रशंसां कुर्वन्तः, "मदीयं मतमीदृशं सर्वतः श्रेष्ठतमम् । मम मता' श्रयणेनैव मोक्षो भवतीत्यादिकं प्रतिपादयन्तः । (परं) परं परकीयं (वयं) वच:-वचनं च (गरहंता) गर्हन्तः निन्दां कुर्वन्तः (जे 'उ) ये तु (तत्थ) तत्र विषये (विउस्संति) विद्वस्यन्ते विद्वांस इवीचरन्ति-स्वकीय पाण्डित्यं प्रकाशयन्ती त्यर्थः (ते) ते तु (संसार) संसार (विउंस्सिया) व्युच्छ्रिता: विशेषेण वद्धवन्तः सन्ति
टीका-भावगम्या, भावंश्वायम् तेऽज्ञानवादिनः स्वाऽभ्युपगतस्वमतस्य प्रशंसां कुर्वाणाः परमतानि निन्दन्ति, तथाहि-- . . . . अपना पांडित्य प्रकट करते हैं 'ते-ते । वे ससार-संसारम्' संसारमें 'विउ स्सिया-व्युच्छ्रिताः' अत्यंत दृढरूपमें बंधे हुए है ॥२३॥
-अन्वयार्थएकान्तवादी 'मेरा ही मत -सर्वश्रेष्ठ है। मेरे मत का आश्रय लेने से ही मोक्ष प्राप्त होता है 'इस प्रकार अपने अपने मत की प्रशंसा करते हुए और दूसरों के वचन की निन्दा करते हुए अपना पाण्डित्य प्रकट करते हैं वे वास्तव में संसार से, जन्म मरण से' बद्ध हैं ॥ २३ ॥
... टीकार्थ , टीका भावगम्य है और भाव यह है-वे अज्ञानवादी एकान्तवादी अपने अपने माने मत को प्रशंसा करते हुए दूसरे मतों की निन्दा करते हैं, यथामता छ ते-ते' तमा 'स सारम्-स सारम्' संसारमा विउस्सिया-न्युच्छ्रिता' અત્યત મજબૂતાઈથી બે ધાયેલા છે પર૩
-मन्वयाथ“મારે જ મત શ્રેષ્ઠ છે, મારા મતને આશ્રય લેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.” આ પ્રકારે એકાન્તવાદીઓ પિત પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાના મતની નિન્દા કરીને પિતાનું પાહિત્ય પ્રકટ કરે છે તે લોકે સ સારના બન્ધથી – જન્મ મરણથી બદ્ધ છે ૨૩.
-~-टीઉપર્યુક્ત કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે પૂર્વોક્ત અજ્ઞાનવાદીઓ એકાન્તવાદી છે. તેઓ પોત પોતાના મતની પ્રશંસા કરે છે અને અન્યના મતની નિ દા કરે છે
જેમ કે... નયાયિકે અસત્કાર્યવાદી છે તેઓ સત્કાર્યવાદી સાખ્યમતનું ખંડન
Page #336
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
T
नैयायिकोsसत्कार्यवादी सर्व कार्यमुत्पत्तेः प्राक् असभेवेति व्यवस्थापय मानः यदि कार्य उत्पत्तेः प्रागपि सत् तदा कारणव्यापारो निरर्थकतामधि गच्छतीति वदन् सत्कार्यवादिनं सांख्यदर्शनं प्रतिक्षिपति स्वमतं च प्रशंसति । सांख्यश्च यदि कार्यमसत् भवेत्तदा तिलेभ्य एव तैलं न सिकताभ्य इति नियमो न. स्यात् । एवं यदि असत्कार्य तदा सर्व सर्वस्माद्भवेदिति नाऽसत्कार्यवादपक्ष: श्रेयानिति किन्तु असत्कार्यवादः अशोभनः इति परमतं दूषयति, प्रशंसति च स्वमतम् । इत्येवं कुर्वाणा:- स्व स्व विषये आत्मानं पण्डितं मन्यमानाः ते ते वादिनः संसारं चतुर्गतिभेदभिन्नमेवाऽनुवर्त्तमाना भवन्ति, न कदाचिदपि
4
३१८
नैयायिक असत्कार्यवादी है । वह सत्कार्यवादी सांख्य के मत का खण्डन करता है और अपने मतकी प्रशंसा करता है । कहता है - उत्पत्ति से पहले
कार्य की सत्ता है तो कारणों का व्यापार निरर्थक हो जाएगा । अर्थात् घट आदि अपनी उत्पत्ति से पूर्व ही मौजूद है तो कुंभकार, दंड, चाक आदि का व्यपार वृथा है । सांख्य कहता है-यदि असत् कार्य की उत्पत्ति मानी जाय तो तिलों में से तेल निकलता है, वालू से नहीं ऐसा नियम नहीं होना चाहिए । जैसे तिलों में तेल असत् है उसी प्रकार बाल में भी । तिलों में से तेल निकल सकता है तो बालू में से भी निकलना चाहिए, इस प्रकार असत् कार्य की उत्पत्ति मानने पर सभी से सभी कुछ उत्पन्न होने लगना चाहिए | अतएव असत्कार्यवाद ठीक नहीं है । इस प्रकार वह असत्कार्यवाद को अशोभन कह कर उसकी निन्दा करता है और अपन मत की प्रशंसा करता है ।
ऐसा करते हुए वे एकान्तवादी अपने विषय में अपने को पण्डित मानते हुए चतुर्गतिक संसार में ही भ्रमण करते हैं, उससे मुक्ति नहीं पाते । કરે છે અને પેાતાના મતની પ્રશંસા કરે છે. તે મતવાદીએ એવુ કહે છે કે જો ઉત્પત્તિ પહેલાં જ કા'ની સત્તા (વિદ્યમાનતા) હાય, તેા કારણેાના વ્યાપાર નિરર્થક બની જશે. એટલે કે ઘટાદિ તેમની ઉત્પત્તિના પહેલા જ મેાજૂદ હાય, તેા કુભાર, દડ, ચાક આપ્તિની પ્રવૃત્તિ જ વૃથા બની જાય” સŻમતવાદીએ એવુ કહે છે કે જો અસત્ કાર્યની ઉત્પત્તિના વીકાર કરવામા આવે, તેા તલમાથી જ તેલ નીકળી શકે અને રેતીમાથી ન નીકળી શકે, એવા નિયમ હાવા જોઇએ નહીં જેમ તલમા તેલ અસત્ છે, એજ પ્રમાણે રેતીમા પણ અસત્ છે. છતા પણ તલમાથી જે તેલ નીક્ળી શકે છે, તો રેતીમાથી પણ નીકળવુ જ જોઈએ આ પ્રકારે અસત્ કાર્યની ઉત્પત્તિને માનવામા આવે, તે બધી વસ્તુએમાથી અધુ ઉત્પન્ન થવુ જોઇએ ! પણ એવુ સ ભવી શકતુ નથી તેથી અસત્કાર્ય વાદ્યની માન્યતા ખોટી છે આ પ્રકારે તેઓ અસહ્કાય વાદને વૃથા કહીને તેની નિદા કરે છે અને પેાતાના મતની પ્રશંસા કરે છે
આ પ્રકારની માન્યતા ધરાવનારા તે એકાન્તવાદીએ પતાને પતિ માને છે આ વિપરીત માન્યતાને કારણે તેઓ
પેાત પેાતાના વિષયમા ચાર ગતિવાળા સ સારમા
Page #337
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनो टीका प्र शु अ १ उ२ क्रियावादिमतनिरूपणम् ३२९ संसाराद्विमोक्ष्यन्ते ते । मोक्षाऽभावे कारणम् अज्ञानं परद्वेपश्च । जैनैरपि परद्वेपः क्रियते एवेति तेषामपि संसाराम्न मोक्षः स्यादिति न वाच्यम् , भावाऽनववोधात् । तथाहि-इमे वादिनः एकान्तेन परं मतं, प्रदेष्य स्वमतं ख्यापयन्ति । जैनास्तु तत्तन्नयाऽनुसारेण तत्तत्पदार्थस्य स्थापनं नयभेदेन च तदितरस्य निराकरणं करोति, अतो न जैनमते कश्चिदोष इति संक्षेपः ॥२३॥ अथाज्ञानवादिमतं निराकृत्य क्रियावादिमतं निराकर्तुमाह- 'अहावरं' इत्यादि। र मूलम् ..
., :, अहावरं पुरक्खायं, 'किरियावाइदरिसणं । ..
कम्मचिंता पणटाणं. संसारस्स पडणं ॥२४॥ मुक्ति न पाने का कारण उनका अज्ञान और पर के प्रति द्वेप है। कदाचित् कोई कहे कि ऐसा द्वेष जैन भी करते हैं तो उनका भी संसार से मोक्ष नहीं होना चाहिए किन्तु ऐसा कहने वाले ने आशय को समझा: नहीं है, ये वादी एकान्तरूप से अन्यान्य मतों में दुपण दिखला कर अपने ही मत को समीचीन कहते हैं । जैन भिन्न नयों के अनुसार अमुक अमुक वस्तु, की स्थापना और अन्य का निषेध करते हैं । "उदाहरणार्थ अनेकान्तवाद में द्रव्यार्थकनय की अपेक्षा से सत् कार्य की उत्पत्ति और पर्यायार्थिक नय की अपेक्षा असत्कार्य की उत्पत्ति स्वीकार की गई है । इस प्रकार अनेकान्तवाद में मध्यस्थभाव की प्रधानता है । अतएव जैनमत मे कोई दोष नहीं है, यह संक्षेप में भाव है ॥ २३ ॥ . . બ્રમણ કર્યા કરે છે, તેમાથી મુકત થઈ શક્તા નથી તેમના અજ્ઞાનને કારણે તથા અન્યને હેપ કરવાને કારણે એવું બને છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે એ ઠેષ તે જૈને પણ કરે છે, તો તેમને પણ સંસારમાથી છુટકારા રૂપ મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ નહીં, પરંતુ એવી દલીલ કરનાર લોકે અમારે આશય સમજ્યા વિના, આ પ્રમાણે દલીલ કરતા હોય છે. પૂર્વોકત મતવાદીઓ એકાન્ત રૂપે અન્ય મતેમાં બતાવીને પિતાના જ મતને ખરો કહે છે જેને ભિન્ન ભિન્ન નયને આશ્રયે ' લઈને અમુક અમુક વસ્તુની સ્થાપના કરે છે અને અમુક દૃષ્ટિએ અન્યને નિષેધ કરે છે. જેમ કે અનેકાન્તવાદમા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સત્કાર્યની ઉત્પત્તિ અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અસત કાર્યની ઉત્પત્તિનો સ્વીકાર કરવામાં આવ્યા છે
આ પ્રકારે અનેકાન્તવાદમાં મધ્યસ્થ ભાવની પ્રધાનતા છે તેથી જેનમતમાં કઈ દોષ નથી આ ગાથાને મક્ષિત ભાવાર્થ અહી પ્રકટ કરવામાં આવ્યા છે . ૨૩
Page #338
--------------------------------------------------------------------------
________________
३२०
सूत्रकृतानपत्रे ' छाया-- अथाऽपरं पुराख्यातं क्रियावादिदर्शनम् । कर्मचिता प्रनष्टानां संसारस्य प्रवर्धनम् ॥२४॥
अन्वयार्थः-- (अह) अथ अनन्तरम् (अवरम्) अपरम् (पुरक्खायं) पुरा ग्ख्यातम् पूर्वप्रतिपादितम् । (किरियावाइदरिसणं), क्रियावादिदर्शनम् । तत् 'संसारस्स पवडणं' संसारस्य प्रवर्धनम् संसारवृद्धिकारकमस्ति ? केपाम् ? इत्याह-'कम्मचिंतापणठाणं, कर्मचिन्ताप्रनष्टानां कर्मचिन्ता रहितानां संसारवर्धकं भवनीत्यन्वयः ॥२४॥
___ अव अज्ञानवादी के मत का निराकरण करके क्रियावादी के मत का निराकरण करने के लिए कहते हैं-"अहावरं" इत्यादि ।
शब्दार्थ-'अह-अथ' इसके पश्चात् 'अबरं-अपरम् ' दूसरा 'पुरकखायं पुराख्यातम्' पूर्वोक्त 'किरियावाइदरिसणं-क्रियावादिदर्शनम्' क्रियावादियोका दर्शन 'संसारस्स पवडूढण--संसारस्य प्रवर्धनम्' संसारको बढ़ाने वाला है 'कम्म चिंता पणट्टाणं-कर्मचिंता प्रणष्टानाम्' कर्मकी चिंतासे रहित उनक्रियावादियों का दर्शन संसारको बढाने वाला है ॥२४॥
-अन्वयार्थ____ इस के अनन्तर दुसरा पहले कहा हुआ क्रियावादियों का दर्शन कर्म की चिन्ता से रहित वादियों के संसार को बढानेवाला है ॥ २४ ॥ , અજ્ઞાનવાદીઓના મતનું નિરાકરણ કરીને હવે કિયાવાદીઓના મતનું નિરાકરણ ४२वामा आवे छे. “अहावरं" त्यादि
शाय-'अह-अथ' ते पछी 'अवर-अपरम्' ullan 'पुरकवाय -पुराख्यातम्' पूति 'किरियावाइदरिसण-क्रियावादि दर्शनम्' यापाहियानु हशन छ, ते 'संसा रस्स पगड्ढण-ससारस्य प्रवर्धनम्' संसारने वधारना 2. 'कम्मचिनापणट्ठाण-कर्मचिन्ताप्रनष्टानाम्' भनी [यता विनाना तयापानि शन मसारने धावा वाणु ४ छे. ॥२४॥।
। ।
.' ! -म-क्याथપહેલાં જે ક્રિયાવાદિઓની વાત કરવામાં આવી છે, તે કિયાવાદીઓની માન્યતા તે કર્મની ચિન્તાથી રહિત એવા કિયાવાદીઓના સારને વધારનાર છે. ૨૪
Page #339
--------------------------------------------------------------------------
________________
समार्थ बोधिनी टीका प्र. श्रु
अ १ उ २ क्रियावादिमतनिरूपणम्
टीका
३२१
,
'अह' अथ=अनन्तरम् । आनन्तर्यांर्थकोऽथशब्दः, न तु प्रारंभार्थकः । तथाच अज्ञानवादिमतानन्तरम् ' पुरखायं, पुराऽऽख्यातम् पुरा = पूर्वम्, आख्यातम् = कथितम् । कि पुनः पूर्वकथितमित्यत आह 'किरियाबाद दरिसणं' क्रिया वादिदर्शनं क्रियावादिमतम्, क्रियैव प्रधानतया मोक्षस्य कारणमित्येवं वदितुं शीलं येषां ते क्रियावादिनः तेषां क्रियावादिनां दर्शनम् मतम् इति क्रियावादि दर्शनम् । 'संसारम्स' संसारस्य चतुर्गतिकरूपस्य 'पवड्ढणं' प्रवर्धनं वृद्धिकारकं भवति । केपाम् ? इत्याह-- 'कम्मचिंता' इत्यादि । 'कम्मचिंतापण हाणं' कर्म चिन्ताप्रणष्टानाम् कर्मणां ज्ञानावरणीयादीनां चिन्ता = सुख दुःखजनका दिविचारणा इति कर्मचिन्ता । तादृशी कर्मचिन्ता प्रनष्टा प्रकर्षेण नष्टाः =नशं प्राप्ता येषां ते कर्मचिन्ता प्रणष्टाः तेषां कर्मचिन्ताप्रणष्टानाम् । यतो बौद्धभिक्षवः अज्ञा
- टीकार्थ
'अथ' शब्द यहां अनन्तर के अर्थ में है, प्रारंभ अर्थ में नहीं । अभिप्राय यह हुआ कि अज्ञानवादियों के मत के अनन्तर पूर्वकथित क्रियावादियों का दर्शन चतुर्गतिक संसार की वृद्धि करने वाला है । क्रियाही प्रधान रूपसे मोक्षका कारण है, ऐसा कहनेवाले क्रियावादि कहलाते है ।
किनके संसार की वृद्धि करने वाला है? इस प्रश्न का उत्तर यह है कि जो कर्म की चिन्ता से रहित हैं ज्ञानावरणीय आदि कर्म सुख दुःख आदि के जनक होते हैं ऐसी विचारणा को कर्मचिन्ता कहते है । यह कर्मचिन्ता जिनकी अत्यन्त नष्ट हो गई है, उनके संसार को बढाने वाला है ।
- अर्थ --
“અથ” શબ્દ અહી અનન્તરના અમા વપરાયેા છે, પ્રાર્ાના અર્થમાં વપરાયે નથી એટલે કે અજ્ઞાનવાદીઓના મતને પ્રકટ કરતા પહેલા ક્રિયાવાદીઓના જ મતને આ ગ્રન્થમા પ્રકટ કરવામા આવ્યા છે, તે ક્રિયાદીઓનુ દન ચાર ગતિવાળા સ સારની વૃદ્ધિ કરનારુ છે (ક્રયા જ પ્રધાન રૂપે (મુખ્યત્વે) મેાક્ષનુ કારણ છે, આ પ્રકારની માન્યતા ધરાવનારને ક્રિયાવાદી કહે છે
આ દન કોના સ સારની વૃદ્ધિ કરનાર છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે જેઓ કની ચિન્તાથી રહિત છે, તેમના સ સારની વૃદ્ધિ કરનારુ છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્માં સુખ દુખ આદિના જનક છે, એવી વિચારણાને કર્મચિન્તા કહે છે જેમની આ ક`ચિન્તા અત્યન્ત નષ્ટ થઈ ગઈ છે, તેમના ઞઞારની વૃદ્ધિ થાય છે
સ્ ૪૧
Page #340
--------------------------------------------------------------------------
________________
३२२
सुत्रकृताङ्गसू
नादि संपादितं चतुर्विधमपि कर्मवन्धकारकं न भवतीति मन्यन्ते, अतस्ते कर्मचिन्ता प्रनष्टा इति कथ्यन्ते ।
1
अयं भावः यथा तथा कृतं कर्म स्वल्पमधिकं वा फलं शुभमशुभं वा ददात्येव, न तु बन्धजनकत्वाऽभावः कदापि कर्मणां भवति । कर्मणां वन्धकत्वाभावइति वदतां तद्, वस्तुतः संसारस्यैव जनकं भवतीति ॥ २४ ॥ ॥ .! क्रियावादिनो यथा कर्मचिन्ता रहिताः सन्ति तथा प्रदर्शयितुमाह-'जाणं' इत्यादि ।
मूलम् -
३
६
९ १० २-८ ४
जाणं कारणsणाकुट्टी, अहो जं च हिंसइ ।
११ १३
१२
१५ १६ १४
पुट्ठो संवेइ परं, अवियत्तं खु सावज्जं ||२५||
छाया
1
जानन् कायेनाऽनाकुट्टी, अबुधो यच हिनस्ति ।
Tin
स्पृष्टः संवेदयति परम्, अव्यक्तं खलु (एव) साम ||२५|| बौद्ध भिक्षु, अज्ञान आदि से सम्पादित चार प्रकार के कर्म को बन्धजनक, नहीं मानते हैं । अतएव वे कर्म चिन्ताप्रणष्ट अर्थात् कर्मचिन्ता से रहित. कहलाते है ।
आशय यह हैं - किसी भी रूप में किया गया कर्म, चाहे वह स्वल्पः हो या अधिक, शुभ या अशुभ फल प्रदान करता ही है। ऐसा कदापि नहीं हो सकता कि कर्म वन्धजनक न हो । जो लोग कर्म को बन्धनक नहीं कहते, उनका कथन वास्तव में संसार का ही जनक होता है ॥ २४ ॥ क्रियावादी जिस प्रकार कर्मचिन्ता से रहित हैं वह दिखलाने के लिए कहते हैं - " जाणं" इत्यादि ।
ૌદ્ધ ભિક્ષુએ અજ્ઞાન આદિ દ્વારા ઞ પાતિ ચાર પ્રકારના કર્માંને અન્યજનક માનતા નથી તેથી તેમને કાઁચિન્તાપ્રણષ્ટ (કર્મ ચિન્તાથી રહિત) માનવામા આવે છે
આ કથનના ભાવાર્થ એ છે કે કોઇ પણ પ્રકારે કરાયેલુ કમ, પછી ભલે તે સ્વલ્પ હોય કે અધિક હાય, પરન્તુ શુભ અશુભ ફળ અવશ્ય આપે જ છે.. એવુ કી સભવી શકતુ નથી કે કર્મ બન્યજનક ન હોય જે લે ક°ને અન્યજનક કહેતા નથી, તેમનુ કથન ખરી રીતે સ સારનુ જ જનક હેાય છે ! ર૪ ૫ ક્રિયાવાદી ક્યા પ્રકારે ચિન્તાથી રત છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
राम
"जाणं" इत्यादि
Page #341
--------------------------------------------------------------------------
________________
समायर्थ बोधिनी टोका प्र. अ. अ १ उ २ क्रियावादिनां कर्म चिन्ताराहित्यम् ३२३
अन्वयार्थ:
*
(च) यच्च (जाण) जानन् = मनसा (हिस) हिनस्ति = प्राणिहिसा करोति किन्तु ( कारण ) कायेन शरीरेण ( अगाकुट्टी) अनाकुट्टी = अहिंसकोऽस्ति ( ज च ) यच्च (अबुढो) अबुधः बोधशून्यः मनोव्यापाररहितः सन् (हिस) हिनस्ति = जीवहिसां करोति स ( पुट्ठो) स्पृष्टः = पापस्पर्शमात्रवानेव (परं) परम् = तादृशकर्मफलं (संवेएइ) संवेदयति = अनुभवति स्पर्शमात्रेणैव फलं भुनक्तीत्यर्थः, तत् सावज्जं सावध = पापम् (अवियत्तंखु) अव्यक्तमेव = अपरिस्फुटमेव भवति, तस्य पापस्य स्पष्टविपाको भवतीति भावः ||२५||
-
शब्दार्थ - 'जं च यच्च' जो 'जाणं - जानन्' सनसे जानता हुआ 'हिंस हिनस्ति' प्राणि हिंसा करता है परंतु - कारण -' कायेन' शरीर से 'अगाकुट्टीअनाकुट्टी, नहीं करता है 'जं च यच्च' और जो 'अवुहो--अबुध:' नहीं जाना हुआ 'हिंस - हिनस्ति' जीवहिंसा करता है 'पुट्ठो-स्पृष्टः' केवल स्पर्शमात्र से 'परं परम्' वैसे कर्म के फल को 'संवेएइ – संवेदयति' भोगता है 'सावज्जं सावधम् ' वह पापकर्म 'अवियत्तं खु - अव्यक्तं खलु' अस्पष्ट ही है ||२५||
-अन्वयार्थ
जो मन से प्राणी की हिंसा करता है किन्तु काय से जो अज्ञान मन के व्यापार के विना ही जीवहिंसा करता है,
सिर्फ स्पृष्ट होता है । वह उस कर्म के । उसका वह पाप अव्यक्त होता है नहीं होता ||२५||
अहिसक है, और वह पापकर्म फल को स्पर्श मात्र से ही भोगता अर्थात् उस पाप का फल स्पष्ट
शब्दार्थ -- 'जच - यच्च' ? 'जाण' - जानन्' भनथी लगीने 'हि सह - हिनस्ति' आणि हिंसा मेरे छे. परतु 'कायेण - कायेन' शरीरथी 'भणाकुट्टी-अनाकुट्टी' हिंसा रानी 'जंच - यच्च' भने यो 'अबुदो-अबुध' लएया वगर 'हि सइ - हिनस्ति' हिमारे छे, 'पुट्ठो-स्पृष्ट ' डेवस स्पर्श मात्रथी 'पर - परम्' सेवा उना इण ने 'स वेण्ड् स वेदयति' भोगवे छे, 'सावज - सावधम्' ते पाप४र्भ 'अवियत्त खु-अग्रक्त खलु' स्पष्ट है. ॥२५॥
અન્વયાથ
જે વ્યક્તિ મનથી જીવડુ સા કરે છે પણ કાયા વડે હિ સા કરતી નથી, તે વ્યક્તિ પાપ કથી માત્ર સૃષ્ટ જ થાય છે એજ પ્રમાણે જે અન્નાની જીવ મનના વ્યાપાર વિના જ વહિ સાકરે છે,' તે જીવ પણ પાપકમથી માત્ર સૃષ્ટ જ થાય છે તે જીવ તે કમના ફળને સ્પર્શ માત્ર રૂપે જ ભાગવે છે તેનુ તે પાપ અવ્યકત હાય છે એટલે કે તે ફળ स्पष्ट होतु नथी. ॥ २५ ॥
Page #342
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासो टीकायः पुरुपः (जं च) यच्च यदि 'जाणं' जानन् मनसेत्यर्थः 'हिंसइ' हिनस्ति= प्राणिहिसां करोति किन्तु 'काएण' कायेन शरीरेण 'अणाकुट्टी' अनाकुट्टी कुट च्छेदने, आङ् पूर्वपदेन आ-प्तमन्तात् कुट्टनम् आकुट्टः= छेदनभेदनादिकं, स विद्यते यस्य स आकुट्टी, न आकुट्टी अनाकुट्टी अहिंसकः, मनोव्यापारमात्रेणैव प्राणिवधकारकः नतु काययोगेन प्राणिनोऽवयवानां छेदन भेदन करोति, अत स्तस्य तत्कम न वन्धजनकं भवति । इति परिज्ञोपचितनामकः प्रथमो भेदः १। तथा (जच) यच्च यत् यदि 'अबुहो' अवुधः अजानानः मनोव्यापाररहित: सन् 'हिसई' हिनस्ति कायन्यापारमात्रेण न तु मनसा प्राणिनो हिसां करोति तस्यापि मनोव्यापाराभावान कर्मोपचयो भवतीतिअविज्ञोपचितनामको द्वितीयो भेदः २। यत् 'चतुर्विधं कर्म नोपचीयते' इति भिक्षुसमये (बोद्धसिद्धान्ते) प्रोक्तं तत्र परिज्ञोपचिताविज्ञोपचितरूपं भेदद्वयं
-टीकार्थःजो पुरुप जानकर मन से हिंसा करता है किन्तु शरीर से हिंसा नहिं करता अर्थात् सिर्फ मनोयोग से प्राणी का वध करता है, काय से प्राणी के अवयवों का छेदन भेदन नहीं करता, उसका कार्य वन्धजनक नहीं होता यह परिज्ञोपचित्त नामक पहला भेद है। (१)
और जो अज्ञानी जन मन के व्यापार के विना अर्थात् अनजान में काय के व्यापार मात्र से हिसा करता है, उसको भी मन का व्यापार न होने से हिंसाजनित कर्म का बन्ध नहीं होता। यह अविज्ञोपचित नामक दूसरा भेद है। [२]
बौद्ध सिद्धान्त में कहागया है कि चार प्रकार से कर्म का वंध नहीं होता है, उनमें से परिज्ञोपचित्त और अविज्ञोपचित नामक दो भेद सूत्रकार ।
टाय - જે માણસ જાણે જોઈને મનથી હિંસા કરે છે એટલે કે શરીર વડે હિંસા કરતો નથી માત્ર મગ દ્વારા જ પ્રાણીને વધનો વિચાર માત્ર જ કરે છે પરંતુ શરીર દ્વારા પ્રાણીના અવયવનુ છેદન ભેદન કરતા નથી, તેનું કાર્ય બન્યજનક હેતુ નથી, આ પરિચિત્ત नामना पडसा ले छे ॥ १॥
અને જે અજ્ઞાની મનુષ્ય મનના વ્યાપાર વિના જ એટલે કે અજાણતા જ કાચના વ્યાપાર માત્ર દ્વારા જ હિંસા કરે છે તેના દ્વારા પણ મને વ્યાપાર ચાલતું ન હોવાને કારણે તેનું તે કાર્ય બન્યજનક હેતુ નથી આ “અવિપચિત” નામને બીજે ભેદ છે (૨) બઢસિદ્ધાન્તમાં એવું કહેવામા આવ્યુ છે કે ચાર પ્રકારના કાર્યથી કર્મને બન્ધ થતો નથી
Page #343
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ. १ उ २ क्रियावादिनांकर्म चिन्ताराहि त्रम ३२५ सूत्रकृतैव गाथापूर्वार्द्धन साक्षादेव प्रतिपादितम् । शेपम् ईर्यापथ- स्वप्ना न्तिकरूपं भेदद्वयं 'च' शब्देन संगृहीतम् । तथाहि- ईरणम् ईय= गमनम् तत्सम्बन्धोपन्था ईर्यापथः । पथिगच्छतोऽनाभोगेन यत् प्राण्युपमर्दनं भवति तेन कर्मापचयो न भवति । तत्र ‘एनं हन्मि' 'इत्याकारक मानसिकव्यापारस्याभावात् , इतीर्यापथनामक स्तृतीयो भेदः । तथा स्वप्नान्तिकम्-स्वप्ने प्राणिनो यत् छेदनभेदनादिकं क्रियते तदपि न कर्मवन्याय भवति, तत्र कायिकव्यापारस्याभावात् । यथा कश्चित् स्वप्न भोजनं कुर्वन्नपि न वस्तुत स्तृप्तिमासादयति तथा स्वप्ने कृतं हिंसादिकं कर्म न बन्धजनकं भवति । शरीरव्यापारस्याभावादेव नहि स्त्रमप्राप्तराज्यभिक्षाभ्यां भवति कोऽपि लाभो
ने गाथा के पूर्वार्द्ध में साक्षात् कह दिये हैं । शेप दो प्रकार ईर्यापथ और स्वप्नान्तिक 'च' शब्द से संगृहीत किये गये हैं। इरण का अर्थ है गमन गमन के पथ को इर्यापथ कहते हैं। पथ पर चलते उपयोग के विना ही प्राणियों की जो हिंसा होती है उससेभी कर्मका उपचय नहीं होता है कायोंकी वहा 'इस प्राणी का घातक ऐसे मानसिकव्यापार का अभाव है यह ईर्यापथ नामक तीसरा भेद है। [३]
चौथा है स्वप्नान्तिक । इसका अर्थ यह है कि स्वप्न में प्राणी का जो छेदन भेदनकिया जाता है उससे भी कर्मका वन्ध नहीं होता क्योंकि वहां कायिकव्यापार का अभाव है। जैसे स्वम में भोजन करने वाला तृप्ति प्राप्त नहीं करता है-धापता नहीं है, उसी प्रकार स्वम मे किया हुआ हिंसा आदि कर्म वन्धन का कारण नहीं होता है क्योंकि यहां काया के व्यापार का अभाव होता है। स्वम में राज्य मिलने से या मिक्षा मिलने से कोई
પરિપચિત અને અવિપચિત નામના બે પ્રકારે તે સૂત્રકારે ગાથાના પૂર્વાર્ધમા પ્રકટ કરી દીધા છે બાકીના બે પ્રકાર ઈર્યાપથ અને સ્વપ્નાન્તિક “ચ” પદ્ધ દ્વારા ગ્રહણ કરાયા છે ' આ પદને અર્થ ગમન થાય છે રસ્તા પર ચાલતી વખતે ઉપગ વિના જ જીવોની જે હિસા થઈ જાય છે, તેના દ્વારા પણ કમને ઉપચય થતું નથી, કારણ કે “ આ જીવને વધ ક આ પ્રકારના મનગનો ત્યા અભાવ રહે છે આ ઈર્યાપથ ” નામને ત્રીજો પ્રકાર છે (૩) હવે સ્વપ્નાન્તિક નામના ચોથા ભેદનું નિરૂપણ કરવામાં આવે છે સ્વમમાં જીવનુ જે છેદન ભેદન કરવામાં આવે છે તેના દ્વારા પણ કર્મને બન્ય થતું નથી, કારણ કે ત્યાં કાયિક વ્યપારને અભાવ રહે છે જેવી રીતે સ્વમમાં ભોજન કઝાર તૃપ્તિ પામી શક્તો નથી તેનું પેટ તે ખાલી જ રહે છે એ જ પ્રમાણે સ્વમમાં કરાયેલ હિ
Page #344
--------------------------------------------------------------------------
________________
३२६
सूत्रकृताङ्गसूत्रे हानिर्वा । इति- स्वमान्तिकनामकश्चतुर्थों भेदः ।४। यद्येतत् कर्मचतुष्टयं बन्ध जनकं न भवेत्, कथं तर्हि भिक्षूणां मते कर्मोपचयो भवति ? तत्राह- यदि हन्यमानः कोऽपि जीवो भवेत्, हननकर्तुश्च "अयं प्राणी" इतिज्ञानं भवेत् तथा मारयितुः "अहमेनं हन्मि' इत्याकारिका बुद्धिः तचेष्टा, प्राणवियोगश्च भवेत्। एतस्मिन् सर्वस्मिन् सति कायिकचेष्टा प्रवर्तते, ततश्च यद्यसौ प्राणी व्यापाद्यते, तदा सा हिंसा, तया च हिसया कर्मोपचयो भवति । एपां हेतूनामन्यतमस्याऽ प्यभावे, न हिंसा, न वा तत्र कर्मोपचयो भवतीति । अत्र सन्ति पञ्च कारणानि,
तदुक्तम्"-प्राणी १, प्राणिज्ञानम् २, घातक चित्तं ३, च, तद्गता चेष्टा४,
प्राणैश्च विप्रयोगः५, पञ्चभिरापाद्यते हिंसा ॥१॥ इति । हानि लाभ नहीं है। यह स्वमान्तिक. नामक चौथा भेद है । (४)
यदि इन चार 'प्रकारों से कर्मवन्ध नहीं हो तो बौद्धों के मतानुसार किसप्रकार कर्मवन्ध होता है ? इस प्रश्नका उत्तर यह है-सर्वप्रथम तो हनन किया जाने वाला कोई प्राणी हो, फिर हनन करनेवाले को ' यह प्राणी हैं ऐसा ज्ञान हो, मारने वाले की 'मैं' इसे मारूं या मारता है। ऐसी बुद्धि हो मारने की चेष्टा हो और फिर उसप्राणी के प्राणों का वियोग हो जाए इन सब चीजों के होने पर ही हिसा होती है, और उसी से कर्म का बन्ध होता है । इस प्रकार यहां पांचवांकारण हैं। कहा भी है-"प्राणी प्राणिज्ञानम्" इत्यादि ।
. (१) प्राणी (२) प्राणी का ज्ञान (३) घातक का चित्त (४) घातक આદિ કૃત્ય કર્મબન્ધના જનક હોતા નથી કારણ કે તે પ્રકારના કાર્યોમાં કાયના વ્યાપારને અભાવ હોય છે સ્વમમાં રાજ્યની પ્રાપ્તિ થાય કે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે વ્યક્તિને વાસ્તવિક રીતે તે કઈ લાભ કે હાનિ થતી નથી આ સ્વમાન્તિક નામને ચે ભેદ સમજ (૪)
બૌદ્ધો એમ માને છે કે પૂર્વોક્ત ચાર કારણોને લીધે કર્મબન્ધ થતો નથી તે તેમની માન્યતા અનુસાર કર્મબન્ધ કયા પ્રકારે થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે - નીચેના પાચકારણોને સદ્ભાવ હોય ત્યારે જ કર્મબન્ધ થાય છે (૧) જેનું હનન (હિસા) - કરવાનું છે એવા કેઈ . -પ્રાણને સદ્ભાવ હેય, (૨) હનન કરનારને એવુ ભાન હોય કે सा प्राणी उनन ४२वा-योज्य छ (3) हनन नारने "हु २मा प्राथाने भार" कवी - થાય, (૪) તે વ્યક્તિ તે પ્રાણને મારવાની ચેષ્ટા કરે અને (૫) તે પ્રાણીના પ્રાણનો નાશ થઈ જાય, આ પાંચ ચીજોનો સાવ હોય, ત્યારે જ હિ સા થાય છે, એના દ્વારા જ કે भने न् थाय छे ४यु ५५ छ है -"प्राणीप्राणिज्ञानम्” त्यादि ।
Page #345
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ.२ क्रियावादिनां कर्मचिन्ताराहित्यम् ३२७
"ननु तर्हि-परिज्ञोपचितादिना सर्वथैव कर्मवन्धो किं न जायते' इत्याशङ्कायामाह-भवति कर्मवन्धः, किन्तु-अत्यल्पम् । इत्येतदेव दर्शयितुमाह-पुट्ठो"इति । ___ केवलं मनो व्यापाररूपंपरिज्ञोपचितं, कर्म तथाशरीरक्रियामात्रेण उत्पन्नमविज्ञोपचितम्, गमनक्रिया संजातम्-ईर्ष्यापथं, स्वप्नसंजात म्वप्नान्तिकम् । एतत्कर्म चतुष्टयेन पुट्ठो' स्पृष्टः पुरुषः तादृशकर्माऽसौ नरः 'परं' परम्-ताश कर्मणः फलं किचिदेव 'संवेएइ' संवेदयति= अनु भवति नत्वधिकं फलमनुभवति। ___यथा-कुडचे प्रक्षिप्ता सिकतामुष्टिः तदैव विशीर्णा भवति तद्वत् एतत्कर्म चतुष्टयं तदैव विनश्यति, एतावन्मात्रेण बन्धजनकत्वाऽभावः कथ्यते । न पुनरत्यन्ताऽभावरूपेण। एवं ' च तत्कर्म की चेष्टा और [५] प्राणो का वियोग, इन पांच कारणों - होने पर ही हिंसा होती हैं ॥१॥ प्रश्न-क्या परिज्ञोपचित आदि से कर्म का बन्धन सर्वथा ही नहीं होता ?
उत्तर-होता तो है, परन्तु अत्यन्त अल्प ।
इसी को कहने के लिए । 'पुढो' इस शब्द का प्रयोग किया है इसका आशय यह है कि केवल मनके व्यापार रूप परिज्ञा से, शरीर की क्रिया मात्र से, चलने फिरने से और स्वप्न देखने से, इन चार प्रकारो से पुरुप कम से स्पष्ट मात्र होता है (वद्ध नहीं होता है।) ऐसे कर्म का थोडा सा ही फल होता है, अधिक फल नहीं भोगना पडता ।
जैसे दीवार पर रेत की मुट्ठो फेंकी जाय तो वह दीवार से छूकर ही नीचे गिर जाती है-उससे चिपकती नहीं है, उसी प्रकार पूर्वोक्त चार प्रकारों से कर्म स्पृष्ट मात्र होता है, वद्ध नहीं होता। वह कर्म उसी समय (१) ए (२) प्राणीनु ज्ञान, (3) घातनु यत्त, (४) घातली येटी मने (५) प्राणानो વિયોગ, આ પાંચ કારણોને અભાવ હોય ત્યારે જ હિંસા થાય છે | ૧m
પ્રશ્ન – શુ પરિઝોચિત આદિ કારણો દ્વારા કર્મને બન્ધ બિલકુલ થતું નથી?
ઉત્તર-થાય તે છે જ, પરંતુ અત્યન્ત અલ્પ એજ વાતને સ્પષ્ટ કરવા માટે પુ આ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે કે કેવળ મનોવ્યાપાર રૂપ પરિજ્ઞા વડે, શરીરની ક્રિયામાત્ર વડે, ચાલવા વડે અને સ્વમ દેખવા વડે આ ચાર પ્રકારે તે મનુષ્ય કર્મ વડે માત્ર પૃટ જ થાય છે બદ્ધ થતો નથી એવા કર્મોન થોડું ફળ જે ભેગવવું પડે છે અધિક ફળ ભોગવવું પડતું નથી. જેવી રીતે દીવાલ પર એક મુઠ્ઠી ભરીને રેતી ફેકવામાં આવે, તે તે રેતી દીવાલને માત્ર સ્પર્શ કરીને નીચે પડી જાય છે દીવાલ સાથે ચેટી જતી નથી, એજ પ્રમાણે પૂર્વે
Page #346
--------------------------------------------------------------------------
________________
३२८
सूत्रकृताङ्गसूत्रे 'अवियत्तं खलु' अव्यक्तमेव अपरि स्फुटमेव भवति । अत्र-"खु" शब्दोऽवधारणे, तेनाऽन्यक्तमेव स्पष्ट विपाकस्याऽभावात् । अतः परिज्ञोपचितादिककर्मचतुष्टयम्, अव्यक्तरूपेण' सावज्ज' सावधं पापमिति ॥२५॥
"ननु यदि अनन्तरपूर्वोक्तं कर्मचतुष्टयं वन्धाय न भवति तर्हि कथं तेपां मते कर्मोपचयो भवतीत्याशङ्कायामाह-"सति मे "दत्यादि ।
मूलम्संति मे तउ आयाणा, जेहिं कीरइ पावगं
८ ९ १० ११ १२ अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया-॥२६॥
छायासन्तीमानि त्रीण्यादानानि यैः क्रियते पापकम् ।
अभिक्रम्य प्रेष्यच, मनसाऽनुज्ञाय- ॥२६ नष्ट हो जाता है। इसी कारण यहां बन्ध का जनक नहीं होता, ऐसा कहा गया है, वह स्पृष्ट भी न होता हो, एसा नहीं है। इस प्रकार वहकर्म अव्यक्त ही होता है । यहां ' ' शब्द अवधारण के अर्थ में है, इस कारण आशय यह निकला कि वह कमें अव्यक्त ही है, क्योंकि उसका फल स्पष्ट नहीं होता । इस प्रकार परिज्ञोपचित्त आदि चार प्रकार का उक्त कर्म अव्यक्त रूप से सापद्य है ॥२५॥
यदि पूर्वोक्त चार प्रकार का कर्मवन्ध का कारण नहीं है तो उनके मत में कम का वध किस प्रकार होता है ? ऐसी आशंका करके उत्तर देते हैं--"संति मे" इत्यादि ।
કત ચાર પ્રકારે કર્મ માત્ર સ્મૃણ જ થાય છે બદ્ધ થતું નથી તે કર્મ એજ સમયે નષ્ટ થઈ જાય છે એ જ કારણે તેને વધતુ જનક કહ્યું નથી એવું બનતું નથી કે તે સ્પષ્ટ પણ થતુ ન હોય આ પ્રકારે તે કર્મ અવ્યક્ત જ હોય છે. અહીં ખુ આ પદ અવધારણના અર્થમાં વપરાય છે તેથી એ અર્થ ફલિત થાય છે કે કર્મ અવ્યક્ત જ હોય છે, કારણ કે તેનું ફળ સ્પા હેતુ નથી આ પ્રકારે પરિશ્નોપચિત આદિ ચાર પ્રકારના પૂર્વોક્ત કમ અવ્યક્ત રૂપે સાવદ્ય છે 1 ૨૫ 1
જે પૂર્વોક્ત ચાર પ્રકારના કર્મો કર્મબન્ધના કારણભૂત થતા નથી, તે બૌદ્ધોના મત અનુસાર કયા પ્રકારે કર્મને બધે થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં मा०ये। छे. 'सति में प्रत्यादि
Page #347
--------------------------------------------------------------------------
________________
समार्थ योधिनो टीका प्र शु. अ १ उ२ प्रकारान्तरेण कर्मबन्धनरूपणम्
अन्वयार्थ:
(इमे ) इमानि वक्ष्यमाणानि ( उ ) त्रीणि । ( आगणा) आदानानि कर्मबन्धकारणानि (संति) सन्ति विद्यन्ते । ( जेहिं ) यै: ( पावगं ) पापकं - - पापकर्म (कीर इ) क्रियते । तान्येवाह - ( अभिकम्माय) अभिक्रम्य कमपि प्राणिनं मारयितुं तदुपरि आक्रमणं कृत्वा यत् हिंसनं क्रियते तत् प्रथममादानम् १ | (च ) ( तथा पेसाय) प्रेष्य भृत्यादिकं प्राणिघाताय प्रेष्य हिंसनमिति - द्वितीयमादानम् ॥ २॥ प्रथम कारणेन साक्षात् - इननक्रियायां कर्तृत्वं प्रतिपादितम् । द्वितीयेन तु प्रयोजककतृत्त्वं प्रदर्शितम् । (च) तथा (मणसा अणुजाणिया) मनसा अनुज्ञाय आहशब्दार्थ - 'इमे इमानि ये 'तउ त्रीणि' तीन 'आयाणा - आदानानि ' कर्मवन्धके कारण 'संति - सन्ति' हैं 'जेहि-यै: ' जिनसे 'पावर्ग - पापक' पापकर्म 'कीरs - क्रियते' कियाजाता है 'अभिकम्माय-अभिक्रम्य' किसी प्राणिको मारने के लिए आक्रमण करके ' पेसाय – प्रेष्य' भ्रत्यादिकको प्राणिको मारने के लिये भेजकर 'मणसा अणुजाणिया - मनसा अनुज्ञाय' मनसे आज्ञा देकर ||२६|| अन्वयार्थ और टीकार्थ
३२९
आदान है । (२)
आगे कहे जाने वाले यह तीन आदान कर्मवन्ध के कारण हैं जिनके द्वारा पापकर्म किया जाता है । वे यह हैं ( १ ) किमी प्राणी का घात करने के लिए उस पर आक्रमण करके हिंसा करना यह पहला किसी नौकर आदि को प्राणी का घात करने के लिए घात कराना, यहां प्रथम आदान में हनन क्रिया के प्रति प्रतिपादन किया गया है और दूसरे में प्रयोजक कर्तृत्व (दुसरे से करवाना)
भेज कर उसका साक्षात् कर्तुत्व
शब्दार्थ - 'इमे इमानि' से 'तउ त्रीणि' भो 'आयाणा - आदानानि' उमगंधना, अरथे। 'संति - सन्ति' छे. 'जेहि-ये ' भेनाथी 'पावग पापक' पाप उर्भ 'कीरह-कियते' ४२वामां आवे छे 'अभिकम्माय - अभिक्रम्य' अ आणीने भावा भाटे भाभी ने 'पेसाय - प्रेष्य' नाउर विगेरे ने प्राणीने भावा भाटे भोउली ने 'मणना अणुजारिया मनसा अनुज्ञाय' भनथी आज्ञा साथीने ॥२६॥
સુત્રા અને ટીકાથ
જેમના દ્વારા પાપકમ કરાય છે એવા, ત્રણુ આદાનને ક બન્ધના કારણભૂત માનવામા આવે છે તે ત્રણ આદાન નીચે પ્રમાણે છે (૧) કોઈ પણ પ્રાણીના વધ કરવાને માટે તેના ઉપર આક્રમણ કરીને હિંસા કરવી, તે પહેલુ આદાન છે. (૨) કાઈ નાકર આદિને પ્રાણીનો ઘાત કરવા માટે માકલીને પ્રાણીના વધ કરાવવા, તે બીજુ આદાન છે અહી પહેલા આદાનમા કિયા કરવામા સાક્ષાત્ કર્તૃત્વ પ્રતિપાદિત કરવામા આવ્યું છે અને બીજા આદાનમાં પ્રયેાજક કર્તૃત્વ (બીજા પાસે કરાવવાનુ) પ્રતિપાદિત ાયુ છે
४२
Page #348
--------------------------------------------------------------------------
________________
सुत्रकृतात्रे
३३०
ननं कुर्वन्तम् अन्यं मनसा अनुमोद्य यद् हिसनं क्रियते तत् हिंसकस्यानुमोदनमिति
तृतीयमादानम् ।
i
-
41 } #
परिज्ञोपचितात् - अस्य तृतीयादानस्याऽयं भेदः, तत्र परिझोपचिते केवलं मनसाऽनुचिन्तनम् । इह तु परेण क्रियमाणहिसायामनुमोदनम् । तथा चस्वयं कर्तृत्वम् परेण कारकत्वम् अनुमोदनं चेत्येतानि त्रीणि आदानानि भवन्ति । एभिस्त्रिभिरादानैः कर्मबन्धो भवतीति बौद्धभिक्षूणां मतमिति ||२६|| - पुनस्तदेव स्पष्टयति- " एते उ" इत्यादि ।
- मूलम् --
२ 3
४
५
" एतें उतर आयाणा जेहि किरइ पावगं ।
I
८
एवं भावविसोही निव्वाणमभिगच्छइ ॥२७॥
प
'छाया
एतानि तु त्रीण्यादानानि यैः क्रियते पापकम् । " एवं भावविशुद्धया निर्वाणमधिगच्छति ॥२७॥
·
दिखलाया गया है । (३) घात करते हुए दूसरे का मनसा : अनुमोदन करके हिंसा, करना, अर्थात् हिंसा का अनुमोदन करना । यह तीसरा आदान हैं । परिज्ञोपचित कर्म से तीसरे, आदान में यह अन्तर है परिझोपचित में केवल मन से विचार किया जाता है यहां दूसरे के द्वारा की जाने वालीक्रिया का अनुमोदन किया जाता है । इस प्रकार स्वयं करना, दूसरे से करवाना और अनुमोदना करना, यह तीन आदान कर्मवन्ध के कारण होते हैं । बौद्ध भिक्षुओं का मत है कि इन्हीं तीन करणों से कर्मबन्ध होता है। इसी का पुनः स्पष्टीकरण करते हैं-- "एते उ" इत्यादि ।
{
IPL
-
1
ܝ A
(૩) ઘાત કરનાર કોઈ માણસને મનથી અનુમેદન આપીને હિંસાની અનુમેઢના કરવી આ ત્રીજુ આદાન છે
1
પરિજ્ઞાપચિત કમ કરતા ત્રીજા આદાનમા આટલુ અન્તર છે પરિજ્ઞાપચિતમા માત્ર મનથી વિચાર કરવામા આવે છે, પરન્તુ ત્રીજા પ્રકારના આદાનમા તે અન્યના દ્વારા કરાતી. ક્રિયાની અનુમાદના કરવામા આવે છે. આ પ્રકારે સ્વય⟩કરવુ, ખીજા પાસે કરાવવુ અને કરનારની અનુમાદના કરવી, આ ત્રણ આદાન કે બન્ધમા કારણભૂત બને છે ઔદ્ધ ભિક્ષુઓની એવી માન્યતા છે કે આ ત્રણ કારણેાને લીધેજ જીવ કના અન્ય કરે છે પર પૂર્વોક્ત ત્રણ કારણાનુ વધુ સ્પષ્ટીકરણ કરવામા આવે છે. ત્ત્ત ૐ' ઇત્યાદિ
Page #349
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु. अ. १ उ २ प्रकारान्तरेण कमवन्धनिरूपणम् ३३१
__ अन्वयार्थ:यथा (एते उ) एतानि तु, एतान्येव अत्र तु शब्दोऽवधारणे । (तउ) त्रीणि, (आयाणा) आदानानि सन्ति । (जेहिं) यैः हिंसाकारणभूतै रादानैः (पावगं) पाप कर्म (किरइ) क्रियते ।। ____ अयं भावः-एतान्येव पूर्वगाथोक्तानि- त्रीणि आदानानि हिंसाकारणानि, सन्ति यैः कारणभूतैः आदानैर्दुष्टाऽध्यवसायसहकृतैव्य॑स्तैस्समस्तैर्वा पापं कर्मोपचीयते ? 'एवमिति एवं तथैव तैनैव प्रकारेण (भावविसोहीए) भावविशुद्धया विशुद्धान्तःकरणेन अरक्तद्विपरिणामेन प्रवर्त्तमानस्य पुरुषस्य केवलेन मनसा केवलेन वा कायेन मनोऽभिसंधिरहितेन उभयेन वा सत्यपि प्राणिघाते कर्मणामुपचयो न भवति । कर्मोपचयाऽभावाच' (निव्वाणं) निर्वाणं सर्वद्वन्द्वोप
शब्दार्थ-'एतेउ-एतानि तु' ये 'तउ-त्रीणि' तीन 'आयाणा आदानानि' कर्मवंधके कारण हैं 'जेहि-यैः' जिनसे 'पावंग-पापकम्' पापकर्म 'कीरइ-- क्रियते' किया जाता है ‘एवं-एवम्' इसी प्रकार 'भावविसोहिए-भावविशुद्धया' भावकी विशुद्धिसे 'निव्वाणं-निर्वाणं' मोक्षको अभिगच्छद-अभिगच्छति' प्राप्तकरताहै
अन्वयार्थ और टीकाथै . . यही तीन कारण हैं जिन के द्वारा पापकर्म किया जाता है । अभिप्राय यह है कि पूर्वगाथा में कहे हुए यही तीन आदान हैं जो दुष्ट अध्यवसाय की सहायता से, अलग, अलग या मिलकर कर्मवन्ध के कारण होते हैं ।
इसी कारण भावविशुद्धि से अर्थात् राग द्वेप से रहित परिणाम से प्रवृत्ति करने वाले पुरुष को केवल मन से या केवल काय से या मानसिक संकल्प से रहित दोनों के द्वारा प्राणी का घात हो जाने पर भी कर्म का उपचय नहीं होता है। कर्म के उपचय का अभाव होने से निर्वाण की
शहाथ-पते उ-एतानि तु' मा 'तउ-त्रीणि नणे 'आयाणा-आदानानि' भम धना १२ छ, 'जेहि -2' नाथी. 'पावग -पापकम्' पा५४ 'कीरई-क्रियते' ४२वामा माये छ. 'एव - पवम्' मे प्रमाणे 'भावविसोहिण-भावविशुद्धया' मा विशुद्धिथी 'निवाणनिर्वाण' मोक्षने 'अभिगच्छह-अभिगच्छति' भास छ ॥२७॥
અન્વયાર્થ અને ટીકાર્ય પૂર્વોક્ત ત્રણ કારણને લીધે જ પાપકર્મ કરાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે આગલી ગાથામાં દર્શાવવામાં આવેલા ત્રણ આદાને છે તેઓ દુષ્ટ અધ્યવસાયની સહાયતાથી અલગ અલગ અથવા ત્રણે મળીને કર્મબન્ધમાં કારણભૂત બને છે
એજ કારણે ભાવવિશુદ્ધિથી એટલે કે રાગદેપથી રહિત પરિણામ વડે પ્રવૃત્તિ કરનાર પુરુષ દ્વારા માત્ર મનથી, અથવા માત્ર શરીરથી, અથવા માનસિક સંકલ્પથી રહિત બનેદ્વારા પ્રાણીને ઘાત થઈ જવા છતા પણ તે પુરુષ કર્મને ઉપચય કરતું નથી.
Page #350
--------------------------------------------------------------------------
________________
३३२
सूत्रकृताङ्गसूर्य
रति स्वभावं निरतिशयसुखरूपं मोक्षम् (अभिगच्छ ) अभिगच्छति प्राप्नोति, एवंविधः पुमान् मोक्षम् लभत एवेति भावः ||२७||
टीका निगद सिद्धा ||२७||
एवं भावविशुद्धया शुद्धान्तःकरणेन प्रवर्त्तमानस्य पुरुषस्य पापाऽऽचरणेनाऽपि कर्मबन्धो न जायते एतदर्थे - पितृपुत्रदष्टान्तमाह-सूत्रकारः-"तं पिया" इत्यादि ।
"
1
मूलम् --
पुत्तं पिया समारम्भ आहारेज्ज असंजए - 1 भुंजमाणो य मेहावी कम्मणा नोवलिप्पड़ ॥ २८ ॥
छाया
पुत्रं पिता समारभ्या हरेद् असंयतः ।
जान मेधावी, कर्मणा नोपलिप्यते ||२८||
प्राप्ति होती है । जिसमें समस्त द्वन्द्व ( शारीरिक, मानासिक क्रेश) दूर हो जाते हैं और जो सर्वोत्कृष्ट सुखस्वरूप है । तात्पर्य यह है कि इस प्रकार का पुरुषं मोक्ष को प्राप्त करता है ||२७||
कोई मतवाला इस से कहता है कि भावशुद्धि से शुद्ध अन्तः करणवाले पुरुष को पापाचरण करने पर भी कर्मबन्ध नहीं होता है इसलिए पिता पुत्र का दृष्टान्त देते हैं- “ पुत्तं पिया, इत्यादि ।
शब्दार्थ ---'असंजए - असंयतः ' संयमसे रहित 'पिया - पिता' पिता 'पुतपुत्रम् ' अपने पुत्र को 'समारम्भ - समारभ्य' मारकर 'आहरेज्ज-आहरेत्' खालेवे. तो 'जमाणो य-भुञ्जानोऽपि' खाताहुवाभी वह पिता 'कम्मणा - कर्मणा' पापकर्म
કના ઉપચયના અભાવ થઇ જવાથી તેને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. એટલે કે તે સમસ્ત દ્વન્દ્વોથી (શારીરિક અને માનસિક લેશેાથી) રહિત થઈ જાય છે અને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ કરે છે આ કથનના ભાવાર્થ એ છે કે આ પ્રકારના પુરુષ મેક્ષ પ્રાપ્ત કરે છે. રણા
1,
કોઇ કોઇ મતવાળાએ અવુ કહે છે કે ભાવશુદ્ધિની અપેક્ષાએ જેનુ અ ત કરણ શુદ્ધ હાય છે, એવા પુરુષને પાપાચરણ કરવા છતા પણ કબન્ધ થતા નથી આ વાતનું समर्थन ४खा भाटे पितापुत्रनु दृष्टान्तं भायवामा आवे छे 'पुत्तपिया' इत्यादि
1
शब्दार्थ' - 'असं' जप- अस यत' सयम विनाना 'पिया पिता' पिता 'पुत्त - पुत्रम् ' पोताना पुत्रने 'समारम्भ समारभ्य' भारीने 'आहरेज - माहरेत्' मा सेतो 'भु'जमाणो य-
Page #351
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ उ. २ कम बन्धे पितृपुत्रदृष्टान्त' ३३३
.. अन्वयार्थः-- । । (असंजए) असंयतः संयमवर्जितः (पिया) पिता (पुत्तं) पुत्रं, स्वात्मजम् । (समारम्भ) समारभ्य मारयित्वा । (आहरेज्ज) आहरेत्. आहारं कुर्यात् । (मुंजमाणोय) भुजानोऽपि पिता । (कम्मणा) कर्मणा पापकर्मणा. । (नोवलिप्पइ) नोपलिप्यते । पापलिप्तो न भवति एवं (मेहावी) मेधावी साधुरपि कर्मणा नोपलिप्यते ॥
अयं भावः-चौद्धभिक्षवः एवं कथयन्ति यत्तु आपदि समापतित स्तदुद्धरणार्थम् अरक्तद्विष्ठोऽसंयतोगृहस्थः पिता, पुत्रं व्यापाद्य तन्मांस भक्षयनपि अशुभकर्मणा नोपलिप्तो भवति । तथा मेवावी, अपि संयतोऽपि तदेवं गृहस्थो से 'नोवलिप्पइ-नोपलिप्यते' उपलिप्तनहीं होता है उसी प्रकार 'मेहावी-मेधावी' साधुभी कर्म से उपलिप्त नहीं होता है ॥२८॥
-अन्वयार्थ और टीकार्थ- 'कोई असंयमी पिता अपने पुत्र का घात करके उस का आहार करे तो वहे खाता हुआ भी पाप कर्म से लिप्त नहीं होता इसी प्रकार मेधावी साधु भी कर्म से लिप्त नहीं होता । .
आशय यह है बौद्ध भिक्षुओं का कथन है कि आपत्ति में पड़ा हुआ कोई गृहस्थ उस आपत्ति से पार होने के लिए रागद्वेप से रहित होकर अपने पुत्र को मार कर उसका सांसभक्षण करे तो भी वह पापकर्म से लिप्त नहीं होता । इसी प्रकार संयत (भिक्षु) भी पाप से लिप्त नहीं होता। इस प्रकार गृहस्थ या साधु शुद्ध अन्तःकरण वाला होकर मासभक्षण करता हुआ भुनानोऽपि जातो मेवात पिता 'कम्मणा-कर्मणा' पा५ भथा 'नोवलिप्पइ-नोपलिप्यते' 64लिस यता नथी. मेप्रमाणे 'मेहावी-मेधावी' साधु ५५ भन्थी पलिस यता नथी ॥२८॥
સૂત્રાર્થ અને ટીકા કઈ અસ યમી પિતા પિતાના પુત્રને ઘાત કરીને તેના માંસને આહાર કરે છે, છતા પણું શુદ્ધભાવે કરાયેલું આ કાર્ય કરનાર તે પિતા પાપકર્મથી લિપ્ત થતું નથી એજ પ્રકારે મેધાવી સાધુ પણ કર્મથી લિપ્ત થતું નથી આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે
બૌદ્ધ ભિક્ષુઓ એવુ કહે છે કે આપત્તિમાં આવી પડેલો કે પુરુષ તે આપત્તિને પાર કરવાને માટે, રાગદ્વેષથી રહિત થઈને પોતાના પુત્રને મારીને તેના માંસનું ફણ કરે, તે પણ તે પાપકર્મથી લિસ થતો નથી એજ પ્રમાણે સયત (ભિક્ષુ) પણ પાપથી લિસ થતો નથી. આ રીતે અહી” એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે
Page #352
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
३३४
वा भिक्षुर्वा, शुद्धान्तःकरणः मांस भक्षयित्वाऽपि पापेन कर्मणा नोपलिप्तो भवति । यथाऽरक्तद्विष्टमनसः पितुः पुत्रवधे कृतेऽपि न पापकर्मसमुदयः । तथाऽन्यस्याऽप्यरक्तद्विष्टमनसो जीववधे कृतेऽपि कर्मबन्धो न भवतीति ||२८|| साम्प्रतमेत दूषणमभिधातुमाईतमतमाह – सूत्रकारः - "मणसा जे" इत्यादि
मूलम् -
२
૧ 3
५ ४ ६
७
मणसा जे पउस्संति, चित्तं तेसि ण विज्जइ - 1
९
૧૦
८
૧૩ ૧૧ ૧૨
अणवज्जमतहं तेर्सि ण ते संव्वुडचारिणो ॥ २९ ॥
छाया
मनसा ये प्रद्विपन्ति चित्तं तेपां न विद्यते. I अनवद्यतथ्य तेषां न ते संवृतचारिणः ॥ २९ ॥
भी पापकर्म से लिप्त नहीं होता है । जैसे रागद्वेष से रहित पिता को पुत्र का वध करने पर भी पाप कर्म नहीं लगता उसी प्रकार दूसरे भी रागद्वेप से रहित मनुष्य को जीववध करने पर भी कर्मबन्ध नहीं होता ||२८||
अब इस मत को दुषित करने के लिए सूत्रकार आर्हत मत का कथन करते हैं - 'मणसा जे' इत्यादि ।
शब्दार्थ - 'जे - ये' जो मनुष्य 'मणसा- मनसा' मन से 'पउस्संति - प्रद्विपन्ति ' द्वेपकरता है 'तेर्सि तेपां ' उनका 'चित्तं चित्तम्' चित्त 'ण विज्जइ न विद्यते' निर्मल नहीं है, 'तेसिं - तेपां ' मनसे द्वेपकरने वाले का 'अणवज्जं - अनवद्यम् ' अनवद्य कथन 'अत--अतर्थ' मिथ्या है 'ते ते संबुडचारिणो-संवृतचारिणः, संवरयुक्त 'न--न' नहीं है ||२९||
ગૃહસ્થ અથવા સાધુ શુદ્ધ અતકરણવાળા થઈને માસ ભક્ષણ કરે તા પણુ પાપકર્મ થી લિપ્ત થતા નથી. જેવી રીતે રાગદ્વેષથી રહિત મનેાભાવપૂર્ણાંક પુત્રના વધ કરનાર પિતાને પાપ લાગતુ નથી, એટલે કે તે કમના અન્ય કરતા નથી, એજ પ્રમાણે રાગ દ્વેષથી રહિત હાય એવા કોઇ પણ મનુષ્ય દ્વારા જીવના વધ થઇ જાય, તે તેને પણ કનેા અન્ય થતા નથી. એટલે કે તેનુ તે કમ કના ઉપચય કરવામા સહાયભૂત થતુ નથી. ૫૨૮૫
હવે ૌદ્ધોના આ મતનુ ખ ડન કરવા નિમિત્તે સૂત્રકાર આતમતનું કથન કરે छे "मणसा जे" 5 त्याहि
शब्दार्थ - 'जे ये' ? भाथुस 'मणसा - मनसा' भनथी 'पउस्लति प्रद्विषन्ति' द्वेष ४२ छे. 'तेसि, - तेषां तेनु' 'चित्त-चित्तम्' वित्त 'ण विज्जद्द् न विद्यते' निर्भस नथी. 'तेसि - तेपाम्' भन्थी द्वेष वा वाजानु 'अणवज - अनवद्यम्' अनवद्य उथन 'अहं' - - अनधम्' भिया छे 'ते ते' ते 'सवुडचारिणो संवृतचारिण' सवर युक्त 'न-न' नथी 11 २८ 11
Page #353
--------------------------------------------------------------------------
________________
मायबोधिनी टीका प्र. श्रु. अ. १ उ २ कर्मबन्धे आई तमतमनिरूपणम् ३३५
अन्वयार्थः
(जे) ये, मनुष्याः (मणसा ) मनसा (पउस्संति) प्रद्विपन्ति कमपि जीवं प्रति द्वेपं कुर्वन्ति । ( तेर्सि - तेपां . ) (चित्तं) चित्तम् मनः । (ण विज्जइ) न विद्यते न निर्मलं भवितुमर्हति अतः ( तेर्सि) तेपाम् मनसा प्रद्वेपकरिणां (अणवज्जं) अनवद्यम् - अनवद्यकथनम् (अहं) अतथं मिथ्या, अतः (ते) ते एवं वादिनः (संवुडचारिणो) संवृतचारिणो न न संवरयुक्ताः सन्ति । मनसोऽ शुद्धत्वात् इति. ।
अयं भावः - ये पुरुषा किमपि निमित्तमासाद्य मनसा प्रद्वेपं कुर्वन्ति तेषां जीवानां मनो नेत्र विशुद्धं भवति । तथा तै भिक्षुभिः यदभिहितं पूर्वं पञ्चविं शतिगाथायां कथितं परिज्ञोपचिता - ऽविज्ञोपचितेर्यापथ - स्वप्नान्तिकाख्यं कर्मचतुष्टयं पापाय न भवति, तत्र प्रथमः परिज्ञोपचितः पक्षो, यत्- - केवलमनसा प्रद्वेषकरणेऽपि न कर्मोपचयो भवति, कायव्यापाराभावात् इति तन्नैव शोभनम् । मनस एव पापकारणत्वात् ।
अन्वयार्थ और टीकार्थ
जो मनुष्य किसी जीव के उपर मन से भी द्वेष करते हैं, उनका मन निर्मल नहीं हो सकता । अतएव उनके मन को निष्पाप कहना मिथ्या है । ऐसा कहने वाले संवर युक्त नहीं हो सकते, क्योंकि उनका मन अशुद्ध है। आशय यह है - जो पुरुष किसी भी निमित्त से मन के द्वारा द्वेष करते हैं उनका मन विशुद्ध नहीं हो सकता है । तथा उन भिक्षुओं ने पहले पच्चीसवीं गाथा में जो कहा है कि परिज्ञोपचित, अविज्ञोपचित, ईर्यापथ और स्वमान्तिक नामक चार प्रकारके पाप, कर्मबंध के कारण नहीं होते हैं । उनमें पहला पक्ष परिज्ञोपचिंत है जिसका अर्थ यह है कि केवल मन से द्वेष करने पर
સૂત્રા અને ટીકા
માણસ કઈ જીવ પ્રત્યે મનમા પણ દ્વેષભાવ રાખે છે, તેનુ મન નિર્માંળ હાઈ શકતુ નથી તેથી તેના મનને નિષ્પાપ કહેવુ તે મિથ્યા છે એવુ કહેનાર સ વરયુકત હાઈ શકતા નથી, કારણ કે તેમનુ મન અશુદ્ધ હાય છે આ કથનનેા ભાવા એ છે કે જે માણસે કોઇ પણ નિમિત્તે મન દ્વારા દ્વેષ કરે છે, તેમનુ મન વિશુદ્ધ હાઈ શકતુ ન થી તથા આગળ ૨૫મી ગાથામા ૌદ્ધ ભિક્ષુએની જે માન્યતા પ્રકટ કરવામાં આવી છે, તે પણ મિથ્યા છે, ત્યા એવું કહેવામા આવ્યુ છે કે પરિનોપચિત, અવિજ્ઞોપચિત, ઈ યાંપથ અને સ્વપ્નાન્તિક નામના ચાર, પ્રકારના, પાપકર્મો ક અન્યમાં કારણભૂત અનતા
Page #354
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे ३३६
तथहि-कर्मणामुपचये मन एव प्राधान्येन कारणं भवति । मनोरहित केवलकायिकव्यापारेण कर्मोपचयाऽभावस्य भिक्षुभिरेव स्वीकृतत्वात्. । ततश्व यस्य सत्त्वे सत्त्वं, । यदभावेऽभावः तस्य तं प्रति कारणत्वावधारणात्. । यद्यपि कायव्यापाररहितस्य मनसो न जनकत्वं तथापि “एवं भावविसोहीए निव्वाणमहिगच्छइ" एवं भावविशुद्धचा निर्वाणमधिगच्छति, (गा. २७) इति वदता भवतैव केवलं मनसः प्राधान्यस्य स्वीकृतत्वात्. ।
'तथा चोक्तम्'-चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम्. । तदैव तैर्विनिर्मुक्त भावान इति कथ्यते. ॥१॥"
"मन एव मनुष्याणां कारणं वन्ध मोक्षयोः" । भी कर्म का उपचय नहीं होता, क्योंकि वहाँ काय का व्यापार नहीं है. उनका यह कहना समीचन (सत्य) नहीं है, वास्तव में मन ही पाप का कारण है ।
कर्मों के उपचय में मुख्यरूप से मन ही कारण होता है। क्योंकि मनोव्यापार के अभाव में केवल काय के व्यापार से कर्म का उपचय न होना भिक्षुओं ने स्वयं स्वीकार किया है। जिसके होने पर जो हो
और जिसके न होने पर जोन हो, वही उसके प्रति कारण समझा जाता है। यद्यपि आप कहते हैं कि काय के व्यापार से रहित मन पाप जनक नहीं होता, फिर भी आपने इस प्रकार. भाव की विशुद्धि से निर्वाण प्राप्त होता है, ऐसा कह कर मन की प्रधानता स्वीकार की है। कहा भी है--- "चित्तमेव हि संसारो" इत्यादि ।
राग आदि कलेशों से दृपित चित्त ही संसार है और रागादि से रहितवही चित्त भवान्त (मोक्ष) कहलाता हैं ॥१॥ નથી. તેમ પરિચિત નામને પહેલે ભેદ એ વાત પ્રકટ કરે છે કે મન વડે દેવકરવા છતા પણ કર્મને ઉપચય થતો નથી. કારણ કે ત્યાં કાયના વ્યાપારને અભાવ હોય છે તેમનું આ કથન સત્ય નથી ખરી રીતે તો મન જ પાપનું કારણ છે કર્મોના ઉપચયમાં મુખ્યત્વે મનજ કારણભૂત બને છે, કારણ કે મનોવ્યાપારને અભાવ હાય એવી પરિસ્થિતિમાં માત્ર શરીરની પ્રવૃત્તિ દ્વારા જ કર્મને ઉપચય ન થવાની વાતને તો બૌદ્ધ ભિક્ષુઓએ પિતે જ સ્વીકાર કરે છે જેના અભાવમાં જે થાય અને જેના અભાવે જે ન થાય, તેને જ તેનું કારણ ગણવામાં આવે છે જે કે આપ એવું કહે છે કે શરીરના વ્યાપારથી રહિત મન પાપજનક હોતુ નથી, તો આપે જ એવું પ્રતિપાદન કર્યું છે કે ” આ પ્રકારે ભાવની વિશુદ્ધિથી નિર્વાણ પ્રાપ્ત થાય છે” આ પ્રકારના કથન દ્વારા भननी प्रधानताना १४ आपे स्वी॥२ या छ ज्यु ५४ छ-" चित्तमेव हि संसारो"त्या * “રાગ આદિ લેશોથી દૂષિત ચિત્ત જ સ સાર છે અને રાગાદિથી રહિત એજ ચિત્ત भवान्त (भी) ३५ छ"
Page #355
--------------------------------------------------------------------------
________________
सभा वोधिनी टीका प्र शु १ उ. २ कर्मबन्धे आतमननिरूपणम्
इति
T
“मतिविभव - नमस्ते यत्समत्वेऽपि पुसाम् परिणमसि शुभांशैः कल्मपा - शैस्त्वमेव ॥
1
नरकनगरवर्त्मप्रस्थिताः कष्टमेके उपचितशुभ शक्त्या सूर्य संभेदिनोऽन्ये ॥१॥ . एवम् - इथेऽपि यदि उपयोगमन्तरेण गच्छेत्, तदा तत्रापि चित्तइर्यांपथेऽपि कलुपतायाः सद्भावेन कर्मबन्धो भवत्येव ।
'
३३७
"
स्वमध्येsपि, अशुद्धचितसमावान् यत्किञ्चित् कर्मवत्येव । स च भिक्षुभिरपि स्वीकृत एव । "अव्यक्तं तरसावधेम्" इत्यादिनेति । अव्यक्तं स्वमादौ संजातमिति ॥
और भी कहा है-मिन एव मनुष्याणाम्, इत्यादि ।
मनुष्यों को मन ही बन्धन और मोक्ष का कारण है । फिर भी कहा है--- 'मतिविभवनमस्ते, इत्यादि ।
1 हे मतिविभवं ( मन ) ! तुम्हे नमस्कार हो ! सब मनुष्य सरीखे है मगर तुम पुण्यरूप से और पाप रूप से परिणत होते हो इसी परिणमन के कारण कोई कोई मनुष्य नरकरूपी नगर की राह पर चले गये और कई प्राप्त पुण्य की शक्ति से सूर्य को भेदने वाले वन गए अर्थात् सूर्य से भी ऊपर के लोक में चले गये ।
I
f
+
इसी प्रकार ईर्यापथ में भी यदि ऊपयोग के विना गमन करे तो वहां चित्ती लुपता (मलिनता) विद्यमान होने से कर्मबन्ध होता ही है । स्व में भी चित्त अशुद्ध होने के कारण कुछ न कुछ कर्मवन्ध होता ही है और भिक्षुओं ने भी उसे स्वीकार किया ही है क्योंकि वे ऊसे अव्यक्त पाप कहते हैं । अव्यक्त, का अर्थ है- स्वम आदि में होने वाला | " इत्यादि -
पंणी मे
"मन पेत्र मनुष्याणाम् '
1 મનુષ્યાનું મન જ બન્ધન અને મેાક્ષનુ કારણ છે "वो है है- "मतिविभवनमस्ते" इत्यादि
હે મતિવિભવ (મન) ? તને નમસ્કાર હોય બધાં મનુષ્યો સરખાં છે, પણ્ તુ પુણ્ય રૂપ અને પાપ રૂપે પરિણત થાય છે એજ પરિણમનને કારણે કાઇ કઈ માણુસા નરક રૂપી નગરને પન્થે ચાલ્યા ગયા છે, અને કોઇ કોઇ માણસા પ્રાપ્ત પુણ્યના પ્રભાવથી સૂર્યને ભેદનારા બની ગયા છે – એટલે કે સૂર્ય કરતાં પણ ઊંચે આવેલા સ્વર્ગ લાકમા પહોંચી ગયા છે, એજ પ્રમાણે ઇર્યાપથમાં (ગમનમા) પણ ઉપયેગ (સાવધાનતા વિના ગમન કરવામાં આવે તે ત્યા પણ ચિત્તની કલુષતા (મલિનતા વિદ્યમાન હોવાને લીધે કર્મબન્ધ થાય છે જ સ્વમમાં પણ ચિત્ત અશુદ્ધ હાવાને કારણે વધુ છે ક અન્ય થાય જ છે, અને ભિક્ષુઆએ પણ તેના સ્વીકાર કર્યા છે, કારણ કે તેમણે તેને વ્યક્ત પાપ કર્યું છે અવ્યક્ત એટલે સ્વદ્ય આદિની અવસ્થામાં થતુ 1
1
સ્ ૪૩
Page #356
--------------------------------------------------------------------------
________________
३३८.- ... .. . .. .
सूत्रकृतास्त्रे पुत्रं पिते-त्यादि यदुक्तं तदपि न सम्यक्' यतो मारयामीत्याकारक चित्तं यावन्न परिणमेत्तावत् न केनापि मारयितुं शक्यते । :
• एवंभूतचित्तपरिणामें सति ,कथमक्लिष्टता चित्तस्य संभवेत् । चित्तसंक्लेशे च विद्यमाने, कर्मवन्धस्यावश्यमेव. सद्भावात् । ... ... ..
अयं भावः-यावत् पर्यन्तं मनसि विकारो नाऽऽगच्छेत् तावन्मारणव्यापारेकायव्यापारो नैव कथमपि संभवति, विकृते एव मनसि व्यायादनव्यापारसंभवात् विकृतमनोव्यापारपूर्वकक्रियासु प्रवर्तनाद्भवत्येव तत्र सर्वत्राऽपि कर्म वन्ध इति. । किं बहुना-अन्यत्राऽपि व्यापादनविषये हिंसकत्वव्यपदेशो दृश्यते । तथाहि--"अनुमन्ता विशसिता निहन्ता' क्रयविक्रयी । ...
संस्कर्त्ताचोपहर्ता च खादकश्चेति घातकाः ॥१॥ इत्यादि 1-पिता : पुत्र को मार कर खा जाय, इत्यादि · कहना, भी ठीक नहीं है। जबतक, 'मैं इसे मारूं ऐसा, मलिन विचार न हो तव तक कोई किसी को। मारं नहीं सकता और जब इस प्रकार का विचार होगा तो चित्त अक्लिष्टक्लेश रहित कैसे हो सकता है ? चित्त में क्लेश होने पर कर्मवन्ध अवश्यः, होता ही है। अर्थात् चित्तमें मलिनता होने पर कर्मवन्ध अवश्य होताही है। ... आशय यह है-जब तक मन में विकार न आवे तब तक मार ने में कायका व्यापार किसी भी प्रकार नहीं हो सकता । मन में विकार आने, पर ही. मार ने की क्रियांका संभव होता है और विकृत मन के व्यापार पूर्वक क्रियाओं. : में प्रवृत्ति करने : से. सर्वत्र ही कर्मवन्ध होता है । आधिक क्या कहा जाय। अन्यत्र भी मार ने वाले को हिंसक, कहा है-"अनुमंता विशसिता" इत्यादि
પિતા પુત્રને મારીને ખાઈ જાય, ઈત્યાદિ સ્થન પણ ઉચિત નથી ” હું અને મારી નાખુ”, આ પ્રકારને મલિન વિચાર ઉદ્દભવ્યા વિના કેઈ પણ માણસે કઈ પણ જીવને ઘાત કરી શકતો નથી. અને જે આ પ્રકારને વિચાર ઉદૂર્ભવતે હોયતો ચિત્ત અકિલષ્ટ (કલેશ-રહિત) કેવી રીતે હોઈ શકે ? ચિત્તમાં કલેશને સદ્ભાવ હોય, ત્યારે કર્મબન્યું અવશ્ય થાય છે જ એટલે કે ચિત્તમા-મલિનતા હોય, તે કર્મને અન્ય અવશ્ય થાય છૅ.. એ કર્થનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનમા વિકાર ન આવે, ત્યા સુધી શરીર દ્વારા, મારેવાને વ્યાપાર કેઈ પણ પ્રકારે સંભવી શકતું નથી મનમા વિકૃત ભાવ ઉત્પન્ન થાય - ત્યારે જ મારવાની ક્રિય સંભવી શકે છે, અને વિકૃત મનના વ્યાપાર સૂર્ધક ક્રિયાઓમાં , પ્રવૃત્તિ કરવાથી સર્વત્ર કર્મબન્ધ થાય છે જ આ બાબતમાં અધિક શુ કહી શકાય ? અન્ય शोभा पY भा२नारने डिस १ उस छ " अनुमंता विशसिता" त्याह
Page #357
--------------------------------------------------------------------------
________________
(मार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ क्रियावादिनामनर्थ' परम्परानिरूपणम् - ३३९ तत्सिद्धं मारणं सर्वत्र मनोव्यापारपूर्वकमेव । तादृश कर्मणः सकाशाद भवत्येव कर्मोपचयः इति ॥२९॥
By
¡R
साम्प्रतं क्रियावादिनामेतेषामनर्थपरम्परां दर्शयितुमाह । “इच्चेयाहि" इत्यादि ।
SATE &
11 1
AND
ई
मूलम् --
}
इच्चेयाहि यदिट्ठीहि सोयागारवणिस्सिया ।"
50
"
६..
९
cl
9
सरणं ति मन्नमाणा, सेवंति पावगं जणा - ॥३०॥
1
11
" छाया-
" इत्येताभिश्र दृष्टिभिः सातगौरवनिश्रिताः ।
शरणमिति मन्यमानाः सेवन्ते पापकं जनाः ||३०||
,
D
***
अनुमोदन करने वाला, मांसको साफ करने वाला, हनन करने वाला, क्रय विक्रय करने वाला, पकाने वाला, परोसने वाला, और खाने वाला' ये सभी घातक कहलाते हैं ।
T 1
इस प्रकार सिद्ध हुआ कि मारना सर्वत्र मनोव्यापार पूर्वक ही होता है और ऐसे कर्मसे कर्म का बन्ध अवश्य होता है || २९ ॥
Vi
अब इन क्रियावादियों को होने वाली अनर्थ परम्परा को बतलाते हैं“इच्चेयाहिं”" इत्यादि ।
J 12 1
I
शब्दार्थ---' इच्चेयाहि-- इत्येताभिः" पूर्वोक्त इन 'दिट्टीहिं दृष्टिभिः' दर्शनों ''सायागारवणि स्सिया - सातगौरवनिश्रिताः' सुखोपभोग में आसक्त 'परतीर्थिक 'जन 'सरणं ति मन्नमाना - शरणमिति मन्यमानाः' अपने दर्शनको अपना शरण 'मान ते हुवे 'पावगं सेवंति - पापकं सेवन्ते' पापकर्म का सेवन करता है ||३०||
अनुभोहन उरनारा -भासने साई ४२वावाजा 'डेनन - (हत्या) अनार, उयविडय ४२नारा, રાંધનારા પીરસનારા અને ખાનરા, આ સૌને ઘાતક જ કહેવામા આવે છે.
આ પ્રકારે એ વાત સિદ્ધ થાય છે કે મારવાની ક્રિયા સત્ર મનેાવ્યાપાર થાય છે, અને એવુ કૃત્ય કરવાથી મને અન્ય અવશ્ય થાય છે. ૨૯૫
પૂર્વક જ
આ ક્રિયાવાદિઓને કઈ કઈ અનથ પર પરાના અનુભવ કરવા પડે છે. તે સૂત્રકાર પ્રકટ ४२ छे -- " इच्चेयाहि "त्याहि---
11
20212”—“gəà¤ife-tatafa' yaiku 241, faghfe-zfofa 22°Ãel - - गारवणिस्सिया - सातागौरवनिश्रिता' सुमो लोगमा आसत परतीथिन 'सरपंति'मनमाना - शरणमितिमन्यमाना' पोताना दर्शनने पोतानु शरयु मानताथा 'पाव सेवति - पावक सेवन्ते पापानु सेवन रे छे. ॥30॥
Page #358
--------------------------------------------------------------------------
________________
सूत्रमाणवणे
-
• अन्वयार्थी (इच्चेयाहि) इत्येताभिः पूर्वोक्ताभिः (दिट्ठीहिं), दृष्टिभिः ? (सायांगारवणिस्सिया) सातगौरवनिश्रिताः सुखमोगादौ प्रसक्ताः परतीथिकाः ? (सरणं ति मन्नमाणा) शरणमितिमन्यमानाः स्वकीयदर्शनम् , स्वस्य शरणमितिमन्यमानाः । (पावगं सेवंति) पापकं सेवन्ते पापं कर्म सेवन्ते !
अयमर्थः--चतुर्विधं कर्म पापाय न भवतीत्येवं दर्शनमाश्रिताः परतीथिकाः सुखभोगादावासक्ता यक्किंचन कारिण: आमर्यादितभोजनामा "संसार सागरादुद्धारे समर्थमस्मदर्शन" मिति मन्यमाना विपरीताऽनुष्ठानकारणेन सावधमेव कर्मोपार्जयन्ति । एवं अतिनोऽपि दीक्षाग्रहणादिना साधुसारूप्यं प्राप्ता अपि न ते साधना, किन्तु प्राकृतरुपसदृशा एव से पापकरणे एव
अन्वयार्थ और टीकार्थइन पूर्वप्रतिपादित दृष्टियों से 'सुखंभोग आदि में आसक्त, ये परतीयिक अपने दर्शन को अपने लिए शरणभूत मानते हुए पाप का सेवन करते हैं।
___ आशय यह है परिज्ञोपचित, अविज्ञोपचित, ईर्यापथ और स्वमान्तिक ये चार प्रकार का कार्य पापजनक नहीं होता, इस प्रकार के मत का आश्रय करके ये परतीर्थिक सुखभोग आदि में आसक्तं होते हैं, जो मन में आता है वही करते हैं, मर्यादा होन खान पान करते हैं और हमारा दर्शन संसार सागर से उद्धार करने में समर्थ है 'ऐसा मानते हुए विपरीत क्रियाएँ करके पाप कर्मों को उपार्जन करते है । इसी प्रकार उनमें जो व्रती हैं, वे दीक्षा धारण करके साधुजैसे बन जाते हैं । परन्तु वे वास्तव में साधु नहीं हैं ।
___--सूत्रार्थ भने टी - પૂર્વોકત વિચારણને આધારે સુખભોગ આદિમા આસક્ત રહેનાર તે ધરતીથિકે પિતાના દર્શનશાસ્ત્રને પોતાને માટે શરણભૂત માનીને પ્રાપાકનુ સેવન કરે છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે પરિચિત, અવિરચિત ઇર્યાપથ અને સ્વમાનિક આ “ચાર પ્રકારના કાર્યો પામજનક હોતા નથી. આ પ્રકારના ભતને આશ્રય લઈને પરતીર્થિક સુખભેગ આદિમ આસક્ત રહે છે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે આચરણ કરે છે- તેઓ મર્યાદહીન ખાનપાન કરે છે, અમારુ દર્શન સ સારસાગરને પાર કરાવવાને સમર્થ છે” એવું માનીને વિપરીત ક્રિયાઓ કરીને પાકનું ઉપાર્જન કરે છે એજ પ્રમાણે તેમનામાં જે વ્રતી છે તેઓ દીક્ષા લઈને સાધુ બની જાય છે પરંતુ તેઓ વાસ્તવિક રૂપે સાધુ જ હતા નથી તેઓ સામાન્ય લોકેની જેમ પાપકર્મમાં પ્રવૃત્ત રહેતા હોય છે “
Page #359
--------------------------------------------------------------------------
________________
कामयार्थबोधिनी टीकाप्र. व अ.१उ २ क्रियावादिनामनर्थ प्रदर्शने नौका प्रान्त ३४१ प्राताः । यथा-प्राकृतपुरुषाः अज्ञानप्रधानतया सावद्यकर्मण्येव प्रवृत्ता: भवन्ति, पादिमेऽपि अतिन इति. ॥३०॥ । : ( i ).
। एतस्यैवार्थस्य पोपकं दृष्टान्तं, दर्शयति, सूत्रकार::-"जहा" इत्यादि ! ! . . . .मूलम् --
. : : जहा अस्साविणि प्रणावं जाइअंधो दुरूहिया
या .. ...., इच्छई पारमोगंतु अंतरा य विसीयइ ॥३१॥
छाया--- "यथा आस्राविणीं नावं जात्यन्धो दुरूद्य । इच्छति पारमागन्तुम् अन्तराच विपीति, ॥३१।।
अन्वयार्थ:---.. (जहा) यथा,, येन प्रकारेण । (जाइ अयो) जात्यन्धः ! : स्वभावादेववे सामान्यजनोंके समान ही पापकर्म में ही प्रवृत्त रहते हैं। जैसे सामान्य लोग अज्ञान की प्रधानता के कारण सावधनायीं में ही प्रवृत्ति करते रहते हैं, उसी प्रकार ये व्रती भी सावध कर्म करते हैं ||३०|| ।।। - इसी कथन को पुष्ट करने वाला दृष्टान्त सूत्रकार दिखलाते हैं "-जहा“इत्यादि।
शब्दार्थ--'जहा-यथा' जैसे 'जाइअंधो-जात्यन्धाः' जन्मान्ध 'अस्साविणि आखाविणि' छिद्रवाली 'णावं-नावम्', नौकापर 'दुरुहिया-दुरूह्या वैठकर 'पार मागत-पारमागन्तुम' पार पहोंचनेकेलिये 'इच्छइ-इच्छति' इच्छारखता है परंतु 'अंबरा य--अन्तरा च' बीचमेंही 'विसीयह--विपीदति, ड्रवजाता है ॥३१॥
. अन्वयार्थ , जैसे कोइ जन्मान्ध पुरुष छेदों वाली नौका पर आरूढ होकर જેવી રીતે સામાન્ય લેકે આજ્ઞાનને કારણે સાવદ્ય કાર્યો કર્યા કરે છે, એજ પ્રમાણે તે વતી (ભિક્ષુઓ) પણ સાવદ્ય કાર્યો કરતા હોય છે. ૩૦ ' 'मे ४थननु समर्थन ४२वाभाटे सूत्रा२ नीयनु हटान्त मापे छे.. "जहा" त्याह
शहाथ-'जहा-यथा' म 'जाइप्रधोजात्यन्ध 'मथी' माधणे 'अस्लाविणिआनाविणी' (छद्रपा 'णाव -नायम्' 30 ७५२ 'दुरुहिया दुरुह्य' सीने 'पारमागतु -पाएमागन्तुम् सामे नारे पडायवा भाटे 'इच्छइ- इच्छति' ४२छ। राजे छ ५२तु 'मतराय अन्तरा च' क्यभार 'विसीयह-विपीदति' भी तय छे ॥3॥
-सूत्रार्थ:જેવી રીતે કોઈ જન્માન્ય પુરુષ છિદ્રોવાળી નૌકામાં બેસીને કઈ નદી અથવા
Page #360
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे रूपप्रदर्शकचक्षुर्विकलः पुरुषः (अस्साविणिं) आखाविणीं सच्छिद्रां (गाव) ना= नौकाम्. । (दुरूहिया) दुरुह्य आरुह्य, (पारमागंतु) पारमागन्तुम् = पार प्राप्तुम् (इच्छइ) इच्छति, परन्तु (अन्तरा य) अन्तरां च मध्ये एव । विसीयई, विपीदति= जलमग्नो भवति । यथा स्वभावादेव रूपदर्शनविकलः पुरुषः सच्छिद्रां नावम् अधिरुह्य नद्याः पारं गन्तु मिच्छन् नौकायाः सच्छिद्रतया जलपूरणात् जलमध्ये एव विषीदन् प्राणान्तिकं' कष्टमनुभवति. । तथा प्रकृतेऽपि परतीथिकानां गतिरिति भावः ॥३१॥ सम्प्रति दृष्टान्तं दान्तिके योजयति सूत्रकारः ‘एवं तु' इत्यादि ।
मूलम्--. . एवं तु समणो एगे मिच्छदिट्ठी अणारिया । संसारपारकंखी ते संसारं अणुपरियडंति ॥३२॥
छया"एवं तु श्रमणा एके मिथ्यादृष्टयोऽनार्याः ।
संसारपारकांक्षिणस्ते. संसारमनुपर्यटन्ति, ॥३२॥ पार पाने की इच्छा करताहै, किन्तु वह बीच में ही विपाद को पाप्त होता हैपानी में डूब जाता हैं ॥३१॥
-टीकार्थअर्थात् जन्म से ही नेत्रहीन अन्धा पुरुप छेद वाली नाव पर चढ कर 'नदी के पार पहुंचना चाहता है। परन्तु छेद होने के कारण नौका जल से भरजाती है और डूब जाती है । तब जल के मध्य में ही वह अन्धा प्राणान्तिक कष्ट का अनुभव करता हैं । इन परतीथिकों की भी ऐसी ही गति होती है ॥३१॥
સાગરને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ વચ્ચેજ તેની નૌકા ડૂબવાથી તે વિષાદયુક્ત થાય છે--બીજાય છે .૩૧
- - એટલે કે જન્મથી જ આધળો હોય છે કે પુરુષ નદી અથવા સમુદ્રને પાર કરવાની ઈચ્છાથી કઈ છિદ્રોવાળી નૌકામાં ચડી બેસે છે પરન્તુ નૌકામાં છિદ્રો દ્વારા પાણી ભરાઈ જવાથી તે નૌકા ડૂબી જાય છે ત્યારે જળમાં ડૂબતો તે માણસ પ્રાણાન્તિક કણને અનુભવ કરે છે. આ પરતીથિકેની પણ એવી જ દશા થાય છે ૩૧ાા
Page #361
--------------------------------------------------------------------------
________________
समयावार्थ बोधिनो टीका प्र. श्रु. अ १ उ. २ दृष्टान्तस्स सिद्धान्ते निदर्शनम् ३४३ : .. अन्वयार्थः--- . . . . . .
. 1. (एवंतु) एवंतु अनेन प्रकारेण (एगे) एके केचित् (मिच्छदिठी) मिथ्या. दृष्टयः । (अणारिया) अनार्या: (समणा) श्रमणाः (ससारपारकंखीते) संसारपारकांक्षिणस्ते (संसार) संसारमेव (अणुपरियडंति) अनुपर्यटन्ति संसारे एवपर्यटन कुर्वन्ति । यथाऽन्धः सच्छिद्रां नावमधिरुह्यं पारं गन्तुमिच्छन् पारमनासाद्य नद्यामेव विघूर्णितो भवति तथा जात्यन्धसदृशा इमे दृष्टिमन्तोऽ' अब सूत्रकार दृष्टान्त को दान्तिक से जोडते हैं- “एवं तु समणाएगे"इत्यादि।
शब्दार्थ-‘एवंतु--- एवंतु' इस प्रकार 'एगे-एके' कोई ‘मिच्छद्दिट्टी-मिथ्या द्रष्टयः' मिथ्यादृष्टिवाले 'अणारिया-अनार्याः', अनार्य 'समणा-श्रमणाः' श्रमण संसारपारकंखिते-संसारपारकांक्षिणस्ते' संसार से पार पहोंचने की चाहना करते हैं परंतु वे 'संसार-संसारम्' संसारमें 'अणुपरियटंति-अनुपर्यटन्ति' फिरते रहते हैं ॥३२॥ ।
'अन्वयार्थ- 1, ... इसी प्रकार कोई कोई मिथ्यादृष्टि और अनार्य श्रमण, संसार से पार होने की इच्छा करते है, किन्तु वे संसार में ही पर्यटन करते हैं। आशय यह है कि जैसे अन्धा आदमी सछिद्र नौका पर आरूढ होकर पार पहुंचना चाहता है. मंगर पार तक न पहुँच कर वीच में ही विपत्ति को प्राप्त हो जाता है, उसी प्रकार जन्मान्ध के समान ये 'मियादृष्टिवाले अनार्य श्रमण
. હવે સૂત્રકાર ઉપર્યુક્ત દૃષ્ટાન્તને દાઈનિક સાથે જોડીને, જે અર્થ કલિત થાય. छ, ते ५४८ ४२ छ -“ एव तु समणा पगे", त्या . ___शाय - 'एवतु - एव तु' मा प्रमाणे 'एगे--एके' as 'मिच्छट्ठिी -मिथ्याद्रष्टय.' मिथ्या टिपणा-या 'अणारिया- अनार्या' मनायसमणा-श्रमणा',' श्रम' 'ससार परिक खि तेस सारपारकांक्षिणस्ते' संसारथी पार पाडल्यवानी याना ४२ छ ५२तु । तम्मा स सार--स सारम्' स सा२मा 'अणुपरियह ति -अनुपर्य यटन्ति' ५२ता रहे छ १३२॥
' ' अन्वयार्थ - , એજ પ્રમાણે કઈ કઈ મિથ્યાષ્ટિ અને અનાર્ય શ્રમણે પણ સ સારસાગરને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તેમની તે ઈચ્છા સફળ થવાને બદલે તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે જેવી રીતે આધળો માણસ છિદ્રોવાળી - નૌકામાં બેસીને નદી અથવા સાગરને પાર જવાની ઈચ્છા કરે છે પરંતુ તેને પાર પહેચી શકવાને બદલે વચેજ વિપત્તિમાં ફસાઈ જાય છે–ડૂબી જાય છે. એ જ પ્રકારે તે જન્માન્યના જેવા
Page #362
--------------------------------------------------------------------------
________________
३४... ... . , . , .
मूत्रकृतास नार्याः श्रमणाः स्वकीयदर्शनरूपां - नौकामारुह्य मोक्षाभिलापवन्तः, चतुर्विध कर्मणामुपचयो न: भवतीति, मिथ्याशिक्षया संसारमेव चतुर्गतिसंसरण रूपमनुपर्यटन्तिः । चारं वारं : तत्रैव , संसारे जन्ममरणजराव्याध्यादि क्लेश-. मनुभवन्तोऽनन्तकालं . परिभ्रमन्ति, न तु कदाचिदपि मोक्षसुखमाप्रवन्ति.) कारणाऽनुरूपं कार्यम् ' भवतीति, नियमाद् मोक्षगमने शास्त्रं सदुपदेव ! प्रदानेन, कारणं भवति ॥ ३२॥ ,
टीका।' यत् शास्त्र सर्वप्रणीत तत्तु निर्दुप्टनया, निर्दोपान पदार्थान् प्रतिपाद यन् प्राणातिपातविरमणादिमार्गे 'पुरुष प्रवर्तयन् मोक्षाय पर्याः भवति ! यस्मिन् शास्त्रेतु "हिंसाकर्मणामेवोपदेशो 'विद्यते, तादृशशाखेण कथं मोक्षसंभावनाऽपि संभवेत्.।" . अपने दर्शन रूपी नौका पर आरूढ होकर मोक्ष की अभिलापा करते हैं। मगर 'चार प्रकार के कार्यों से कर्मका. उपचय नहीं होता, इस खोटी सीख के कारण चारगति रूप संसार में ही परिभ्रमण करते हैं अर्थात् संसार में ही वार वार जन्म जरा मरण व्याधि आदि के क्लेशों को अनुभव करते . हुए. अनन्तकाल तक भटकते रहते हैं । वे कभी मोक्षसुख को प्राप्त नहीं करते हैं । कार्य, कारण के अनुरूप ही होता हैं, इसी नियम के अनुसार शास्त्र सदुपदेश देने में कारण होता है ॥३२॥
"टीकार्थ जो 'शास्त्र सर्वज्ञ द्वारा प्रणीत होता है; वह समस्त दोपों से रहित होने के . कारण, पदार्थों की सत्य प्ररूपणा करता है और पुरुष को हिसा विरति । મિથ્યાદૃષ્ટિ અનાર્ય શ્રમણે પણ પિતના દર્શનરૂપી નૌકામાં બેસીને સ સારસાગરને 2 પાર કરવાની–મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. પરન્ત ચાર પ્રકારના કાર્યોથી કર્મ ઉપચય થતો નથી, એવી બેટી માન્યતાને કારણે ચાર ગતિ, રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે એટલે કે સ સામાજે વારવાર જન્મ, જરા, મરણ, વ્યાધિ આદિ જન્ય કલેશને અનુભવ કરતા થકા અનન્તકાળ સુધી ભટક્તા રહે છે તેઓ કદી પણ भाक्ष ३५ ५२म 'सुमनी' प्राप्ति शता' 'नथी., आय, रणने मनु३५ ०१ હાયું છે. આ નિધર્મ અનુસાર શાસ્ત્ર સદુપદેશ દેવામાં કારણભૂત થવું જોઈએ પરેરા
13 - ' જે શાસ્ત્ર સર્વ ધારા પ્રહીત હાર્યા છે તે સમસ્ત દોષથી રહિત હોવાને કારણે પદાર્થોની સત્ય પ્રરૂપણ કરે છે, અને પુરુષ ને અહિંસા આદિના માર્ગે પ્રવૃત્ત કરે છે, જે
p
Page #363
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनो टीका प्र अ १ उ २ दृष्टान्तस्य सिध्धान्ते निदर्शनम् ३४५ बौद्धादि शास्त्रं हिसादिबहुलं कर्म उपदिशति तादृशशास्त्राऽनुरागेण कथमित्र तेषां मोक्षः अपितु संसारपर्यटनमेवाऽभूत् भवति विप्यति च । कदापि तेषां संसारबन्धनान्न मोक्ष इति ||३२||
--
शाहच्छत्र
इतिश्री विश्वविख्यात -- जगद्वल्लभ- प्रसिद्धवाचक- पञ्चदशभाषाकलित--ललितकलापालापक विशुद्ध गद्यपद्यनेकग्रन्थ निर्मापक वादिमानमर्दक- श्री पति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पदभूपित कोल्हापुर राजगुरु बालब्रह्मचारि -- जैनाचार्य -- जैनधर्म दिवाकर घासीलाल व्रति विरचितायां सूत्रकृताङ्गसूत्रस्य - समयार्थatfधन्याख्यायां व्याख्यायां समयनामक-
पूज्य
श्री
प्रथमाध्य
द्वितीयोदेशकः
समाप्तः १--२
(अहिंसा) आदि के मार्ग में प्रवृत्त करता है । इस कारण वह मोक्ष प्रदान करने में समर्थ होता है । मगर जिस शास्त्र में हिंसा का उपदेश विद्यमान हो, उस शास्त्र से मोक्ष प्राप्त होने की संभावना भी कैसे की जा सकती है ?
aौद्ध आदिकों का शास्त्र हिंसा बहुल कर्मका उपदेश करता है । ऐसे शास्त्र में अनुराग होनेसे उन्हें मोक्ष कैसे प्राप्त हो सकता है ? ऐसे शास्त्र से तो भवभ्रमण ही हुआ है होता है और भविष्य में होगा । अतएव उनका संसारबन्धन से कभी छुटकारा नहीं हो सकता ||३२||
॥ समय नामक प्रथमाध्ययन का द्वितीयदशक समाप्त ॥
તે કારણે તે મેક્ષ પ્રદાન કરવાને સમથ હાયછે પરન્તુ જે શાસ્ત્રમા હિનાનેા જ ઉપદેશ વિદ્યમાન હેાય, તે શાસ્ત્રને આધારે મેક્ષ પ્રાપ્ત કરવાનુ કેવી રીતે સભવી શકે ?
બૌદ્ધ આદિ પરતીથિકાના શાસ્ત્ર હિસા પ્રધાન કર્મોના ઉપદેશ આપે છે એવા શાસ્ત્રોમા અનુરાગ રાખનારને મેાક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? એવા શસ્રીને આશ્રય લેનાર માણસે ભૂતકાળમા પણુ ભવભ્રમણ કતા હતા વમાનમા કરે છે અને ભવિષ્ય મા પણ કરશે આ પ્રકારે તેઓ કદી પણ સ સાર ખ ધનમાથી છુટકારો મેળવી શકતા નથી ॥ સમય નામના પહેલા અધ્યયનના ખીજો ઉદ્દેશક સમાપ્ત
भू ४४
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૨૪૬
सूत्रकृताङ्गसूत्रे
अथ तृतीयोदेकः प्रारभ्यते- '
उक्त द्वितीयोदेशः अथ तृतीयोढेग आरभ्यते, अस्य पूर्वेण सहायमभिसम्बन्धः - पूर्वम् उद्देगये स्वसमयपर समग्ररूपणा कृता, सैवात्राभिधीयते । अथवा पूर्व कुदृष्टीनां दोषाः ग्रगिताः, अत्रापि तेषामाचारदोषा एव ग्रदइन्तेइति सम्बन्धेन संप्राप्तस्यास्योदेशकस्येदमादिसूत्रमाह - 'जंकिंचि उ' इत्यादि
मूलम्—
१ २ २
2
६
७
जं किंचि उ पूइकडं, सड्ढी मार्ग तु मीहिय
८
१० ११ ૧૨
सहस्तरियं भुंजे, दुपक्वं चैव सेवइ ॥१॥
छाया
यत्किञ्चित्तु पूतिकृतं, श्रद्धावताऽऽगन्तुकेभ्य ईहितम् । सहस्रान्तरितं भुञ्जीत, द्विपक्षं चैव सेवते ॥१॥
तीसरे उदेशका प्रारंभ
द्वितीय उद्देश कहा जा चुका | अब तीसरा आरंभ किया जाता है । तीसरे उदेश का पहले के साथ यह संवन्ध है सो निरूपण करते हैं- पहले दो उदेशको में स्वसमयपरसमय की प्ररूपणा की गई है । वही यहां भी कही जाएगी । अथवा पहले मिथ्यादृष्टियों के दोष प्रदर्शित किये गये हैं । यहाँ भी उनके आचार संवन्धी दोप ही दिखलाए जाएँगे यही दूसरे और तीसरे उद्देश का संबंध है इस संबंध से प्राप्त इस तीसरे उदेश का यह पहला सूत्र है - " जं किंचि उ " इत्यादि ।
ત્રીજા ઉદ્દેશાના પ્રાર ભ–
ખીજે ઉદ્દેશક પૂરા થયા હવે ત્રીજા ઉદ્દેશકને આરભ થાય છે ખીજા ઉદ્દેશક સાથે તેના સંબંધ આ પ્રકારના છે પહેલા ઉદેશકમા સ્વઞમય (જૈન સિદ્ધાત) અને રસમય ( જૈન સિવાયના સિદ્ધાતે) ની પ્રરૂપણા કરવામા આવી છે આ ઉદ્દેશકમા પણ એજ વિષયનું નિરૂપણ ચાલુ છે. ખીજા ઉદ્દેશકમા મિથ્યાદૃષ્ટિએના દોષે પ્રકટ કરવામા આવ્યા આ ઉદ્દેશકમા પણ તેમના આચારના દોષો ખતાવવામા આવશે ખીજા ઉદ્દેશક સાથે ત્રીજા ઉદ્દેશકના આ પ્રકારને સખ ધ સમજવે આ ત્રીજા ઉદ્દેશકનું પહેલુ સૂત્ર આ પ્રમાણે છે
"
न किंचि उ' इत्यादि
Page #365
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका प्र. अ. १ उ ३ मिध्यादृष्टिनामाचार दोपनिरूपणम् ३४७
अन्वयार्थ:
'जं किंचि उ' यत्किञ्चित्तु स्वल्पमपि न तु प्रचुरं तत् पूइकडं पूतिकृ तम् आधाकर्माद्याहारसिक्थेनापि संमिश्रं न तु साक्षादाधाकर्म तदपि न स्वकृतम् अपि तु सड्डीमागंतु मीहियं श्रद्धावता आगन्तुकेभ्य ईहितम्, श्रद्धा वता मुनिभिक्षादानश्रद्धायुक्तेन केनापि श्रावकेण आगन्तुकेभ्यो मुनिभ्यः आगच्छन् मुनिनिमित्तम् ईहितं चेष्टितं सम्पादितमित्यर्थः तच्च तादृशमाहारजातं यदि सहस्संतरियं सहस्रान्तरितम् - आगन्तुकमुनिनिमित्तमाश्रित्य निप्पादितस्याधाकर्माहारस्य सिक्थेन अन्यान्यसंसिलनेन सहस्रतममाहारजातं समिश्रितं
,
शब्दार्थ - 'जं किचि उ — यत् किंचित्तु' थोडासाभी 'पुइकडं - पूतिकृतम्' आधाकर्मादि कणसे मिश्रित आहार अशुद्ध है 'सड्ढी - श्रद्धावता ' श्रद्धावान् पुरुपने 'आगंतुमीहियं - आगन्तुकेभ्य ईहितम् ' आनेवाले सुनियों के लिये बनाया है ऐसा आहारको 'सहस्संतरियं सहखान्तरितम्' हजार घरका अन्तरदेकर भी 'भुंजे – भुञ्जीत' खाताहै तो वह 'द्रपक्खं चेव - द्विपक्षं चैव' गृहस्थ और साधु दोनों पक्षका 'सेवइ - - सेवते' सेवन करता है ॥ १ ॥
-अन्वयार्थ
जो अत्यन्त अल्प भी आहार पूतिकृत है अर्थात् आधाकर्मी अहार के एक सीथ से भी मिश्रित है - जो साक्षात् आधाकर्मी नहीं है और जो मुनि को भिक्षा देने की श्रद्धा वाले किसी गृहस्थ ने दूसरे आगन्तुक मुनियो के निमित्त बताया है, ऐसा आहार की एक सीथमी यदि सहस्रान्तरित हो अर्थात् एक से दूसरे के पास, दूसरे से तीसरे के पास अर्थात् हजार घरों के अन्दर चला गया हो, फिर भी मुनि यदि उसका उपभोग करता है तोवह
शाहार्थ - 'ज किंचि उ-यत् किचित्तु' थोडु पशु 'पुईकड - पूतिकृतम्' आधाभहि महारनी सीथथी पशु मिश्र होय तेथे गाहार अशुद्ध छे 'सट्ठी - श्रद्धावता' श्रद्धावान् पुरुषने ‘आग तुमीहिय - आगन्तुकेभ्य ईहितम्' आववा वाजा सुनियोने भाटे मनावेस होय मेवा खाहारतु 'सहस्स तरिय - सहस्रन्तरितम्' हुन्नर धरनु तर थयुहोय तो 'भुजे भुञ्जित' गाय छे, तो ते 'दुपक्ख चेव - द्विपक्ष चैव' गृहस्थी भने साधु मन्ने यानु 'सेवई-सेवते' सेवन ४२ छे ॥ १ ॥
અન્વયા જે આહારના અલ્પમા અલ્પ ભાગ પણ પૂતિકૃત હાય - એટલે કે આધાકમ આદિ દોષયુક્ત આહારના એક કણથી પણ મિશ્રિત હેાય, જે આહાર સાક્ષત્ આધાકમી ન હેાય અને જે આહાર કોઇ અન્ય મુનિઓને નિમિત્તે કોઇ શ્રદ્ધળુ ગૃહસ્થ વડે તૈયાર કરાવવામાં આવ્યા હાય, એવા આહાર નીસીયમાત્ર પણ સહસ્રાન્તરિત હાય (એક ઘારથી ખીજા ઘરે. ખીજાથી ત્રીજા ઘરે એમ હજારમા ઘરે ચાલ્યા ગયા હાય ) છતા પણ કોઈ મુનિ જે તેના
Page #366
--------------------------------------------------------------------------
________________
३४८
सूत्रकताङ्गसूत्री भवेत्तदपि यदि मुनिः (धुंजे) मुजीत तदा सः दुपक्खंचेव द्विपक्षचैव साधु पक्षं गृहस्थपक्षं च सेवन सेवते- स एतादृशाहारोपभोक्ता मुनिः साधुपक्षजनितस्य गृहस्थपक्षजनितस्य च दोपस्य भागी भवतीति भावः ॥१० १॥
टीका--- एतावता एतत् फलितं य आहारः श्रद्धालुभिः श्रावकैरागन्तुकमुनिभ्यः सम्पादितः तय किञ्चिताधाकर्मविशिष्टत्वात् सहस्रगृहान्तरितम्यापि नस्याहारस्यैककणयुक्तस्यापि आहारस्य भक्षणे यदा श्रमणस्य साधुगृहम्णरूपद्विपक्षसेवनजनितदोपो भवति तदा किमुत वक्तव्यं स्वयमेव सम्पूर्णान्तर स्वार्थ निर्माय भक्षयतः शाक्यभिक्षुप्रभृतिसाधुवर्गम्य ते खलु शाक्यभिक्षुप्रभृति साधवः सुतरामेव तथाविधाहारसे विनो द्विपक्षाश्रितदोपभाजो भवन्तीति भावः दोनों पक्षों का अर्थात् साधु और गृहस्थ पक्ष का सेवन करता है वह साधु होता हुआ भी गृहस्थ के समान है। अर्थान् वह माधुपक्ष जनित और गृहस्थपक्ष जनित दोप का भागी होता है ॥१॥
-टीकार्थतात्पर्य यह है कि जिस आहार को अद्धालु गृहस्थ श्रावक ने साधुओं के निमित्त बनाया है उस आहार के एक भी कग से युक्त आचार को हजार घर व्यवधान देकर भी खाने वाले मुनि को जब साधु गृहस्थ दोनो पक्षाश्रित दोप लगता हे तव दुसरे साधु की तो बात ही क्या है जो कि अपने लिए ही स्वयं बनाकर खाने वाले होते है ।।१।।
ઉપગ કરે તે તે બન્ને પક્ષોનું સેવન કરે છે, એટલે કે સાધુ અને ગૃહસ્થ પાનુ સેવન કરે છે. તે સાધુ હોવા છતા પણ ગૃહસ્થની સમાનજ એટલે કે તે સાધુપક્ષ જનિત અને ગૃહસ્થ પક્ષ જનિત દોષનો ભાગી બને છે.
टीआय - આ કથનને ભાવાર્થ એ છે કે જે આહાર કેઈ શ્રદ્ધાલું શ્રાવકે સાધુઓને નિમિતે બનાવ્યું હોય એવા આહારને એક કણ પણું જે આહારમા ભળેલો હોય એ આહાર સહસ્ત્રાન્તરિત હજાર ઘેર લઈ જવા હોય તો પણ એવા આહારને ઉપભેગ કરનાર સાધુને પણ જે સાધુ અને ગૃહસ્થ, આ બન્ને પક્ષાશ્રિત દોષ લાગે છે, તે જે સાધુઓ પિતાને માટે પોતાની જાતે જ આહાર બનાવીને ખાય છે, તેમની તે વાત જ શી કરવી 1 1 1 n.
Page #367
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. अ. १ उ ३ आधाकर्माद्याहारभोजने मत्स्यदृष्टान्त ३४९
आधार्मिकाहारमोजिनां कीदृशं कर्मफलं भवतीति प्रतिपादनाय प्रथममनुरूपं दृष्टान्तं गाथाद्वयेन प्रदर्शयति-तमेव, इत्यादि 'उदगस्स' इत्यादि'
मूलम्--
तमेव अवियाणंता' विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव.उदगस्साऽभियागमे ॥२॥ उदगस्स पभावेण सुकं गिद्धं तर्मिति उ । केहि य कंकहि य अमिसत्यहिं ते दुही ॥३॥
छाया-- तमेव अविजानन्तो विपमे अकोविदाः । मत्स्या वैशालिकाश्चैव, उदकस्याभ्यागमे ॥५॥ उदकस्य प्रभावेण शुष्कं स्निग्धं तमेत्य तु ।
ढकैश्च कद्देश्चैवाऽऽमिपार्थिभिस्ते दुःखिनः ॥३॥ .. . आधार्मिक आहार का सेवन करने वालों को कैसा फल भोगना पड़ता है, यह कहने के लिए प्रथम दो गाथाओं से दृष्टान्त दिखलाते हैं" उदगस्स" इत्यादि।
___ शब्दार्थ-'तमेव-तमेव' उस आधाकमिक आहरके दोपों को 'अवियाणंता -अविजानन्तः' नहीं जानते हुए 'विसमंसि अकोविया-विषमे अकोविदाः' अष्टविध कर्मके ज्ञानमें अथवा संसार के ज्ञान में अनिपुण पुरुप 'दही-दाखिनः दुःखी ठोते है 'वेसालिया मच्छा-वैशालिका मत्स्याः' वैशालिजाति के मत्स्य 'उदगस्साभियागमे-उदकस्याभ्यागमे' जलकी रेल (वाढ) आनेपर 'उदगस्सपभावेण-उदकस्य प्रभावेण' जलके प्रभावसे 'सुकं-शुप्कं, मुके हुवे तथा 'णिद्धं '
આધાકર્મ દેષયુકત આહાર ની સીમાત્રનું સેવન કરનાર સાધુઓને કેવુ ફળ ભેગવવું પડે છે, તે હવેની બે ગાથાઓમાં દૃષ્ટાન્ત દઈને સમજાવવામાં આવે છે "उदगस्स" त्याह
शाय – तमेव-तमेव' से आधानि४ मारना होषाने 'अवियाण ता-अविजानन्त' नही पता 'विसमसि अकोविया-विषमे अकोविदा' मटविध भना ज्ञानमा अथवा सारना जानमा मनिपुर पु३५ 'दुदी-दुखिन' महुडमाथाय छ 'वेसालियामछा-वैशालिका मत्स्या' वैशाली लताना भत्स्य 'उदगस्साभियागमे-उदकस्याभ्यागमें पानी २८ (धुर) मावाना समय 'उदगस्स पभावेण-उदकस्य प्रभावेण'
Page #368
--------------------------------------------------------------------------
________________
३५०
सूत्रकृताङ्गसूत्रे __अन्वयार्थ:---- (तमेव) तमेव--अधाकमिकाहारस्य दोपमेव (अवियाणंता) अविजानन्तः (विसमंसि अकोविया) विपये अष्टविधकर्मबन्धे चतुर्गतिकसंसारे वा अकोविदाः अपण्डिताः मुनयः (दुही) दुःखिनो भवन्ति । के इव इत्याह---यथा 'वेसालिया मच्छा' वैशालिका वैशालिकजातीया मत्स्याः (उद गस्साऽभियागमे) उदकस्याभ्यागमे (उदगस्स पभावेणं) जलप्रवाहस्य प्रभावेण (सुक्कं) शुष्कं तथा (गिद्धं) स्निग्धं क्लिनंच (तं) तत्स्थानं (इंति) यान्ति प्राप्नु वन्ति तत्र (ते) (आमिसत्थेहि) आमिपार्थिभिः---मांसार्थिभिः (ढंकेहि य कंकेहि य) ढकैकबैश्च पक्षिभिः खाद्यमानाः (दुही) दुःखिनो भवन्ति तथैव आधाकर्म सेविनः साधवोऽपि दुःखिनो भवन्तीति भावः ॥२--३॥
टीका--- ____ आधाकर्माहारसेवनजन्यदोपानभिज्ञाः ज्ञानावरणाद्यष्टविधकर्मवन्धनज्ञाना प्रवीणाः कथमयं कर्मवन्धो भवति कथं वा न भवति ? कथं वाऽयं संसारस्निग्ध' गिले 'त--तम्' उस स्थानको 'इंति--यान्ति' प्राप्त करते है कि 'आमिसत्थे' हिं--आमिषार्थिभिः' मांसार्थी 'ढंकेहि य--कंकेहि य' ढकैः कद्देश्च, ढङ्क और कंक पक्षि द्वारा 'दुही-दुःखिनः' दुःखी होते हैं उसी प्रकार आधाकर्म आहार सेवन करने वाले दुःखी होते हैं ॥२-३॥
-अन्वयार्थआधार्मिक आहार के दोप को ही न जानते हुए आठ प्रकार के कर्मवन्धन के विषय में अथवा चतुगतिकसंसार के विषयमें अकुगल मुनि विशाल-नामक मत्स्य के समान दुःखी होते हैं ? ॥२॥
-टीकार्थजैसे विशालनाम मत्स्य विशेष समुद्र के तरङ्ग के प्रभाव से प्रवाहित पाना प्रभावथा 'सुक्क -शुष्क" सुयेसा तथा णिद्ध-स्निग्ध' सणेसा 'त-तम्' ते तेना ने 'इति-यान्ति' प्रात ४२,
छेत्या 'आमिसत्थेहि-आमिपार्थिभिः' मासाहारी 'ढ केहि य क केहिय-ढकै कदैश्च' ८४ भने ४४ पक्षी द्वारा दुही-दुखिनी थाय छे. તેવીજ રીતે આધાકર્મ આહારની એક સીમાત્રનું સેવન કરવાવાળા દુઃખી થાય છે ૨ ૩
સૂત્રાર્થ – જે અકુશલ મુનિ આધાકર્મ દોષયુક્ત આહારના દેષને જાણતો નથી, તે આઠ પ્રકારના કર્મબન્ધના વિષયમાં અથવા ચાર ગતિવાળા સારના વિષયમાં વિશાલ નામના મછલાના સમાન દુઃખી થાય છે. ૨ |
-टासाथ - જેવી રીતે વિશાલ નામને મત્સ્ય સમુદ્રના મેજાઓ વડે ધકેલાઈને ક્વિારા પરના
Page #369
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्रश्रु अ
सागरः समुत्तीर्यते इत्यादि विषयकज्ञानाकुशलाः पुरुषाः कर्मपाशबद्धाः सन्तस्तस्मिन्नेव संसारसागरे निमग्नाः सन्तो दुःखमनुभवन्ति, यथा विशालनामक मत्स्यजातिविशेषाः समुद्रतरङ्गान्दोलिताः सन्तः शुष्कं स्थलं कर्दममयं स्थानं वा समानाद्य ढङ्ककङ्कनामकमांसभक्षणशीलैः पक्षिविशेषै भक्ष्यमाणाः दुःखमासादयन्ति मत्स्यवन्धादिभिर्वा धीवरादिभिर्जीवन्त एव गृह्यमाणाः पोड्यन्ते तथैव आधाकर्माहार सेविनः साधवोऽपि तदाहारभक्षणजन्यपापैः क्लेशमनुभवन्ति ||२ --- ३॥
}
tray दान्तिकमाह---' एवं तु समणा एगे' इत्यादि ।
५
1
उ ३ यावाकर्माद्याहार भोजने मत्स्यप्रान्त ३५१
मूलम्-
४
३
१ २ ५
एवं तु समणा एगे वट्टमाणसुहेसिणा
९
६
८ १०
मच्छा वेसालीया चैव घायमेस्संती णंतसो ॥४॥
छाया---
एवं तु श्रमणा एके वर्तमान सुखैषिणः ।
मत्स्या वैशालिका इव घात मेष्यन्त्यनन्तशः || ४ |
होकर किनारे पर सूखे या कीचड़मयस्थान पर ले जाया जाकर ढक कङ्क नाम मांसार्थी पक्षियों द्वारा खाया जाता हुआ दुःखी होता है वैसे ही आधाकर्माहार का सेवन जन्य पाप से क्लेश को प्राप्त करते हैं || २ || ३||
दृष्टान्त दिखलाकर दान्तिक कहते हैं- “ एवं तु समणा " इत्यादि । शब्दार्थ - ' एवं तु एवंतु' इस प्रकार 'बट्टमाणसुहेसिणा - वर्तमानसुखैपिणः' वर्तमान सुख की इच्छा करने वाले 'एगे समणा - एके श्रमणाः' कोइ शाक्यादिश्रमण ' वेसालिया मच्छा चेव - - वैगालिकाः मत्स्या इव' वैशालिक સૂકા અથવા કીચડ ચુક્ત સ્થાન પર લઇ જવાય છે, અને ત્યા ઢક, ક૩ આદિ માસાહારી પક્ષીએ તેના શરીરમાથી માસ ઠોલી ખાય છે અને તે કારણે તે મત્સ્ય અત્યન્ત વેદનાના અનુભવ કરે છે, એજ પ્રમાણે આધાકમાં આહારની સીથ માત્ર શુદ્ધ આહાર સાથે સેવન કરનાર સાધુને પણ સ મારમા ભ્રમણ કરવુ પડે છે અને અત્યન્ત કલેશના અનુભવ કરવા પડે છે, ॥ ૨ ॥૩॥
ઉપયુ તદૃષ્ટાન્ત દ્વારા જે વાત લિન થાય १२वामा आवे छे “एव तु सरणा" इत्यादि આ शेते
शब्दाथ - 'एव तु वतु'
'वट्टमाणसुहेसिणा वर्तमान सुखैषिणः' वर्तमान भुणनीन्छ १२वावाजा 'गे समणा के श्रमणा' अर्ध शाय श्रभाणु 'वेसा
છે, તેનુ આ દાન્તિક સૂત્રમા નિરૂપણુ
Page #370
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
% 3
3D
अन्वयार्थ:--- (एवंतु) एवं तु अनेन प्रकारेण (वट्टमाणगृहेसिणो) वर्तमानसुखैषिणः वर्तमानसुखम् आधाकर्माद्याहारोपभोगजनितमेव मुखम् एष्टुं गवेपितु शील येषां ते वर्तमानसुखैपिणः वर्तमानकालिकसुखमात्रमेवाभिलपन्तः (एगे समणा) एके श्रमणाः शाक्यादयः आधाकर्मादिसे विनः म्वयथिकाच (मच्छावेसलियाचेव) वैशालिका मत्स्या इव वैशालिकजातीयमत्स्या व (णंतसो) अनन्तशः अनन्तवारम् (घायमेस्संति) घातमेष्यन्ति घातं विनाशम् एष्यन्ति--- प्राप्स्यन्ति । तादृशं दुःखं न एकवारमेवाऽनुभूय ततो दुःखौघात् निवृत्ताः भविप्यन्ति किन्तु अनेकवारं घटीयन्त्रन्यायेन भूयो भूयः संसारमहोदधौ निम जन्तः संसारसागरपारगामिनो न भविष्यन्तीति भावः ॥४॥
स्यष्टार्थत्वात् टीका न कृता ॥४॥ जाती के मत्स्य के समान ‘णंतसो-अनन्तशः' अनन्तवार 'घायमेस्संति-घातमे ज्यन्ति ? घातको प्राप्त करेंगे ॥४॥
-अन्वयार्थ- इसप्रकार वर्तमानकालीन सुख के अभि- लापी अर्थात् जो भविष्यत् को चिन्ता न करके वर्तमानकालीक सुख के ही अभिलापी हैं ऐसे 'एगे समणा' शाक्यादि श्रमण और आधाकर्मादिका सेवन करने वाले स्वयथिक वैशालिकजाति के मच्छों के जैसाअनन्तवार घातको प्राप्त होगे। वे उस दुःख को एक बार
ही भोगकर नहीं छूट जाएँगे किन्तु अरहट के न्याय से वारंवार संसारसागर में डूबेंगे, संसारसागर से पार नहीं होंगे। टीका स्पष्ट है ॥४॥ लिया मच्छाचेव-वैशालिका मस्याइव' वैशासि तन मत्स्यो-माछवामानी रेम 'ण तसे -अनन्तश' मनात वा२ घायमेस्स ति-घातमेष्यन्ति' विनाश प्रात ४२ ॥४॥
सूत्राथ' - એજ પ્રમાણે ભવિષ્યની ચિન્તા, ન કરનારા અને વર્તમાન કાલિક સુખની જ અભિન લાષાવાળા શક્યાદિ બૌદ્ધ ભિક્ષુઓ, અને આધાકર્માદિ દોષયુક્ત આહાર નીસીમાત્રનું સેવન કરનારા સ્વપૃથિકે (જૈન સાધુએ) વૈશાલિક જાતના મસ્યાની જેમ સ સારમાં અનેક યાતાના એ સહન કરે છે. અને તે હું અને એક જ વાર ભોગવીને તેઓ તેમાંથી છુટકારો પામતા નથી, પરંતુ રહે ટની જેમ તેઓ વાર વાર સ સાર સાગરમાં ડૂબતા રહેશે તેઓ સંસાર સાગરને તરી શકશે નહીં અર્થ સ્પષ્ટ હોવાથી ટીકાર્થ આ નથી nai
Page #371
--------------------------------------------------------------------------
________________
समायर्थ घोधिनी टोका प्र. श्रु अ १ उ ३ जगदुत्पतिविषये मतान्तरनिरूपणम् ३५३
आधाकर्माद्याहारभोजिनां दोषं प्रदर्य साम्प्रतं जगदुत्पत्तिविपये मता न्तरमाह---"इण मन्नं तु" इत्यादि ।
इण मन्नं तु अण्णाणं इह मेगेसिमाहियं
७ ८ ११ १२ 10 देव उत्ते अयं लोए बंभ उत्तेत्ति योवरे ॥५॥
छायाइदमन्यत्तु अज्ञानमिह एकेपामाख्यातम् । देवोप्तोऽयं लोकः ब्रह्मोप्त इति चापरे ।।५।।
अन्वयार्थ:-- (इह) अस्मिन्लोके (एगेसिं) एकेषां केपांचित् मते (इण) इदम् अग्रे
आधार्मिक आदि आहार का सेवन करने वालो को दोप दिखाकर अव जगत् की उत्पत्ति के विषय में मतान्तर दिखलाते हैं-" इणमन्नं तु" इत्यादि । - शब्दार्थ-'इह-अस्मिन्' इसलोकमें 'एगेसि-एकेपां' कोई कोई के मतमें 'इणं-इदम्' यह आगेकहेजानेवाला 'अनंतु-अन्यत्त' अन्यही अन्नाणं--अज्ञा नम्' अज्ञान है ऐसा 'आहियं-आख्यातम्' कहा है अयं-अयम्' यह 'लोएलोकः' संसार 'देवउत्ते-देवोप्तः' किसीदेवके द्वारा उत्पन्न किया गया है ।५।.
-अन्वयार्थइस लोक में किन्हीं के मतमें यह-आगे कहा जानेवाला अज्ञान कहा..
આધાકર્મ આદિ દોષયુકત આહારનું સેવન કરવાના દોષ અને તેને કારણે પ્રાપ્ત થતા ફળની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર જગની ઉત્પત્તિ વિષે જુદા જુદા જે મતે ચાલે छ ते ४८ ४२ छे इणमन्नतु” छत्यादि ___ -द-अस्तिन्' मा सभा 'एगेसि - एकंषा मना मतमाणप-- इदम्' मा मागणवामा भावनार 'अन्न -अन्य-तु' मीन्यु : अन्नाण अज्ञानम् श्मशान छ म 'आहिय-आख्यातम' त छ 'अय-अयम्' 'लोग लोक' यसरि 'देवउ-ते-देवोप्त' हेवना द्वारा उत्पन्न ४२स छे ॥५॥
-सूत्रार्थ - આ લેકની ઉત્પત્તિના વિષયમાં કેટલાક અનાનીઓ એવી માન્યતા ધરાવે છે કે જડ सू. ४५
Page #372
--------------------------------------------------------------------------
________________
३५४
सूत्रकृताङ्गसूत्रे वक्ष्यमाणम् । (अन्नंतु) अन्यत्तु अन्यदेव (अन्नाणं) अज्ञानम्, मोहविजृम्भणम् (आहियं) आख्यातम् कथितम् , किं पुनस्तेषां मते कथितम् ? तत्राह (अयं) अयं प्रत्यक्षाऽप्रत्यक्षः तिर्यङ्नरामरनारकरूपः (लोए) लोकः संसारः । (देवउत्ते) देवोप्तः देवेन उप्त निप्पादितः इति देवोप्तः यथा कश्चित्कृपकः वीजं क्षेत्र उप्त्वा धान्यादिकमुत्पादयति तथा-केनचिदेवेनाऽयं संसार उत्पादितः (य) च-पुनः ( अवरे ) अपरे अन्ये- वादिनो वदन्ति अयं लोकः (वंभउत्ते) ब्रह्मोप्तः। ब्रह्मणा उप्तः निर्मित इति । अपरे एवं प्रतिपादयन्ति-अयं लोको ब्रह्मणा निप्पादित, इति ।
टीकाअयमभिप्रायस्तेपास्-- जगतः सृष्टेः पूर्व ब्रह्मैवासीत्, नान्यत् तद्व्यतिरितं किंचिदभवत् । स च सर्वानेव लोकानसृजत् । प्रथम-माकाशादीनां गया हैं यह जड चेतन का समूह रूप लोक देव के द्वारा उत्पन्न किया गया है। जैसे कोई किसान खत में बीज बोकर धान्य आदि उत्पन्न करता है उसी प्रकार किसी देवने इस- संसार को उत्पन्न किया है। वादी कहते हैं यह लोक ब्रह्मा के द्वारा रचागया है ॥५॥
—टीका--- ' उनका अभिप्राय यह है कि जगत् की सृष्टि होने से पूर्व ब्रह्मा ही था। उसके सिवाय अन्य कुछ भी नहीं था। उसीने सव लोकों का निर्माण किया पहले तो आकाश आदिकी रचना की, फिर मनुष्य पर्यन्त सभी अन्य पदार्थ बनाये। कहा भी है-"ततःस्वयम्मूभगवान् " इत्यादि
"पहले हिण्यगर्म अर्थात् ब्रह्मा ही था" तथा " उसने देखा' एवं ' उसने तेज की सृष्टि की।' इत्यादि । ब्रह्मा से सम्पूर्ण जगत् उत्पन्न हुआ, ऐसा किन्हीं का मत है ||५|| ચેતનના સમૂહ રૂપ આ લોકની ઉત્પત્તિ કેઈ દેવ દ્વારા કરવામાં આવી છે જેવી રીતે ખેડૂત પોતાના ખેતરમા ધાન્યાદિ ઉત્પન્ન કરે છે, એ જ રીતે કે દેવે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે કેઈ કઈ લે એવું માને છે કે બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે પણ
-टीકેટલાક મતવાદીઓ એવું માને છે કે સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલા માત્ર બ્રહ્માનું જ અસ્તિત્વ હતુ તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, પહેલા આકાશ આદિની રચના કરી त्या२ माद मनुष्य पर्य तन सघ पार्था मनाच्या यु ५ छ - "तत स्वयम्भू भगवान" त्यादि ___पडसा रियल () २४ ता" तथा "तेभरे यु” भने "तभाये तेनी સૃષ્ટિ કરી” ઈત્યાદિ આ રીતે બ્રહ્માએ જ આખા જગતનું સર્જન કર્યું છે, એવી માન્યતા કેટલાક લેકે ધરાવે છે . પ .
Page #373
--------------------------------------------------------------------------
________________
तथा
समर्थ वोधिनी टोका प्र श्रु अ १ उ ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३५५ सृष्टिः, तदनन्तरं क्रमशः सर्वेऽपि मनुष्यान्ताः पदार्थाः समुत्पन्नाः चोक्तम्–“ततः स्वयम्भूर्भगवान् सिसृक्षुर्विविधाः प्रजाः । अप एव ससर्जाद, तासु वीजमवासृजत् ॥१॥ “हिरण्यगर्भः समवर्तताग्रेस ऐक्षत, "तत्तेजोऽसृजत्' । इत्यादि । ब्रह्मणः सकाशात् सर्व जगदुत्पन्नमिति एकेषां मतम् ॥ ५ ॥ पुनरन्येषां मतं दर्शयति सूत्रकारः
"ईसरेण', 'इत्यादि
1
मूलम्
२
३
३ ४
ईसरेण कडे लोए पहाणाइ तहा वेरे. । जीवाजीवसमाउते सुहदुक्स्वसमन्निए - ॥६॥
७
८
छाया
ईश्वरेण कृतो लोकः प्रधानादिना तथा परे. जीवाजीवसमायुक्तः सुखदुःखसमन्वितः ॥ ६ ॥
अन्वयार्थः
(जीवाजीवसमाउत्ते) जीवाजीवसमायुक्तः जीवाजीवाभ्यां युक्तः । सूत्रकार फिर दूसरों का मत दिखलाते हैं- “ ईसरेण " इत्यादि । शब्दार्थ - 'जीवाजीवसमाउते - जीवाजीवसमायुक्तः' जीव और अजीव से युक्त तथा 'मुडदुक्ख समन्निए- मुखदुःखसमन्वितः' सुख और दुःखसे युक्त 'लोए-लोकः' यह लोक 'ईसरेण कडे - ईश्वरेण कृतः इश्वर कृत है ऐसा कोई कहते हैं 'ता- तथा' और 'अवरे - अपरे' दूसरे कोई 'पहाणाई - प्रधानादिः ' प्रधानादिकृत है अर्थात् प्रकृतिसे ही उत्पन्न होता है ऐसा कहते हैं || ६ || अन्वयार्थ
जीव और अजीव से युक्त तथा सुख दुःख से
હવે સૃષ્ટિની ઉત્પત્તિના વિષ્યમા કેટલાક લેાકોની જે ખીજી માન્યતા છે તે સૂત્રકાર अगर उरे छे- “ईसरेण' त्यिाहि
शब्दार्थ - 'जीवाजीव समाउ ते - जीवाजीवसमायुक्त' જીવ અને અજીવ થીચુક્ત तथा 'खुदु खसमन्निए- सुखदुखसमन्वित' सुख भने हुथी युक्त 'लोप-लोक' છે या सोई (ससार) 'ईसरेण कडे - ईश्वरेण कृत ' श्विर तमेवु श्रेछे, 'तद्दा- तथा' तथा 'अवरे - अपरे' गील अर्ध 'पहाणाई - प्रधानादि' प्रधान विगेरे त छे, અર્થાત્ પ્રકૃતિથીજ ઉત્પન્ન થાય છે એવુ કહે છે ॥૬॥
સૂત્રા-જીવ અને અજીવથી અને સુખદુ ખથી યુક્ત એવા આ લેાકને ઈશ્વરે
युक्त, यह लोक ईश्वर
,
,
Page #374
--------------------------------------------------------------------------
________________
३५६
सूत्रकृतासूत्रे
तथा ( सुदुक्खसमन्निए) सुखदुःखसमन्वितः ( लोए ) अयं लोकः । ( ईसरेण कडे ) ईश्वरेण कृतः ईश्वरेणोत्पादित इत्येके वदन्ति । ( तहा ) तथा ( अवरे ) अपरे, अन्यवादिनः कथयन्ति । ( पहाणा ) = प्रधानादिना कृत इत्यनुवर्त्तनीयः तथा च - प्रधानादिना कृतोऽयं लोक इति चापरे वदन्तीति ॥ ६ ॥ टीका
46
ईसरेण कडे लोए" इत्यादि । अयं जीवाजीवयुक्तः सुखदुःखादि सहितः स्वर्ग नरकादिगतिसहितः जन्मजरामरणव्याध्यादिपाशपाशितो लोक ईश्वरेण कृतः परमेश्वरप्रयत्नेनोत्पादितः । अनेन वेदान्तिनैयायिक मतयोरुपदर्शनं कृतम् ।
"वेदान्तिन ईश्वरस्यैव जगत उपादानकारणत्वं निमित्तकारणत्वं च प्रतिपादयन्ति । यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति" "एतदात्म्यमिदं सर्वम् " " सचत्यच्चाऽभवत्" सदितिपृथिवोतेजांसि प्रत्यक्षरूपाणि, त्यदिति वाय्वाकाश अप्रत्यक्षरूपी, ने उत्पन्न किया है, ऐसा कोई कहते है । दूसरे वादियों का कथन है कि प्रधान (प्रकृति) आदि के द्वारा रचा गया है । उनके मतानुसार यह लोक प्रकृति आदि के द्वारा रचित है || ६ ||
- टीकार्थ
यह जìव और अजीव से युक्त तथा सुख दुःखमय संसार स्वर्ग-नरक आदि गतियों से युक्त, जन्मजरामरण व्याधि आदि के बन्धनों से आवद्ध लोक ईश्वर के द्वारा उत्पन्न किया गया है । इस कथन से नैयायिक और वेदान्तियों का मत प्रदर्शित किया गया है ।
वेदान्ती ईश्वर को ही जगत् का उपादान कारण और निमित्त कारण मानते हैं । ' यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रઉત્પન્ન કર્યાં છે, એવું કેટલાક લોકો માને છે. ત્યારે કેટલાક લોકો એવુ માને છે કે अमृति आदि द्वारा या सोहनी रखना था छे ॥ ६ ॥
-टी अर्थ -
જીવ અને અજીવથી યુક્ત, સુખ અને દુઃખમય, સ્વર્ગ, નરક આદિ ગતિએ થી યુક્ત, જન્મ, જરા, મરણુ, વ્યાધિ આદિના અન્યનાથી યુક્ત એવા આ લેાકની ઈશ્વર દ્વારા ઉત્પત્તિ કરવામા આવી છે આ કથન દ્વારા તૈયાયિક અને વેદાન્તીઓની માન્યતા
પ્રગટ કરવામાં આવી છે.
વેદાન્તીઓ ઈશ્વરને જ જગતનું ઉપાદાન કારણુ અને નિમિત્ત કારણુ માને છે
Page #375
--------------------------------------------------------------------------
________________
"
समय बोधिनी टीका प्र श्रु अ १ उ ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३५७ इत्यादि श्रुतिभिः “ जन्माद्यस्य यतः" इत्यादि ब्रह्मसूत्रे मया संचलितचेतनरूपस्य परमेश्वरस्य जगत उपादानकारणतां कथयन्ति । तथा - " तदैक्षत" " तत्सृष्ट्वा तदेवानुप्राविशत् ” “ एकोऽहं बहुस्यां प्रजायेय " इत्यादि श्रुत्या, ईश्वरो जगतः कर्त्ता, चेतनत्वात् कुलालवदिति तर्केण च परमेश्वरस्य जगदुत्पत्तौ कर्तृकारणत्वं कथयन्ति वेदान्तिनः ।
।
नैयायिकास्तु-- जगतो गिरिसमुद्राद्रेरुपादानकारणं समवायिकारणाऽपर पर्यायं परमाणुं वदन्ति । असमवायिकारणं तु परमाणूनां संयोगः निमित्तकारणमदृष्टदेशकालपरमेश्वरादयः । तत्र समवायिकारणं परमाणुम् असमवायिकारणं परमाणु संयोगं, निमित्तकारणं नीवाऽदृष्टादिकं चादाय चेतनत्वात् कर्तृत्वं स्वस्मिन्नासाद्य सर्व जगत् परमेश्वर ः सृजति, जगदुत्पत्तौ परमेश्वरस्य चेतनत्वात् कर्चत्वमेव न तु समवायिकारणत्वम् । तथात्वे समवायिकारणे । यन्त्यभिसंविशन्तिं ' ' एतदात्म्यमिदं सर्वम् ' ' सच्चत्यच्चाऽभवत् ' इत्यादि श्रुतिवाक्यों से तथा "जन्माद्यास्य यतः" इत्यादि ब्रह्मसूत्रों के अनुसार वे ईश्वर को जगत् का उपादान कारण मानते हैं इन वाक्यों का आशय यह है कि ईश्वर के द्वारा ही भूतों की उत्पत्तिहोती है, उत्पन्न हुए भूत जीवित रहते हैं और उसके कारण अभि सवेश करते है । यहा जो कुछ भी है, सब वही ईश्वर ब्रह्म ही है । पृथ्वी, जल और तेज जो प्रत्यक्ष हैं और वायु तथा अकाश जो अप्रत्यक्ष हैं वे सब उसी के बनाये हुए 'हैं । मायायुक्त चेतनस्वरूप ईश्वर जगत् का उपादान है । तथा " तदैक्षत' तत्सृष्ट्वा तदेवानु प्राविशत् ' ' एकोऽहं बहुस्यां प्रजाये य' इत्यादि श्रुतियों के प्रमाण से भी यही सिद्ध होता है, तथा ईश्वर जगत् का कर्ता है, क्योंकि वह चेतन है, जो चेतन होता है वह कर्त्ता होता है जैसे कुंमार इस तर्क से भी वेदान्ती ईश्वर को जगत् की उत्पत्ति में कर्तारूप कारण कहते हैं ।
,
,
“यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिस विशन्ति” " एतदात्म्यमिद सर्वम्,” सच्चत्यच्चाऽभवत् धत्याहि श्रुतिवाक्ष्यो वडे, तथा “जन्माद्यस्य येत" इत्यादि ब्रह्मसूत्रो अनुसार तेथे श्विरने भगतनु उपाधान अरशु भाने छे, આ વાક્યાના ભાવાથ નીચે પ્રમાણે છે– ઈશ્વરના દ્વારાજ ભુતાની ઉત્પત્તિ થાય છે, ઉત્પન્ન થયેલા ભૂત જીવિત રહે છે, અને તેને કારણે અભિસ વેશ કરે છે અહી જે કઈ પણ છે તે એજ બ્રહ્મરૂપ અથવા ઇશ્વરરૂપ છે, પૃથ્વી, જળ અને તેજરૂપ પ્રત્યક્ષ તત્ત્વા અને વાયુ આકાશરૂપ અપ્રત્યક્ષ તત્ત્વાના સર્જક એજ ઇશ્વર છે. માયાયુકત ચેતનસ્વરૂપ ४श्वर भगतनु उपाधान अरण छे तथा "तदैक्षत, तत्सृष्ट्वा तदेवानु प्राविशत्, एकोऽह बहुस्यां प्रजायेय" त्याहि श्रुतिगाना प्रभाणु वडे पशु वात सिद्ध थाय छे तथा
Page #376
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे ३५८ वर्तमाना गुणाः स्वसमानजातीयं गुणान्तरं कार्ये उत्पादयन्ति' इतिनियमात् । यदि परमेश्वरो जगतः समवायिकारणं भवेत् , तदा परमेश्वरे वर्तमानं ज्ञानमपि जगति संभवेत् न तु जगति चेतना दृश्यते, तस्मादीश्वरो न जगतः समवायिकारणम् किन्तु कुलालादिवन्निमित्तकारणमेव । तत्राऽपि सप्तभेदभिन्नस्य कत-कर्म-करण-सम्प्रदाना--ऽपादान-सम्बन्धा-ऽधिकरणरूपस्य निमित्तकारणस्य मध्यात् कत्तृकारणमेव परमेश्वरो जगतां भवति । तत्र परमेश्वरस्य जगत्कर्तृत्वेऽ प्रमाण उदाहरति ।
तथाहि--क्षित्यकुरादिकम्, कर्तृजन्यम्, कार्यत्वात्, घटवत् । यद्यत्कार्य तत्तत्कर्तृजन्यम्, यथा घटः, क्षित्यङ्कुरादिकमपि कार्यमेव, सावयवत्वात्, अतः कत्तॄजन्यमेवेदमपि भवति ।
नैयायिक पर्त समुद्र आदि रूप जगत् का उपादानकारण जिसका दूसरा नाम समवायिकारण है, परमाणु को मानते हैं। उनकी मान्यता के अनुसार परमाणुओं का संयोग असमवाविकारण हैं और अदृष्ट, देश काल, परमेश्वर आदि निमित्त कारण हैं। समवायिकारण परमाणु, असमवायिकारण परमाणु संयोग और निमित्त कारण जीव के अदृष्ट आदि को लेकर तथा चेतन होने के कारण अपने आपमें कर्तृत्व धारण करके ईश्वर सम्पूर्ण जगत् की रचना करता है। ईश्वर चेतनम्वरूप होने के कारण जगत् का कर्ता ही है, पर उपादान कारण नहीं है। समवायि कारण में जो गुण विद्यमान होते हैं, वे अपने समानजातीय दूसरे गुण को कार्य में उत्पन्न करते हैं, ऐसा ઈશ્વર જગતને કર્તા છે, કારણ કે તે ચેતન છે, જે ચેતન હોય છે તે કર્તા હોય છે, જેમ કે કુભાર આ તકને આધારે પણ વેદાન્તીઓ ઈશ્વરને જગની ઉત્પત્તિમાં કર્તારૂપ કારણ માને છે નૈયાયિકે પર્વત, સમુદ્ર આદિ રૂપ જગતનું ઉપાદાન કારણ (જેનું બીજુ નામ સમવાયિકારણ છે) પરમાણુને માને છે તેમની માન્યતા પ્રમાણે પરમાણુંએનો સગ અસમવાય કારણ છે, અને અદષ્ટ, દેશ, કાળ, પરમેશ્વર આદિ નિમિત્ત કારણો છે સમાધિ કારણ પરમાણુ, જીગના અદષ્ટ આદિને લઈને તથા ચેતન હોવાને કારણે પોતેજ કતૃત્વ ધારણ કરીને ઈશ્વર સપૂર્ણ સૃષ્ટિની રચના કરે છે ઈશ્વર ચેતન સ્વરૂપ હોવાને કારણે જળને કર્તા જ છે, પણ ઉપાદાન કારણ નથી સમાયિ કારણમાં જે ગુણ મેજુદ હોય છે, તે પિતાના સમાન જાતીય બીજા ગુણને કાર્યમાં ઉત્પન્ન કરે છે, એ નિયમ છે, આ નિયમ પ્રમાણે જે ઈશ્વર જગતના સમવાયિકારણ રૂપ હેત, તે ઈશ્વરમાં વિદ્યમાન જ્ઞાન ગુણોને પણ જગમાં સદ્ભાવ હોત પરંતુ જગમાં ચેતના તો દેખાતી નથી તેથી ઇશ્વર જગતના સમવાય કારણરૂપ નથી, પરંતુ તે
Page #377
--------------------------------------------------------------------------
________________
समयाय बोधिनी टीका प्र श्रु अ १ उ ३ जगदुत्पनिम्पिये मतान्तरनिरूपणम् ३५०
इत्थंच यथोक्त परमेश्वरात् यथोक्तरूपस्य जगतः उत्पत्ति भवतीति, नैयायिकाः कथयन्तीति ।
अपरे सांख्यकारास्तु--नेश्वरः सृष्टौ हेतुः । अपितु कार्य शब्दादिप्रपंचः, सुखदुःखमोहसमन्वितः इति तस्य प्रपञ्चस्य सुखदुःखमोहात्मकेन सामान्येन भाव्यमिति-कार्यसमानं प्रधानं प्रकृत्यपरनामकं सत्त्वरजस्तमसां साम्यावस्था रूपमेव जगत उपादानकारणं भवति । तस्मात् प्रकृत्यपरनामकात्प्रधानान्महदादि क्रमेण आकाशादिप्रपंचस्योत्पत्ति भवति।
तदुक्तमीश्वरकृष्णेन-- "प्रकृते महांस्ततोऽहंकार स्तस्माद्गणश्च पोडशकः । नियम है। इस नियम के अनुसार यदि ईश्वर जगत् का समवायिकारण होता तो ईश्वर में विद्यमान ज्ञानगुण भी जगत में होता । मगर जगत् में चेतना तो दीखतीही नहीं है । अतएव ईश्वर जगत् का ससवायिकारण नहीं है। वह कुंभकार आदि के समान निमित्तकारण ही है। निमित्तकारण सात प्रकार का होता है [१]कर्ता [२] कर्म [३] करण [४] सम्प्रदान [५] अपादान [६] सम्बन्ध और (७) अधिकरण । इनमें से ईश्वर जगत् का कर्ता रूप कारण है। ईश्वर के जगत्कर्तृत्व में अनुमान प्रमाण का प्रतिपादन किया जाता है
पृथ्वी तथा अंकुर आदि कर्ता द्वारा जन्य हैं, क्योंकि वे कार्य हैं, जो कार्य होते हैं वे सब कर्तजन्य होते हैं जैसे घट पृथ्वी अंकुरआदि आदिकार्य, क्योंकि वह सावयव हैं। इस प्रकार पृथ्वी आदि सावयव होने से कार्य हैं और कार्य होने के कारण कर्ता के द्वारा उत्पन्न होने योग्य हैं।
इस प्रकार नैयायिकों का कथन है कि यथोक्त परमात्मा से यथोक्त रूप जगत् की उत्पत्ति होती है। કુંભાર આદિની જેમ નિમિત્ત કારણ એ છે નિમિત્તકારણ સાત પ્રકારનું હોય છે – (1) ४त्ता (२) भी, (3) ४२, (४) सहान, (५) २५पाहान, (६) २२ २३॥ गने (૭) અધિકરણ આ સાતમાથી ઈશ્વર જગતના કર્તારૂપ કારણ છે ઈશ્વરના જગત કર્તવમાં અનુમાન પ્રમાણનું પ્રતિપાદન કરવામાં આવે છે– - પૃથ્વી તથા અકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણ કે તેઓ કાર્યરૂપ છે એ નિયમ છે કે જે કાર્યો હોય છે, તે કજન્ય હોય છે જેવી રીતે ઘડે, અકુર આદિ કાર્યો છે, કારણ કે તેઓ સાવયવ છે, એજ પ્રમાણે પૃથ્વી આદિ પણ સાવયવ હેવાથી કાર્યરૂપ છે અને તે કાર્યરૂપ હોવાને કારણે કર્તા દ્વારા ઉત્પન્ન થવા એ છે
આ પ્રકારે તૈયાયિકનુ એવુ કથન છે કે યોકત (આગળ જેનુ જેવું સ્વરૂપ પ્રકટ કર્યું છે એવા) પરમાત્મા દ્વારા યક્ત સ્વરૂપવાળા જગતની ઉત્પત્તિ કરાઈ છે
Page #378
--------------------------------------------------------------------------
________________
-
-
-
मृत्रकृताङ्गमत्र ३६० तस्मादपि पोडशकात् पञ्चभ्यः पञ्च भूतानि" इति ।
प्रधानं मूलकाणम्, ततो महत्तत्त्वं समुत्पद्यते, तादृशमहतः सकागात् अहंकारस्य जनिः, अहंकारादेकादशेन्द्रियाणि पञ्च तन्मात्राणि भूतमूक्ष्मरूपाणि जायन्ते । तेभ्यः सूक्ष्मेभ्यः पञ्चमहाभूतानाम् आकाशवायु तेजोजलपृथिवीना समुत्पत्तिः।
__पृथवीभ्य ओपधिवनस्पत्यादीनां संभवो जायते । पुरुषम्त केवल मुदासीनो भोक्ता च, तदेवं सर्वमपि कार्य प्रधानादेव साक्षात्परंपरया जायते इति ।
अव सूत्रकार सांख्यों का कथन करते हैं । उनका कहना है कि ईश्वर जगत् का कारण नहीं है । उनका तर्क यह है कि शब्दादि जो प्रपंच (फेलावविस्तार) है वह मुख दुःख और मोह आदि से युक्त है अतएव इस प्रपंचका कारणभी सुख दुःख मोह आदिसे युक्त ही होना चाहिए । प्रधान या प्रकृति कार्य के समान ही है, अतएव वही जगत् का उपादान कारण है । सतोगुण, रजोगुण और तमोगुण की समान अवस्था को प्रधान
या प्रकृति कहते हैं । इस प्रकृति से महत् (बुद्धि) आदि के क्रमसे आकाश __ आदि प्रपंच की उत्पत्ति होती है । ईश्वर कृष्ण ने कहा है
'प्रकृति से महत्तत्व की, महत् से अहंकार की, अहंकार से सोलह तत्त्वों की और उन सोलह में के पाँच तन्मात्राओं से पाँच भूतों की उत्पत्ति होती है।
तात्पर्य यह है कि प्रधान मूल कारण है । प्रधान से महत् अर्थात् बुद्धि उत्पन्न होती है । महत् से अहंकार का प्रादुर्भाव होता है। अहंकार से ग्यारह इन्द्रियाँ (पाँच ज्ञानेन्द्रियाँ, पाँच कर्मेन्द्रियाँ और मन) और पांच तन्मात्रा
હવે સૂત્રકાર સાખેને મત પ્રકટ કરે છેસામ્યુંની એવી માન્યતા છે કે ઈશ્વર જળનું કારણ નથી-- ઈશ્વરે જળની રચના કરી નથી તેમને એવો તર્ક છે કે શબ્દાદિ જે પ્રપ ચ (વિસ્તાર) છે, તે સુખદુ ખ અને મેહથી યુક્ત છે, તેથી આ પ્રપંચનું કારણ પણ સુખદુ ખ, મેહ આદિથી યુક્ત હોવું જોઈએ, પ્રધાન અથવા પ્રકૃતિ કાર્યના સમાનજ છે, તેથી તેને જ (પ્રકૃતિને) જગતનું ઉપાદાન કારણ માનવું જોઈએ સત્વગુણ, રજોગુણ, અને તમોગુણની સમાન અવસ્થાને પ્રધાન અથવા પ્રકૃતિ કહે છે આ પ્રકૃતિ દ્વારા મહત્ (બુદ્ધિ) આદિના ઉમે આકાશ આદિ પ્રપંચની ઉત્પત્તિ થાય છે. ઈશ્વરકૃણે એવું કહ્યું કે--
પ્રકૃતિ વડે મહત્તત્વની, મહત્ પડે અહ કારની, અહ કાર વડે સેળ તત્ત્વોની અને એ સેળમાના પાચ તન્માત્રાઓ વડે પાચ ભૂતોની ઉત્પત્તિ થાય છે
આ કથનને ભાવાર્થ એ છે કે પ્રધાન (પ્રકૃતિ) મૂળ કારણ છે પ્રકૃતિ દ્વારા મહતુ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે, મહત્ વડે અહ કારને પ્રાદુર્ભાવ (પ્રકટ થવાની
Page #379
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र शु. अ १ उ ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३६१ ___"पहाणाई। प्रधानादि, अक्षादिपदेन कालस्वभावनियतिवादिनां ग्रहणं भवति । तथा च कालवादिनः 'कालादेव जीवाजीवादिसंयुक्तः सुखदुःखसमन्वितः सर्वोऽपि संभवति ।
अत एव जनिमतां भवति, अमुकः पदार्थोऽमुककाले भवति नान्यस्मिन् की उत्पत्ति होती है । यह पांच तन्मात्रा भूतों के सूक्ष्म रूप हैं और नाम हैंरूप, रस, गंध, स्पर्श और शब्द । इन पांच तन्मात्राआँ से आकाश, वायु, तेज, जल और पृथिवी नामक पांच महाभूतों की उत्पत्ति होती है ।
पृथ्वी से औषधि वनस्पति आदि पैदा होती है।
पुरुप केवल उदासीन और भोक्ता है इस प्रकार सभी कार्य साक्षत् या परम्परा रूप से प्रकृति से' ही 'उत्पन्न होते हैं।
गाथा 'पहाणाई' पद में प्रयुक्त 'आदि' शब्द से कालवादी स्वभाववाढी आदि का ग्रहण किया गया है। कालवादी के मतानुसार इस जीव अजीवमय और सुखदुःखमय संसार का कारण काल ही है । वे कहते हैं- अमुक पदार्थ अमुक ही काल में उत्पन्न होता है, अन्यकाल में नहीं । कहा हैकाल ही भूतों को उत्पन्न करता है, काल ही प्रजा का संहार करता है । जब हम सब सो जाते हैं तव' भी काल जागता रहता है । काल दुरतिक्रम है उसके सामर्थ्य को उल्लंघन नहीं किया जा सकता । ક્રિયા) થાય છે અહકાર વડે ૧૧ ઈન્દ્રિ (પાંચ જ્ઞાનેન્દ્રિ, પાચ કર્મેન્દ્રિ, અને મન) અને પાચ તન્માત્રાની ઉત્પત્તિ થાય છે. આ પ્રાચ તન્માત્રા ભૂતના સૂમ રૂપ છે અને નામ છે.- રૂપ, રસ, ગધ, સ્પર્શ અને શબ્દ આ પાચ તન્માત્રા વડે આકાશ, વાયું, તેજ,' 'જળ અને પૃથ્વી નામના પાચ મહાભૂતોની उत्पत्ति थाय छः ।
।।।। પૃથ્વીમાથી ઔષધિ, વનસ્પતિ આદિ પેદા થાય છે. પુરષ (આત્મા), કેવળ ઉદાસીન અને ભતા છે આ પ્રકારે સઘળા કાર્યોની સાક્ષાત્ અથવા પર પરા રૂપે प्रकृति पडे । त्पत्ति थाय छ मायामा "पहाणाई" पहमा प्रयुत थयेसा 'आदि" પદ વડે કાળવાદી, સ્વભાવવાઢી, નિયતિવાદી આદિને ગ્રહણ કરવામાં આવેલ છે કાળવાદીઓની માન્યતા અનુસાર આ જીવઅજીવમય તથા સુખદુ ખ મય સ ચારનું કારણ મળી જ છે તેઓ કહે છે કે અમુક પદાર્થ અમુક કાળે જ ઉત્પન્ન થાય છે, અન્ય કાળ ઉત્પન્ન થતું નથી કહ્યું પણ છે કે –', કાળ જ ભૂતોને ઉત્પન્ન કરે છે અને કાળ જ પ્રજાને સહાર કરે છે
જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ, ત્યારે પણ કાળ જાગૃત જ રહે છે કાળ દરતિકમ્ય છે તેને આગળ કેઈનું કઈ ચાલતુ નથી,
Page #380
--------------------------------------------------------------------------
________________
३६२
सूत्रकृताङ्गसूत्रे काले । तदुक्तम्-कालः सृजति भूतानि, कालः संहरते प्रजाः।
कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः "इति । स्वभाववादिनस्तु स्वभावेन सर्वोऽपि लोकः संजातः इति ।
नियतिवादिनस्तु नियत्यैव सर्व प्रस्तूयते । तदेवं ते ते- वादिनः म्व मताऽनुसारेणाऽयं लोको जायते इति वदन्ति ॥ ६ ॥ "जगत उत्पत्तौ ततोऽपरमपि मतं प्रदर्शयति सूत्रकारः-"सयंभुणा" इत्यादि।
मूलम्१ ३ २ १० १२ सयंभुणा कडे, लोए, इति वुत्तं महेसिणा। मारेण संथुया मोया, तेण लोए असासए-" ॥७
छायास्वयम्भुवा कृतो लोकः इत्युक्तं हि महर्पिणा।
मारेण संस्तुता माया तेन लोकः अशाश्वतः (७ स्वभाववादी मानता है--समस्त लोक स्वभाव से ही उत्पन्न हुआ है । __ नियतिवादी के मतानुसार सभी कुछ नियति के द्वारा ही उत्पन्न होता है। ___ इस प्रकार भिन्न भिन्नवादि अपने अपने मत के अनुसार लोक की उत्पत्ति कहते हैं ॥ ६ ॥
जगत् की उत्पत्ति के विपय में सूत्रकार एक और मत का उल्लेख करते हैं- "सयंभुणा" इत्यादि ।
शब्दार्थ-"संयंभुणा-स्वयम्भुवा" विष्णुने "लोए-लोकः' संसार 'कडेकृतः' किया है 'मारेण-यमराजेन' यमराजाने 'माया-माया' मायाशक्ति 'संथुया-संस्तुता' रची है 'तेण-तेन' इसकारण-'लोए-लोकः' संसार 'असासए अशाश्वत:' अनित्य है ॥७॥
સ્વભાવવાદીઓ એવું માને છે કે સમસ્ત લેક સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે નિયતિવાદીઓ એવું કહે છે કે સઘળા પદાર્થો નિયતિ દ્વારા જ ઉત્પન્ન થાય છે આ પ્રકારે લેકની ઉત્પત્તિના વિષયમાં જુદા જુદા મતવાદીઓની જુદી જુદી માન્ય
જગતની ઉત્પત્તિના વિષયમાં વધુ એક માન્યતાને સૂત્રકાર હવે પ્રકટ કરે છે” - 'सय भुणा" छत्यादि।
शहाथ-'सयंभुणा-स्वयम्भुवा' विपशुये लोए-लोक' संसार 'कडे-ति' रेस छ 'मारेण-यमराजेन' यभरात 'माया-माया' भायाशात 'संथुया-स स्तुता' श्येद छ 'तेण-तेन' मा २0 'लोए-लोक' ससार 'असासए-अशाश्वत' मनित्य छे ॥७॥
तामा छे ॥५॥
Page #381
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ३ जगदुत्पत्तिविपये मतान्तर निरूपणम् ३६३
अन्वयार्थ:... (सयंभुणा) स्वयम्भुवा= विष्णुना । (लोए) लोकः। (कडे) कृतः)रचितः। (मारेण) मारेण यमराजेन । (माया) मारकशक्ति र्माया । (संथुया) संस्तुता-रचिता । (तेण) तेन कारणेन । (लोए) लोकः (असासए) अशाश्वतोऽ नित्यः (इति) इति एवम् (महेसिणा) महर्पिणा (वृत्त) उक्तं कथितमिति ।'
कश्चिदन्यतीर्थी एवं कथयति-यदयं लोको विष्णुनोत्पादित इति महर्षिणा कथितः। तथा तेनैव विष्णुना लोकानां व्यवस्थायै यमराज 'उत्पादितः, तेन यमेन लोको मार्यते । तस्माल्लोको जडाजडात्मको म्रियते, मरणादनित्यए व। उत्पत्तिविनाशवतामनित्यत्वं प्रसिद्धमेवेति भावः ।
अन्वयार्थयह लोक स्वयंभू (विष्णु) ने रचा है । मार (यमराज) ने माया (मारकशक्ति) रची है। इस कारण से लोक अनित्य है। ऐसा महर्षि ने कहा है।
__कोई अन्यतीर्थिक (पौराणिक) कहते हैं कि-महर्पिने ऐसा कहा है कि इस लोक की रचना विष्णु ने की है, लोक की व्यवस्था के लिए विष्णु ने ही यमराज को उत्पन्न किया है जो लोगोंको मारता है । इस यमराज के कारण ही सचेतन और अचेतन की मृत्यु होती है । मृत्यु होने के कारण लोक अशाश्वत है । जिनकी उत्पत्ति हो और विनाश भी हो, उनकी अनित्यता प्रसिद्ध ही है ॥ ७ ॥
- सूत्रार्थ - (AL सोनी स्वयंभू (विषY मावान् ) 43 श्यना ४२वामा भावी छ. भार (यभरार) દ્વારા માયા (મારક શક્તિ) ની રચના કરવામાં આવી છે તે કારણે લેક અનિત્ય छ,” को भाष मे यु छ.
કઈ કઈ અન્યતીથિકે પિરાણિકે એવું કહે છે કે મહર્ષિએ એવું કહ્યું છે કે આ લેકની રચના વિષ્ણુએ કરી છે તેની વ્યવસ્થાને માટે વિષગુએ યમરાજને ઉત્પન્ન કર્યા છે, જે લોકોને સહાર કરે છે. તે યમરાજને કારણે જ સચેતનનું મૃત્યુ થાય છે અને અચેતનને નાશ થાય છે મૃત્યુને સદ્ભાવ હોવાને કારણે લોક અશાશ્વત છે. જેમની ઉત્પત્તિ થતી હોય અને નાશ પણ થતો હોય, એવી વસ્તુઓને અનિત્ય અથવા અશાશ્વત માનવામાં આવે છે ૬ 1
Page #382
--------------------------------------------------------------------------
________________
३६४
सूत्रतासो टीकाकिंच जगत उत्पत्तिविषये नैयायिकाद्यतिरिक्तोऽपरः कश्चिद्वादि एवं प्रतिपादयति-"सयंभुणा" इत्यादि । स्ययं भवति, स्वव्यतिरिक्ताऽनपेक्षयैवाऽ भिव्यक्तो भवति यः स स्वयम्भूः= विष्णुः, अन्योवा ब्रह्मा कमलयोनिः, सच एक एव सर्व प्रथमतोऽभूत् । स च स्वातिरिक्तं कमप्यपश्यन् साधनाभावादानन्दं न लब्धवान् ।
- तथा च श्रुतिः- "तस्मादेकाकी न रमते” इति । ततः स आनन्द कारणं स्वातिरिक्तमभिलपितवान् । तस्यैवं चिन्तयतो द्वितीया शक्तिरभृत्, ततो लोकोनां स्थावरजंगमानां सृष्टि र्जाता। एवं प्रकारेण मम महर्षिणा पूर्वाचार्येण कथितम् ।
टीकार्थ-- । जगत् उत्पत्ति के विषय में नैयायिक आदि दर्शनों के अतिरिक्त दुसरा कोई वादी कहता है- 'जो स्वयं होता है या अपने से भिन्न अन्य की अपेक्षा न रखता हुआ प्रकट हो जाता है, वह 'स्वयम्भू' कहलाता है । ऐसा स्वयम्भू विष्णु है या कमलयोनि ब्रह्मा है । सृष्टि से पहले वह अकेला ही था । किसी दूसरे को न देखकर, आनन्द के साधन का अभाव होने से उसे आनन्द नहीं मिला । अति में भी कहा है-उस अकेले का मन नहीं लगा । तब उसने ऐसे किसी दूसरे की कामना की जिससे आनन्द लाभ हो सके । उसके विचार करने पर 'शक्ति । दूसरी उत्पन्न हो गई । तत्पश्चात् स्थावरों और जंगमों की सृष्टि पैदा हुई-ऐसा हमारे पूर्वाचार्य महर्षि ने कहा है
- टीथ .
- નૈયાયિક આદિ મતવાદીઓ સિવાયના કેટલાક અન્ય મતવાદીઓ જગતની ઉત્પત્તિના વિષયમાં આ પ્રકારની માન્યતા ધરાવે છે.
” જે સ્વયં પ્રકટ થાય છે પોતાનાથી ભિન્ન એવા કેઈ પણ અન્ય પદાર્થની અપેક્ષા રાખ્યા વિના જે પ્રકટ થઈ જાય છે, તેને સ્વય ભૂ કહે છે વિષ્ણુને અથવા કમલયાનિ બ્રહ્માને એવા સ્વયંભૂ કહે છે સૃષ્ટિનું સર્જન થયા પહેલા એકલા સ્વય ભૂને જ સદ્ભાવ હતે કોઈ અન્ય વસ્તુને નહી દેખવાથી, આનદના સાધનના અભાવને લીધે સ્વયંભૂને આનદ પ્રાપ્ત થતે નહી કૃતિમાં પણ કહ્યું છે કે તેમને એકલા ગોડ્યું નહી” તેથી તેમણે એવી કોઈ અન્ય વસ્તુની કામના કરી કે જેના દ્વારા આનંદ મળી શકે આ પ્રકારને 'વિચાર કર્યો ત્યારે જે બીજી વસ્તુ ઉત્પન્ન થઈ તેનુ નામ ”શક્તિ” હતુ ત્યાર બાદ સ્થાવર અને જગમેની સૃષ્ટિનું સર્જન થયું, આ પ્રકારનો અમારા પૂર્વાચાર્ય મહર્ષિએનો મત છે
Page #383
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १. उ. ३ जगदुत्पत्तिविषये मतान्तर निरूपणम् ३६५ । तथा च श्रुतिः-'इति शुणुम धीराणां ये नः तद्विचचक्षिरे!" पूर्वाचार्याणामेव वचनं वयं श्रुणुमः यत्- ये पूर्वाचार्या ना=अस्मभ्यं विचचक्षिरे कथितवन्तः इति । अनेन प्रकारेण स्वयम्भूवादिनो लोकस्य स्थावरजंगमस्य कर्तारं स्वीकुर्वन्ति स्वयम्भूवम् । ___अपि च स स्वयम्भूविष्णुलॊकानुत्पाद्य तद्भारेण भीतः सन् , अथवा लोकव्यवस्थायै मारं यमराजम् उत्पादितवान् । तेन-यमराजेन माया रचिता तां मायां पुरस्कृत्य स यमो लोकान् मारयति । "तदुक्तं श्रुत्या" "यस्य ब्रह्मच क्षत्रंच उभे भवत ओदनः।
___मृत्यु यस्योपसेचनं कइत्था वेदयत्रसः ।। यस्य यमराजस्य ब्राह्मणादिकम् ओदनो भवति मृत्युश्च उपसेचन शाकस्थानीयं भवति-इत्थम्भूतं स्वयम्भुवं को जानाति यत्र स स्थितः । इत्यादि स्वयंभूवादिमतम् ।। ७ ।।।
श्रुति में कहा है--इम पूर्वाचार्यों का ऐसा वचन सुनते हैं जिन्होंने हमें ऐसा कहा है। - इस प्रकार स्वयंभूवादी स्थावर जंगमरूप जगत् का कर्ता स्वयंभू को स्वीकार करते है ।
__ और वह स्वयंभू (विष्णु) लोकों को उत्पन्न करके जव उनके भार से भयभीत हुआ तो उसने लोक व्यवस्था के लिए यमराज को जन्म दिया । यमराज ने माया रची, उस माया को आगे करके यमराज लोकों का संहार करता है । श्रुति में भी कहा है-"यस्य ब्रह्म च क्षत्रं च "इत्यादि ।
ब्राह्मण और क्षत्रिय आदि जिस के भोजन हैं और मृत्यु जिस के लिए शाक भाजी के समान है, ऐसे स्वयंभू को कौन नहीं जानता, जहां वह स्थित है । इत्यादि स्वयंभूवादियों का मत है ॥ ७ ॥
શ્રતિમા કહ્યુ છે કે અમે પૂર્વાચાર્યોની એવી વાત સાંભળીએ છીએ તેમણે જ અમને એવું કહ્યું છે
આ પ્રકારે સ્વય ભૂવાદીઓ સ્થાવર જ ગમ રૂપ આ સંસારના કર્તા સ્વય ભૂને માને છે,
અને લેકેને ઉત્પન્ન કર્યા બાદ જ્યારે તેમના ભારથી તે સ્વયં ભૂ (બ્રહ્મા) ભયભીત થઈ ગયા, ત્યારે તેમણે લેકવ્યવસ્થાને માટે યમરાજને ઉત્પન્ન કર્યા. યમરાજે માયા રચી. તે માયાને આગળ કરીને યમરાજ લાકે સહાર કરે છે શ્રુતિમાં પણ કહ્યું છે કે " यस्य ब्रह्म च क्षत्र च” त्यादि
બ્રાહ્મણ અને ક્ષત્રિય આદિ જેમનુ ભેજન છે, અને મૃત્યુ જેમની આગળ શાકભાજીને સમાન (તુચ્છ) છે, એવા સ્વય ભૃને કોણ નથી જાણતું ? ઈત્યાદિ સ્વય ભૂવાદી
એનો મત છે
છા
Page #384
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
"जगत्सृष्टिविपये ततोऽन्येषां मतं दर्शयति सूत्रकारः - " माहणा समणा" इत्यादि ।
३६६
मूलम् - ३ १ ४
૨
६
माहणी समणा एगे आह अंडकडे जगे - |
८ ९ १०
११ १२ १३
असो तत्तमकासीय अयाणंता मुरुं वदे - ॥८.
60
छाया
वाह्मणाः श्रमणा एके, आहुरण्डकृतं जगत् । असौ तत्त्वमकार्षीच्चा जानन्तो मृपा वदेत् -116 अन्यवार्थ:
5
( एगे ) एके केचित् । ( माहणा) ब्राह्मणाः = वेदवादिनः । तथा - ( समणा ) श्रमणाः त्रिडण्डिप्रभृतयः पौराणिकादयश्च । ( जगे) जगत्, स्थावरजंगमात्मको जगत् की रचना के विषय में सूत्रकार अन्य मतों का उल्लेख करते हैं'माहणा समणा' इत्यादि ।
शब्दार्थ - एगे - एके' कोई 'माहणा- ब्राह्मण ब्राह्मणाः तथा 'समणी श्रमणाः ' श्रमणजन 'जगे - जगत् ' यह लोक 'अंडकडे - अंडकृतम्' अंडासे बनाहुवा 'आह - आहुः' कहते हैं 'असो - असो' यह ब्रह्माने तत्तं तत्त्वम्' पदार्थ समूहको अकासी अकार्षीत्' बनाया है 'अयाणता-अजानन्तः' वस्तुतत्वको न जानने वाले वे ब्राह्मणादि 'मुसं - मृपा' झूठा 'वदे - वदन्ति' कहते हैं ||८|| अन्वयार्थ
कोई कोई ब्राह्मण अर्थात् वेदवादी और श्रमण त्रिदण्डी पौराणिक आदि कहते हैं कि जगत् अंडे से बना है और ब्रह्मा ने पदार्थ समूह की रचना की है ।
જગની રચનાના વિષયમા જે અન્ય મતે ચાલે છે તેમને નિર્દેશ કરીને સૂત્રકાર આ માન્યતાઓને મિથ્યા કહે -" माहणा समणा " त्यादि
शब्दार्थ--‘एगे-पके' अर्ध 'माहणाब्राह्मगा श्राह्मशु तथा 'समणा - श्रमणा' श्रमगुन्न्न 'जगे - जगत्' आ सोङ (ससार) 'अ डकडे - अडकृतम्' ' अमाथी जनेस 'आह- आहु'छे 'असो असौ' आ ब्रह्मा ' त त - तत्वम्' महार्थसभूहुने 'अकाली- अकार्षीत्' नावे छे. 'आयणता-अजानन्तः' वस्तुतत्त्वने न लगुवावाजा ते ब्राह्मण वगेरे 'मुस - मृषा' मोटु 'वदे - वदन्ति' हे छे॥॥
अन्वयार्थ -
કોઈ કોઈ બ્રાહ્મણા ( વેદવાદીએ ) શ્રમણા દિ'ડીએ અને પૌરાણિકા કહે છે કે જગત ઇંડામાથી મૃત્યુ છે, અને બ્રહ્માએ પટ્ટા સમૂહની રચના કરી છે આ પ્રમાણે
Page #385
--------------------------------------------------------------------------
________________
समार्थ बोधिनी टीका प्र अ अ १ उ ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३६७ लोकः । (अंड कडे) अण्डकृतमिति । (आह) आहुः कथयन्ति । पुनश्च (असो) असौ ब्रह्मा (तत्तं) तत्वम् = पदार्थसमूहस् | अकार्षीत् = रचितवान् इति । ( अयाणंता) अजानन्तः । वस्तु तच्चमजानानास्ते ब्राह्मणादयः (मुस) मृपा । (वदे) वदन्ति = कथयन्ति । इत्थं पदार्थजातानाम् उत्पत्तिर्भवतीति मृषैव ते प्रतिपादयन्ति । मिथ्याप्ररूपणे तेषामज्ञानमेव कारणं भवतीति ॥ ८ ॥ टीका
अपिच (माहणा ) ब्रह्मणा : = वेदविदः ( समणा) श्रमणाः त्रिदण्डिप्रभृतयः, 'एगे' एके= पौराणिकः स्मृत्यनुयायिनःश्च । एके, न तु सर्वे - ( आह ) आहुः= कथयन्ति । किं कथयन्ति तत्राह - ( अंडकडे जगे = ) अण्डकृतं जगत् जायते = उत्पद्यते इति जगत्, प्रत्यक्षनिर्दिष्टम् स्थावरजंगमात्मकम् । अण्डेन कृतम्, अण्डाज्जातमित्यर्थः । तथाहि सृष्टेः पूर्व न किमपि वस्तुजात-मासीत्, पदार्थरहितं जगदासीत् ततो विष्णो र्नाभिकमलादुत्पन्नो ब्रह्मा अण्डं निर्मितवान् । तदुक्तम्- “तदण्डमभवद्धैमं सहस्रांशुसमप्रभम् । इति
सहस्त्रांशुसमप्रभमिति, सूर्यसदृशं तदण्डमुत्पादितवानित्यर्थः ततोऽण्डद्विधाकृतं ब्रह्मणा, darasat विभागो जातः ।
ऐसा कहने वाले ब्राह्मण आदि तत्त्व को न जानते हुए मिथ्या कथन करते हैं । अर्थात् पदार्थों की उत्पत्ति के विषय में उनका कथन मिथ्या हैं और मिथ्या कथन का कारण उनका अज्ञान है ॥ ८ ॥
टीकार्थ
कोई कोई ब्राह्मण, श्रमण और पौराणिक कहते हैं कि यह जगत् अंडे से उत्पन्न हुआ है । उनकी मान्यता यह है कि - सृष्टि से पहले कोई भी वस्तु नहीं थी । तब विष्णु के नाभिकमल से ब्रह्मा का जन्म हुआ और ब्रह्मा ने अंडा बनाया । कहा भी है - वह अंडा सूर्य के समान प्रभा वाला हैमवर्ण था । ' ब्रह्माने उस अंडे के दो टुकडे कर दिए । ऐसा कहने से કહેનારા બ્રાહ્મણા આદિ તત્ત્વને નહી જાણવાને કારણે મિથ્યા કથન કરે છે. પદાર્થાની ઉત્પત્તિ વિષેની તેમની માન્યતા મિથ્યા છે તે અજ્ઞાનને કારણે જ આવુ મિથ્યા થન કરે છે ૫૮૫
ટીકા
હું કાઈ કાઈ બ્રાહ્મણા, શ્રમણેા એને પૌરાણિકા કહે છે કે આ જગત્ ઈંડામાંથી ઉત્પન્ન થયુ' છે તેમની માન્યતા એવી છે કે સૃષ્ટિનું સર્જન થયા પહેલા વિષ્ણુ સિવાય કોઈ પણુ વસ્તુ ન હતી ત્યાર બાદ વિષ્ણુના નાભિકમલમાથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ ઇડાની રચના કરી કહ્યુ પણ છેકે – “ તે ઇડુ સૂર્યના સમાન પ્રભાવાળુ અને સોનેરીવનુ હતુ બ્રહ્માએ તે ઇડાના બે ટુકડા કરી નાખ્યા. આ રીતે ઇ ડાના બે વિભાગ પડી
Page #386
--------------------------------------------------------------------------
________________
मृत्रतास्त्रे 11. मध्येच-भू१ र्भुवः२, स्वः३, महः४, जनः५, तपः६, सत्यः७, इत्येवं रूपाणां सप्तानामूर्ध्वलोकानाम् । एवम्-अतल १ वितल२ मुतल३ तलातल४ पाताल५ महापाताल६ रसातल७ रूपाणां च सप्तानामघालोकानां चेति चतुर्दशभुवनानामुत्पत्तिरभूत् । एवं पृथिवीजलतेजोवायुगगनमरित् समुद्रपर्वतादीनां सर्वेपामुत्पत्तिरभूत् । तदुक्तम्-"आसीदिदं तमोभूतमप्रज्ञातमलक्षणम् ।
अप्रतक्यमविज्ञेयं, प्रसप्तमिव स तः" ॥१॥ इति ।। एवं क्रमेण 'असो' असौ ब्रह्मा 'तत्तं' तत्त्वं सर्वपदार्थजातं तदण्डक्रमपरम्परया 'अकासी' अकापीत् कृतवान् । ते च ब्राह्मणश्रमणपोगणिकस्मृदो विभाग हो गए उर्ध्व भाग और अधोभाग । मध्य में (१) भू (२) भुवः, (६) स्वः (४) मह (५) जन (६) तप और (७ ) सत्य, इन सात लोकों की तथा (१) अतल (२) वितल (३) सुतल ( ४ ) तलातल (५) पाताल (६) महापाताल और (७) रसातल नामक सात अधो लोकों की उत्पत्ति हुई। इस प्रकार चौदह लोक बन गए । इसी प्रकार पृथिवी, जल, तेज, वायु, गगन, नदी, समुद्र और पर्वत आदि सभी की उत्पत्ति हुई । कहा भी हैं- यह सब अन्धकार जैसा था, सर्वथा अज्ञात था, इसका कोई लक्षण नहीं था, इसके विषय में तर्क से भी कुछ नहीं जाना जा सकता था, अज्ञेय था, सभी और सर्वथा मुप्त शून्य जैसा था ।
" ब्रह्मा ने इस प्रकार अंडे से आरंभ करके अनुक्रम से सब पदार्थों की रचना की । परन्तु वे ब्राह्मण, श्रमण, पौगणिक एवं स्मृति अनुयायी गया. (१), SHI, (२) २५ोमा मध्यमा (१) (भू , (२) भुक (3) २१, (४) भ3; (५). ५, (६) त५ मने (७) सत्य, मा सात सोनी तथा (१) मतस, (२) वितस (3) सुतस, (४) तातa, (५) पातास, (६) मापातार अने (७) २सात नामना સાંતાએ લોકની ઉત્પત્તિ થઈ
* આ પ્રકારે ૧૪ લેકની ઉત્પત્તિ થઈ ગઈ એજ પ્રમાણે પૃથ્વી, જળ, તેજ વાયુ, આકાશ, સમુદ્ર અને પર્વત આદિ બધા પદાર્થોની ઉત્પત્તિ થઈ ગઈ કહ્યું પણ છે કે – “સકળ વિશ્વ પહેલાં અ ધકારમય હતુ, સર્વથા અજ્ઞાન હતુ, તેનું કેઈ લક્ષણ ન હતુ તર્ક દ્વારા પણ તેને વિષે કઈ જાણી શકાતુ નહીં, અરેય હતુ અને ચારે તરફ સર્વથા ડ सूस शुन्य यु तु । " બ્રહ્માએ આ પ્રકારે ઈ ડાથી શરૂઆત કરીને ક્રમ ક્રમે સઘળા પદાર્થોની રચના , કરી પરંતુ તે બ્રાહ્મણ, શ્રમણો, પૌરાણિક અને સ્મૃત્તિના અનુયાયીઓ વાસ્તવિક,
Page #387
--------------------------------------------------------------------------
________________
समयायार्थ बोधिनी टीका प्र. शु.अ.१ उ.३ देवकृतजगदितिवादिनां मतनिराकरणम् ३६९ त्यनुयायिनः 'अयाणंता' अजानन्तः वास्तविकतत्त्वमजानानाः सन्तः 'मुसं' मपैव विए' वदन्ति । अन्यथा स्थितं तत्त्वमन्यथैव प्रतिपादयन्तीति भावः ., , -17 , |८|| देवोप्तादिजगदादिनां मत. निराकर्तुमाह-"सएहिं" इत्यादि ।
-
मूलम्
४ ५
सएहि परियाएहि" लोयं बूयो करेत्तिय । .
..! २ १० १२ १३१ १२ ": तत्तं ते ण जिाणंति ण विणासी कया इति ॥९
-छाया"स्वकैः पर्यायै लोकमब्रुवन् कृतमिति च ।। - : तत्त्वं ते न विजानन्ति न विनाशी कदापि हि ॥९ 7
अन्वयार्थ (सएहिं) स्वकैः (परियारहिं) पर्यायैः अभिप्रायविशेषैः। (लोयं) (लोकं), वास्तविक तत्त्व को नहीं जानते हुए मिथ्या ही कथन करते हैं । वस्तु स्वरूप कुछ और है किन्तु वे और ही तरह का कहते हैं ॥ ८ ॥
! अब देवकृत जगत्वादियों के मत का निराकरण करने के लिए मूत्रकार कहते हैं-"सएहि “इत्यादि ।
शब्दार्थ-सएहि-स्वकैः । अपने 'परियाएहिं-पर्यायैः' अभिप्राय से 'लोयं-लोकं' लोक को 'कडेत्तिय-कृतमिति' कियाहुआ 'ब्या-अनुवन् ' कहते हैं, 'ते-ते' ये 'तत्तं-तत्व' । वस्तु स्वरूपको 'ण वियाणति-न विजानन्ति' नहीं जानते है यह लोक 'कयाइवि-कदाचिदपि' कभी भी 'ण विणासी-न विनाशी' विनाशशील नहीं है ॥९॥ जाद
· अन्वयार्थ- - वादी अपने अपने अभिप्राय के अनुसार जगत् को ब्रह्मा आदि के તત્ત્વથી અજ્ઞાત હોવાને કારણે મિથ્યા કથન જ કરે છે વત્સ્વરૂપ જુદા જ પ્રકારનું છે ! પણ તેઓ તેમના અજ્ઞાનને કારણે ઉપર્યુક્ત માન્યતાને સાચી માને છે . ૮
' હવે જગતને દેવકૃત માનનારા લેકના મતનું ખંડન કરવામાં આવે છે– ' “सपहि" त्यादि । __ शाथ-सएहि'- स्वक' मा 'परियापहि -पर्यायै' अभिप्रायथा 'लोय -लोक" ससारने कडेत्तिय-कृतमिति ४२सछतेम'बूयो-अनुवन्'छे 'ते-ते' तेग तत-तत्वं. परंतु स्प३५ने 'ण वियाण ति-न विजानन्ति' नाता नया मा सो 'कयाइवि-कदाचित ४यारे पण विणासी-न विनाशी' विनाशशीर नथा ll
-सूत्रार्थ - તે અન્ય મતવાદીએ પિતપોતાના મત પ્રમાણે જગતને બ્રહ્મા આદિ દ્વારા રચિત २ ४७
। "
Page #388
--------------------------------------------------------------------------
________________
३७० , . - Rita ] . ! ! ।। ' ;- । - मूत्रकृताङ्गसूत्रे भूरादिकम् । (करेत्तिय) कृत ब्रह्मादिना इति (वूया) अब्रुवन् । (ते) ते वादिनः। (तत्तं) तत्त्वं वस्तुस्वरूपम् । (ण. विजाणंति) न विजानन्ति नैव कथमपि जानन्ति । किन्तु अयं लोकः (कयाइवि) कदाचिदपिः । (ण विणासी) न विनाशी विनाशशीलो नास्ति ।
- ___ अयं भावः-ते वादिनः स्वस्वाभिप्रायविशेपैर्देवादिभिः कृतोऽयं लोक इति ब्रुवन्तः, तत्त्वं पारमार्थिकं नैव विजानन्ति । यतोऽयं लोकः कदाचिदपि-निरन्वयतो न विनश्यति पर्यायरूपेण प्रतिक्षणमन्यथाभावेऽपि - अवस्थितः । द्रव्य रूपेणाऽविनाशात् , इति । ....
। .. टीका--" .. ___पूर्वप्रदर्शिता वादिनः स्वस्वाभिप्रायविशेपैः परिदृश्यमानो लोकः देवेन केनचित् , ब्रह्मणा परमेश्वरेण प्रधानस्वभावकालनियत्यादिभिर्वा संपादित द्वारा किया कहते हैं। उन्हे वास्तविकता का -ज्ञान नहीं है । वास्तविकता यह है कि लोक विनाशशील कदापि नहीं है। . ..
अभिप्राय यह है-पूर्वोक्तवादी अपने अपने अभिप्राय के अनुसार यह लोक देवादि के द्वारा रचित है' ऐसा कहते हैं, परन्तु उन्है वास्तविक तत्त्व को ज्ञान नहीं है । क्योंकि इस लोक का कभी भी निरन्वय अर्थात् समूल विनाश नहीं होता । पर्यायरूप से क्षण क्षण में पलटते रहने पर भी द्रव्यरूप से वह कभी विनष्ट नहीं होती, सदा कायम रहता है ।.९ :- .
टीकार्थ ___ पूर्वोक्तवादी अपनी अपनी इच्छा के अनुसार इस दिखाई देने वाले માને છે. તેમને વાસ્તવિકતાનું જ્ઞાન નથી વાસ્તવિક પરિસ્થિતિ તે એ છે કે લોક विनाशशील नथी परन्तु नित्य छ.. . "
આ સ્થનેને ભાવાર્થ એ છે કે કે આ લેકને દેવ દ્વારા રચિત કહે છે, કોઈ ઈશ્વર દ્વારા રચિત કહે છે ઇત્યાદિ અનેક માન્યતાઓ ચાલે છે પરન્તુ આ પ્રકારની . માન્યતા ધરાવનાર લેકે વાસ્તવિક પરિસ્થિતિથી, અનભિજ્ઞ છે તેમને વાસ્તવિક-તત્વનું ज्ञान तथा २६.3 सानो निरस्वय, ,(सभूण) विनाश ही पाणु थते नथी, પર્યાય રૂપે ક્ષણે ક્ષણે પરિવર્તન પામવા છતા પણ દ્રવ્યરૂપે તે તેને કદી નાશ થતો नथी. मेट सोनु मस्तित्व आयमा 28छ ।' . .: ।। .
. .. .. ‘પૂર્વોક્ત અન્ય તર્થિક જગતની ઉત્પત્તિના વિષયમાં પિત પિતાની ઈચ્છા અનુસાર
से वह कभा विटमा
.
Page #389
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनो टीका प्र श्रु. अ १ उ.२ प्रकारान्तरेण कर्मबन्धनिरूपणम् ३७१ - इति वर्णयन्ति, तथा स्वयम्भुवा निर्मित तन्निर्मितमायया म्रियते च, ततश्वाण्डसमुद्भवो लोक इत्यादि स्वकीययुक्तिभिः प्रतिपादयन्ति, मया यदुच्यतेतदेव सत्यं नाऽन्यदिति । इत्थं प्रतिपादयन्तः सर्वेऽपि वादिनः तत्वं वास्तविकाथ लोकस्वभावाना विजानन्ति । द्रव्यरूपेण कदाचिदपि निरन्वयत या 'न. विनश्यति । एवं स्थितौ सर्वथा विनश्यन्तीति वदन्तस्ते परमार्थ न जानन्ति। । अतीतकालेऽयं लोकः आसीत् , 'इदानीमपि विद्यते अनागतकाले च भविष्यत्येव, 'द्रव्याथिकनयेन कालत्रयेऽपि सीवात् । प्रतिक्षणं पर्यायरूपेणे , लोक को किसी ब्रह्मा ने, परमेश्वर ने, प्रकृति ने, स्वभाव, काल अथवा नियति ने, उत्पन्न किया है, ऐसा कहते हैं । किसी का कहना है कि इसे स्वयंभू ने बनाया है और उसी के द्वारा निर्मित माया के द्वारा मरता है
और अण्डे से लोक की उत्पत्ति हुई है । वे सब अपनी युक्तियों से ऐसा प्रतिपादन करते हैं. में जो कहता हूँ वही सत्य हैं, अन्य नहीं । किन्तु इस प्रकार प्रतिपादन करके हुए सभी बादी वास्तविक वस्तु स्वरूप को नहीं जानते हैं । यह लोक द्रव्यरूप से कभी भी सर्वथा नष्ट नहीं होता ऐसा शास्त्रकार कहते हैं । ऐसी स्थिति में उसका सर्वथा विनाश कहने वाले परमार्थ के ज्ञाता नहीं है। .. र यह लोक भूतकाल में था, वर्तमान में भी हैं और भविष्य, में भी रहेगा द्रव्यार्थिक नय से यह तीनों कालों में विद्यमान, - रहता है । यद्यपि માન્યતાઓ પ્રકટ કરે છે કે એમ માને છે કે આ લેક બ્રહ્માએ બનાવ્યું છે કેઈ કહે છે કે પરમેશ્વરે તેની ઉત્પત્તિ કરી છે, એ જ પ્રમાણે કાળ, સ્વભાવ, નિયતિ આદિ દ્વારા પણ આ લેકની ઉત્પત્તિ થયાનું માને છે ત્યારે કોઈ ઈલેકે એવું પણ કહે છે કે સ્વય ભૂએ આ સૃષ્ટિની રચના કરી છે અને સ્વયં ભૂ દ્વારા નિર્મિતે યમરાજ પિતાની માયા દ્વારા લેકને સહોર કરે છે કઈ કહે છે કે બ્રહ્માએ ઈડામાથી આ લેકથી ઉત્યત્તિ કરી છે
આ દરેક મતવાદીઓ યુક્તિઓ દ્વારા એવું પ્રતિપાદન કરે છે કે પિતાને મતજ સાચે છે અને બીજાને મત ખેટો છે પરંતુ આ પ્રકારનું પ્રતિપાદન કરનારા તે મતવાદીઓ વાસ્તવિક વસ્તુવરૂપને જાણતા નથી આ લેક દ્રવ્યની અપેક્ષાએ કદી પણ સર્વથા નષ્ટ થતું નથી, એવું શાસ્ત્રકારો કહે છે એવી પરિસ્થિતિમાં તેને સર્વથા વિનાશ માનનારા લેકે તેના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત જ હેવાને કારણે તેને અશાશ્વત કહે છે,
આ લેક ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે. દ્રવ્યાર્થિકે નયની અપેક્ષાએ તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે છે જે કે
Page #390
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
૩૭૨
विनाशेऽपि द्रव्यरूपेण निरन्वयविनाशस्याऽनभ्युपगमात् । देवोप्तं जगदिति यदुक्तं तन समीचीनम्, तत्र प्रमाणाऽभावात् । अप्रमाणवचसि कः श्रद्धां कुर्यात् । किंचाऽयं देवः स्वयमुत्पन्नो लोकं सृजति, अनुत्पन्नो वा - २ नाऽन्तिमः अनुत्पन्नस्य देवस्य गगनकुसुमसदृशतया कारणत्वाभावात् । न प्रथमः पक्षः, विकल्पासहत्वात् ।
है 1
तथाहि = स देवः स्वत एवोत्पन्नो जगत् सृजति, अन्यतो वा - २, स्वत इति पक्षे देववत् लोकस्यापि स्वत एवोत्पति भवतु, किं देवेन । अथाऽन्यत उत्पन्नो पर्यायरूप से प्रतिक्षण विनाश होता रहता है फिर भी उसका निरन्वय विनाश नहीं माना गया है । ऐसी स्थिति में लोक को देवकृत आदि कहना' समीचीन नहीं है । ऐसा कहने में कोई प्रमाण नहीं है । अप्रमाणिक वचन में कौन श्रद्धा करेगा ? इसके अतिरिक्त यह देव स्वयं उत्पन्न होकर लोक को उत्पन्न करता है अथवा स्वयं उत्पन्न हुए विना ही अन्तिम पक्ष मान्य नहीं हो सकता, क्योंकि अनुत्पन्न देव आकाश कुसुम के समान (असत् ) होने के कारण लोक का जनक नहीं हो सकता । पहला पक्ष स्वीकार करना भी संगत नहीं है । वह विकल्पों को सहन नहीं करता ।
लोक भी उसके
की आवश्यकता
वे विकल्प इस प्रकार हैं - वह यदि उत्पन्न होकर जगत् की रचना करता है तो स्वतः ही उत्पन्न होता है अथवा अन्य से उत्पन्न होता है ? अगर देव स्वतः अर्थात् अपने आपसेही उत्पन्न होता है तो समान स्वतः ही क्यों न उत्पन्न हो जाए ? फिर देव પર્યાય રૂપે તેના પ્રતિક્ષણ વિનાશ થતા રહે છે, પરન્તુ તેના નિરન્વય (સ પૂર્ણ) વિનાશ થવાની વાત માની શકાય તેમ નથી. એવી સ્થિતિમા લેાકને દેવકૃત આદિ કહેવા, તે ખરાખર નથી એવું કહેવા પાછળ કોઈ પ્રમાણ પણ વિદ્યમાન નથી. અપ્રમાણિક વચનમા કાણુ શ્રદ્ધા રાખે? વળી આ માન્યતા ધરાવનાર લેકે અમારા આ પ્રશ્નોને જવાબ આપે. જો લાક દેવકૃત હેાય તેા શુ દેવ સ્વય ઉત્પન્ન થઇને લેાકને ઉત્પન્ન કરે છે? કે ઉત્પન્ન થયા વિના લેાકને ઉત્પન્ન કરે છે ? અનુત્પન્ન દેવ લેાકને ઉત્પન્ન કરી શકે છે આ વાત સ્વીકાર્ય નથી, કારણકે અનુત્પન્ન દેવ આકાશપુષ્પની જેમ અસત્ (આવિદ્યમાન) લેાકના જનક સભવી શકે નહીં. ”(દેવ સ્વય ઉત્પન્ન થઇને લેાકને ઉત્પન્ન કરે છે) આ પહેલા પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે, તે માન્યતા ગ્વીકારવામા વિકલ્પે। (પ્રશ્નો) ઉદ્ભવે છે, જે આ પક્ષના સ્વીકાર કરવમા આડા આવે છે.
હેાવાથી
નીચેના
"}
જે તે દેવ ઉત્પન્ન થઈને જગતની રચના કરતે હેાય, તે તે સ્વતઃ (જાતે જ) ઉત્પન્ન થાય છે, કે અન્યના દ્વારા ઉત્પન્ન થાય છે? જો દેવ પાતાની જાતે જ ઉત્પન્ન થતા હાય તા લેાક પણ તેની જેમ જાતે જ કેમ ઉત્પન્ન કેમ ન થાય ? તેની ઉત્પત્તિ માટે દેવની
Page #391
--------------------------------------------------------------------------
________________
- मसायर्थबोधिनी टीका प्र. श्रु. अ १ उ २ कर्मबन्धे आहतमतनिरूपणम् ३७३ देवो लोकं सृजति, तदा - अनवस्था, देवाल्लोको जातः, देवस्यापि कुतश्चि11; दुत्पत्तिः, तस्यापि कुतश्चिद् इति व्यवस्थिताऽनवस्था |
म
नानादिर देव इति ब्रुयात्, तदा जगतोऽपि भवत्वनादित्वम् तत्र कः प्रद्वेषो भवतः । किचायं देवो नित्योऽनित्यो वा - २ नित्यश्चेत् क्रमयोग पेद्याभ्याम् अर्थक्रियां नैव सम्पादयितुमलम् क्रमिककार्यपक्षेऽनवस्था, यौगपद्यपक्षेऽनन्तरक्षणे नैरर्थक्यमिति । नाऽप्यनित्य इति पक्षः, यः स्वयमनित्यः स 'कथमन्यं प्रति उत्पादनाय चिन्तां करिष्यति, उत्पादादनन्तरं पूर्वे स्वस्यैवाऽभावात् ।
क्या
है ? अगर कहो कि देव किसी दूसरे से उत्पन्न होकर लोक को उत्पन्न करता है तो अनवस्था दोप आता है । अर्थात् जैसे देव को उत्पन्न करने वाला कोई अन्य है, उसी प्रकार उस अन्य का उत्पादक भी कोई अन्य है, उसी प्रकार उस अन्य का उत्पादक भी कोई अन्य ही होगा । इस प्रकार की कल्पना का कहीं अन्त नहीं आएगा ।
F
irl
"कदाचित् कहो कि वह देव अनादि कालीन है तो जगत् भी अनादि हो क्यों न माना जाय ? उसे अनादि मानने में आपको क्या द्वेष है ?
नित्य है तो क्रम से
4
अर्थात् एक
}
यदि समस्त
और, यह देव नित्य है या अनित्य है ? अगर क्रम से अथवा एक साथ अर्थक्रिया नहीं कर सकता । के बाद दूसरी अर्थक्रिया करेगा तो अनवस्था दोष आएगा । अर्थक्रियाएँ एक साथ करना मानो तो दूसरे क्षण में अर्थक्रिया से शून्य हो जाएगा । (अर्थक्रिया) से जो शून्य होता है वह आकाश कुसुम की तरह असत् होता है । अगर देव को अनित्य मानो तो वह दूसरे को उत्पन्न
જરૂર જ શી છે? જો તે દેવ અન્ય કોઈના દ્વારા ઉત્પન્ન થઈને લેાકની ઉત્પત્તિ કરતા હાય, તેા અનવસ્થા દોષના પ્રસ ગ ઉપસ્થિત થઇ જશે એટલે કે દેવને ઉત્પન્ન કરનાર डोई अन्य (व्यक्ति) होय, तो ते अन्य (व्यक्ति) ने उत्पन्न करनार या अर्ध सन्यनो સાવ હાવા જ જોઇએ વળી તે અન્યના ઉત્પાદક પણ વળી બીજો કોઈ હાવા જ જોઇએ આ પ્રકારે કલ્પનાને કદી અન્તજ નહી આવે જો આપ એવી દલીલ કરતા હા કે તે દેવ અનાદિકાલીન છે, તે જગતને પણ અનાદી માનવમા શે વાધેા છે?
વળી જગતને ઉત્પન્ન કરનારા તે દેવ નિત્ય છે કે અનિત્ય જો તે નિત્ય હાય. તે ક્રમે ક્રમે અથવા એક સાથે અક્રિયા કરી શકે નહી ક્રમે ક્રમે એટલે એક પછી એક અક્રિયા કરે તે અનવસ્થા દોષના પ્રસગ પ્રાપ્ત થશે. જો બધી ક્રિયાએ એકસાથે કરે છે એવુ માની લે તે ખીજી ક્ષણે તે દેવ અક્રિયાથી વિહીન બની જશે. અક્રિયાથી શૂન્ય હોય છે, તે આકાશપુષ્પની જેમ અસત્ હાય છે જો દેવને અનિત્ય માનવમા
Page #392
--------------------------------------------------------------------------
________________
३७४
सूत्रकृताङ्गसूत्रे किचाऽयं देवोऽमूर्तों मूतॊवा-१ अमूर्तत्वे न कथमपि जगतः - कर्तासंभवति, आकाशवत् । यथाऽऽकाशोऽमूर्तत्वान्नकस्यचिदपि कर्ता तथाऽमूतों देवो न कस्यचिदपि कर्ता-संभवेत् । मूर्त्तत्वेऽस्मदादिवदेव न सर्वस्य जगतः कर्ता, इति न देवकरीक जगत् सम्भवतीत्यनेन देवोप्तजगद्वादिमतं निराकृतम् । तथाब्रह्मकृतईश्वरकृतोऽपि न लोकः । किन्तु अनादिकालप्रवृत्तोऽयं लोको न कमपि कर्तारमपेक्षते, आत्माऽऽकाशादिवत् इति । यदप्युक्तं-क्षित्यकुरादिकं कर्तजन्यम्, कार्यत्वात् , इत्यनुमानेन परमेश्वरस्य जगत्कर्तृत्वमिति, तदपि न सम्यक् । कर ने की चिन्ता ही कैसे करेगा ? उत्पत्ति के पश्चात् उसका स्वयं का ही अभाव हो जाएगा। ___ इसके अतिरिक्त यह देव अमूर्त है या मूर्त ? अगर अमूर्त है, तो आकाश के समान किसी प्रकार भी जगत् का कर्ता नहीं हो सकता । अर्थात जैसे अमृत होने के कारण आकाग किसी का कर्त्ता नहीं है, उसी प्रकार अमूर्त देव भी किसी का कर्त्ता नहीं हो सकता है । और यदि देव मूर्त है तो हम लोगों के समान ही सम्पूर्ण जगत का कर्त्ता नहीं है । इस प्रकार जगत् देवकृत नहीं हो सकता है । यह देवकृत जगत् मानने वाले के मत का निराकरण हुआ । इसी प्रकार जगत ब्रह्मकृत और ईश्वरकृत भी नहीं हो सकता । वास्तव में यह जगत अनादि काल से चला आ रहा है। आत्मा और आकाश आदि की तरह इसको किसी कर्ता की अपेक्षा नहीं है।
पृथ्वी अंकुर आदि कर्ता के द्वारा जन्य है, क्योंकि वे कार्य हैं' इस આવે, તે એ અનિત્ય દેવ અન્યને ઉત્પન્ન કરવાની ચિતાજ શા માટે કરે? કારણકે સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા બાદ તેને પિતાને જ અભાવ થઈ જવાને છે
વળી અમારો એવો પ્રશ્ન છે કે તે દેવ મૂર્ત છે, કે અમૂર્ત છે જે તે અમૂર્તા હોય તે આકાશની જેમ કેઈ પણ પ્રકારે જગતનો કર્તા સંભવી શકે નહી. એટલે કે જેવી રીતે આકાશ અમૂર્ત હોવાને કારણે કઈ પણ પદાર્થનું કર્તા નથી, એજ પ્રમાણે અમૂર્ત દેવ પણ કેઈને કર્તા હોય શકે નહી જે દેવને મૂર્ત માનવામાં આવે, તે આપણું જેજ હોવાને કારણે સમસ્ત લોકન કર્તા હોઈ શકે નહી આ પ્રકારની દલીલ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જગત દેવકૃત હોઈ શકે નહી આ પ્રકારે જગતને દેવકૃત માનનાર લોકોના મતનુ ખડન થઈ જાય છે. એ જ પ્રમાણે આ જગતને બ્રહ્મકૃત અથવા ઈશ્વરકૃત પણ માની શકાય નહીં આ રીતે તે આ જગત અનાદી કાળથી ચાલ્યું આવે છે. આત્મા અને અકાશ આદિ ને જેમ કેઈ કર્તાની આવશ્યકતા રહેતી નથી એજ પ્રમાણે આ લેકને પણ કઈ કર્તાની આવશ્યક્તા જ નથી પૃથ્વી અંકુર આદિ કત્તા દ્વારા જન્ય છે, કારણકે તેઓ કાર્યરૂપ છે. આ અનુમાનને આધારે ઈશ્વરને જગતને
Page #393
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ २ प्रकारान्तरेण कमबन्धनिरूपणम् ३७५
तथाहि-ईश्वरसाधककार्यत्वहेतोर्मेघमालादौ व्यभिचारात् । तत्र मेघमालादौ कार्यत्वमस्ति, किन्तु तत्र कर्तीजन्यत्वं नास्ति । तत्रापि यदि कर्तृजन्यत्वं स्वीक्रियेत तदा-यथा घटस्य कर्ता कुलालादि र्दश्यते, तथा तत्राऽपि कश्चित्कर्तादृश्येत, परन्तु न दृश्यते अतो नास्ति कर्ता, अतो मेघमालादौ कार्यत्वं हेतु यभिचरत्येव । किंच यः कर्ता, स अवश्यं शरीरविशिष्टो भवेत् । यथा कुलालादि । ईश्वरस्यापि जगत्कर्तृत्वे-इश्वरोऽपि शरीरी स्यात् । न तु शरीरवान् परमेश्वरस्त्वया स्वीक्रियते । तत्स्वीकारे स्वशास्त्रविरोध एव भवेत् । अनुमान से ईश्वर को जगत्कर्ता सिद्ध करना भी समीचीन नहीं है । क्यों कि- ईश्वर के कर्तृत्व के साधक कार्यत्व हेतु में मेघमाला आदि से व्यभिचार आता है । मेघमाला आदि से कार्यत्व हेतु रहता है मगर वे किसी कर्ता के बनाये हुए नहीं हैं । अगर मेघमाला को भी कर्तृ जन्य मानो तो जैसे घंट का कर्ता कुंभार दिखाई देता है, उसी प्रकार मेघमाला का कर्ता भी दिखाई देना चाहिए। किन्तु कर्ता कोई दिखाई नहीं देता । अतएव उसका कोई कर्ता नहीं है। अतः मेघमाला आदि में कार्यत्व हेतु व्यभिचारी सिद्ध होता है। . इस के अतिरिक्त जो भी कर्ता होता है, वह अवश्य ही सशरीर होता है, जैसे घट का कर्ता कुम्भकार शरीर से युक्त होता है । अगर ईश्वर जगत् का कर्ता है तो वह भी शरीर युक्त ही होना चाहिए। अगर आप ईश्वर को शरीरयुक्त मान लेते हैं तो आपके ही शास्त्र से विरोध आएगा। आप के यहां कहा है
કર્તા માને, તે પણ અનુચિત જ છે કારણકે ઈશ્વરના કર્તુત્વ સાધક કાર્યત્વ હેતુમાં મેઘમાલા આદિને કારણે અસંગતતાને પ્રસંગ આવે છે મેધમાળ આદિમા કાર્યત્વ હેતુ રહે છે, પરંતુ તે કઈ કર્તા દ્વારા બનાવેલા હતા નથી, જે મેઘમાળાને પણ કતૃજન્ય માને તે જેવી રીતે ઘટને કર્તા કુભાર દેખાય છે, તેમ મેઘમાવને કર્તા પણ દેખાવે જોઈએ. પરંતુ કોઈકર્તા દેખાતા નથી તેથી તેને કેઈકર્તાજ નથી એ સિદ્ધ થાય છે તેથી મેઘમાસ આદિમા કાર્ય હેતુ વ્યભિચારી (અસગત) સિદ્ધ થાય છે
વળી એ નિયમ છે કે જે કઈ કર્તા હોય છે, તે સશરીર (મૂર્ત) જ હોય છે. જેમકે ઘડાનો કર્તા કુભાર શરીરથી યુકત જ હોય છે તેથી જે ઈશ્વર જગતને કર્તા હેય, તે તે પણ
શરીરથી યુક્ત જ હવે જોઈએ જે આપ ઇશ્વરને શરીરયુક્ત માને, તે તે માન્યતા આપના શાસ્ત્રોથી વિરૂદ્ધની માન્યતા ગણશે આપના શાસ્ત્રોમાં કહ્યું છે કે
Page #394
--------------------------------------------------------------------------
________________
३७६
"
तदुक्तम् - "न तस्य कार्य (शरीरं ) करणं (इन्द्रियं च विद्यते, न तत्समश्चाऽभ्यधिकच दृश्यते । परास्य शक्ति विविधैव श्रूयते
स्वाभाविकी ज्ञानवलक्रिया च ॥
इत्यादिना परमेश्वरे शरीराद्यभावस्य प्रतिपादनात् ।
किंच. शरीरविशिष्टत्वं कर्तृत्वव्यापकतया कुलालादौ गृहीतं, तत् शरीरं वैशिष्टयं परमेश्वराद व्यावर्त्तमानं कतृत्वमपि व्यावर्त्तयति । अतो न परमेश्वरो लोकस्य कर्ता सम्भवति । अपि चेश्वरस्य स्वीकारे तदीयं शरीरं दृश्यमeri वा' स्यात् नाद्यः- तथ सति - दृश्य - शरीर विशिष्टतया ईश्वरोऽप्यस्मदादिवदेवोपलभ्येत, नोपलभ्यते, तस्मान्नास्ति । न द्वितीयः, ताा शरीरस्य प्रमाण'ईश्वर के न शरीर हैं और न इन्द्रियां ही है । न कोई दूसरा उसके समान है, न कोई उससे बढ़कर है । उसकी परा सर्वोत्कृष्ट और विविधः सुनी जाती है । उस में जो ज्ञान, बल और क्रिया है, वह स्वाभाविक है ।
म
' इत्यादि आगमों में ईश्वर के शरीर आदि का अभाव कहा गया है । . शरीरं विशिष्टत्व कर्तृत्व का व्यापक है । यह नियम सिद्ध है । अगर परमेश्वर में शरीरं विशिष्टता नहीं है तो होना चाहिए | इस प्रकार परमेश्वर लोक का कर्त्ता नहीं हो सकता ।
"
}
PIT
I
7
सुत्रकृताङ्गसूत्रे
1
कुंभकार आदि में कर्तृत्व भी नहीं,
117
यदि ईश्वर को सशरीर मानते हो तो उसका शरीर दृश्य है या अदृश्य है | अगस् उसका शरीर दृश्य है तो जैसे हम लोगों का शरीर दिखाई देता है ऐसेही इश्वरकाशरीरभी दिखाना चाहिए । मगर दीखाता तो है नहीं, अतएव शरीर दृश्य नहीं हो
t
1 F 17
6
!' • ? ઈશ્વરને શરીર પણ નથી અને ઇન્દ્રિયા પણ નથી ઇશ્વરના સમાન કોઇ નથી અને ઇશ્વરથી મહાન્ પણ કોઇ જ નથીતે સર્વ શક્તિમાન છે તેની અદર જે જ્ઞાન, બળ અને ક્રિયા છે, તે સ્વાભાવિક છે” ઇત્યાદ્ઘિ કથન દ્વારા ઇશ્વરમા શરીર આદિના અભાવ મતાન્યેા છે
શરીરયુકતતા કર્તૃત્વના વ્યાપક રૂપ હાય છે આ નિયમ કુભાર આદિમા સિદ્ધ થાય છે. જો ઇશ્વરમા શરીરયુક્તતાના અભાવ છે, તે કતૃત્વ પણ સભવી શકે નહી, આ પ્રકારે એ વાત સિદ્ધ થાય છે કે ઇશ્વર પણ લેાકના કર્તા નથી.
જો ઇશ્વરને તમે સશરીર માનતા હેા, તે તેમનુ શરીર ચ છે કે અદૃશ્ય જો દૃશ્ય હાય, તે આપણા શરીરની જેમ ઇશ્વરનુ શરીર પણ દેખાવું જ જોઇએ પરન્તુ દેખાતુ તે નથી જ તેથી તેનુ શરીર દ્રશ્ય હાઇ શકે નહી, તેમના શરીરને
અદૃશ્ય, માનવું, તે
Page #395
--------------------------------------------------------------------------
________________
संमया पोधिनी टीका प्र. श्रु अ. ' उ ३ जगदुत्पत्तविपये मतान्तरनिरूपणम् ३७ तयाऽनुपलम्भात् यदि दश्वरः कर्ता न स्यात् तदा कार्यत्वकर्तृत्वयोर्व्याप्तिः घटादौ परिदृश्यमाना कथमुपपत्तिपर्दवीं लभेंतेति न वाच्यम् । एतावता सकारणकत्वमात्रमैव गिरिसमुद्रादी व्यवस्थित भवति न तु ईश्वरकर्तृत्व सम्भवति । कार्यस्य केनचित्कीरणेन साहचर्य भवति, न तु अमुककारणेनैवेति नियमः, तदिहाऽपि कारणत्वं ने व्यभिचरति'
' ' , ' । . . . कार्यस्य घटादरनित्यत्वदर्शनात, कार्यत्वस्य॑ गिरिसमुद्राढावपि सत्वात् कथं "गिरिसमुद्रादेनित्यत्वमिति न वाच्यम् । कथंचिदनित्यत्वयाऽस्माभिरपि स्वीकारात् । निरन्वयविनाशस्यैवाऽनङ्गीकारात् । पर्यायरूपेण सर्वेऽनित्याः द्रव्ये सकता। उसके शरीर को अदृश्य मानना भी उचित नहीं है, क्योंकि ऐसा शरीर प्रमाण से उपलब्ध नहीं होती। 7 !! :
शंका-यदि ईश्वर का नहीं होगा तो कार्यत्व और कृर्तृत्व की व्याप्ति जो घटादि में दृष्टिगोचर होती है, किस प्रकार संगता हो सकेगी ?. .
। समाधान-ऐसा ना कहीए। कार्यत्व हेतु से पर्वत समुद्र आदि, में सामान्य रूप से सकारणता; सिद्ध होती है। अर्थात् पर्वत, आदि कार्य हैं तो उनका कोई कारण होना चाहिए, इतना ही सिद्ध होता है, उससे यह सिद्ध नहीं होता कि ईश्वरा उनका कर्ती होना चाहिए । कार्य की किसी कारण के साथ व्याप्ति होती है, मगर अमुक कारण के साथ ही व्याप्ति हो, ' ऐसा नियम नहीं है। यहां वहा सामान्य कारणता व्यभिचरित नहीं है। , 3. घट आदि कार्य अनित्य देखे जाते हैं, और , गिरि, समुद्र आदि में. भी- कार्यत्व है, अताअनित्यत्व भी होना चाहिए' - ऐसा कहना ठीक नहीं। हमने कथंचित् अनित्यताकार स्वीकार किया ही है। हां, उनका; निरन्वय विनाशपास हशित नथी,, २७ मे शरी२ अHI AR Syer यतुः नथी ANDR,
निकाय, तो आप अन भने तृपनी व्याति हिमा गायर थार थे, ते तसता ? ..!
છે, સમાધાન- શંકા અસ્થાને છે. કાર્યવ, હેતુ વડે પર્વત, સમુદ્ર આદિમાં સામાન્ય રૂપે સકારણુતા સિદ્ધ થયું છે એટલે કે પૂર્વ આદિ કર્યું છે, તે તેમનું કોઈ કારણ હોવું જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. તેના દ્વારા એ સિદ્ધ થતું નથી કે ઈશ્વર જ તેના કર્તા હોવા જોઈએ કાર્યની કઈ પણ કારણની સાથે વ્યાણિ હેય છે પરંતુ અમુક કારણની સાથે જ વ્યાપિ હોવી જોઈએ એ નિયમ થી અહી તે સામાન્ય કારણુતા
घटाय, अनित्य सायमन २ ।। તેથી, અનિત્ય પણ હોવું જોઈએ એવું કથન ઉચિત નથી અમે કથ ચિહ્ન ( અમુક દષ્ટિએ અત્યતાને સ્વીકાર કર્યો છે. પરતું તેને નિય ( ગમૂળે) વિનાશ અમે સ્વીકારતા,
व्यनियरित न
स
भा माहिमा पy आया,
सु ४८
Page #396
--------------------------------------------------------------------------
________________
३७८
ह
रूपेण च सर्वे नित्या एवेति स्वीकारात् । तदुक्तं हेमचन्द्राचार्यै:- "आदी पमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रा नति भेदि वस्तु । नित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापाः" इति ||१|| 'यदप्युक्तं सांख्यकाः प्रकृत्यपरनामकप्रधानकृतोऽयं लोक इति तदपि न युक्तम् । यतः प्रधानं मूर्त्तममूर्तम्या - २ अमूर्त्तत्वे तादृशाऽमृतप्रधानान्नजगतः उत्पत्तिसम्भवः, आकाशादिवत् । आकाशेनाऽमूर्चेन यथा न किंचिदपि समुत्पाद्यते, तथा प्रधानादपि न किमपि उत्पादितं स्यात् । यदि मृतै प्रधानम् तदा तत् कुतः समुत्पद्यते - २
'
सूत्रकृतात्रे
"F
701
होना अंगीकार नहीं किया है। पर्याय से सव पदार्थ अनित्य हैं और द्रव्य से नित्य हैं । हेमचन्द्राचार्य ने कहा है- 'दीपक से लेकर आकाश पर्यन्त - सब वस्तुएँ समान स्वभाव वाली हैं अर्थात् कथंचित् नित्य और कथंचित् अनित्य हैं, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) को उल्लंघन नहीं करती । ऐसी स्थिति में एक अर्थात् 'आकाश आदि नित्य ही है और दीपक आदि अनित्य ही हैं ऐसा कहना, हे जिनेन्द्र आपकी आज्ञा (आगम) से द्वेष रखने वालों का प्रमाद मात्र है ।
J
.1
1
- प्रकृति जिसका दूसरा नाम है उस प्रधान ने लोक को उत्पन्न किया है, ऐसा कहना भी ठीक नहीं, क्योंकि प्रधान मूर्त्त है या अमूर्त है? अगर अमूर्त मानो तो अमूर्त प्रधान से जगत् की उत्पत्ति होना संभव नहीं है । जैसे अमूर्त आकाश से किसी भी कार्य की उत्पत्ति नहीं होती, उसी प्रकार प्रधान से कोई कार्य उत्पन्न नहीं होगा । और प्रधान यदि मूर्त है तो उसकी उत्पत्ती किससे होती है ? अगर प्रधान अपने आपसे ही उत्पन्न हो નથી પર્યાયની અપેક્ષાએ સઘળા પદાર્થા અનિત્ય છે, પરન્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. હેમચન્દ્રાચાયે કહ્યું છે કે દીપકથી લઈને આકાશ પર્યન્તની સઘળી વસ્તુએ સમાન સ્વભાવવાળી છે એટલે કે તે વસ્તુઓને એકાન્તતઃ નિત્ય કે અનિત્ય માનવામાં આવી નથી, પરન્તુ અમુક અપેક્ષાએ નિત્ય' અને અમુક અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે, કારણ કે કાઇ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રા (છાપ) નું ઉલ્લ ઘન કરી શકતી નથી એવી પરિસ્થિતિમાં આકાશઆદિ કોઇ કોઇ પદાર્થાને નિત્ય કહેવા અને દીપક આદિને અનિત્ય કહેવા, તે હે જિનેન્દ્ર આપની આજ્ઞાના–આગમના દ્વેષ કરનારનો પ્રલાપ માત્ર જ છે!
'अमृति अथवा अधाने' या सोने उत्पन्न यो छे, प्रभाते पालु ચાચ્ નથી જો પ્રકૃતિને ર્માં માનવામાં અવે, તે અમારા આ પ્રશ્નોના જવાઞ શા છે ? શુ પ્રકૃતિ મૂત્ત છે કે અમૂત્ત ? જો તેને અમૂત્ત 'માનો તે અમૂત્ત પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ. થવાની વાત જ સ ંભવી શકે નહ† જેવી રીતે અમૃત્ત આકાશ કઈ પણ વસ્તુનું કર્તા હતુ નથી. એજ પ્રમાણે અમૂત્ત પ્રકૃતિ પણ કોઇ પણ વસ્તુની કાઁ સંભવી શકે નહીં. પ્રકૃતિ
"
Page #397
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ. १ उ ३ जगदुत्पत्तिविषये मतान्तरनिरूपणम् ३७९ 7, ..न. तावत् स्वत इति पक्षः । तथा ‘सति लोकस्याऽपि तथोत्पत्तिप्रसङ्गात् । नाप्यन्यतोऽनवस्थापत्तेः, इति । यदि स्वतोऽनुत्पन्नत्वं प्रधानस्य स्वीक्रियते, तदा जगतः स्वतोऽनुत्पनत्वमेव कथं ना स्वीक्रियते ।।
किंच-प्रधान विकारि, · अविकारि वा-२ विकारित्वे-घटादिवदेवाऽ प्रधानत्वापत्तिः । अविकारित्वे त्वन्सतसिद्धं-प्रकृतेर्महान्ः, महतोऽहकारः, अकारात्पश्चतन्मात्रम् इत्यादीनामुत्पादकत्वं न स्यात् । अविकृतस्याऽऽकाशादेः कार्योत्पादकत्वाऽदर्शनात् । अतो न प्रधानात् जगतः समुत्पत्तिः सम्भवति । 1. किंच अचेतनस्य प्रधानस्य (प्रकृतेः). कथं पुरुषार्थ प्रति, प्रवृत्तिः, येन जीवस्य भोगाय सृष्टिः, स्यात् । .. ; . : .
: जाता है तो लोक भी प्रधान के विना ही अपने आप उत्पन्न हो जाएगा। अगर प्रधान की उत्पत्ति किसी अन्य से मानो तो अवस्था दोप आता है।
.' इसके अतिरिक्त प्रधान विकारवान् है या अविकारी है ? वह विकारवान् है तो घटादि के समान होने से प्रधान ही नहीं कहलाएगा। यदि अविकारी कहो तो वह महत् आदि का उत्पादक 'नहीं हो सकता। मगर आपके यहां तो ऐसा कहा है कि प्रधान से महत् , महत् से अहंकार और अहंकार से पांच तन्मात्र आदि उत्पन्न होते हैं। आकाश आदि जो अविकारी पदार्थ हैं वे कार्य के उत्पादक नहीं देखे जाते । इस प्रकार प्रधान से जगत् की उत्पत्ति नहीं हो सकती। ' और-अचेतन प्रकृति की पुरुषार्थ के लिए प्रवृत्ति कैसे हो सकती है ? जिस से जीव के भोग के लिए यह सृष्टि उत्पन्न हो सके',
મૂર્ત હોય, તે તેનો કર્તા કોઈ અન્ય જ હોવું જોઈએ અને તે અન્યના કર્તા પણ કોઈ અન્ય હે જોઈએ આ કલ્પનાને અન્ત જન આવે પરિણામે અનવસ્થા દોષને પ્રસંગ ઉપસ્થિત થઈ જાય વળી પ્રકૃતિ પ્રધાન વિકારવાનું છે કે અવિકારી છે?' જે તે વિકારવાના હોય, તે તે ઘટાદિના સમાન હોવાને કારણે તેને પ્રધાને જ ને કહી શકાય જે તેને અવિકારી કહેતા હોય, તે તે મહત્વ (બુદ્ધિ) આદિની ઉત્પાદક જે ન ઈ. 'શકે આપના શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે પ્રધાન (પ્રકૃતિ)‘વડે અહંકાર, અહંકાર વડે પાચ તન્માત્રા આદિ ઉત્પન્ન થાય છે" આકાશ આદિ જે અવિકારી પદાર્થો છે, તેમને કાર્યના ઉત્પાદક હવે જેવામાં આવતા નથી આપ્રકારે વાત સિદ્ધ થાય છે કે પ્રધાન (પ્રકૃતિ વડે જગતની ઉત્પત્તિ થઈ શકતી નથી
વળી અચેતન પ્રકૃતિ, જીવના ભેગને માટે સુષ્ટિની ઉત્પત્તિ કરવાની પ્રવૃત્તિ જ કેવી રીતે કરી શકે? તેની પુરુષાર્થને માટેની કઈ પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં.
Page #398
--------------------------------------------------------------------------
________________
.
३८6 --- -. .. :- . . . . . सूत्रंकृताङ्गस्ने
स्वभाववादस्वीकारे स्वभावादेव। जगत्प्रक्रिया : स्वीकरणीया, कि प्रधानादि कल्पनया ।:
मामा स्वभावनियत्यादीनांा कारणत्वं कथंचिदस्माभिरण्यङ्गीकृतमेवेति नो तित्र विशेषचिन्ता करणीयेति, तदेवं -सुव्यवस्थित, यदयालोको नामारादिव्यवस्थया व्यवस्थाप्यते । अपितु ' कंथश्चिदुत्पद्यमानोऽपि कथंचिद्विनश्यति, नातु सर्वथा विनाशी स्याद्वादे सर्वदोषाणां निराकृतत्वात् अतस्याद्वादमतमेवानुसरणीय श्रेयस्कामैरिति... . पूर्वोक्तदेवोप्तब्रह्मोप्तश्वेश्वरादिकृतजगदादिमतनिराकरणम् ।।९।। F: 'अगर स्वभाववाद को स्वीकार करते हो अर्थात् 'प्रकृति का ऐसा ही स्वभाव मानते हो कि वह पुरुषार्थ के लिए प्रवृत्ति करती है तो स्वभाव से ही जगत् की प्रक्रिया स्वीकार करना चाहिए । फिर प्रकृति आदि की कल्पना करने से क्या लाभ है ? . .: : - ... " .:. स्वभाव, नियति आदि को हम भी अपेक्षा विशेप से- कारण स्वीकार करते हैं, अतएव उनके विषय में विशेष विचार करने की आवश्यकता-, ही नहीं है । इस प्रकार यह सिद्ध हुआ कि यह लोक मार यम आदि की व्यवस्था पर निर्भर नहीं हैं। यह तो किसी पर्याय : रूपसे उत्पन्न होता है और, किसी पर्याय से विनष्ट भी होता रहता है । यह लोक -सर्वथा , विनाशशील :- नहीं है । स्याद्वाद में कोई भी दोष होना असंभव है । अतएव जो, अपना कल्याण करना चाहते हैं उन्हे स्याद्वाद मत का ही अनुसरण करना चाहिए । इस प्रकार देवकृत, ब्रह्मकृत अथवा ईश्वरादि के द्वारी कृतं लोक है, इन मन्तव्यों का निराकरण किया गया है ॥ ९ ॥ . - જે સ્વભાવવાદને સ્વીકાર કરતા હે, એટલે કે પ્રકૃતિનો એ જ સ્વભાવ નૃતા છે કે તે પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે, તે સ્વભાવ દ્વારા જ જગતની પ્રકિયા (ઉત્પત્તિ) થયાની વાત જ સ્વીકારવી જોઈએ તે પછી પ્રકૃતિ આદિની કલ્પના કરવાથી શું લાભ છે? સ્વભાવ, નિયતિ આદિને અમે (ઍને) પણ અમુક અપેક્ષાએ જગની ઉત્પત્તિના કારણે રૂપે સ્વીકારીએ છીએ, તેથી તેમના વિષે વધુ વિચાર કરવાની આવશ્યક્તા જ નથી. આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ લેક માર (યમરાજ) આદિની વ્યવસ્થા પર નિર્ભર નથી. તેને કેઈ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને કેઈ પર્યાયની અપેક્ષાએ વિનષ્ટ પણ થતું રહે છે. આ લેક સર્વથા વિનાશશીલ નથી સ્યાદ્વાદમાં કોઈ પણ દોષ હોવાને સંભવ જ નથી. તેથી જેઓ પિતાનું શ્રેય ચાહતા હોય, તેમણે સ્યાદ્વાદને જ અનુસરો જોઈએ. આ પ્રકારે લેક દેવકૃત, બ્રહ્મકૃત, ઈશ્વરકૃર્ત આદિ હેવાની વાતનું નિરાકરણ થઈ જાય છે ! ગાથા છે કે
Page #399
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ १ उ ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८१ .... पूर्वोक्तवादिनां कीदृशं फलं भवतीत्याह--"अमणुम्न', इत्यादि-...
छाया
.“अमणुन्नसमुपाय, दुक्खमेव विजाणिया ।
समुप्पायमजाणता कहं नायति संवरं ॥१०॥'..
"" अमनोज्ञसमुत्पादं दुःखमेव विजानीयात् । । समुत्पादमजानंतः कथं ज्ञास्यन्ति संवरम् ॥१०॥
लो अन्वयार्थ - " (दुक्खं) दुःखम् चतुर्गतिपरिभ्रमेणरूपम् (अमणुम्नसमुप्पायं एव) अमनोज्ञसमुत्पादमेव=कुमतस्थापनाद्यशुभाऽनुष्ठानजनितमेव भवति, इत्येवम् (विजाणिया)
• पूर्वोक्त वादियों को किस प्रकार के फल की प्राप्ति होती है, सो कहते हैं-अमणुन्न "इत्यादि । - - -
___ शब्दार्थ-'दुक्ख-दुःखम्' दुःख . 'अमणुनसमुप्पाय-अमनोज्ञसमुत्पादम्' अशुभअनुष्ठानसे ही उत्पन्नहोता है विजाणियां-विजानीयात्' यह जानना चाहिये 'समुप्पायं-समुत्पादम् दुःख की उत्पत्तीका कारण 'अजाणता-अजानन्तः' न जानने वाले लोग 'संवर-संवरम्' दुःखके रोकने का उपाय 'कह-कथम्' कैसे 'नायंति-ज्ञास्यन्ति' जान सकते हैं? अर्थात् नहीं जान सकते ॥१०॥
। ।... अन्वयार्थ ! ।, चार गतियों में भ्रमणरूप, दुईख, मिथ्यामत की स्थापना आदि अशुभ कार्यों से ही उत्पन्न, होता है : ऐसा जानना चाहिए। दुःख की उत्पत्ति
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પૂર્વોક્ત મતવાદિઓને કયા પ્રકારના ફળની प्राप्ति थाय छ -“अमणुन्न" प्रत्याहि
शहाथ-'दुक्ख -दु खम्' म 'अमणुन्नसमुप्याय-अमनोज्ञसमुत्पादम्' अशुभ प्रवृत्ति थी. त्पन्न थाय छे विजाणिया-विजानीयात्' '20 ल ये 'समुप्पाय समुत्पादम्' हुमनी पत्ती १२ 'अयाण ता-अजानन्त' न onejan वा भासो 'स वर-सवरम' हुमने २४वाने पाय 'वह-कथम् वी शत 'नाय ति-शास्यन्ति' સમજી શકે છે, અર્થાત નથી જાણી શકતા ૧૦
મિથ્યામતની સ્થાપના આદિ અશુભ કાર્યો કરવાથી, ચાર ગતિઓમાં ભ્રમણ રૂપ દુખ ઉત્પન્ન થાય છે. એમ સમજવુ દુખની ઉત્પત્તિના આ કારણને નહી જાણનારા અજ્ઞાની
'-सूत्राथ
Page #400
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
'
विजानीयाँत, (समुप्पायं) समुत्पादं = दुःखकारणम्, पूर्वोक्त कुमतस्थापनादिकम् वर्तते इत्येवम् (अजाणता) अजानन्तः = अनवबुध्यमानाः पुरुषाः, संवरं संवरम्= दुःखनिरोधोपायभूतं तपः संयमलक्षणम् (क) कथम् = केन प्रकारेण ( नायंति ) ज्ञास्यन्ति, अपितु नैव ज्ञास्यन्तीति । ये पुरुषाः दुःखकारणं न जानन्ति, ते दुःखोच्छेदकं कारणं कथमिव ज्ञास्यन्ति । नैव कथमपि ज्ञास्यन्ति तस्मात् दुःखकारण ज्ञानमावश्यकम् । ज्ञाते च तस्मिन् तदुच्छेद कोपायस्याऽपि तथा कथंचित्परिज्ञानसम्भवादिति भावः ॥ १० ॥
३८२
1
टीका
“अमणुन्नसमुप्पार्यं” इत्यादि । मनसा अनुकूलवेदनीयतया ज्ञायते
1
।
यत् तन्मनोज्ञं सुखम् । तादृशसुखस्य कारणमपि मनोज्ञम् कारणे कार्योंपचारात् । तथाच मनोज्ञं शुभाऽनुष्ठानम् प्राणानुकम्पादिकम्, न मनोज्ञम् -
111
ן
1
ww
,
!
के इस कारण को नहीं जानते हुए अज्ञानी जन संवर को - दुःख निरोध के कारणभूत तप और संयम आदि को किस प्रकार जानेगे ? अर्थात् नहीं जासकते हैं। अभिप्राय यह है कि जो दुःख के कारण को नहीं जानता वह दुःखविनाश के कारण को कैसे जान सकता है ? नहीं जान सकता । दुःख के कारण को जान लेने पर ही दुःख के विनाश के कारण को जाना सकता है ॥ १० ॥
71 F
" i SP It i
टीकार्थ
*7 8
जो मन को अनुकूल लगता है वह मनोज्ञ कहलाता है । इस प्रकार मनोज्ञ का अर्थ सुख है । कारण में कार्य का उपचार करने से सुख का कारण भी 'मनोज्ञ' कहलाता है । यहां मनोज्ञ का तात्पर्य शुभ अनुष्ठान है માણસો સવરને-દ્રુ નિરાધના કારણરૂપ તપ, સયમ આદિને કેવી રીતે જાણી શકે ? અજ્ઞાનિયા તપ સયમ આદિનું મત્યુત્ત્વ તે સમજતા જ નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે જેઓ હુ ખના કારણને જ જાણતા નથી, તે ખના કારણેાને તે કેવી રીતે જાણી શકે? ૬ ખના કારણેાને જાણી લેવામા આવે, તા જ તેના વિનાશના
उपाय पुरी शाय हैं. ॥ ॥
Pl
1
- टीडअर्थ -
SUPA 6 ays
મનને જે અનુકૂળ લાગે છે, તેને મનેાજ્ઞ કહેવામા આવે છે. આ પ્રકારે મનેાજ્ઞ પદ અહીં સુખનુ વાચક છે કારણુમા કાર્યના ઉપચાર કરવાથી સુખના કારણને પણ “ મનેાજ્ઞ કહેવાય છે. અહી શુભ અનુષ્ઠાન એટલે કે જીવા પ્રત્યેની અનુકપા આદિને મનેાન
,
Page #401
--------------------------------------------------------------------------
________________
समग्रार्थ बोधिनो टीका प्र. • अ. १ उ ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८३ अमनोज्ञम् प्राणातिपातादिकर्मानुष्ठानम् । तस्मादुत्पादो | भवति यस्य तद् अमनोज्ञसमुत्पादम् =दुःखम् |
अत्र - एव शब्दोऽवधारणार्थकः । तथाच अमनोज्ञसमुत्पादमेव ' दुवखं ' दुःखम् । इत्येवं 'विजागिया' विजानीयात् = अवबुध्येत ।
अयं भावः - दुःखस्य कारणं कुशास्त्र प्ररूपणमेव, न तु अन्यत् किञ्चित दुःखस्य कारणम् । एवं सति कुशाखप्ररूपणरूपकर्मानुष्ठानत्वेन दुःखत्वेन कुशाखप्ररूपणरूपकर्माऽनुष्ठानदुःखयोः कार्यकारणभावस्य 'व्यवस्थितत्वेऽपि अनन्तरोदीरिता वादिनः कृशास्त्रप्ररूपणदुःखयोः कार्यकारणभावमजानन्तः परमेश्वरादि रूपकारणेभ्यो दुःखस्य समुत्पत्तिमिच्छन्तः 'क' केन प्रकारेण ( संवरं ) सम्वरं दुःखोच्छेदहेतुं तपःसंयमादिकम् “नायंति" ज्ञास्यन्ति,
1
अर्थात् प्राणी की अनुकम्पा आदि । और जो मनोज्ञ न हो ऐसा 'प्राणांतिपति आदि असत् अनुष्ठान 'अमनोझ' कहलाता है । इस अमनोज्ञ से जिसकी ' उत्पत्ति हो उसे अर्थात् दुःख को 'अमनोज्ञ समुत्पाद' कहा गया है । यहाँ एवं' शब्द निश्चय का द्योतक है। अभिप्राय यह है कि अमनोज्ञ समुत्पाद को ही दुःख जानना चाहिए ।
""
भर
,
""
अभिप्राय यह ह - खोटे शास्त्र की प्ररूपणा आदि असत् अनुष्ठान ही दुःख का कारण है । दुःख का अन्य कोई कारण नहीं है । इस प्रकार कुशास्त्र की प्ररूपणा दुःखरूप होने से कुशास्त्र की प्ररूपणा और दुःख में कार्यकारणभाव है । इस प्रकार की व्यवस्था होने पर भी पूर्वोक्तः वादी इस कार्यकारणभाव को नहीं समझते हुए, परमेश्वर, आदि कारणों से दुःख की उत्पत्ति मानते हैं । वे दुःखों के विनाश रूप तपा संयम आदि स्वरूपः वाले संवर को कैसे जान सकते हैं ? किसी प्रकार भी नहीं, सकते J કહેવામા આવેલ છે, અને પ્રાણાતિપાત આદિ અસત્ અનુષ્ઠાનને “ અમનેાન” કહેવામા આવેલ છે. આ અમનેાજ્ઞ દ્વારા જેની ઉત્પત્તિ થાય છે એવા દુખને) અમનેાન ” सभुत्याह ” मुंडेवाभा मावेस छे. अहीं " एवं " यह निश्चयार्थे वपरायु हे तात्पर्य मे છે કે અમનેાજ્ઞ સમુત્પાદને જ દુઃખ માનવુ જોઈએ.
★
जान
7
11. }}
“ હવે આ કથનના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે
1, મિથ્યા શાસ્રની પ્રરૂપણા આદિ અસત્ અનુષ્ઠાન જ દુખનુ કારણ અને છે દુખતુ અન્ય કોઇ કારણ નથી. આ પ્રકારે કુશાસ્રની પ્રરૂપણા દુઃખ રૂપ હેાવાથી કુશાસ્ત્રની પ્રરૂપણા અને हुं ખમા કાર્ય કારણુભાવ છે. એપ્રકારની પરિસ્થિતિ હૈાવા છતા પણ જૂવેક્તિ મત-’ વાર્તાએ આ કાર્ય કારણુભાવને સમજ્યા વિના, પરમેશ્વર આદિ કારણેા વડે દુખની ઉત્પત્તિ થવાની વાત માને છે. તેઓ દુઃખાના વિનાશ રૂપ તપ સંયમ અદિ સ્વરૂપવાળા
1
10TH
"
-1
Page #402
--------------------------------------------------------------------------
________________
३८ । ।
। सूत्रवानपत्रे
अन्ययाथः
अन्वयार्थ:' (इह) अस्मिन् जगति । (एगेसिं) एकेपाम् (आहियं) आख्यातम् कथन विद्यते । (आया) आत्मा । (सुद्धे) शुद्धः समस्तकलङ्करहितः (अपात्रप) अपापकः, पापपङ्करहितः शुद्धः विद्यते । (पुणो) पुनः । (सो) स आत्मा । (किड्डापदोसेणं) क्रीडाप्रवेपेण क्रीडा रागः, प्रवपः उपः ताभ्याम् (तत्थ) तत्र शुद्धावस्थायामपि (अवरज्झइ) अपराध्यति कर्मरजसा लिप्यते । अस्मिन् कृतवादिप्रस्तावे गोशालकमतानुसारिणः त्रैराशिकास्ते इत्थं प्रतिपादयन्तियथाऽयमात्मा शुद्धः मनुष्यभवे एव शुद्धाचारो भूत्वा समस्तकलकरहितोऽ
इससे आगे सूत्रकार देवकृत आदि मतों को प्रकारान्तर से दिखलाते हुए कहते हैं-"सुद्ध अपावए "इत्यादि
शब्दार्थ-'इह-इह' इस जगत् में ‘एगेसि-एकेपाम्' किन्हीका 'आहियं -आख्यातम्' कथन है कि 'आया-आत्मा' आत्मा 'सुद्ध-शुद्धः शुद्ध और 'अपावए -अपापकः पापरहित है 'पुणो-पुनः' फिर 'सो-सः' वह अत्मा 'किट्ठापदोसेणं --क्रीडाप्रद्वेषेण' रागद्वेपके कारण 'तत्थ---तत्र' वहीं 'अवरज्झइ-, अपराध्यति' वंध जाता हैं ॥११॥
___ अन्वयार्थ- इस जगत् में किन्हीं-किन्हीं का ऐसा कथन है कि आत्मा समस्त कलंकों से रहित शुद्ध है और पाप के पंक (कीचड) से, रहित है, किन्तु वह रागद्वेप के कारण शुद्ध अवस्था' में भी कर्म रज से लिप्त हो जाता है । इस प्रसंग में गोशालक मत के अनुयायी त्रैराशिक इस प्रकार " હવે સૂત્રકાર દેવકૃત આદિ તેને અન્ય પ્રકારે પ્રકટ કરતા થકા એવું કહે છે કે "सुद्धे अपायए" त्याह
शहाथ-'इह इह' मा गत्मा 'गेसिं-एकेयाम्' आध्नु 'आहिय-आख्यानम् ४थन छ । 'आया-आत्मा' मात्मा 'सुद्ध शुद्ध' शुद्ध भने 'अपावए-अपापक' पा५ २डित छ 'पुणो-पुनः' पछी 'सो-स' ते मात्मा 'किइडापदोसण-क्रीडाप्रद्वेवेन' राजद्वषने ४२णे 'तत्थ-तत्र' in 'प्रवरज्झइ-अपराध्यति' मा य छे ॥११॥
सूत्रार्थ. આ જગમાં કઈ કઈ મતવાદીઓ એવું પ્રતિપાદન કરે છે, કે આત્મા સમસ્ત કલાકથી રહિત-શુદ્ધ છે અને પાપના પકથી (કીચડથી) રહિત છે, પરંતુ રાગદ્વેષને કારણે તે શુદ્ધ આત્મા પણ કર્મજ વડે લિસ (આચ્છાદિત) થઈ જાય છે. આ બાબતમાં ગશાલક મતવાદિઓ-ત્રરાશિકે એવી પ્રરૂપણ કરે છે કે આ શુદ્ધ આત્મા મનુષ્ય
Page #403
--------------------------------------------------------------------------
________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ.१ उ ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८७ पापो भवति । इत्येकेपां गोशालकमतानुसारिणामाख्यानं कथनं भवति। पुनरपि असौ आत्मा शुद्धत्वाऽशुद्धत्वात्मकराशिद्वयावस्थ एव रागद्वेपाभ्यां मोक्षे विद्यमानोऽपि, कर्मरजसा आश्लिष्टो भवति ॥११॥
टीकाअयम्भावः-तेषां. मते, स्वकीयशासनस्य अयमात्मा महिमानं दृष्ट्वा परशासनस्य पराभवं च दृष्ट्वा आनन्दमनुभवति । तथा स्वशासनस्य तिरस्कारं पर शासनस्य च प्रभावं दृष्ट्वा प्रद्वेपमनुभवति । ततश्च तादृशरागद्वेपाभ्या माश्लिष्यमाणः क्रमेण शुक्लपटवदुपयुज्यमानो रजसा मलिनी भवति । इत्थं कर्मगौरवात्पुनरपि आत्मा संसारसागरमेव प्रामोतीति । तृतीयो राशिः। पूर्व संसारे पश्चान्मुक्तः, पुनरपिच बद्ध इति राशित्रयं भवतीत्यत एते त्रैराशिकाः प्ररूपणा करते हैं कि यह शुद्ध आत्मा मनुष्यभव में ही शुद्धाचारी होकर समस्त कलंकों से रहित निष्पाप होता है। फिर वह आत्मा शुद्धता और अशुद्धता इन दोनों राशियों में स्थित होता हुआ ही, रागद्वेप के कारण, मोक्ष में विद्यमान रहता हुआ भी कर्मरज से लिप्त होता है । ११ ।'
टीकार्थआशय यह है उनके मत के अनुसार (मुक्त) आत्मा अपने धर्मशासन की महिमा को और परशासन के पराभव को देखकर आनन्द का अनुभव करता है । इससे विपरीत अपने धर्मशासन का तिरस्कार और परशासन का प्रभाव देख कर प्रद्वेष का अनुभव करता है । इस कारण आत्मा रागद्वेप से युक्त होकर उसी प्रकार मलीन हो जाता है। जैसे काम में लाए जाने से श्वे| वस्त्र मलीन हो जाता है। इस प्रकार कर्मों से गुरु (भारी) हो जाने ભવમાં જ શુદ્ધાચારી થઈને સમસ્ત કલ કેથી રહિત (નિષ્પા૫) થઈ જાય છે ત્યાર બાદ તે આત્મા શુદ્ધતા અને અશુદ્ધતા આ બન્ને રાશિઓમાં સ્થિત રહેતો થક, રાગદ્વેષને કારણે, ક્ષમા વિદ્યામાન રહેવા છતા પણ કર્મર વડે લિપ્ત થાય છે ૧૧
- -श्रीअर्थરાશિકની એવી માન્યતા છે કે મુક્ત આત્મા પોતાના ધર્મશાસનને મહિમા વધતે જેઈને અને પરશાસનને પરાભવ થતો જોઈએ આન દને અનુભવ કરે છે તેથી વિપરીત બને ત્યારે એટલે પિતાના ધર્મશાસનને તિરસ્કાર થાય અને પરશાસનનો પ્રભાવ વધે, ત્યારે પ્રદેષને અનુભવ કરે છે તે કારણે રાગથી યુક્ત બને તે આત્મા ઉપયોગમાં લીધેલા શ્વેતવસ્ત્રના જે મલિન થઈ જાયે છે આ પ્રકારે કર્મો વડે ભારે થઈ જવાને કારણે આત્મા ફરી સંસારમાં આવી જ
Page #404
--------------------------------------------------------------------------
________________
३८८
सूयकृताङ्गसूत्रे कथ्यन्ते । तदुक्तम्-"ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वा गच्छन्ति भूयोऽपि, भवतीर्थनिकारतः । इति ।११।।। . . . अथपुन स्तन्मतमेव प्रदर्शयति- "इहसंबुढे" इत्यादि ... :
मूलम्"इह संवुडे मुणीजाए, पच्छा होइ अपावए । वियडंबुजहो भुजो, नीरयं सरयं तहा-॥१२ ...
छाया"इह संवृतो मुनिर्जातः पथावत्यपापकः । ... .
विकटांवु यथा भूयो नीरजस्कं सरजस्कं तथा-॥१२ के कारण आत्मा फिर संसारसागर में आ जाती है । यह तीसरी राशि है। आत्मा पहले संसारी था, फिर मुक्त हो गया और संसारी (बद्ध) हो गया। ये त्रैराशिक यह तीन राशियाँ मानते हैं । उन के यहां कहा है- "ज्ञानिनो धर्मतीर्थस्य" इत्यादि।
धर्मतीर्थ के कर्ता ज्ञानी पुरुप परमपद को प्राप्त होकर फिर अपने तीर्थ का पराभव देखकर पुनः संसार में आजाते है ॥११॥
फिर उन्हीं का मत दिखलाते है " इह संवुढे " इत्यादि।
शब्दार्थ-- ‘इह--उह' इस मनुष्य भवमें जो जीव 'संवुडे-संवृतः' मंयमादि में रत 'मुणी जाए--मुनिर्जातः' मुनि हो करके 'पच्छा--पश्चान्' पीछे 'अपावए-अपापकः' कर्म रहित 'होद-भवति' होजाता है। 'जहा--यथा' जैसा 'नीरयं--नीरजस्कम्' निर्मल 'वियर्डवु--विकटाम्बु' विस्तृतजल ‘भुजो--भूयः' फिर
છે. આ ત્રીજી રાશિ છે આત્મા પહેલા સ સારી હતું, ત્યાર બાદ મુક્ત થઈ ગયું અને ફરી સંસારી (બદ્ધ) થઈ ગયે આ પ્રકારની ત્રણ રાશિઓમાં તે ત્રિરાશિ માને છે તેમના धर्मशास्त्रमा मेषु यु छ - "ज्ञानिनो धर्म तीर्थ स्थ" त्याह
ધર્મતીર્થના કર્તા (સ્થાપક) જ્ઞાની પુરુષે પરમપદ મેક્ષ) પ્રાપ્ત કરે છે પરંતુ પિતાના તીર્થને પરાભવ થતે જોઈને તેઓ ફરી સંસારમાં આવી જાય છે ૧૦
सूत्र२ तमना भतनु विशेष वर्णन ४२ छ ‘इह संवुडे" त्याह
शहाथ- 'इह-इह' २॥ मनुष्यसभा २ प स वुढे-स वृत.' सयभ वगैरेभा प्रवृत्ति ४२ना। 'मुणीजाप मुनि न ' मुनि ने पच्छा पश्च त्' पा 'अपावर-- अपापक. ४ २डित 'हाइ-भवति' 25 तय थे 'जहा-यथा' पाशते 'निरय--रजस्कम' नि 'वियड वु-विकटाम्बु' विस्तृत पाel 'भुजो-भूप' या 'सरय -सरत
Page #405
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनो टीका प्र. . अ. १ उ. ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८९ ... . ..... अन्वयार्थः-- 1..1. ! . :.
(इह), अस्मिन्! मनुष्यभवे पूर्व. संसारी कर्म मल विशिष्टो (यः जीवः (संवुड़े) संवृतः संयमादौ रतः। (मुणीजाए) मुनिर्जातः सन् (पच्छा) पश्चात् (अपायए) अपापक- कर्मरहितः (होइ) भवति । (जहा) येथा (नीरयं). नीरजस्कं निर्मलम् (वियर्डबु) बिकटाम्बु: विस्तृतजलम् । (भुज्जो) भूयः= पुनः- (सरयं) सरजस्कं मलिनं भवति तहा-तथा, निर्मल आत्मा पुन मलिनो भवति । यथा निर्मलमपि जलं पुन र्वातादि कारणकलापमादाय समलं भवति तथैव अस्मिन् से 'सरयं-सरजस्कम्" मलिन' हो जाता है 'तहा--तथा- वैसेही वह निर्मल आत्मा ,फिर मलिन हो जाता है;॥१२॥, , . . . .
अन्वयार्थ, ___ इस मनुष्यभव में कर्ममलं से युक्त कोई जीव संवृत्त अर्थात् संयम आदि में निरत होकर मुनि हो जाता है..और. किर कर्महित बन जाता है। जैसे निर्मल जल पुनः मलिन हो जाता है, उसी प्रकार निर्मल आत्मा पुमः मलिन हो जाता है ॥१२॥
अभिप्राय यह है कि जैसे निर्मल जल भी आंधि आदि के कारण मलिन हो जाता है, उसी प्रकार मनुष्यभव को प्राप्त जीव प्रव्रज्या अंगीकार करके और संयम आदि,में रत होकर समस्त बंधनोंको नष्ट करके मुक्ति अवस्था प्राप्त करके स्वस्थ होजाता है । तत्पश्चात अपने शासन की महिमा और स्कम्'-(न वियउवु-विकटाम्बु।'-(वस्तृत पाणी भुज्जा'-भूय शथी सिरय - सजस्कम्ड थनय छे. 'तहा-तथा' तेवी,शत ४ ते निभाणीनी 24 मामा ५ माऽ थ तय छ ॥१२॥... ...
'' सत्राथ । !! આ મનુષ્ય ભવમાં કર્મમળથી યુક્ત એવા કઈ કઈ છે સ વૃત્ત થઈ જોય છે એટલે કે પ્રવ્રજ્યા અંગીકાર કરીને સંચમ આદિની આરાધના કરે છે એ જીવ કર્મ રહિત બની જાય છે. પરન્તુ જેવી રીતે નિર્મળ જળ ફરી મલિન થઈ જાય છે એ જ પ્રમાણે નિર્મળ આત્મા પણ ફરી મલિન થઈ જાય છે, જરા
टीय
।। .नी આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે નિર્મળ જળ પણ વાડા આદિ રિક લીધે મલિન થઈ જાય છે. એ જ પ્રમાણે નિર્મળ આત્મા પણ રાહેપને કારપાદન જ થઈ જાય છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને કઈ કઈ જી પ્રવજ્યા ગ્રહણ કરીને આદિમાં લીન થઈ જઈને સ યમ આદિની સમ્યક રીતે આરાધના કરીને નખીને મોક્ષપદની પ્રાપ્તિ કરીને સ્વસ્થ થઈ જાય છે ત્યાર બાદ પિત નરર્થકતા સમજી
ન
જેવું જ આચરણ
Page #406
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
३९२
पञ्चाचारे वसन्ति । यत स्तेषां मते मुक्तानामपि स्वशासनमहिम निन्दाभ्यां रागद्वेषौ जायेते, तदा ते कथं क्षीणकर्माणः मुक्तास्तु स्तुतिनिन्दायां समाना भवन्ति-न निन्दया - उद्विजन्ते, स्तुत्या वा न प्रसन्ना भवन्ति । यावत् पर्यन्तं रागद्वेपी स्त' न तावत्ते कर्मरहिता भवन्ति । एवं सति कथं तेषां संसारस्य परित्याग । यद्यपि ते कथंचित द्रव्यब्रह्मचर्ये स्थिता अपि तथापि भावब्रह्मचर्य न प्राप्ताः । सम्यक् ज्ञानाभावान्न ते सम्यगनुष्ठानभाजः अपिच सर्वेऽ ये वादुकाः स्वस्य स्वस्य दर्शनस्यः प्रशंसाकारिणः सन्ति अतो विदिततत्वैः श्रेयस्कामैः पुरुषै स्तेषां शास्त्रेषु कथमपि आदरोन विधेयः । अपि तु विषकुम्भवत् दूरतोsपि तच्छास्त्रं परिवर्जनीयमेवेति ||१३
+:
गा
किस
।
का पालन करते हैं। जब उनके मत में मुक्त जीवों की महिमा और निदासे रागद्वेप उत्पन्न क्षीणकर्मा ('क्रम' का 'क्षयं कर चुकने वाले ) हैं ? मुक्त जीव' स्तुति और निन्दा में समान रहते हैं होते हैं और न स्तुति से प्रसन्न होते हैं । जब तक रागद्वेष बने हुए हैं तब तक वे कर्म रहित नहीं हो सकते। ऐसी स्थिति में उनके संसार का परित्याग कैसे हो सकता है ? यद्यपि वे किसी प्रकार द्रव्यचर्य में स्थित भी हों तो भी भावब्रह्मचर्य उन्हें प्राप्त नहीं हुआ है । सम्यग्ज्ञान का अभाव होने से वे सम्यग्र अनुष्ठानकर्ता नहीं है। और ये सभी वादी अपने अपने दर्शन की प्रशंसा करते हैं, अतएव जिन्होंने तत्त्व को जान लिया है और
f
T
{
T
को भी अपने शासन.
""
हो जाता है तो ये
1
}
प्रकार कहे जा सकतें'
न निन्दा मे उद्विग्नं
1-156
કરે છે તેઓ બ્રહ્મચ નુ પાલન કરતા નથી અને જ્ઞાનાદિ પાંચ આચારાનુ પણ પાલન્ કરતા નથી
ἐσ
વળી તેઓ એવુ ‘કહે છે કે “ મુક્ત જીવામા પણ પેાતાના શાસનના મિડમાં થતાં જોઇ ને આન ૬ થાય છે અને પેાતાના શાસનની નિન્દા થતી જોઈને દ્વેષ થાય છે” તેમની આ માન્યતાના કેવી રીતે સ્વીકાર કરી શકાય? જે મુક્તાત્માઓમા પણ રાગદ્વેષ- -ઉત્પન્ન - થઇ જતા હાય, તે તેમને ક્ષીણુકમાં ( કર્મના ક્ષય કરી નાખનાર) કેવી રીતે કહી શકાય ? મુક્ત જીવા સ્તુતિ અને નિ દામા સમાન રહે છે. નિન્દા થવાથી ઉદ્વિગ્ન પણ થતા નથી અને સ્તુતિ થવાથી આનદ પણુ પામતા નથી જ્યાં સુધી રાગદ્વેષના સદ્ભાવ હોય ત્યાં સુધી તેઓ કમ રહિત થઈ શક્તા નથી એવી પરિસ્થિતિમાં તેના સ સારનો પરિત્યાગ કેવી રીતે થઇ શકે ? કદાચ તેએ દ્રવ્યં બ્રહ્મચર્ય માં સ્થિત પણું હાય, 'પરન્તુ તેમનામાં ભાવબ્રહ્મચર્ય તે સ ભવી શકતું જ નથી તેમનામાં સભ્યજ્ઞાનને અભાવ હાવાને કારણે તેઓ સમ્યગ્ અનુષ્ઠાનેા પણ કરી શક્તા નથી તે સઘળા અન્ય તીથિકા પોત પોતાના દનની પ્રશસા કરે છે આ પ્રકારની પરિસ્થિતિ હેાવાથી, જેમણે તત્ત્વને જાણી લીધેલ
8
Page #407
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १ उ. ३ प्रकारान्तरेण कृतवादिमतनिरूपणम् ३९३
"पुनरपि कृतवादिमतमेव प्रकारान्तरेण-प्रदर्शयितुं सूत्रकारः प्रक्रमते-- : "सए सए" इत्यादि:। -
- -- 12}
.:.:
सए..सए उवट्ठाणे, सिद्धमेव न, अन्नहा 17
अहो इहेव वसत्ती. सव्वकामसमप्पिए.१४
छाया"स्वके स्वके उपस्थाने सिद्धिमेव न चान्यथा ।..... ,
अधइहैव वशवर्ती सर्वकामसमर्पितः ॥१४।। . . . . . जो कल्याण के अभिलापी हैं, उन्हे उनके शास्त्रोंका किसी भी प्रकार आदर नहीं करना चाहिए, बल्कि उनके शाखों को विष के घड़े के समान समझ कर त्याग देना चाहिए ॥१३॥
' सूत्रकार पुनः कृतवादियों का मत प्रकारान्तर से दिखलाने के लिये कहते हैं—“सए सए' इत्यादि । ' शब्दार्थ-'सए सए-स्वकें स्वकें' अपने अपने 'उवाढणे-उपस्थाने' अनुष्ठान में ही 'सिद्धि-सिद्धिम्' 'सिद्धिको प्राप्त करते हैं ऐसा वे कहते हैं किन्तु 'न अन्नहानान्यथा' इस प्रकारसे सिद्धि प्राप्त नहीं होती है "'अहो-अधः' मोक्ष प्राप्तिके पूर्व 'इहेव-इहैव' इस लोकमें अथवा इस जन्ममें 'बसवत्ती-वशवर्ती' जितेन्द्रिय हो वही 'सव्वकाम समप्पिए-सर्वकामसमर्पितः' सर्व सिद्धि सम्पन्न होता है ॥१४॥.. છે અને જેઓ કલ્યાણના અભિલાષી છે, તેમણે અન્યતીથિકની શાસ્ત્રને કેઈપણે પ્રકારે આદર કરે જઈએ નહી પરંતુ તે શાસ્ત્રોને વિષના ઘડા સમાન સમજીને તેમને परित्याग ४२वा ले से ॥१३॥ ___ सूत्रा२शीथी तबाहीयाना मतने अन्य प्रवरेट रता' "सप सप" त्यादि - ___शहाथ---'सए सए स्वके स्वके' पोत पोताना 'उवट्ठाणे-उपस्याने' मनुनमा 'सिद्धि-सिद्धिम्' सिद्धिने, आस ४२ छ परन्तु 'न अन्नहो-नागथा अन्य भी था। सिद्धि प्राप्त यती नथी 'अहो-प्रध' मोक्ष प्रासिनी पूर्व (पहेसा). 'इहेव-इहैव.. मा सोमा अथवा मान्ममा 'वसवत्ती-वशवती' oraन्द्रिय डाय को 'सबकामसमप्पिए-सर्व कामसमपित' आधी सिद्धि युत याय छे ॥१४॥ સુ ૫૦
Page #408
--------------------------------------------------------------------------
________________
. . . सूत्रहतानसूत्रे
: अन्वयार्थ:- । । (सए सए) स्वके स्वके= स्वकीये स्वकीये (उवहाणे) उपस्थाने अनुष्ठाने एव विद्यमानपुरुषः स्व स्व वर्णाश्रमाउनुकूलानुष्ठानकर्ता एव । (सिद्धि) सिद्धिं मुक्तिम् प्रामोति किन्तु (न अनहा) नान्यथा नचान्यथा सिद्धेः संभावना । यः कश्चित् (अहो) अधः मोक्षप्राप्तेः पूर्वम्' (इहेव) इहैव, अस्मिन् लोके एतस्मिन्नेव देहे वा (वसत्ती) वशवती जितेन्द्रियो भवेत् स एव (सर्वकामसमर्पितः) सर्व सिद्धिसम्पन्नो भवति ।
टीकाते कृतवादिनः एवं प्रतिपादयन्ति यत्-अस्मदीयंशास्त्रप्रतिपादिताऽ नुष्ठानादेव सिद्धि भवति नान्यस्मादिति । तत्र शैवाः शैवशास्त्रोक्तानुष्ठानादेव सिद्धिर्जायते इति ।
-अन्वयार्थअपने अपने अनुष्ठान में विद्यमान अर्थात् अपने अपने वर्ण और आश्रम के अनुकूल कर्तव्य करने वाला ही पुरुष सिद्धि प्राप्त करता है, अन्य प्रकार से सिद्धि की संभावना नहीं की जा सकती। जो मनुष्य मोक्ष प्राप्त करने से पूर्व इस लोक में या इसी जीवनमें जितेन्द्रियाँ होता है, वही सव सिद्धियों से सम्पन्न होता है ॥१४॥
-टीकार्य '' वे कृतवादी इस प्रकार कथन करते हैं-हमारे शास्त्र के अनुसार आचरण करने से ही सिद्धि प्राप्त होती है, अन्य शास्त्रों के अनुसार क्रिया करने से नहीं। उनमें से शैवों का कथन है कि शैवशास्त्रों का अनुष्ठान करनेसे ही
- सूत्राथ - પિત પિતાનાં અનુષ્ઠાનમા સ્થિત એટલે કે પિત પિતાને વર્ણ અને પોતપોતાના આશ્રમને અનુકૂળ ર્તવ્ય કરનાર જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અન્ય પ્રકારે સિદ્ધિ સભવી. શક્તી નથી. જે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કર્યા પહેલાં આ લેકમાં અથવા આમનુષ્ય જીવનમાં જિતેન્દ્રિય હોય છે, એ માણસ જ સઘળી સિદ્ધિઓ વડે સંપન્ન થાય છે - -
-साथ - . તે કૃતવાદિઓ એવું કહે છે કે – અમારા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું આચરણ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે – અન્ય શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આચરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શે એવું કહે છે કે શિવશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેના અનુષ્ઠાન કરવાથી જ સિદ્ધિ
Page #409
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ १उ ३ प्रकारान्तरेण कृतवादिमनिरूपणम् ३९५ . एकदण्डिनः सांख्याः- पञ्चविंशतितत्त्वप्रतिपादककपिलशास्त्रप्रतिपादिताऽनुष्ठानविशेषादेव सिद्धिर्जायते, इति । , योगा:-- यम-नियम-प्राणायाम--प्रत्याहार-धारणा--ध्यान-समाधि--कुर्वतामेव सिद्धि जर्जायते, इतिः।' . . , . वेदान्तिनः-श्रवण-मनन-निदिध्यासनै रात्मसाक्षात् कुर्वतामेव सिद्धि र्भवतीति ।
बौद्धाः--"सर्व क्षणिकं सर्व हेयं सर्व दुःख सर्व शून्य" मिति चिन्तयत एव सिद्धि भवतीति, वदन्ति । एव मन्येऽपि स्व स्त्र - शासानुसारेण सिद्धिप्राप्तिमामनन्ति । अशेषद्वन्द्वोपरमलक्षणायाः सिद्धेः पूर्व यावत् सिद्धिर्भवति, तावदस्मिन्नेव जन्मनि अस्मिन्ने व मनुष्यशरीरे मदीयदर्शनाऽनुष्ठानप्रभावादष्टप्रकारसिद्धि होती है। कपिल सांख्य कहते हैं-पच्चीस तत्वों को प्रतिपादन करने वाले शास्त्र के ज्ञान से ही मुक्ति मिल सकती है।
योगमत के अनुसार यम, नियम, प्राणायाम प्रत्याहार, धारणा, ध्यान और समाधि का सेवन करने वाले ही सिद्धि प्राप्त करते हैं। ... वेदान्ती श्रवण, - मनन और निदिध्यासन से आत्मा का साक्षात्कार करने वालों को ही सिद्धि प्राप्त होना मानते हैं। चौद्ध कहते हैं- सभी कुछ क्षणिक है, सभी कुछ हेय है, सब दुःखमय है, सव शुन्य है' ऐसी भावना करने वालों को ही सिद्धि प्राप्त होती है। .. इसी प्रकार अन्य वादी भी अपने अपने शास्त्र के अनुसार सिद्धि की प्राप्ति मानते हैं।
समस्त द्वंद्वों का दूर हो जाना रूप सिद्धि से पहले इसी जन्म में इसी मनुष्य शरीर के रहते हुए हमारे दर्शन के अनुसार व्यवहार करने से आठ પ્રાપ્ત થાય છે કપિલ સાખ્ય કહે છે કે – ૨૫ તનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું જ્ઞાન સંપાદન કરવાથી જ મુક્તિ મળી શકે છે વેગ મતાનુસાર યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિનુ સેવન કરનાર મનુષ્ય જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. : વેદાન્તીઓ એવું કહે છે કે-શ્રવણ, મનન, અને નિદિધ્યાસન વડે આત્માને સાક્ષાત્કાર કરનારને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે
બૌદ્ધો કહે છે કે- “સઘળી વસ્તુઓ ક્ષણિક છે, સઘળું હોય છે, સઘળું દુઃખમય છે, સઘળું શૂન્ય છે,” આ પ્રકારની ભાવના કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
એજ પ્રમાણે અન્ય મતવાદીઓ પણ પોત પોતાના શાસ્ત્રોની આજ્ઞા અનુસાર આચરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું માને છે
સમસ્ત દ્વન્દો (કલેશે) દૂર થઈ જવા રૂપ સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તે આ મનુષ્ય જન્મ ધારણ કરીને-મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને અમારા દર્શન કારેની આજ્ઞાને
Page #410
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- सिद्धा, य ते अरोगा य इहमेगेसि माहिती
सूत्रकृताङ्गसूत्र -फैश्वर्यसद्भावो भवतीति -प्रयत्नेने वशवती जितेन्द्रियो भूत्वा प्राप्ताष्टविधगुणैश्चर्यः सांसारिकदोपै नाऽभिभूयते ।': , TE: .
अस्याः सर्वे कामाः संपन्ना भवन्ति । यान् पदार्थान् यदैवेच्छति, ते पदार्थाः तस्य तदैवोपस्थिता भवन्ति । संकल्पमात्रेण सर्वान् पदार्थान् स प्रामोति । { एवं ते स्वस्वा शास्त्र प्रशंसन्तीति ॥१४॥ . . .
र!;पुनरपि तेषां मतमाह-'सिद्धा य' इत्यादि । -
", मूलम्-- । । नाग य इहमेगेसि माहियं । .. ... . सिद्धिमेव पुरोकाउँ सासए गढिया नरा-॥१५
छाया-- :: :.. ."सिद्धाश्च ते अरोगाश्च इह एकेपामाख्यातम् ।
सिद्धिमेव पुरस्कृत्य स्वाऽऽशये ग्रथिता नराः ॥१५ प्रकार के ऐश्वर्य की प्राप्ति होती है। अतएव प्रयत्नपूर्वक जितेन्द्रिय होकर, 'आंठ प्रकार के गुणों का ऐश्चर्य प्राप्त करके सांसारिक दोपों से अभिभूत
नहीं होता है, ऐसे पुरुष की सभी वासनाएँ पूर्ण होती हैं। वह जब जिन पदार्थों की अभिलापा करता है, उसी समय वे पदार्थ उसके सामने उपस्थित हो जाते हैं । वह सब वस्तुओं को संकल्प ' मात्र से प्राप्त करता है। इस प्रकार वह कहकर वे अपने अपने शास्त्रों की प्रशसा करते हैं ॥१४॥
। फिर उन्हीं का मत कहते हैं-" सिद्धा य” इत्यादि । ' शब्दार्थ--'इहं-इह' इस लोकमें 'एगेसिं-एकेपां' कोई मतवालोंका ' 'आहियं-अख्यातम्' कथन है कि जो हमारे मतानुयायी है 'ते-ते वे અનુસરે. એમ કરવાથી તમે આઠ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ કરશે તેથી પ્રયત્ન પૂર્વક જિતેન્દ્રિય થઈને, આઠ પ્રકારના ગુણે રૂપ ઐશ્વર્ય પ્રાપ્ત કરીને, મનુષ્ય સાંસારિક દેથી અભિભૂત થતું નથી એવા પુરુષની સઘળી અભિલાષાઓ પૂર્ણ થાય છે તે જે પદાર્થની અભિલાષા કરે છે, તે પદાર્થ એ જ વખતે તેની સામે ઉપસ્થિત થઈ જાય છે. તે સજ્જ કરવા માત્રથી જ સઘળી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે કહીને તેઓ પિતા પિતાના શાસ્ત્રોની પ્રશંસા કરે છે કે ૧૪ . . • तमना । मतनु सूत्रा२ ५२ प्रहशन ४२ छ - सिद्धा य" त्या...शहाथ-इह-इह' माटोमा 'एगेलि --एकेषां' छ भतवासानु 'आहियआखातम्' ४थन छ रे समारा मतानुयायिमा छ, ते-ते' तेमा 'सिद्धा य--सिद्धार्थ
Page #411
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र शु अ १ उ. ३ रसेश्वग्वादिमननिरूपम् ३९७
+ , अन्वयार्थः-- । 7, ।, (इहं) इह-अस्मिन् लोके (एगेसि) एकेपा रसेश्वरवादिनाम् (आहियं) आख्यातं कथितं कथनं भवति-यत् येऽस्मन्मतानुयायिनः सन्ति (ते) ते (सिद्धा य) सिद्धाश्च (अरोगा य), अरोगाश्च भवन्तीति ।। किन्तु ते (नरा) नराः= एवं । 'वादिनः पुरुषाः (सिद्धिमेव) सिद्धिमेव म्वमतसिद्धां सिद्धिमेव (पुरोकाउं) पुरस्कृत्य अन्येभ्यः प्रदर्यच (सासए) स्वाशये स्वाग्रहे (गढिया) ग्रथिताः अध्युपपन्नाः सन्ति।
टीकारसेश्वरदर्शनमताऽनुयायिन एवं कथयन्ति, ये रसेश्वरदर्शनमङ्गीकुर्वन्ति, ते'' सिद्धपारदसिद्धिमेत्य तत्प्रभावेण वातपित्तकफविकारात्मकशरीररोगान् सिद्धा य-सिद्धाश्च' सिद्ध और 'अरोगा य-अरोगाश्च' नीरोग होते हैं परंतु वे 'नरा-नराः' इस प्रकार, कहने वाले , मनुष्य 'सिद्धिमेव-सिद्धिमेव स्वमतसे सिद्ध ऐसी सिद्धिको ही 'पुरो काउं-पुरस्कृत्यः आगे रखकर 'सासए-स्वाशये अपने अपने दर्शनमें 'गढिया-ग्रथिताः' -आसक्त बने हुए हैं ॥१५॥
- - -अन्वयार्थ- , . इस लोक में किन्हीं का अर्थात् रसेश्वरवादियों (रसायन शास्त्रवादियो)
का कथन है कि जो हमारे मत के अनुयायी हैं, वे सिद्ध और निरोग होते हैं। किन्तु ऐसा कहने वाले पुरुष स्वमत सिद्ध सिद्धि को ही आगे करके आर दूसरों को दिखला कर अपने आशय या आग्रह में ग्रस्तहो रहे है ॥१५॥ ,
'' -टीकार्थ: रसेश्वर दर्शनमत के अनुयायी ऐसा कहते हैं-जो रसेश्वर दर्शन को स्वीकार करते हैं वे सिद्धपारद सिद्धि ' को प्राप्त करके, उसके प्रभाव' से वात सिद्ध भने 'अरोगा य-अरोगाश्च नागी डाय छे, परंतु तेगा 'नरा-नरा" - २
वाणा मनुष्य 'सिद्धिमेव-सिद्धिमेव' पातान भतथा सिद्ध मेवी सिद्धने पुरोकाउ-पुरस्कृत्य' २माण सभीने 'सासए--स्वाशये' पातपाताना शनमा 'गढियाप्रथिता' भासत मनेस, छ. ॥१५॥
-सूत्राथઆ લેકમાં રસેશ્વરવાદીઓ (રસાયન શાસ્ત્ર વાદીઓ) એવું કહે છે કે અમારે મતના અનુયાયિઓ સિદ્ધિને પ્રાપ્ત કરનાર અને નીરોગી હોય છે પરંતુ એવું કહેનારા પુરુષે
મતસિદ્ધ સિદ્ધિને જ આગળ કરીને, અને બીજાની આગળ તેનું પ્રદર્શન કરીને પોતાના આશય અથવા આગ્રહમા જ ગ્રસ્ત થઈ રહ્યા હોય છે રસેશ્વર દર્શન મતના અનુયાયીઓ એવું કહે છે કે જેઓ રસેશ્વર દર્શન નો સ્વીડાર કરે છે, તેઓ સિદ્ધપારદ સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને તેના પ્રભાવથી વાત, પિત્ત અને કફના
- टस -
Page #412
--------------------------------------------------------------------------
________________
३९८
-TIME
. . . . . . .
सूत्रकृतासूत्रे निवार्य नीरोगा भवन्ति । पुनश्च . रोगादिप्रतिबन्धकाऽभावेन समाध्यादि विशिष्टाऽनुष्ठान करणात् शरीरं परित्यज्य सिद्धाःअशेपद्वन्द्वरहिता मुक्तिमेत्य नीरोगाः भवन्ति । शरीराऽभावे, तदाश्रितेन्द्रियमनसोरभावात् निसर्वदुःखोनामन्तं कुर्वन्ति । एवमेकेषां रसेश्वरदर्शनानुयायिनीजाकथनाऽभवति. ते रसेश्वरमतवादिनः-- सिद्धिं रससिद्धि मुक्तिरूपां सिद्धिचाङ्गीकृत्य शास्त्रवोधविकला अपि आत्मानं पण्डितं मन्यमानाः परेमार्थतत्वमजानन्तः स्वाऽऽग्रहसाधिका बहुशो युक्तीः प्रतिपादयन्ति । किन्तु वस्तुंत स्तत्त्वं नैव जानन्ति ।
तदुक्तम्-"आग्रहिवत् - निनीपति युक्तिं,, तत्र यंत्र, मतिरस्य,- निविष्टा ।
पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम्' ॥१॥ इति ... .. पित्त और कर्फ के विकार से उत्पन्न होने वाले रोगों का निवारण करके निरोग हो जाते हैं। तत्पश्चात् रोगादि की रुकावट हट जाने से समाधि आदि विशिष्ट अनुष्ठान करके, 'शरीर को त्याग कर सिद्ध होते हैं और समस्त द्वन्द्वों (क्लेशों) से रहित मुक्ति प्राप्त करके नीरोग हो जाते हैं । शरीर का अभाव होने पर उसके आश्रित मन का भी अभाव हो जाने से वे समस्त दुःखों का अन्त करते हैं । ऐसा रसेश्वर दर्शन (रसायनशास्त्र मतवादियों का) के अनुयायियों का'.कथन है । वे रसेश्वर मतवादी रस सिद्धि और मुक्तिरूप सिद्धि को स्वीकार' करके शास्त्रज्ञान से हीन होते हुए भी अपने आप को पण्डित मानते हैं। परमार्थतत्त्व को न समझते हुए अपने आग्रह को सिद्ध करने वाली वहुतेरी युक्तियां कहते हैं । किन्तु, वास्तव में वे तत्त्व को नहीं जानते । कहा भी है,आग्रहिवत् ," इत्यादि । ... ...... પ્રોપથી ઉત્પન્ન થનાર રેગીનું નિવારણ કરીને મીરગી થઈ જાય છે આ પ્રકારે ગાદિ દૂર થયા બાદ તેઓ સમાધિ આદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરીને શરીરને ત્યાગ કરીને સિદ્ધ થાય છે, અને સમસ્ત દ્વન્દો (કલેશે)થી રહિત મુક્તિ પ્રાપ્ત કરીને નીરોગી થઈ જાય છે. શરીરનો અભાવ થઈ જવાથી, શરીરાશ્રિત મનને પણ અભાવ થઈ જાય છે. મનનો અભાવ
पाथी तभना ससस्त मानो ५ सन्त, मावी. तय, . मा, मारनी सेश्वरદર્શનને અનુયાયીઓની માન્યતા છે. રસસિદ્ધિ અને મુક્તિરૂપ-સિદ્ધિને સ્વીકાર કરનાર ते रसेश्व२ मतवाहीमा स्त्रज्ञानथी अज्ञात डोवा छता. पोतान५त भान छे. પરમાર્થ તત્વને નહી સમજનાર તે લેકે પિતાના મતાગ્રહને સિદ્ધ કરવાને માટે અનેક પ્રકારની યુક્તિઓ (ચમત્કારો) બતાવે છે પરંતુ ખરી વાત તે એજ છે કે તેઓ તત્વને नशुता नथी ४यु ५४ छ " आग्रहिवत्" त्याहा '..
11"
TIEF
ill
Page #413
--------------------------------------------------------------------------
________________
समयाबोधिनी टीका प्र श्रु अ ? उ ३ प्रवेक्तिवादिनामनर्थप्रदशनम् ३०९
___ यत्-स्वमताग्रही पुरुषो यत्र स्वस्य मतिर्निविष्टा भवेत् तत्रैव स्व युक्ति यर्थी कश्चिदपि प्रतिपाद्य स्वमत' स्थापयति । किन्तु · निष्पक्षपुरुषः स्वबुद्धि तत्रैव स्थापयति यत्र तत्त्वनिर्णायिका युक्ति गच्छतीति ॥१५॥'
सम्प्रति पूर्वोक्तवादिनामनर्थ प्रदर्शयन्नाह-सूत्रकार:-“असंखुडा" इत्यादि।
ni
T
:
M.
. असंबुडा अनादीयं, भमिहिंति पुणो 'पुणो ।
कप्पकालमुवति ठाणो ओसुरकिविसिया ॥१६ IF]
1 . छाया - ' ' ..... असंवृता अनादिकं भ्रमिष्यन्ति पुनःपुनः ।
कल्पकालमुत्पधन्ते स्थाना आसुरकिल्विपिकाः ॥ १६ 'आग्रही पुरुप युक्ति को वहीं घसीट ले जाना चाहता है, जहाँ उसकी बुद्धि (श्रद्धा) जमी हुई है, किन्तु जो पक्षपात रहित होता है वह युक्ति के अनुकूल श्रद्धा करता है. ॥१॥", 1. अर्थात् स्वर्मत' का आग्रह रखने वाला पुरुष अपनी बुद्धि जहां निविष्ट है अर्थात् जिस पर वह श्रद्धा रखता है, उसी "ओर जैसे तैसे युक्ति को घसीट' कर अपने मत की स्थापना करता है किन्तु निष्पक्ष मनुष्य अपनी बुद्धि को वहीं स्थापित करता है, जहाँ तत्त्व निर्णायक युक्ति होती है ॥१५॥
अब सूत्रकार पूर्वोक्तवादी को दोष दिखलाते हुए कहते हैं-"असंवुडा"
शब्दार्य का ये 'असंबुडा-असंवृताः इन्द्रिय जयसे रहित अर्थात् इन्द्रियके वश बने हुए लोकं अणादीय-अनादिकम्' “आदि रहित इस अनन्त संसारमें "पुणो-पुणो-पुनः पुनः वार वार 'भमिहिंति-भ्रमिष्यन्ति' भ्रमण करेंगे तथा - અ આગ્રહી પુરુષ યુકિતઓંછું ખેંચીને ત્યાં જ લઈ જવા માગે છે કે જ્યાં તેની બુદ્ધિ (શ્રદ્ધા) જામી હોય છે પરંતુ જે માણસ પક્ષપાતથી રહિત હોય છે તે યુકિતને અનુકૂળ શ્રદ્ધા રાખે છે, એટલેકે પોતાને જ મતનો આગ્રહ રાખનાર પુરુષ જેમા શ્રદ્ધા ધરાવતું હોય છે, તે તરફ જ યુક્તિને તાણીને ચીને પોતાના જ મતનું પ્રતિપાદન કરનારી વિચિત્ર દલીલો કરીને પોતાના મતની સ્થાપના કરે છે પરંતુ નિષ્પક્ષ મનુષ્ય તો પિતાની બુદ્ધિ (શ્રદ્ધા) ની ત્યા જ સ્થાપના કરે છે કે જ્યા તત્વનિર્ણાયક યુક્તિ હોય છે , હવે સૂત્રકાર પૂર્વોકત મંતવાદીઓના દોષ પ્રગટ કરીને તેમને કેવું ફળ પ્રાપ્ત થાય छे ते मतावे छ "असं वुडा" त्याह- ..
शाय-'असं वुडा-असं वृता' 'न्द्रिय, न्यथा सहित अर्थात् न्द्रियना १२ मनेस । 'अणादीय- अनदिकम्' हि विनाना मा मनन्त समारमा 'पुणो-पुणो-पुन पुन'
Page #414
--------------------------------------------------------------------------
________________
४००
%3
- सबकृनासू . अन्वयार्थ:एते (असंबुडा) असंवृता इन्द्रियनोइन्द्रियजयरहिताः, इन्द्रियवशवर्त्तिन इति भावः (अणादीयं) अनादिकम् आदिरहितम् अनन्तं संसारम् । (पुणी पुणो) पुनःपुनः वारम् वारम् भमिहिति भ्रमिष्यन्ति संसारे भ्रमण करिष्यन्ति तथा- (कप्पकालं) कल्पकालं चिरकालम् (ठाणा) स्थाना:नरकादिस्थानोत्पन्नाः तथा (आसुरकिबिसिया) आसुरकिल्विपिकाः अमरस्थानोत्पन्ना नागकुमारादयस्तत्रापि किल्विपिकाः अधमाः प्रेष्याः अल्पर्द्धयोऽल्पभोगा अल्पायुपोऽल्पसामाधुपेताश्च भूत्वा (उवज्जति) उत्पद्यन्ते उत्पन्ना भवन्ति ।
टीकाते पाखण्डिनः मोक्षप्राप्तये उद्यता अपि इन्द्रियवशवर्तितया इत्थं चिन्तयन्तिइहाऽपि मे भोगः परलोकेऽपि स्यात्, इत्येवं स्वयं भोगादौ प्रवर्त्तमानस्य परा'कप्पकाल-कल्पकालम्' चिरकाल तक 'अनुरकिन्चसिया ठाणा-अमुरकिल्विशिका स्थानाः' असुरस्थानमें किल्विपिक' रूपसे 'उबजति-उत्पद्यन्ते' उत्पन्न होते हैं ॥१६॥
. . अन्वयार्थये असंवृत अर्थात् इन्द्रियों को और मन को न जीतने वाले वादी. वार-चार अन्तरहित संसार में परिभ्रमण करेंगे। तथा चिरकाल तक नरकादि स्थानो में उत्पन्न होकर तथा आसुर स्थानों में उत्पन्न होकर भी किल्विपिक होंगे । अर्थात् अवम. दूसरों की आज्ञा वजाने वाले, 'अल्प ऋद्धि के धारक, अल्प भोग वाले, अल्पायुष्क तथा अल्प सामर्थ्य वाले हीन देवों के रूप में उत्पन्न होते हैं ॥१६॥
टीकार्थ- . . . . . . . - वे पाखण्डी मोक्ष पाप्त करने के लिए उद्यत होकर भी इन्द्रियों के वशीभूत होकर इस प्रकार विचार करते हैं मुझे इस भव में भोग प्राप्त हों पार वार भमिहिर--भमिष्यन्ति भए ४२ अथवा वप्पकाल- कल्पकालम् सामा समय सुधी असुरकिव्यिमिया ठाणा- असुरकिल्यिषिकास्थाना:' असुर स्थानमा [slelrs ३५थी उपजनि-उत्पद्यन्ते' उत्पन्न थश. ॥१६॥
-सूत्राथ - , તે આ સવૃત (અસયત) એટલે કે ઈંન્દ્રિ અને મનને કાબૂમાં ન રાખનાર તે અન્ય મતવાદિઓ વારવાર અનત સંસારમાં પરિભ્રમણ કરશે તથા ચિરકાળ સુધી અસુર સ્થાનમાં ઉત્પન્ન થવા છતા પણ કિબિષિક દેવરૂપે ઉત્પન્ન થશે એટલે કે તેઓ કદાચ દેવગતિ પ્રાપ્ત કરે તે પણ અધમ, અન્યની આજ્ઞા માનનારા અલ્પ બુદ્ધિવાળા, અ૫" ભેગવાળા, અલ્પ આયુષ્યવાળા અને અલ્પ સામર્થ્યવાળા હીન દેવે રૂપે જ ઉત્પન્ન થશે. ૧૬,
. -टीथ - - મોક્ષ પ્રાપ્ત કરવાને ઉદ્યત થયેલા તે પાખડીઓ ઇન્દ્રિયેને વશીભૂત થઈને આ પ્રકારને વિચાર કરે છે. “મને એ ભવમાં પણ ભેગની પ્રાપ્તિ થાય અને પરભવમાં પણ ભેગની -
Page #415
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ १ उ ३ प्रवेक्तिवादिनामनर्थ प्रदश नम् ४०१
नपि तथैव सिद्धादिविपये प्रवर्तयतः पुरुपपशोः दुश्चरितपाशपाशितस्य संसारे ___ एव परिभ्रमणं चिरकालपर्यन्तं भवति ।
ते तु नरकादि यातना स्थाने त्यधन्ते । नहि तेपामिन्द्रियवशवर्त्तिनां रागद्वेपद्वन्द्वविनाशरूपा सिद्धिर्भवति । याऽपि अणिमादिलक्षणा ऐहिकी सिद्धिः प्राप्यते. साऽपि पुरुषपशूनां विप्रतारणायैव भवति । याऽपि तेपां बालतपोऽनुष्ठानस्याऽऽचरणेन स्वर्गप्राप्तिर्भवति साऽपि अमुरकिल्विपकत्वेनैव भवतीति ।१६। इतिश्री विश्वविख्यात---जगबल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापालापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमदक-श्री शाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त जैनाचार्य, पदभूपित कोल्हापुरराजगुरु वालब्रह्मचारि- जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालबतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यां व्याख्यायां समयनामकप्रथमाध्ययने तृतीयोदेशकः
समाप्तः १-३ और परभव में भी ! इस प्रकार सोचकर जो स्वयं भोग आदि में प्रवृत्त होता है और दूसरों को भी उसी प्रकार सिद्धि के लिए प्रवृत्त करता है,
उस पुरुप पशु और दुराचार के फँदे फंसे को चिरकाल तक संसार में । भ्रमण करना पड़ता है।
। वे नरक आदि यातना के स्थानों में उत्पन्न होते हैं । इन्द्रियों के वशीभ्रत उन पुरुषों को रागद्वेष आदि द्वन्द्वों का अभाव रूपमोक्ष प्राप्त नहीं होता । ऐसे पुरुप पशुओं को जो अणिमा आदि इस लोक संबंधी सिद्धि प्राप्त होती है, वह भी ठगाइ करने के लिए ही होती है। वालतप करने से उन्हें स्वर्ग की प्राप्ति होती है, उसमें भी वे असुरकिल्विपक ही होते हैं ॥१५॥,
प्रथम अध्ययनका तृतीय उद्देशक समाप्त ॥ પ્રાપ્તિ થાય આ પ્રમાણે વિચાર કરીને જેઓ પિતે ભેગ આદિમાં પ્રવૃત્ત રહે છે, અને બીજા લેકને પણ એજ પ્રકારે સિદ્ધિને માટે પ્રવૃત્ત કરે છે, એવા દુરાચારના ફંદામા ફસાયેલા નરપશુને તે અન ત કાળ સુધી સ સારમાં ભ્રમણ કરવું પડે છે
તેઓ નરક આદિ યાતનાના સ્થાનેમા ઉત્પન્ન થાય છે ઈન્દ્રિયેના સુખમાં જ રચા પચ્યા રહેનારા તે લેકેને રાગદ્વેષ આદિ દ્વન્દોના અભાવ રૂપ મેક્ષની પ્રાપ્તિ થતી નથી એવા નરપશુઓને જે અણિમા આદિ આ લેક સ બ ધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે પણ લોકેની ઠગાઈ કરવાના કામમાજ આવે છે બાપ કરવાથી તેમને દેવકની પ્રાપ્તિ પણ થાય છે ખરી, પરંતુ તેમાં પણ તેઓ અસુર કિલ્પિષક નામના અધમ દેવ રૂપે જે ઉત્પન્ન થાય છે ૧પ
જ છે. પહેલા અધ્યયનને ત્રીજો ઉદેશક સમાપ્ત સુ. ૫૧
Page #416
--------------------------------------------------------------------------
________________
४०२
सूत्रकृताङ्गसूत्रे अथ प्रथमाऽध्ययने चतुर्थ उद्देशकः प्रारभ्यतेतृतीयोद्वेशे स्वसमयपरसमययोः प्रतिपादनं कृतं तत्सम्बन्धेनाऽत्रापि तदेव प्रतिपादयिष्यते, इति चतुर्थोद्देशकस्य प्रथमसूत्रमाह-'एए जिया' इत्यादि ।
मूलम्
एए जिया भो न सरणं, वाला पंडियमाणिणो । हिच्चा णं पुव्वसंजोगं, सिया कच्चोवएमगा ॥१॥
छाया
"एते जिता भोः न शरणं वालाः पण्डितमानिनः हित्वा खलु पूर्वसंयोग, सिताः कृत्योपदेशकाः ॥१॥
चौथे उद्देशक का प्रारंभ तीसरे उद्देशे में स्वसमय और परसमय का प्रतिपादन किया गया है। उस संबंध से यहां भी स्व पर समय का प्रतिपादन करेंगे। चौथे अध्ययन का प्रथम सूत्र कहते हैं- "एए जिया" इत्यादि ।
शब्दार्थ-'भो-भो' हे शिष्यो ! 'एए-एते ये अन्यतीर्थी 'वालाबालाः' तत्वज्ञानसे रहित होने पर भी 'पंडियमाणिणो-पण्डितमानिनः' अपने आत्माको पण्डित-तत्वज्ञ मानने वाले हैं अतएव वे 'जिया-जिताः' काम क्रोधादि से पराजित है अतः वे 'न सरणं-न शरणम्' शरण योग्य नहीं हैं कारण कि 'पुव्वसंयोगं-पूर्वसंयोगम्' स्वजन संबंधी जनों का सम्बन्धको 'हिच्चा णं-हित्वा खलु' त्याग करके भी 'कच्चोवएसगा-कृत्योपदेशकाः'
ચેથા ઉદ્દેશક ને પ્રારંભ ત્રીજા ઉદ્દેશકમાં સ્વસમય અને પરસમયનું પ્રતિપાદન કરવામા આવ્યુ આ ચેથા ઉદ્દેશકમાં પણ સ્વસમય અને પરસમયનું પ્રતિપાદન કરવામાં આવશે આ ચોથા ઉદ્દેશકનું पाउछु सूत्र २॥ प्रभारी छ- “एए 'जिया" त्याह- .
हार्थ – 'भो-भो शिष्यो । 'एए-एते' मा अन्य तथि 'बाला-चोला' तत्वज्ञानथी २हित छ त ५y ‘पंडियमाणिणो-पण्डि मानिनः' पाताने ५त-तत्वज्ञ भानवापामा छ मतमेव (५) तेमा 'जिया-जिता' अभय वगेरेथी ५२७ छे मत तसा 'न सरण' न शरणम्' श२५ योग्य नथी, २६ पुषस योग-पूर्व स योगम्' स्वान सपधारनानासमधने 'हिच्चा ण-हित्ग खलु'
त्याशने ५५ 'किच्चोवएसगा.
Page #417
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ ४ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ४०३
अन्वयार्थ-- गुरुः स्वशिष्यान् सम्बोध्य प्राह
(भो) भोः भो भोः शिप्याः ! (एए) एते पूर्वोक्ताः वादिनः (वाला) वाला: अज्ञानिनः तत्वज्ञानरहिताः सन्तोऽपि (पंडियमाणिणो) पण्डितमानिनःआत्मानं पण्डितं मन्यमानाः पाण्डित्यमदगर्विता अत एव ते (जिया) कामक्रोधादिभिः पराजिताः सन्ति अतएव ते (न) नैव (सरणं) शरणं भवन्ति ते स्वेषां परेपां वा न त्राणकर्त्तारो भवन्ति यतस्ते (पुव्वसंयोगं) पूर्वसंयोग-मातापित्रादिसम्बन्धम् उपलक्षणात् पश्चात्संयोग-श्वशुरश्यालकादिसम्बन्ध ‘च (हिच्चा णं) हित्वा खलु-त्यक्त्वाऽपीत्यर्थः (किच्चोवएसगा) कृत्योपदेशकाः कृत्यानां गृहस्थैः कर्तुं योग्यानां सावधकार्याणाम् उपदेशकाः उपदेशकर्तारः गृहस्थकार्याणामनुमोदका इत्यर्थः, अतस्ते (सिया) सिता:-बद्धाः प्रबलमहामोहोदयेन मोहपाशवद्धाः सन्ति न तु ते मुक्ता भवन्ति इति । गृहस्थके कृत्योंका अर्थात् सावद्यकर्मका उपदेश करने वाला होने से 'सियासिताः' प्रवल महामोहपाश से बद्ध हैं ॥१॥
अन्वयार्थगुरु अपने शिष्यों को सम्बोधन करके कहते हैं हे शिष्यो ! ये पूर्वोक्तवादि तत्त्वज्ञान से रहित होते हुए भी अपने को पण्डित मानते हैं -पाण्डित्य के अभिमान में चूर हैं अर्थात पण्डितपन के अहंकार से भरे हुए हैं अतएव काम क्रोध आदि के द्वारा पराजित हैं। वे न अपना त्राण क्यों कि वे पूर्व संयोग अर्थात् माता करसकते हैं और न दूसरों का। पिता आदि के सम्बन्ध को और उपलक्षण से पश्चात्संयोग अर्थात् श्वसुर साले आदि के सम्बन्ध को त्याग करके भी गृहस्थों द्वारा करने योग्य सावध कार्यों का उपदेश करते हैं अर्थात्-गृहस्थ के कार्यों की अनुमोदना करते हैं । अतः वे मोह के वन्धनों से आवद्ध हैं। वे मुक्त नहीं होते हैं । कृत्योपदेशका' स्थना त्यांना अर्थात् सावध भनी पहेश ४२वापाकाहापाथी 'सियासिता' प्रण महामापाशथी पायस छे ॥१॥
-सूत्रायસુધમાં સ્વામી પિતાના શિષ્યોને આ પ્રમાણે કહે છે- હે શિષ્ય પૂર્વોક્ત મતવાદીઓ તત્ત્વજ્ઞાનથી રહિત હોવા છતા પણ પિતાને ૫ડિત માને છે, એટલે કે તેઓ પિડિત્યના અભિમાનમાં ચૂર છે તેઓ પાડિત્યના અભિમાનથી ભરપૂર હોવાને કારણે કામક્રોધ આદિ પર્ વિજય પ્રાપ્ત કરી શકતા નથી તેઓ પોતાનું ત્રણ (રક્ષણ) પણ કરી શક્તા નથી અને અન્યને પણ ત્રાણું આપવાને સમર્થ નથી તેમણે પૂર્વસ ચાગને (માતા, પિતા આદિના સ બ ધને) અને પશ્ચાત્સ વેગને (સાસુ, સસરા, સાળા આદિના સબંધનો) ત્યાગ કર્યો હોય છે, છતા પણ તેઓ ગૃહસ્થના સાવદ્ય કાર્યોની અનુમોદના કરે છે તેથી તેમના દેહનું બન્ધન તૂટયું નથી મેહના બન્ધન વડે બંધાયેલા તે જી મુકત થઈ શકતા નથી
Page #418
--------------------------------------------------------------------------
________________
४०४ .
__ सुत्रकृताङ्गसूत्रे अयं भावः--यथा कथंचित् पूर्वसम्बन्धं विहायाऽपि पुनः नवीनं सावा कार्यमुपदिशन्ति । यतः इमे वाला अज्ञानिनोऽपि आत्मानं पण्डितमानिनो वयमेव सर्व ज्ञातार इति मत्वा एवं कुर्वन्ति, । परन्तु यावत्पर्यन्तमज्ञानं नाऽपगच्छेत् ज्ञानं च न लभेत तावत् यथावस्थितवस्तूपदेशकाः न भवन्ति । स्वकीयपाण्डित्यप्रकाशनाय अवश्यं किंचिदुपदेष्टव्यमेवेति कृत्वा यथाकथंचिदुपदेशं कुर्वन्तो न स्वयम् उपरता भवन्ति, नवाऽन्यानपि सावद्याग्निवर्तयितुं समर्थाः भवन्ति । अतएवोक्तम्-न शरणमिति ॥१॥
टीका-- ' एते अनन्तरोदीरिताः पंचभूतवादिन एकात्मतज्जीवतच्छरीरादिवादिनः कृतवादिनो गोशालकमतानुसारिणराशिकाश्च सर्वेऽपि वादिनः (जिया) जिताः,
तात्पर्य यह है-जैसे तैसे पूर्व सम्बन्ध को त्याग करके भी वे सावध कर्म का उपदेश करते हैं। यद्यपि वे अज्ञानी हैं फिर भी अपने को पण्डित मानते हैं। हम ही सर्वज्ञ हैं' ऐसा मानकर वे ऐसा करते हैं। परन्तु जब तक अज्ञान दूर न हो जाय और ज्ञान प्राप्त न हो जाय तब तक वे यथार्थ वस्तु स्वरूप के उपदेशक नहीं हैं । अपनी पण्डिताई प्रकट करने के लिए कुछ उपदेश देना चाहिए, ऐसा सोचकर किसी प्रकार उपदेश करते हुए भी वे न स्वयं सावध अनुष्ठान से विरत होते हैं और न दूसरों को विरत करने में समर्थ होते हैं । इसी कारण कहा है कि वे शरणभूत (किसी के रक्षक) नहीं हैं ॥१॥
टीकार्थहै शिष्यो ! तुम यह समझलो कि ये पूर्वोक्त पंचभूतवादी, एकात्मवादी,
આ કથનને ભાવાર્થ એ છે કે – પૂર્વસ બંધને (માતા, પિતા આદિ સસારી સંબધન) પરિત્યાગ કરીને સાધુ બનવા છતા તેઓ સાવદ્ય કર્મોને ઉપદેશ આપે છે. જો કે તેઓ અજ્ઞાન છે, છતાં પણ પિતાને ૫ ડિત માને છે “અમે જ સર્વજ્ઞ છીએ” એવું માનીને તેઓ આ પ્રમાણે કહે છે. પરંતુ જ્યા સુધી તેમનું અજ્ઞાન દૂર ન થાય અને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, ત્યા સુધી તેઓ યથાર્થ વસ્તુસ્વરૂપનો ઉપદેશ આપી શક્તા નથી પિતાનું પાહિત્ય પ્રકટ કરવા માટે કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ, એમ માનીને કઈ પણ પ્રકારે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરનારા તે મતવાદીઓ પોતે જ સાવદ્ય અનુષ્ઠાન કરતા અટકતા નથી અને અન્યને સાવદ્ય અનુષ્ઠાન કરતા રોકી શકતા નથી. તેથી જ એવું કહ્યું છે કે તેઓ કેઈને શરણ આપવાને (સ સારના દુખમાંથી બચાવવાને) સમર્થ હોતા નથી કે ૧છે
ટીકાઈ- હે શિષ્ય' તમે આ વાત સમજી લે કે પૂર્વોક્ત પંચભૂતવાદીઓ, એકાત્મ
Page #419
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनो टीका प्र . अ १ उ ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ४०५ रागद्वेपादिभिः शब्दादिविपय महामोहननिताऽज्ञानैश्च पराभूताः 'भोरिति' शिष्याणां संवोधने, भो शिष्याः इत्थं यूयं विवेकं कुरुत । एते परतीथिकाः अवास्तविकोपदेशे प्रवृत्ताः न कस्यचिदपि शरणं भविप्यन्ति, कस्यचिदपि पापेभ्यो रक्षणाय समर्था न भवन्ति । कुतो नैते अन्येपां समुद्धरणे समर्था स्तत्राह-"वाला? बालाः इति वाला इव वालाः सदसद्विवेकविकलाः सन्ति । यथा यत्किश्चिद् भाषमाणाः यथा तथा कार्यकारिणश्चाऽज्ञानिनः न कस्याऽपि रक्षणादिकार्ये समर्था भवन्ति तथा इमे अपि वादिनः स्वयमज्ञानिनः मन्तः परानपि मोहयन्ति ।। '
ननु यदि इमे अज्ञानिनस्तदा कथमन्यानुपदिशन्ति, तत्राऽह-" पंडियमाणिणो" पण्डितमानिनः आत्मानं पण्डितं मन्यन्ते तत्त्वाऽतत्त्वज्ञानविकला तज्जीवतच्छरीरवादी, कर्त्तावादी और गोशालक के अनुयायी त्रैराशिक-सभीरागद्वेय आदि से, शब्दादि विषयों से और महामोह जनित अज्ञान से पराजितं हैं । ये मिथ्या उपदेश देने में प्रवृत्त हैं । किसी के लिए भी शरण नहीं होंगे । किसी को पाप से बचाने में समर्थ नहीं होंगे।
ये लोग दूसरों का उद्धार करने में क्यों समर्थ नहीं हैं ? इसका कारण यह है की ये सत् और असत् के विवेक से हीन हैं। जैसे जो मन में आवे वही वकने वाले और मनमाना कार्य करने वाले किसी की रक्षा करने में समर्थ नहीं होते, वैसे ही ये वादी हैं। ये स्वयं अज्ञानी हैं और दूसरों को भी मृढ बनाते हैं।
यदि ये स्वयं अज्ञानी हैं तो दूसरों को कैसे उपदेश करते हैं ? इस प्रश्न का उत्तर देते है-वे पण्डितमानी हैं अर्थात् ऐसा समझते हैं कि हम समस्त વાદીઓ, તજજીવ તછરીર વાદીઓ, કર્નાવાદીઓ અને ગોપાલકના અનુયાયીઓ (ત્રિરાશિ), આદિ સઘળા મતવાદીઓ રાગદ્વેષ આદિ વડે, શબ્દાદિ વિષે વડે, અને માહામહ જતિ અજ્ઞાન વડે પરાજિત છે તેઓ મિથ્યા ઉપદેશ આપ્યા કરે છે તેઓ કેઈને પણ શરણ આપવાનું સમર્થ નથી કેઈને પાપમાથી બચાવવાને સમર્થ નથી તેઓ શા કારણે બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ નથી? તેનું કારણ પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે તેઓ સત્ અને અસના વિવેકથી વિહીન છે મન ફાવે તેમ તેઓ બકવા ટકરનારા અને મન ફાવે તેવું વર્તન રાખનારા તે અન્યતીથિકે કેઈની રક્ષા કરવાને સમર્થ હોતા નથી તેઓ પોતે જ અજ્ઞાની છે અને અન્યને પણ મૂઢ કરનારા છે
જે તેઓ પિતે જ અજ્ઞાની છે, તે બીજાને ઉપદેશ કેવી રીતે આપી શકે છે? આ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે તેઓ અજ્ઞાની હોવા છતા પણ એવું માને છે કે અમે
Page #420
--------------------------------------------------------------------------
________________
४०६
सूत्रकृताङ्गसूत्रे
अपि ते वयं सर्वशास्त्रस्य विवेचनात्सर्वानेव पदार्थान् जानीमः इत्येवमभिमानवन्तः अतः परानुपदिशन्ति । उपदेशं कुर्वाणाश्च स्वयं महामोहान्धकारं प्राप्नुवन्ति, अन्यानपि प्रापयन्ति, पातयन्ति च तान् नरकादिदुर्गतौ । तेषां पण्डितमानिनाम् अज्ञानकार्यविरूपाचरणं दर्शयति सूत्रकारः "हिच्चा णं" इति 'हिचा' हित्वा = परित्यज्य (पुव्यसंयोगं ) पूर्वसंयोग मातापित्रादिसम्बन्धं परित्यज्याऽपि वयं प्रत्रजिताः सर्वानेव त्यक्तवन्त इति कृत्वा संन्यासदीक्षामवाप्यापि पुनस्तत्रैव “सिया" सिताः आरम्भसमारंभादौ पुनरपि संसक्ता भवन्ति । परिव्रज्या मादायापि पुनः परिग्रहारंभादावेवाऽऽसक्ता भवन्ति, न ततो विरज्यन्ते ।
'शास्त्र का विवेचन करने के कारण सब पदार्थों के ज्ञाता हैं । इस प्रकार के अभिमान से युक्त होकर दूसरों को उपदेश देते हैं । उपदेश देते हुए ये स्वयं महा मोहान्धकार को प्राप्त होते हैं और दूसरों को भी उसी में ले जाते हैं और नरक आदि दुर्गति में गिराते है । उन पण्डितम्मन्यों के अज्ञानजनित विरूप आचरण को सूत्रकार दिखलाते हैं- माता पिता आदि संबंधी पूर्वसंयोग को त्याग करके भी ' हम दीक्षित हैं, हमने सबको त्याग दिया है' ऐसा समझ कर संन्यास दीक्षा प्राप्त करके फिर भी उसी आरंभ समारंभ में आसक्त हो जाते हैं दीक्षा ग्रहण करके भी फिर परिग्रह एवं आरंभ में आसक्त रहते हैं उससे विरक्त नहीं होते हैं ।
अथवा ' सिया' यहाँ पष्ठी के अर्थ में प्रथमा विभक्ति है । इसका अर्थ यह हुआ कि आरंभ समारभ आदि में आसक्त गृहस्थों के कृत्यों का उपदेश करते हैं अर्थात् पकाना, पकपाना, कूटना, पीसना आदि गृहस्थ के सावद्य
સમસ્ત શાસ્ત્રોનું વિવેચન કરી શકીએ છીએ, તે કારણે અમે સમસ્ત શાસ્ત્રોના નાતા છીએ . આ પ્રકારના અભિમાનથી યુકત થઇને તે લેાકાને ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરે છે. ઉપદેશ દેતા એવા તે મતવાદીએ પેાતે મહા માહાન્ધકારમા ડૂબેલા રહે છે અને ખ્રીજાને પણ તે મેહાન્ધકારમા જ લઇ જાય છે અને નરકાદિ દુર્ગંતિમા પાડે છે પેાતાની જાતને ૫તિ માનતા તે મતવાદીએના અજ્ઞાન જનિત વિરૂપ આચરણુનુ સૂત્રકાર કથન કરે છે માતા પિતા આદિ વિષયક પૂસ યાગને ( ઞ સારી સ ખ ધનેા ) ત્યાગ કરીને “ અમે દીક્ષિત છીએ, અમે સ સ ખ ધાને તેાડી નાખ્યા છે એવુ ખતાવવાને માટે દીક્ષા ગ્રહણ કરીને પણ તેએ સ સારી જેવા જ આર ભ સમાર ભમા આસકત રહે છે સન્યાસી બનવા છતા પણ તે પરિગ્રહ અને આર ભના ત્યાગ કરતા નથી.
अथवा “ लिया ” या यह सही छठ्ठी विलतिना अर्थे पडेली विलतिभा प्रयुक्त થયું છે તેના અર્થ એવા થાય છે કે તેઓ આર ભ સમાર ૯ આદિમા આસકત ગૃહસ્થેા
Page #421
--------------------------------------------------------------------------
________________
समार्थ वोधिनी टीका
अ १ प्र.
उ ४
पूर्वोक्तवादिनामशरण्यत्वम् ४०७ अथवा (सिया) इत्यत्र पष्ठ्यर्थे प्रथमा, तेन सितानाम्=आरम्भ-समारम्भादावासक्तानां गृहस्थपुरुषाणां 'किच्चोवदेसगा' कृत्योपदेशकाः गृहस्थानां यानि कृत्यानि कार्याणि आरम्भसमारम्भादीनि तेपामुपदेशका उपदेष्टारो भवन्ति । गृहस्थकर्त्तव्यं तु पचनपाचनकण्ड नपेपणादिकः सावद्यव्यापार विशेषः, तमे
वोपदिशन्ति,
यद्वा कृत्यं कर्त्तव्यं सावद्यानुष्ठानं, तदेव प्रधानं येषां ते कृत्या: = गृहस्थाः । तेषामुपदेशः=आरम्भसमारम्भादिसावद्यकार्यं स विद्यते येषां ते कृत्योपदेशकाः गृहस्थसदृशं कार्यकारकाः इत्यर्थः ते स्वयं संन्यासिनो भूत्वाऽपि आचरणैर्गृहस्थेभ्यो न विलक्षणा भवन्ति । यथा गृहस्थाः सर्वाण्येव आरम्भ समारम्भादीनि कुर्वन्ति, तथा इमेsपि प्रव्रजिताः कुर्वन्त्येव आरम्भसमारम्भादीनि कार्याणीति ॥ १॥
एवं भूतेषु परतीर्थिकेषु साधुमानिना किं कर्त्तव्यमित्युपदिशन्नाह-"तं च भिक्खू " इत्यादि --
मूलम्-
३.
२
५
४
६
“ तं च भिक्खू परिन्नाय वियं तेसु न मुच्छए
।
ܐ
6.
९
१२
अणुकसे अपलीने मज्झेण मुणि जाव ॥२॥
छाया-
तं च भिक्षुः परिज्ञाय विद्वांस्तेषु न मृच्छेत् । अनुत्कर्षः अप्रलीनो मध्येन मुनिर्यापयेत् ||२||
कार्यों का उपदेश करते हैं, अथवा गृहस्थ के समान ही वे आरंभ आदि में सावद्य अनुष्ठान करते हैं । वे संन्यासी होते हुए भी आचरण से गृहस्थों से
विलक्षण नहीं हैं । जैसे गृहस्थ सव आरंभ समारंभ आदि करते हैं, उसी
प्रकार ये दीक्षित होकर भी आरंभ समारंभ आदि करते हैं ||१||
ના કૃત્યાના ઉપદેશ આપે છે એટલે કે રાધવાના, ૨ ધાવવાને, દળવાના, દળાવવાના, ખાડવાના આદિ સાવદ્ય કાર્યાના ઉપદેશ આપે છે અથવા તેએ પેાતે જ ગૃહસ્થાના જેવા જ સાવદ્ય અનુષ્ઠાનાનુ સેવન કરે છે આરીતે સન્યાસીના વેષ ધારણ કરવા છતા પણ તેમનુ આચરણ સ સારીના (ગૃહસ્થના) જેવુ જ હાય છે . જેવી રીતે ગૃહસ્થ આરભ,” સમાર ભ આદિમા પ્રવૃત્ત રહે એજ પ્રમાણે તે દીક્ષિત હાવા છતા પણ આર ભસમાર ભ આદિ કરે છે. ॥ ૧॥
Page #422
--------------------------------------------------------------------------
________________
४०८
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ-
( वियं भिक्खु ) विद्वान् भिक्षुः मेधावी साधुः (तंच) तंच परतीर्थिकवादम् । (परिन्नाय) परिज्ञाय = ज्ञपरिज्ञया हेयरूपेण ज्ञात्वा ( तेसु) तेषु परतीर्थवादेषु ( न मुच्ए ) मूच्छीं न कुर्यात् आसक्ति न कुर्यादित्यर्थः तर्हि किं कुर्यादित्याह (मुणि) मुनि: जिनप्रवचनरहस्यज्ञाता (अणुक्कसे) अनुत्कर्ष:=
परतीर्थिक ऐसे हैं तो सच्चे मुनि को क्या करना चाहिये ? यह कहते हैं- " तं च भिक्खू' इत्यादि ।
í
भिक्खू - विद्वान् भिक्षुः' मेधावी साधु 'तं च-तंच ' 'परिम्नाय - परिज्ञाय' ज्ञ परिज्ञा से हेय रूप जानकर 'ते - तेषु' परतीर्थिकवादमें 'न मुच्छए - न मृच्छेत्' आसक्त न बने 'मुणि
शब्दार्थ -- 'वियं उन अन्यतीर्थिकों को
मुनिः' जिनप्रवचन रहस्य को जानने वाला प्रकारका मद न करता हुआ 'अप्पलीणे - अग्रलीनः' सम्बन्ध न रखता हुआ 'मज्जेण - मध्येन' मध्यस्थ संयम का वहन करे ॥ २ ॥
'अणुकसे - अनुत्कर्ष: ' किसी पार्श्वस्थादिकोंके साथ भाव से 'जावए - यापयेत्'
अन्वयार्थ
विद्वान् भिक्षु परतीर्थिकों के सिद्धान्त को ज्ञपरिज्ञा से हेय जानकर उसमें आसक्ति न करे, तो क्या करे ? जिनप्रवचन के रहस्य का ज्ञाता मुनि जाति
પરતીથિ ! જે આપ્રકારના છે, તે સાચા મુનિ કેવા હેાવા જોઈએ ? આ પ્રશ્નના हवे सूत्रभर उत्तर आये हे 'त चभिक्खू' इत्यादि
ܕ
,
शब्दार्थ –'विय भिक्खू - विद्वान् भिक्षु' भेधावी साधु तच तच તે અન્ય तीर्थिओने 'परिन्नान-परिचाय' न परिज्ञाथी लगीने 'तेसु-तेषु' परतीर्थि वाहभा 'ने' मुच्छप- न मुच्छेत आसत न जने 'मुणि- मुनि' ले प्रवयन रहस्यने लगुवावाजा 'अणुक्कसे - अनुत्कर्ष'' अर्थ प्रास्नु अभिमान न उरता 'अप्पली-अलीन' पार्श्वस्थ वगेरेनी साथै समधन राणता 'मज्झेण मध्येन' मध्यस्थ लावथी 'जावण्या येत्' સચમ યાત્રાનુ વહન કરે ારા
,
· વિદ્યાત્ સાધુએ પરતીથિકાના સિદ્ધાન્તને સપરિના વડે હેય (ત્યાજ્ય) જાણીને તેમા આસકત થવુ જોઇએ નહી. તેમણે જિનપ્રવચનના ચ્હસ્યના ગાતા થવુ જોઇએ, અને જાતિ, કુળ આહિઁના મઢને પરિત્યાગ કરીને, તથા અન્યતીથિકા, ગૃહસ્થા અને
Page #423
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. अ. १ उ ४ पूर्वोक्तवादिनां प्रति विदुषां कर्त्तव्यम् ४०५ उत्कर्षरहितः जात्यादिमदरहित: ( अप्पलीणे) अग्रलीन: परतीर्थिकेषु गृहस्थ' पार्श्वस्थादिषु वा सम्बन्धमकुर्वाणः सन् (मज्झेण ) मध्येन मध्यस्थभावेन रागद्वेषराहित्येन ( जावए) यापयेत् संयमयात्रां निर्वहेत् ||२||
टीका-
|
'वियं' विद्वान् स्वसमयपरसमयज्ञाता 'भिक्खू' भिक्षुः = निरवद्यभिक्षणशीलः साधुः (तंच) तंच = पूर्वोक्तं देवोप्तब्रह्मोप्तादिवादिमतं 'परिन्नाय' परिज्ञाय ज्ञपरिज्ञया हेयरूपतया सम्यगवगम्य - यथा इमे मिथ्यात्वमोहग्रस्ताः सदसद्विवेक विकलाः न स्वस्मै हिताय न वा परस्मै हिताय समर्था इत्येवं पर्यालोच्य 'तेसृ' तेषु पूर्वोक्तवादिषु ( न मुच्छए) न मृच्छेत् आदेयतया गृद्धिं न कुर्यात् तेष्वासक्ति न विदध्यादित्यर्थः । तर्हि किं कुर्यादित्याह - 'मुणि' मुनिः मुनिः = जिनप्रवचनरहस्यज्ञानसम्पन्नः ''अणुक्कसे' अनुत्कर्पः अष्टसु मदस्थानेषु कमपि मदमकुर्वाणः 'अप्पलीणे, अप्रलीनः परतीर्थिकेषु गृहस्थेषु कुल आदि के मद से रहित होता हुआ, 'अन्यतीर्थिकों, गृहस्थों ओर पार्श्वस्थों (शिथिलाचारियों ) आदि का सम्बन्ध न रखता हुआ मध्यस्थभाव, से अपनी संयमयात्रा का निर्वाह करे ||२||
मनना
- टीकार्थ
स्वसमय और परसमय का ज्ञाता तथा निरवद्य भिक्षा हण करने वाला. साधु पूर्वकथित देवकृत या ब्रह्मकृत जगत् आदि मानने वालों को ज्ञपरिज्ञा. से हेय जान कर अर्थात् ये मिथ्यात्व मोह से गुप्त और सत् असत् के विवेक से रहित हैं, ऐसा समझ कर उन्हे ग्राहच न समझें, उनमें आसक्ति न करें । तो फिर क्या करे ? जिनप्रवचन के रहस्य के ज्ञान से सम्पन्नमुनि, आठ मदस्थानों में से किसी भी मर्द को न धारण करता हुआ, परतीर्थिकों,,
J
""
પાર્શ્વસ્થા (શિથિલાચારીઓ) આદિની સાથે સખધ રાખવા જોઇએ નહી . તેમણે મધ્યસ્થ ભાવે પેાતાની સ યમયાત્રાના નિર્વાહ કરવે જોઇએ.
!
टीअर्थ -
11
સ્વસમય અને પરસમયના જ્ઞાતા-તથા નિરવદ્ય (નિર્દેશ) ભિક્ષા ગ્રહણુ કરનાર સાધુએ પૂર્વાંત દેવકૃત, પ્રાકૃત આદિ જગત્ વિષયક માન્યતાઓનુ પ્રતિપાદન કરનાર અન્યતીથિકાને જ્ઞપરિના વડે જાણીને. એટલે કે તેઓ મિથ્યાત્વ માહથી આવૃત્ત છે અને સત્ અસના વિવેકથી રહિત છે એવુ સમજીને તેમની માન્યતાને અગ્રાહ્ય સમજીને તેમા આસક્ત થવુ જોઈએ નહી. ત્યારે તેમણે શુ કરવુ જોઇએ? જિનપ્રવચનના રહસ્યના જાણકાર સુનિએ આઠ મહસ્થાનામાના કોઇ પણ મદ્રસ્થાનનુ સેવન કરવુ જોઇએ નહીં.
सू. ५२
Page #424
--------------------------------------------------------------------------
________________
४१० . . . ।
। सूत्रकृतासने पार्श्वस्थादिषु वा संपर्करहितो. भूत्वा मज्झेण मध्येन मध्यस्थभावेन रागद्वेषराहित्येनेत्यर्थः (जावए) यापयेत् संयमयात्रां निर्वहेत् । अयं भावः-सम्यग्रज्ञानवान् मुनिः स्वसमयं परसमयं च पर्यालोत्त्य परतीथिकादिभिः सह सम्बन्धमकुर्वन् अपगताहङ्कारो रागद्वेपरहितः स्वसंयमयात्रां निर्वहेदिति ॥२॥ i. कथं ते - परतीर्थिकाः स्वात्मनां । परेपां च त्राणाय वा शरणाय चा न भवन्ति, ये त्राणाय भवन्ति ते च कथंभूता इत्यत्राह-"सपरिग्गहा" इत्यादि। .
“सपरिंग्गहा य सारंभा, इह मेगेसि माहियं । अपरिग्गहा अणारम्भा भिक्खू ताणं परिव्वए ॥३॥
छाया-- "सपरिग्रहाश्च सारंभा इह एकेपामाख्यातम् ।
' अपरिग्रहान् अनारंभान् भिक्षुस्त्राणं परिव्रजेत् ॥३॥ गृहस्थों और पार्श्वत्थ आदि के सम्पर्क से रहित होकर मध्यस्थभाव से अर्थात् रागद्वेष से रहित होकर संयमयात्रा का निर्वाह करे ॥२॥
परतीर्थिक अपने और दूसरों के लिए त्राण या शरण क्यों नहीं होते और जो त्राण या 'शरण होते हैं, वे कैसे होते हैं यह कहते है-" सपरिगंहा । इत्यादि।
शब्दार्थ-'सपरिग्गहा-सपहिग्रहाः परिग्रह वाले 'य-च' और 'सारंभी सारम्भाः । प्राणांतिपातादि आरंभ करने वाले जीव, मोक्ष प्राप्त करते हैं यह 'इई-इह मोक्षके विषय में 'एगेसिं-एकेपां' कोई कोई दर्शनवादिकों का 'आहिय-आख्यतम्' कथन हैं ' 'भिक्खू-भिक्षुः' जिनाज्ञाराधक 'अपरिग्गहा તેણે પરતીર્થિક, ગૃહસ્થ અને પાર્ધ (શિથિલાચારીઓ)ના સ પર્કથી રહિત થઈને, મધ્યસ્થ ભાવે (રાગદ્વેષથી રહિત થઈને) પિતાની સંયમયાત્રાને નિર્વાહ કર જોઈએ છે ગાથા રા * “હવે સૂત્રકાર એ વાતનું સ્પષ્ટીકરેણ કરે છે કે પરતીથિકે શા કારણે અન્યને શરણ माधवाने असमर्थ छ, 'मन' (श२५) मापना२ वा डाय'छ. "सपरिग्गहा त्या
. शहाथ-'सपरिग्गा -सपरिग्रहाः' परियडवाणा "य-च' भने 'सारभा-सारम्भाः પ્રાણેતિપાત વગેરે આરંભ કરવાવાળા જીવ, મોક્ષ પ્રાપ્ત કરે છે. આ “-” મેક્ષના विषयमा पंगेसिं-एकेषां शनवा 'आहिय-आख्यातम्' ४थन छ 'भिक्खू भिक्षु' न लगवान्नी माज्ञानु पादान' ४२ना२ 'अपरिगहा--अपरिग्रहान्' परियडया
Page #425
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ १ उ. ४ साधुजीवनयात्रानिर्वाहनिरूपणम् ४११ :: अन्वयार्थ- . .
. । (सपरिग्गहा). ,सपरिग्रहाः परिग्रहेण सहिताः, परिग्रहवन्तइत्यर्थः । (यो) च-पुनः (सारंभा) सारम्भाः प्राणातिपाताधारंभसहिता अपि जीवाः मोक्षं प्राप्नु वन्ति इति । (इहं) इह-अस्मिन् लोके विपये । (एगेसिं) एकेपों केपांचि वादिनाम् आयातम् कथितं कथनं वर्तते किन्तु तन सम्यक् अतः (भिक्खू) भिक्षुः जिनाज्ञाराधकः । (अपरिग्गहा) अपरिग्रहान् परिग्रहरहितान् (अणारंभा) अनारम्भान् आरंभरहितान् पुरुपान् । (ताणं) त्राणं शरणम् (परिव्वए) परिव्रजेत्-प्राप्नुयात् । ।
टीका-- , 'सपरिग्गहा' सपरिग्रहाः परिग्रहेण धनधान्यपश्वादिना सह वर्तन्ते इति सपरिग्रहाः । कदाचित् परिग्रहाऽभावेऽपि शरीरोपकरणे मूर्छावन्तः सपरिग्रहाः। अपरिग्रहान्' परिग्रह, से रहित और। 'अणारंभा-अनारम्भान्' : आरम्भवर्जित पुरुष के 'ताणं-त्राणम्' शरणमें परिव्वए-परिव्रजेत्' जावे ॥३॥' !'
। अन्वयार्थ ।। . . परिग्रह से युक्त और ,प्राणातिपात आदि आरंभ से युक्त जीव भी मोक्ष प्राप्त करते हैं, ऐसा इस संसार में किन्हीं वादियों का कथन है । किन्तु यह कथन समीचीन नहीं है, अतः जिनाज्ञा, का आराधक भिक्षु परिग्रह और आरंभ से रहित पुरुषों की शरण ग्रहण करे ॥३॥
-टीकार्थ___जो धन धान्य और पशु आदि परिग्रह रखते हैं वे सपरिग्रह कहलाते हैं कदाचित् परिग्रह के अभावमें भी शरीर और उपकरणोंमें जो ममत्व धारण, करते हैं वे भी सपरिग्रह ही हैं। जो पट्काय, के उपमर्दन रूप आरंभ से युक्त हों, उन्हे सारंभ कहते हैं। जैसे हिंसादि करने वाले भी मोक्ष प्राप्त २हित मन 'अणार भो-अनारम्भान' मा२ त ५३५ना 'ताण --प्राणम्' २२ मा
'परिव्वए-परिव्रजेत्' लय. 31
अनाथ
પરિગ્રહથી યુક્ત અને પ્રાણાતિપાત આદિ આર ભથી યુક્ત જીવ પણ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે આ પ્રકારની માન્યતા કેઈ અન્ય મતવાદીઓ ધરાવે છે, પરંતુ આ માન્યતા સાચી નથી તેથી જિનાજ્ઞા આરાધક ભિક્ષુએ પરિગ્રહ અને આર ભથી રહિત હેય એવા પુરુષનું જ શરણ સ્વીકારવું જોઇએ. - ધન, ધાન્ય, પશુ આદિનો પરિગ્રહ રાખનારને સપરિગ્રહ કહે છે કદાચ આ “વસ્તુઓના પરિગ્રહને અભાવ હોય પરંતુ શરીર અને ઉપકરણોમા મમત્વભાવ હેય,
Page #426
--------------------------------------------------------------------------
________________
-
मृत्रकृताङ्गस (य) च तथा 'सारंभा' सारम्भाः आरम्भेण पट्कायजीवोपमर्दनरूपेण सह वर्तन्ते इति सारंभाः प्राणातिपातादिकारका अपि मोक्षं प्राप्नुवन्तीति तेषां कथनं विद्यते । ते इत्थं कथयन्ति-दुःखदायिना प्रव्रज्यादिना, गिरस्तुण्डमुण्डादिकया क्रियया च किम् ? (इह) इह-अस्मिन् लोके (एगेसिं) एकेप केपाश्चित् वादिनाम् (आहियं) आख्यातं कथनम् किं, केवलगुरोः कृपयैव सारम्भादि मत्वेऽपिमोक्षो. भविष्यत्येवेत्येवं भाषमाणाः कथं कस्याऽपि संसारसागरात् त्राणाय शरणाय वा समर्था भवेयुः नैव कदापीति भावः । अतस्तान प्रति स्व त्राणाय नगच्छेत् । यदीमे न त्राणाय समर्था स्तदा कान् त्राणाय गच्छेदिन्यत्राऽऽ४
कर लेते हैं, ऐसा कोई कोई कहते है। उनका कथन यह है कि इस दुःख देने वाली दीक्षा से और मूंड मुडाना आदि क्रिया करने से क्या लाम है ? आरंभ युक्त होने पर भी यदि गुरुकृपा प्राप्त हो जाय तो उसी से मोक्ष मिल जायगा ! ऐसा कहने वाले किस प्रकार संसारसागरसे किसी का त्राण कर सकते हैं ? कैसे किसी के लिए शरणभूत हो सकते है ? कदापि नही हो सकते । अतः अपने त्राण के लिए उनके समीप नहीं जाना चाहिए
यदि ये त्राण नहीं कर सकते तो त्राण पाने के लिए किसकी शरण लेना चाहिए ? इस प्रश्न का उत्तर देते हैं-जो परिग्रह से रहित हे अर्थात् जो धर्मोपकरणों के सिवाय शरीर के उपभोग के लिए रंच मात्र भी परिग्रह
તે એવા મમત્વભાવ યુક્ત પુરુષને પણ સપરિગ્રહ જ કહે છે જેઓ છકાયના જીવોની ધંત્યા કરવા રૂપ આર ભથી યુક્ત હોય છે, તેમને સારંભ કહે છે એવા હિંસાદિ કરનારાઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવુ કઈ કઈ મતવાદીઓ કહે છે તેઓ એવું પ્રતિપાદન કરે છે કે આ દુઃખદાયક દીક્ષા લેવાથી અને કેશલુંચન આદિ ક્રિયાઓ કરવાથી શે. લાભ છે? આરંભયુકત જીવ પણ ગુરુકૃપાના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે” આવું કહેનારા લેકે સંસારસાગર તરાવવાને સમર્થ હેતા નથી તેમનું શરણ સ્વીકારનારને ઉદ્ધાર થઈ શકતું નથી તેથી મુમુક્ષુ જીવોએ તેમનું શરણ સ્વીકારવું જોઈએ નહી
જે તેઓ શરણ આપવાને સમર્થ ન હોય, તે કોનું શરણું શોધવુ? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે. છે જેઓ પરિગ્રહથી રહિત છે. એટલે કે જેઓ ધર્મોપકરણો સિવાયના શરીરના ઉપગ માટેને બિલકુલ પરિગ્રહ રાખતા નથી, તથા જેઓ આરંભથી ગ્રહિત છે એટલે કે જેઓ
Page #427
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र. श्रु अ. १ उ ४ साधुजीवनयात्रानिर्घाहनिरूपणम् ४१३ "अपरिग्गहा" इत्यादि । 'अपरिग्गहा' अपरिग्रहान् येषां धर्मोपकरणाऽतिरिक्तः शरीरोपभोगार्थ स्वल्पोऽपि परिग्नहो नास्ति तान् तथा 'अणारंभा' अनारम्भान् आरम्भरहितान् येषां सावद्यकर्मणि मनसोऽपि व्यापारो नास्ति, किमुत कायिकवाचिकव्यापारसंभावना तान् इत्थंभूतान लघुकर्मणस्तीर्थकरगणधरान् भावितात्मानगारान् वा 'भिक्खू ' भिक्षुः मुनिः 'ताणं ' त्राणंशरणम् 'परिव्बए' परिव्रजेत् स्वात्मनः संसारसागरादुद्धाराय गच्छेत् । एतान् संप्राप्य मुक्ति प्राप्नुयादिति भावः ॥३॥
___ आरम्भं परिमई च वर्जयित्वा साधुः कथं जीवनयात्रां निर्वहेदिति दर्शयति--"कडेसु" इत्यादि ।
मूलम्-- "कडेसु घोसमेसेज्जा, विऊ दत्तेसणं चरे ।। अगिद्धो विप्पमुक्को य ओमाणं परिवज्जए ॥४॥
छाया-- "कृतेपु ग्रासमेपयेत् विद्वान् दत्तपणां चरेत् ।
अमृद्धो विप्रमुक्तश्च अपमानं परित्यजेत् ॥४॥ नहाँ रखते तथा जो आरंभ से रहित है अर्थात् जो मन से भी सावध कार्य नहीं करते हैं-वचन और काय से सावध व्यापार की वात ही दर रही ऐसे लघुकर्म तीर्थकर गणधर और भावितात्मा अनगारों की भिक्षु शरण ग्रहण करे। संसारसागर से अपनी आत्मा का उद्धार करने के लिए उन्हीं की शरण में जाना चाहिए। उनकी शरण में जाने से ही मुक्ति की प्राप्ति होती है ॥३॥
आरंभ और परिग्रह का त्याग करके साधु किस प्रकार जीवन निर्वाह कर सकता है ? यह दिखलाते हैं-" कडेसु" इत्यादि।
મન, વચન અને કાયા દ્વારા સાવદ્ય કૃત્ય કરતા નથી, એવા લઘુકમાં તીર્થકર, ગણધર અને ભાવિતાત્મા અણગારેનુ શરણ ભિક્ષુએ લેવું જોઈએ તે સારસાગરને તરી જવાની અભિલાષાવાળા ભિક્ષુએ તેમનું જ શરણ સ્વીકારવું જોઈએ તેમના શરણે જવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે ૩
આ ભ અને પરિગ્રહને ત્યાગ કરીને, સાધુ કેવી રીતે જીવનનિર્વાહ કરી શકે છે? मा प्रश्न उत्तर मापता सूत्रा२ ४ छ - "कडेसु" इत्याहि
Page #428
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः
JIT
नमः “विऊ" विद्वान् = सम्यग् ज्ञानवान् मुनिः 'कडेसु' कृतेषु अन्यैः संपादितेषु ॥ 'घास' ग्रासं पिण्डमिति यावत् । 'एसेज्जा' एपयेत् = गवेपयेत् गृहस्थैः स्व निमित्तं सम्पादिताहारस्यान्वेषणं कुर्यात् । तदपि नादत्तं किन्तु 'दत्तेसणं' दत्तेपणां दीयमानाहारादिकस्यैपणाम्, 'चरे' चरेत् = अभिलपेत् । तत् कीदृशो भूत्वा चरेदित्याह = 'अगिद्धो' अगृद्ध :- गृद्धिभावरहितः । तथा - 'विप्पमुको' विप्रमुक्तः, रागः द्वेपपरिवर्जितः । ‘य' च-तथा- 'ओमाणं' अपमानम्, 'परिवज्जए' परिवर्जयेत् । गृहस्थैरदत्तेऽल्पदत्ते वा स्वापमानं न विचारयेत् किन्तु समभावं भजेदिति भावः ।
४१४
:F. ,,.,.
I
1
" 1 "1"}
शब्दार्थ--'विउ-विद्वान्' विद्वान् पुरुष ' कडेसु कृतेषु' दूसरे द्वारा संपादन किये हुए आहार में से 'घास - ग्रासम् ' एक नास 'एसेज्जा - एपयेत्' गवेषणा करे, दत्तेसणं - दत्तेपणा' दिये हुए आहार को लेनेकी 'चरे चरेत्' इच्छा करे और 'अगिद्धो- अगृद्ध : ' गृद्धि - आसक्ति रहित तथा 'विषमुक्को - विप्रमुक्तः' रागद्वेष वर्जित होकर ' 'य'च' एवं 'ओमाणं - अपमानम् ' दूसरे द्वारा किया गया अपने अपमान को 'परिव्वए - परिवर्जयेत् ' त्यागदे अर्थात् मानापमानों में समभाव रहे ||४॥
+3
अन्वयार्थ
-
सम्यग्ज्ञानवान् मुनि- दूसरों के द्वारा बनाये हुए आहार की गवेपणा करे अर्थात् गृहस्थों ने अपने निज के लिए बनाये आहार का अन्वेषण करे | वह - आहार भी अदत्त नही - किन्तु उनके द्वारा प्रदत्त हो, उसी की अभिलापा करे । उसे भी किस प्रकार ग्रहण करे 2- गृद्धि से रहित होकर
''' "
- शब्दार्थ –विउ - विद्वान्), विद्वान् पु३ष (कडेसु कृतेषु' जीन द्वारा स पाईन रेस भाडारभाथी 'घात -ग्रासम्' मेड ग्रास 'पसेज्जा- पपयेत्' गवेषणा रे 'दत्तेसण - दत्तेपणा' दोघे भाडारमे दे॑वानी 'चरे-चरेत्' '१२ भने 'अगिध्धो-अगृद्ध.' गृद्धि-आसति रहित तथा 'विपमुक्को - विमुक्त रागद्वेपथ थाने 'य-च' मेवम् 'ओमाण:अपमानम्' जीन्न द्वारा उरेल पोताना अपभानने 'परिव्यय- परिवज येत्' - त्यागी हे અર્થાત્ માનાપમાનમાં સમભાવ રાખે જા
J' " 1-1
,"
- सूत्राथ
15
'ગૃહસ્થાએ 'પેાતાને નિમિત્તે' જ બનાવેલા આહારની સમ્યગ્ જ્ઞાનવાન સાધુએ ગવેષણા કરવી જોઈએ-સાધુને નિમિત્ત બનાવેલેા આહાર ગ્રહણ કરવા જોઈએ નહી સાધુએ અદત્ત આહારની અભિલાષા રાખવી નહી પણ પ્રદત્ત આહાર પણ તેણે ગૃદ્ધિ તથા રાગદ્વેષથી રાહત થઈ ને ગ્રહણ કરવા જોઈ એ કદાચ ગૃહસ્થ આહાર પ્રદાન ન કરે અથવા
Page #429
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ ४ उद्गमादिपोऽशदोपनिरूपणम् ४१५
टीका.'विऊ' विद्वान् चारित्रपालनैकरतो मुनिः 'कडेसु' कृतेपु-गृहस्थेन स्वार्थाय सम्पादितेषु चतुर्विधाक्षारादिपु 'वासं' ग्रासं-पिण्डस्' 'एसेजा एपये पोडशोद्गमदोपपरिहारपूर्वकमाहारादिकं ' गृह्णीयादित्यर्थः ते चं पोडशदोपा इमे-'
{ . मूलम्—आहाकम्मुद्देसिय, पूइकम्मे य मीसजाए. य . ! . str. . ठवणा पाहुडिया य, पाओयरकीयपामिच्चे ॥१॥ .
परियहिए अभिहडे. उब्भिन्ने मालोहडेश्य । T , अच्छिज्जे अंणिसिहे, अझोयरए य सोलसमें ॥२॥॥ 5)
पारया
छाया-आधाकर्म१ औदेशिकम् २ पूतिकर्म३. च मिश्रजातं४ च । र ,
स्थापना५ प्राभृतिका६ च प्रादुष्करं७ क्रीत८ प्रामित्यम् (अपमित्यम्) । परिवर्तितम् १० अभ्याहृतम् ११, उद्भिन्नं१२ मालापहृतम् १३ ।।इति।):
... आच्छेद्यम्१४ अनिसृष्टम्१५ अध्यवपूरकं१६ च पोडशः ॥२॥ तथा रागद्वेप से रहित होकर ग्रहण करे। और गृहस्थ यदि न देवे अथवा थोडा देवे तो अपना अपमान न जाने किन्तु समभाव धारण करे ॥४॥ ITEN
-टीकार्थ- - चारित्र का पालन करनेमें अनन्य रति वाला मुनि ऐसे ही आहार की गवेषणा करे जो गृहस्थों ने अपने स्वयं के लिए बनाया हो । अर्थात' उद्गम के । सोलह दोष यह हैं (१) आधाकर्म (२) औद्देशिक (३) पूतिकर्म) (४) मिश्रजात (५) स्थापना (६) प्राभृतिका (७). प्रादुष्कर (८)' क्रीतं. (९) प्रामित्य (१०) परिवर्तित (११) अभ्याहृत (१२) उद्भिन्न (१३) मालापहृत, .
એછે. આહર, વહરાવે, તે પણ સાધુએ અપમાન માનવું જોઈએ નહી, પરન્તુ सभावापा२६५ ४२वो नध्य: ॥४॥,
ચારિત્રનુ પાલન કરવામા તત્પર મુનિએ ઉગમ આદિ દોથી રહિત આહારની ગવેષણા કરવી જોઈએ ગૃહસ્થોએ સાધુને નિમિત્તે નહી પણ પોતાને જ નિમિત્તે બનાવેલ આહાર ગ્રહણ કરે જોઈએ ઉદ્ગમના નીચે પ્રમાણે ૧૬ દો કહ્યા છે... , છે
(१) आधाभ, (२) मौदेशि:, (3) तभ, (४) [भनत - (५) स्थापना, (6):: प्राकृतिक, (७) प्रादृष्४२, (८) जीत, (6) प्राभित्य, (१०) परिवतित, (११) भल्याहत,
Page #430
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतास्त्रे तत्र-आधाकर्म-आधया-साधु प्रणिधानेन यत्कर्म तद् आधाकर्म, साधुप्रणिधानमाश्रित्य यत् क्रियते, तद् आधाकर्मोच्यते १। औदेशिकम्साधुमुद्दिश्य यत्कृतं तत् २। पूतिकृतम् आधाकर्माद्याहारस्य सिक्थेन मिश्रितं पूतिकर्मोंच्यते एतादृशमाहारो यदि सहस्त्रगृहान्तरितोऽपि दीयते तदा एतद्दोपदुष्टोच्यते ३। मिश्रजातम्-साधुगृहस्थं चेति द्वयं मिश्रतयोदिश्य यत्कृतं तत् ४। स्थापना-यत् साधुनिमित्तं स्थापितं तत् ५। प्राभृतिका-साधुनिमित्तं प्राघूर्णकान् पूर्व पश्चात् कृत्वा यत् क्रियते तत् । प्राभृतमेव (१४) आच्छेद्य (१५) अनिसृष्ट और (१६) (१६) अध्यवपूरक । इनका अर्थ इस प्रकार है(१) आधाकर्म--साधु के निमित्त से छ काय का आरंभ करके पकाया
आहार आधाकर्मी हैं। (२) औदेशिक-किसी एक साधु के उद्देश्य से जो बनाया गया हो। (३) पूतिकर्म-जिस आहार आदि में आधाकर्म का थोडा सा भाग एक
सीथ भी मिला हो उस आहारको यदि हजार घरका अंतर देकर भी
साधुको देनेमें आवेतो भी पूतिकर्म दोपयुक्त कहा जाता हैं। (४) मिश्रजात~जो आहार साधु और गृहस्थ दोनों के लिए बनाया गया हो। (५) स्थापना--जो अमुक साधु को दूंगा ऐसा विचार कर रख छोडा हो (६) प्राभृतिका-साधु के निमित्त से मेहमानों को आगे पीछे करके (१२) मिन्न,(१३) भादापत, (४) मा ठेच, (१५) मनिष्ट, भने (१६) मध्यपू२५, આ પદને અર્થ નીચે પ્રમાણે છે.
(१) माघाभ-२ मा साधुने निभित्ते, ७४ायना वान माल (पमईन) કરીને બનાવવામાં આવ્યા હોય, એવા આહારને આધાકમિ કહે છે
(૨) ઔદેશિક- કેઈએક સાધુને નિમિત્તે જ બનાવેલા આહારને ઔદેશિક કહેવાય છે.
(૩) પૂતિકર્મ- જે શુદ્ધ આહારમાં આધાકર્મ આદિ દોષયુક્ત આહારને એક કણ પણ રહેલું હોય છે, તે આહારને જે એક હજાર ઘરનુ અતર આપીને સાધુને વહેરાવવામા આવે તે પણ તે આહાર આદિ પૂતિકર્મ દોષયુક્ત આહાર કહે છે
(૪) મિશ્રજાત- જે આહાર સાધુ અને ગૃહસ્થ, બન્નેને નિમિત્તે બનાવ્યું હોય, તેને મિશ્રિજાત આહાર કહે છે.
(૫) સ્થાપના– અમુક સાધુને વહેરાવવા માટે જે આહારને અલગ મૂકી રાખ્યો હૈય, તેને સ્થાપના દોષયુક્ત આહાર કહે છે
(૬) પ્રાભૂતિકા- સાધુને માટે મહેમાનોને આઘા પાછા કરીને કરવામા આવે તે
Page #431
--------------------------------------------------------------------------
________________
D
ममयार्थ वोधिनो टीका प्र. श्रु. अ १ उ.४ उद्गमादिपोडशदोपनिरूपणम् ४१७ प्राभृतिका तदुक्तमन्तरेण या दीयमाना भिक्षा सा प्राभृतिकोच्यते ६ । प्रादुष्करम्-अन्धकारे प्रकाशं कृत्वा यदीयते तत् ७ । क्रीतम्-साधुनिमित्तं मूल्येन गृहीत्वा यदीयते तत् ८। प्रामित्यम्--साध्वर्थमन्यसकाशात् 'भूयोऽपि, तुभ्यं दास्यामीति कृत्वा यदुच्छिम्नमानीयते तत् ९ । परिवर्तनम्-साधुनिमित्तं परिवर्त्य अन्य वस्तुस्थाने अन्यद्वस्तुदत्वा यदानीयते तत् १० । अभ्याहृतम्स्वगृहात् परगृहाद्वा आनीय साधु-संमुखे गत्वा यद्दीयते तत् ११ । उद्भिन्नम्गोमयादिना--मुद्रितं भाजनमुद्भिद्य यहीयते तत् १२। मालापहृतम्-माले-गृतैयार किया जाय । प्राभृत को ही प्राभृतिका कहते हैं। उसके भोजन किये विना दी जाने वाली भिक्षा प्राभृतिका कहलाती है। (७) प्रादुष्कर-अंधेरे में उजेला करके दी जाने वाली भिक्षा। (८) क्रीत–साधु के निमित्त खरीद कर दी जाने वाली भिक्षा । (९) प्रामित्य-साधु के निमित्त वापिस लौटाने के वायदे पर उधार
ली हुइ भिक्षा। (१०) परिवर्तित-साधु के अदल बदल करके एक के बदले दूसरी वस्तु
देकर लाई हुई भिक्षा। (११) अभ्याहृत-अपने या पराये घरसे लाकर और साधु के सन्मुख
. जाकर जो दी जाय। (१२) उद्भिन्न-गोवर आदि से मुद्रित [बाबे हुए पात्र को उघाड
कर दिया जाने वाला आहार आदि । પ્રાભૃતિક આહાર દોષ કહે છે. તે પ્રાભૂતને પ્રાભૂતિકા પણ કહે છે.
. (૭) પ્રાદુષ્કર- અંધકારવાળી જગ્યામાં અજવાળું કરીને જે આહાર વહેરાવવામાં આવે છે, તેને પ્રાદુષ્કર દોષયુક્ત આહાર કહે છે.
(૮) ક્રીત-સાધુને નિમિત્તે ખરીદ કરીને સાધુને પ્રદાન કરાતી ભિક્ષાને ક્રીદોષયુક્ત કહે છે
(૯પ્રામિત્ય-પાછી આપવાનો વાયદો કરીને બીજાની પાસેથી સાધુને નિમિત્તે લાવવામાં આવેલી વસ્તુ પ્રામિત્વ દોષયુક્ત ગણાય છે.
(૧૦) પરિવર્તિત-પતાને ઘેરથી કઈ વસ્તુ અન્યને આપીને તેના બદલામાં સાધુ નિમિત્તે કઈ વસ્તુ લેવામાં આવે, તે તેને પરિવર્તિત દોષયુકત ગણાય છે.
(૧૧) અભ્યાહત-પોતાને ઘેરથી કે પારકા ઘેરથી લાવીને જે વસ્તુ (ભિક્ષા) સાધુને પ્રદાન કરાય છે, તેને અભ્યાહત દોષયુક્ત ગણાય છે.
(૧૨) ઉદુભિન્ન-ગાર, માટી આદિથી આચ્છાદિત પાત્ર ઉપરથી તે આચ્છાદન ખૂલ્યુંકરી નાખીને તેમાથી જે ભિક્ષા સાધુને વહેરાવાય, તેને ઉદુભિન્ન દોષયુકત કહેવાય છે. રુ. ૫૩
Page #432
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासो होपरितले स्थितं वस्तु निश्रेण्यादिकसंस्थापनेन तत उत्तार्य यहीयते तत् १३ । आच्छेद्यम्-अनिच्छतोऽपि निर्वलादेः सकाशात् साधुदानाय यद्द्यते तत् १४ । अनिसृष्टम्-अनेकस्वामिकवस्तु अन्याननापृच्छय तेष्वेकेन केनचिद् यदीयते तत् १५। अध्यवपूरकम्-चुल्लिकाद्युपरिस्थापितेऽधिश्रयणे साध्यागमनाय साधुनिमित्तमधिकं पूरयित्वा निष्पादितं यद्दीयते तत् १६ । एपपोडशोदोपः ॥२॥
पुनश्च विद्वान् संयमीमुनिः 'दत्तैसणं' दत्तेपणां दत्तेषु गृहस्थैर्दीयमानेषु दौत्यधाच्याद्युत्पादनादोपवर्जितेषु आहारादिपु एपणां ग्रहणपणां 'चरे' चरेत्-- अनुतिष्ठेत् । यत उद्गमदोपरहितो मूलतः शुद्धोऽप्याहारादिौत्यधात्र्यादि(१३) मालापहृत-घर के ऊपरी मंजिल पर रक्खी वस्तु को नसैनी आदि
लगाकर और वहाँ से उतारकर दी जाने वाली । (१४) आच्छेद्य-निर्वल आदि से छीनकर जो भिक्षा दी जाय । (१५) अनिसृष्ट-जिस वस्तु के अनेक स्वामी हों वह दूसरों से पूछे विना
किसी एक के द्वारा दी जाय तो अनिसृष्ट कहलाती है। (१६) अध्यवपूरक-चूल्हे के ऊपर कोई वस्तु रक्खी हो, और साधु के निमित्त
उसमें कुछ अधिक डालकर तैयार किया हुआ आहार । यह सोलहवाँ
, दोष हैं।
इसके अतिरिक्त संयमी मुनि गृहस्थों के द्वारा दिये जाने वाले तथा धात्री दौत्य आदि उत्पादना दोपों से रहित आहार आदि में ही ग्रहण पपणा करे । क्योंकि 'उद्गम दोषों से रहित आहार आदि भी धात्री आदि उत्पादना दोषों से और शंकित प्रक्षित आदि दस ग्रहणैषणा के दोपों से
(૧૩) માલાપહત ઘરના ઉ૫લા માળે રાખેલી વસ્તુને નિસરણી આદિ મૂકીને ત્યાથી ઉતારીને સાધને આપવામાં આવે, તો સાધુને માલાપહત દોષ લાગે છે, . (૧૪) આદ્ય–નબળા પાસેથી ખૂંચવી લઈને સાધુને પ્રદાન કરવાથી, લેનાર સાધુને माय होष मागे छ । '
- '૧૫ અનિરુણ જે વસ્તુને અનેક સ્વામી હૈયે, એવી વસ્તુ દરેક સ્વામીની અનુમતિ વિના પ્રદાન કરવાથી અનિરુચ્છ ગણાય છે. એવી વરંતુ ગ્રહણ કરનાર સાધુને અનિરુણ अंड श्वान hष सामेछ::: - ૧) અધ્યવપૂરક-કઈ વસ્તુ ચૂલે ચડાવેલી હોય, તેમાં સાધુને નિમિત્ત ડી વધારે વસ્તુ નાખીને તૈયાર કરાયેલા ભેજનને અધ્યપૂરક કહે છે. આ ૧૬ ઉગમ દો કહ્યા છે. આ દેશે ગૃહસ્થ સાધુ ને લગાડે છે. આ દોષથી યુક્ત આહાર સાધુએ ગ્રહણ કરે જોઈએ નહીં. વળી ઘાત્રી, દત્ય આદિ ૧૬ ઉત્પાદને દેથી રહિત આહારની જ સયમી સંનિએ ગષણ કરવી જોઈએ. કારણ કે ઉઝુમ દેથી રહિત આહારાદિ પણ ધાત્રી
Page #433
--------------------------------------------------------------------------
________________
__४१९
समयार्थ यो धनी टीका प्र. श्रु. अ. १उ. पोडशोत्पादनादिदोपनिरूपणम् पोडशोत्पादनादोपैः शङ्कितम्रक्षितादिदशग्रहणपगादोपैश्च दुटो भवितुमईस्यतोऽत्र दत्तैषणापदेन तद्दोपशुद्धिः प्रदर्शिता। ते च पोडशोत्पादनादोपा इमे----"धाई १ दुइ २ निमित्ते ३ आजीव ४ वणीमगे ५ तिगिच्छा ६ य
कोहे७ माणे८ माया९, लोभे१० य हवंति दस एए ॥१॥ "पुचि पच्छा संथव ११ विज्जा १२ मंते १३ चुण्ण१४ जोगे१५ य । उप्पायणाइदोसा, सोलसमे मूलकम्मे१६ य ॥२॥
छाया-- धात्री (धात्रीकर्म) १, दूती (दुतीकर्म) २, निमित्तं ३, आजीवः ४ वनीपकः ५, चिकित्सा ६ च,
क्रोध:७, मानः८, माया९, लोभश्च१० भवन्ति दश-एते ॥१॥ पूर्व पश्चात्संस्तवः११ विद्या१२ मन्त्र१३ श्र चूर्ण१४ योग१५ श्च । उत्पादनादि दोषाः, पोडशं मूलकर्म १६ च ॥५॥
तत्र-धात्रीकर्म-आहारादि ग्रहणार्थ क्षीर-मन्जन-मण्डन--क्रीडनो--त्सङ्ग धात्रीति पञ्चविधधात्रीविषयककार्यकारणं धात्रीकर्मोच्यते १। दूतीकर्मदुषित हो जाता है। अतएव यहाँ 'दत्तैपणा पद से उन दोपों की भी शुद्धि प्रदर्शित की गई है। उत्पादना के वे सोलह दोष ये हैं (१) धात्री (२) दूती (३) निमित्त (४) आजीव (५) वनीपक (६) चिकित्सा (७) क्रोध (८) मान (९) माया (१०) लोभ (११) पूर्वपश्चासंस्तव (१२) विद्या (१३) मंत्र (१४) चूर्ण (१५) योग और (१६) मूलकर्म, यह उत्पादना के दोष हैं। इनका स्वरूप इस प्रकार है
(१) धात्री-कर्मधाएँ पाँच प्रकार की होती है-द्ध पिलाने वाली, नहलानेवाली, श्रृंगार करने वाली, खेलाने वाली और गोदी में लेने वाली इन धायों में से किसी का कार्य करके आहार आदि प्राप्त करना । આદિ ઉત્પાદના દોષોથી અને શક્તિ મિશ્રિત આદિ દસ ગ્રહણૂષણના દેથી દૂષિત થઈ જાય છે તેથી અહીં "દષણ પદ દ્વારા તે દેની શુદ્ધિ પણ પ્રદર્શિત કરવામાં આવી છે સાધુના પિતાનાથી લગાડવામાં આવતા ઉત્પાદનના તે ૧૬ દોષે નીચે પ્રમાણે છે (१) धात्री, (२) इती, (3) निमित्त, (४) मालव, (५) पनी५४, (6) रिसा, (७) आध, (८) भान, ८ भाया, (१०) सोम, ११) पूर्व पश्चात् सस्तव, (१२) विद्या, (१३) मात्र, (१४) यूए, (૧૫) વેગ અને (૧૬) મૂલકમ હવે તે ૧૬ ઉત્પાદન દોષનું સ્વરૂપ પ્રકટ કરવામ આવે છે.
(१) धात्री- धात्री पाय प्रा२नी उय छे. दूध पिशवनारी, स्नान ४शवनारी, શણગાર કરનારી, રમાડનારી અને મેળામાં લેનારી. આ ધાત્રીઓમાંથી કેઈપણ ધાત્રીનું કામ કરીને આહારાદિ પ્રાપ્ત કરવાથી ધાત્રિદેષ લાગે છે. '
Page #434
--------------------------------------------------------------------------
________________
४२०
सूत्रकृताङ्गसूत्रे
दूती - परस्परसन्देशवाहिका तस्याः कर्म - आहाराद्यर्थं तद्ग्रामेऽन्यग्रमे वा गृहस्थादेः सन्देशकथनम् २ | निमित्तम् आहाराद्यर्थं भौमान्तरिक्षाद्यष्टविधनिमित्तकथनम् ३ । आजीव:- आजीविका - आहाराद्यर्थं जातिकुलादिप्रदर्शनम् ४ | वनीपक:- आहाराद्यर्थ गृहस्थदानप्रशंसां कृत्वा स्ववनीपकत्वप्रदर्शनम् यद्वा-अन्यरङ्कभिक्षुवद् याचनम् ५ । चिकित्सा - रोगप्रतीकारः, आहाराद्यर्थ रुग्णगृहस्थानाधादिप्रदानम् ६ । क्रोधः -- आहाराद्यर्थं क्रोधपूर्वकं शापादिदानम् ७ । मानः
(२) दूतीकर्म – दुती का अर्थात् एक का संदेश दूसरे को पहुँचानेका काम करके आहारादि प्राप्त करना अर्थात् आहारादि प्राप्त करने के लिए उसी या अन्यग्राम में गृहस्थ आदिका संदेश कहना |
(३) निमित्त आहारादि के निमित्त सबंधी या आकाशसंबंधी आठ प्रकार के निमित्त कहना ।
(४) आजीव -- ( आजीविका ) जाति कुल आदि प्रकट करके भिक्षा ग्रहण करना ।
(५) वनीपक - आहारादि प्राप्त करने के लिए गृहस्थ के दानकी प्रशंसा करके अपनी वनीपकता [ मंगनापन ] दिखलानी अथवा दूसरे दरिद्र भिखारी की तरह मांगना,
(६) चिकित्सा - आहार आदि के लिए रोगी गृहस्थों को औषध आदि देना | (७) क्रोध - आहारादि के लिए क्रोध करके शाप आदि देना ।
(૨) કૃતિક –એકના સંદેશા ખીજા ને પહેા ચાડવા તેનું નામ કૃતિકમ છે. એટલે કે આહારાદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગામમાં જ અથવા પરગામ ગૃહસ્થાદિના સ દેશે પહેા ચાડવે આમ કરવાથી કૃતિક દોષ લાગે છે,
(૩) નિમિત્ત—આહારાદિ પ્રાપ્ત કરવા માટે ભૂમિ સંબંધી કે આકાશ સંબંધી આઠ પ્રકારના નિમિત્તો કહેવાં.
(४)-আलुণ(সাलुवিা) লति, डुण आदि अट पुरीने, लिक्षा, ग्रहलु रवी
(૫) વનીપક– આહારાદિ પ્રાપ્ત કરવાને માટે પેાતાની વનીપક્તા (ભિક્ષાપ્રાસ ४२वानी ४२छा) - ताववी. अथवा अध हरिद्र लिमारीनी प्रेम भागवु.
11
(૬) ચિકિત્સા– આહારાદિ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી રોગી ગૃહસ્થાને ઔષધ દેવુ. (७) अघ-माहाराद्दिने निभित्ते हाथ अरीने शाथ आयवे.
Page #435
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. १ उ. ४ षोडशोत्पादनादिदोषनिरूपणम् ४२१ स्वोत्कर्षादिप्रदर्शनम् । माया--वेषादिपरिवर्तनेन परवञ्चनाकरणम् १ । लोभः--रसादिलोलुपता करणम् १० । पूर्वपश्चात्संस्तवः--भिक्षादानात्पूर्व पश्चाद्वा गृहस्थस्य संस्तवनम् । ११ । विद्यारोहिणीप्रज्ञप्त्यादिप्रदर्शनम् १२ । मन्त्रःपुरुपदेवताधिष्ठितवाग्मात्रसिद्धः, तत्प्रदर्शनम् १३। चूर्ण:-वशीकरणसौभाग्यदौर्भाग्यादिकारकः बाह्योपयोगी वा, तत्प्रदर्शनम् १४ । योग:-अन्तर्धानादिनिमिरामनेकवस्तूनां समिश्रणरूपः यद्वा--अन्तरुपयोगी योगः तत्प्रदर्शनम् १५ ।
(८) मान अपना वडप्पन दिखलाना । . (९) माया-वेष आदि बदलकर दूसरोंको धोखा देना ।
(१०) लोभ-रसलोलुपता प्रकट करना । (११) पूर्वपश्चात संस्तव-भिक्षा लेने से पहले अगर पीछे से गृहस्थ की प्रशंसा करना। (१२) विद्या-रोहिणीप्रज्ञप्ति आदि विद्या का प्रदर्शन करना ।
(१३) मंत्र पुरुषदेव जिसका अधिष्ठाता हो, और जो पाठ करने से ही सिद्ध हो जाय वह मंत्र कहलाता है । उस मत्र का प्रदर्शन करना ।
(१४) चूर्ण-वशीकरण सौभाग्य या दौर्भाग्य करने वाली या जो वाह्य उपयोग में आवे वह चूर्ण कहलाता है। उसका प्रदर्शन करना
(१५) योग-अन्तर्धान (अदृश्य गायव होने ) आदि के लिए अनेक वस्तुओं का संमिश्रणरूप योग होता है । या जो आन्तरिक उपयोग में आवे वह योग कहलाता है। उसका प्रदर्शन करना ।
(८) भान-पोतार्नु महत्व मताव (6) भाया-वेष माह मशीन मानने वा. (१०) सास-ससदुपता प्रट ४२वी. (૧૧) પૂર્વપશ્ચાત્ સંસ્તવ-ભિક્ષા લેતા પહેલા અથવા પછીથી ગૃહસ્થની પ્રશંસા કરવી. (૧૨) વિદ્યા-રહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાનું પ્રદર્શન કરવું.
(૧૩) મંત્ર-પુરુષ દેવ જેને અધિષ્ઠાતા હોય અને જે પાઠ કરવા માત્રથી જ સિદ્ધ થઈ જાય તેનું નામ માત્ર છે. એવા સત્રનું પ્રદર્શન કરીને ભિક્ષા પ્રાપ્ત કરવાથી સાધુને દેષ લાગે છે.
(૧) ચૂર્ણ-આહાર પ્રાપ્તિની ઈચ્છાથી વશીકરણ, સૌભાગ્ય અથવા દુર્ભાગ્ય કરનારૂ બાહ્ય ઉપગમાં આવે એવું ચૂર્ણ (ભૂકી) આપવી તેનું નામ ચૂર્ણદોષ છે. . ! - (૧૫) ગ–અ તર્ધાન (અદશ્ય થવું તે) આદિને નિમિત્તે અનેક વસ્તુઓના સ મિશ્રણ રૂપ હોય છે અથવા જે આન્તરિક ઉપગમાં આવે, તેને વેગ કહે છે તે ગનું પ્રદર્શન કરીને ભિક્ષાદિ પ્રાપ્ત કરવાથી દોષ લાગે છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
मूलकर्म -- मूलमिव मूलं भववृक्षमूलकारणं सावद्यक्रियारूपम्, गर्भस्तम्भन--गर्भाधान--गर्भपात - गर्भशातन - गर्भवर्धनरूपम् तत्प्रदर्शनम् । दशग्रहणैपणादोपाश्चेत्थम् -
४२२
“संकिय १--मक्खिय २ निक्खित्तं ३ पिहिय४ साहारिय५ दायगु६म्मीसे७ अपरिणत लित्त९ छड्डिय२०, एसणदोसा दस हवंति ॥ १ ॥
छाया
शङ्कितम् १ अक्षितम् २ निक्षिप्तम् ३ पिहितं ४ संहतम् ५ दायकम्६ उन्मिश्रम्७ अपरिणतम् ८ लिप्तम् ९ छर्दितम् १० एपणादोपा दश भवन्ति ॥ | १ ||
तत्र -- शङ्कितम् - आधाकर्मादिदोपसम्भावनम् १ । प्रक्षितम्-- सचित पृथिवीजलादिना देयवस्तु यस्मिन् देयं वस्तु विद्यते तत्पात्रं, दातुर्हस्तादिवागुण्ठितं भवेत्तदा प्रक्षितं कथ्यते २ । निक्षिप्तम् - सचित्तोपरिदेयवस्तुनः स्थापनम्,
(१६) मूलकर्म - जो संसार वृक्षके मूलके समान हो, ऐसे गर्भस्तम्भन, गर्भाधान, गर्भपात, गर्भशातन, गर्भवर्धनरूप पापव्यापार को मूलकर्म कहते हैं उसका प्रदर्शन करना । अर्थात् मूलकर्म करके, भिक्षा प्राप्त करना ।
ग्रहणैषणा के दस दोप इस प्रकार हैं ( १ ) शंकित (२) म्रक्षित (३) निक्षिप्त (४) पिहित (५) संहृत (६) दायक (७) उन्मिश्र (८) अपरिगत ( ९ ) लिप्स और (१०) छर्दित । इनका स्वरूप इस प्रकार है-शंकित लेनेवाले देनेवाले दोनोंको जिस आहार में संदेह हो । (२) म्रक्षित - देयवस्तु - जिसमें देयवस्तू हो वह पात्र अथवा दाता का हाथ आदि सचित्त पृथ्वी या जल आदि से भरा हो । (३) निक्षिप्त-देयवस्तु किसी सचित्त वस्तु पर रक्खी हो अथवा सचित्तवस्तु
(१६) भूटाम्भ-जल स्तन, गर्भाधान, गर्भपात, गर्ल शासन भने गर्भवर्धन ३५
સંસાર' વ્રુક્ષના 'મૂળસમાન પ્રવૃત્તિને મૂળક કહે છે. 'આ મૂલક'નું પ્રદર્શન કરીને
ભિક્ષા પ્રાપ્ત કરવાથી દોષ લાગે છે. .
श्रद्धषैषाथा-सेवाना हस होषो नीचे प्रमाणे छे - (१) शति, (२) भ्रंक्षित, (3) निक्षिप्स, (४) पिडित, (च) स ंहृत, (९) हाय४, (७) उन्मिश्र, (८) अपरियंत, (E) सिस भने (१०) સ્મૃતિ. તેમનું સ્વરૂપ આ પ્રકારનું છે.
(१) शांति-ने भाडारनी निर्दोषता विषे बेनार हेनारने शंभ होय, ते महारने शक्ति महार हे छे!!'
(२) भ्रक्षित-प्रधान 'श्वानी वस्तु, ते वस्तु भरेतु पात्र अथवा हाताना हाथ आहि માટી થવા જળ આદિ વડે ખરડાયેલ હાય, તે તે વસ્તુ અક્ષિત · દોષયુક્ત ગણાય છે (૩) નિક્ષિપ્ત–દેય વસ્તુને કોઇ સચિત્ત વસ્તુ પર મૂકી હાય, અથવા સચિત્ત વસ્તુને
Page #437
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ४ शंकितादिदशदोपनिरूपणम् ४२३ अचित्त देयवस्तूपरि सचित्तस्य स्थापनम् अनन्तरपरम्परारूपेण-स्पर्शनं वा निक्षिप्तं प्रोच्यते ३। पिहितम्-देयवस्तु सचित्तेन स्थगितम् ४। संहृतम्-सचित्तजलाद्रादिपात्रं रिक्तीकृत्य तस्मित् देयवस्तुनः स्थापनम् ५। दायकं-दायकदोपः-- अन्धः, कुष्ठी, पशः, ज्वरितः, वालः, ग्लानः, उन्मत्तः, इत्यादिरूपो दायको भवेत्तदा तस्य हस्ताद् भिक्षाग्रहणं दायकदोषदुष्टं भवति ६। उन्मिश्रम्-- अचित्तवस्तुनि . अल्पस्य व्यञ्जनादेरधिककरणार्थम् उपरितः सचित्तजलादेमिश्रणम् ७ । अपरिणतम्-सचित्तस्याचित्तत्वेनापरिणमनम्-अप्रासुकीभूतमिति८ । लिप्तम्-गोमयादिना तत्काललिप्तस्थाने स्थितमशनादिकं लिप्तदोपदुष्टमुच्यते । देयवस्तु पर रक्खी हो या साक्षात् अथवा परम्परा से देयवस्तु का सचित्त के साथ स्पर्श हो । ' (४) पिहित-देयवस्तु सचित्त से ढंकी हो । (५) संहृत-सचित्त जल आदि से गीले पात्र को खालीकरके उसमें देय
वस्तु रखना । ' (६) दायक-अन्धां, कोढी, लँगडा, ज्वरग्रस्त, बच्चा, बीमार, पागल या
'इसी प्रकार के अन्य अयोग्य दाता के हाथ से भिक्षा लेना । (७) उन्मिश्र- सचित्त अचित्त दोनों का मिश्रण को उन्मिश्र कहा जाता है (८) अपरिणत-' शस्त्र परिणत न हो। । ' (९) लिप्त-गोवर आदि से तत्काल 'लीपे हुए स्थान पर रक्खा हुआ '.. अशन आदि लिप्त दोप से दृषित कहलाता हैं. । अथवा अलिप्त पात्र દેય વસ્તુ પર રાખી હોય અથવા દેય વસ્તુને સચિત્ત વસ્તુની સાથે પર પરની અપેક્ષાએ સ્પર્શ થતો હાય.
(४) पिडित थे परतुन सयित्त वस्तु पडे aiden डाय.
(૫) સહત-પાણ આદિ સંચિત્તવસ્તુ ભરેલા પાત્રને ખાલી કરીને ભીના વાસણમા રાખેલી વસ્તુને ગ્રહણ કરવાથી સ ત દેષ લાગે છે,
(6) हाय४-माधणा, अढाणा, 31, ४१२यस्त, मिमा२, पान मथवा એવા જ કોઈ અન્ય અગ્ય દાતાને હાથે ભિક્ષા લેવાથી દાયક દેષ લાગે છે
(૭) ઉન્મિશ્ર-સચિત્ત અચિત્ત અને વસ્તુ ના મિશ્રણને ઉન્મિશ્ર દેવ કહે છે. (૮) અપરિણત- શસ્ત્રપરિણત ન હોય તે અપરિણત દોષ કહેવાય છે -
(૯) લિમ–જે સ્થાન પર તત્કાલ તાજી જ ગાર કરી છે કે માટી આંદીથી લીપ્યા હોય એવા સ્થાન પર રાખેલા અનાદીને લીસ દોષથી દૂષિત ગણાય છે. અથવા અલિપ્ત
Page #438
--------------------------------------------------------------------------
________________
४२४
सूत्रकृताङ्गसूत्रे
यद्वा अलिप्तस्य पात्रस्य दधिदुग्धतेमनादिना लिप्तीकरणम् । अलिप्ते अखरष्टिते पात्रे निक्षिप्य दीयमानमशनादिना लिप्तदोषदुष्टं भवति ९ । छर्दितम् यदानादिदानसमये इतस्ततः सिक्थादिना पात्यते तत् १० । इति । तथा 'अगिद्धी' अगृद्धः गृद्धिभावरहितः 'य' च तथा 'विप्पमुको' विप्रमुक्तः रागद्वेपरहितः 'ओमाणं' अपमानम् आहारग्रहणसमये जायमानं स्वापमानम् 'परिवज्जए' परिवर्जयेत् परिहरेत् । अत्र 'अगृद्धः ' 'विप्रमुक्तः' इत्यनेन पदद्वयेन पञ्चग्रासंपणा दोषाः प्रदर्शिताः । तथाहि-
“इंगाले १ धूमे२ संजोयणा४ पमाणे ५ कारणे५ " छाया - अङ्गारः १, धूमः २, संयोजना३, प्रमाणम् ४ कारणम्५ ।
को दही दूध आदि से लिप्त करना । अलिप्त अर्थात् विना भरे पात्र में डाल कर दिया जाने वाला भी अशनादि आहार लिप्त दोष से दूत कहलाता है ।
(१०) छर्दित - देते समय अशनादि के कण या सीथ आदि इधर उधर विखेरते हुए दिये जाएँ तो वह अशनादि छदित दोष से दुष्ट होता है । इस प्रकार उल्लिखित दोषों से बचता हुआ साधु जो आहारादि ग्रहर करे उसमें भी गृद्धि नहीं होनी चाहिए उसे आसक्ति रहित होना चाहिए तथा रागद्वेष से रहित होना चाहिए । साधु को दूसरों का अपमान नहीं करना चाहिए अर्थात् अपने ज्ञान और तपश्वरण का अभिमान करके अन्य की अवहेलना नहीं करनी चाहिए । यहाँ 'अगृद्ध' और विप्रमुक्त 'इन दो पदों से ग्रासैपणा के पांच दोपों का त्याग प्रदर्शित किया गया है । वे दोष ये हैं- (१) अंगार (२) धूम (३) संयोजना (४) प्रमाण और (५) कारण ।
sat
પાત્રમાં દહી દૂધ આદિ વડે લિસ કરવાં. એટલે કે કોઈ ખાલી પાત્રમાંષ, દહી. આદી પદા ભરીને સાધુને વહેારાવવાથી તે આહાર પણ લિપ્ત દોષથી દૂષિત થયેલા ગણાય છે. (૧૦) દિતા—સાધુને વહેારાવતી વખતે લાવવામાં આવતા આહાર વેરાતા આવે તા તેવા આહાર છતિદોષ વાળા કહેવાય છે.
ઉપર્યુક્ત દોષા ન લાગે એવી રીતે જે આહારાદિ ગ્રહણુ કર્યાં હાય તેના પ્રત્યે ગૃદ્ધિભાવ રાખવા જોઇએ નહીં. તેમાં આસક્તિ રાખ્યા વિના અને રાગદ્વેષથી રહિત બનીને તે આહારાદિના ઉપભાગ કરવા જોઇએ. સાધુએ ખીજાનું અપમાન કરવુ જોઇએ નહીં, એટલે કે પેાતાના જ્ઞાન અને તપશ્ચરણનું અભિમાન કરીને અન્યની અવહેલના १२वी लो नहीं. अहीं " गृद्ध” भने ”विप्रभुक्त" या मे यहो वडे ग्रासैषलुना પાંચ દોષાને ત્યાગ કરવાનુ સૂચિત કરાયું છે. તે પાંચ દે। નીચે પ્રમાણે છે
Page #439
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ १ उ. ग्रासपणाया पञ्चदोपनिरूपणम् ४२५ तत्र -- अङ्गारदोपः - रागेण - मनोज्ञाहारादेः तहायकस्य वा प्रशंसां कुर्वतः आहाराद्युपभोगः चारित्रेन्धनस्याङ्गारभवनात् |१|
F
धूमदोपः - - द्वेषेण अमनोज्ञारसविरसाद्याहारादेस्तद्दायकस्य वा निन्दापूर्वकमुपभोगः चारित्रेन्धनस्य मलिनीकरणात् |२|
1.
संयोजनादोपः–आस्वादार्थमेकस्मिन् द्रव्यान्तरमेलनम् |३|," प्रमाणदोषः - द्वात्रिंशत्कवलाधिकाहारकरणम् ४ | कारणदोषः - पट्कारणमन्तरेणाहारकरणम् । ५ पट्कारणानि यथा - " वेयण १
},"
(१) अंगारदोप रागद्वेष के वशीभूत होकर मनोज्ञ आहार की या उसके दाता की प्रशंसा करते हुए खाना । यह दोष चारित्र रूपी इंधन को नष्ट करने के लिए अंगार के समान होने से 'अंगार' कहलाता है । (२) धूमदोपद्वेप के वश होकर अमनोज्ञ, अरस अथवा वि रस आहार की या उसके दाता की निन्दा करते हुए खाना । इस से चरित्र मलिन होता है, अतः इसे धूमदोष कहते हैं ।
(३) संयोजनादोप- लोलुपता के कारण एक वस्तु में दूसरी वस्तु मिलाकर खाना |
1
(४) प्रमाणदोपवत्तीसग्रस से अधिक भोजन करना । ३. (५) करणदोप —-छह करणों के विना ही आहार करना छह कारण
(१) अ गारोष, (धूमघोष, ( 3 ) सयोना दोष, (४) प्रभाणु दोष भने (4) अशु
घोष.
(૧) અ ગારદોષ-રાગને આધીન થઇને મનગમતા આહાર વખાણી વખાણીને ખાય અથવા તેના દાતાની પ્રશ સા કરતા કરતા ખાવાથી અ ગાર દોષ લાગે છે. ચારિત્ર રૂપી ઇન્ધનને નષ્ટ કરવામા આ દોષ અંગારાની ગરજ સારે છે, આ કારણે તેને અગારદાષ કહેવાય છે.
(૨) ધૂમદોષ-દ્વેષને વશવતી થઇને અમનેાન, અરસ અથવા વરસ આહારની અથવા તેના દાતાની નિદા કરતા કરતા ખાવાથી ધૂમદોષ લાગે છે, આ પ્રમાણે કરનારના ચારિત્રમા મલિનતા આવી જાય છે, તે કારણે આ દોષને ધૂમદોષ કહ્યો છે
"""
"
(૩) સ ચેાજના દોષ-લેાલુપતાને કારણે એક વસ્તુ સાથે ખીજી વસ્તુનુ મિશ્રણ કરીને ખાવાથી સયાજના દોષ લાગે છે,
૪ પ્રમાણુ દોષ-૩૨ ગ્રાસ-કોળિયા ફરતા અધિક આહાર ખાવાથી પ્રમાણદોષ લાગે છે
૩ ૫૪
Page #440
--------------------------------------------------------------------------
________________
४२६ ।। ।।
मूत्रकृताङ्गमत्र वेयावच्चे २ इरियट्टाए ३ य संजमठाए ४। तह पाणवत्तियाए ५, छटं पुण धम्मचिंतए ६" ॥१॥ ... छाया-वेदना १ वैयावृत्त्यम् २ ईर्यार्थाय ३ च संयमार्थाय ४
___ तथा प्राणवृत्तिकायै ५ पष्ठं पुन धर्म चिन्तायै ६ ॥१॥ इतिाच॥ एवं मुनिः ग्रहणपणा-ग्रासैपणा-परिभोगैषणा दोपान् निवारयन् ज्ञानमदं तपोमदं च परिहरन् मानापमानभयमपनयन् संयमयात्रां निर्वहेदिति भावः ॥गा. ४॥ पुनरपि तेपामेव मतमाह-"लोगवायं" इत्यादि
मूलम्
लोगवायं णिसामिजो इहमेगेसिमाहियं ।
विपरीयपन्नसंभूयं अन्नउत्तं तयाणुयं-॥५
छायालोकवाद निशामयेत् इह एकेपामाख्यातम् ।
विपरीतप्रज्ञासम्भूतमन्योक्तं तदनुगम् ॥५ इस प्रकार हैं-(१) वेदना (२)वैयावृत्य (३) ईर्यापथ (४) संयमपालन (५) प्राणरक्षा और (६) धर्मचिन्ता ।
तात्पर्य यह है कि क्षुधा की वेदना को उपशान्त करने के लिये, आचार्य आदि की सेवा करने के लिये, ईर्यापथ की शुद्धि के लिए, संयमपालन के लिए प्राणों की रक्षा के लिए, और धर्मचिन्तन के लिये ही साधु को आहार ग्रहण करना चाहिए ।
अभिप्राय यह है कि मुनि ग्रहणेपणा, ग्रासैपणा और परिभोगैषणा संबंधी दोषों का निवारण करता हुआ तथा ज्ञानमद एवं तपोमद के वशीभूत होकर दूसरों को अपने से निम्नश्रेणी को समझकर उनका अपमान न करे॥४॥
૫ કારણ દોષ નીચેના છ કારણે વિના આહાર કરવાથી કારણ દોષ લાગે છે ૧વેદના ૨ વૈયાવૃત્ય, ૩ ઈર્યાપથ, ૪ સંયમપાલન, ૫ પ્રાણુરક્ષા ૬ ધર્મચિંતા છે એટલે કે સુધાની વેદનાને ઉપૂશાન્ત કરવા માટે, આચાર્ય આદિની સેવા કૂરવા માટે નર્યાપથની શુદ્ધિને માટે, સંયમના નિર્વાહ માટે, અને ધર્મ ચિન્તન કરવાની શક્તિ ટકાવી રાખવા માટે, જ સાધુએ આહાર ગ્રહણ કરવો જોઈએ • તાત્પર્ય એ છે કે ગ્રહણષણા, ગ્રાસેષણું, અને પરિગષણ વિષયક દોષનું નિવારણ કરીને સાધુએ સંયમના નિર્વાહ નિમિત્ત નિર્દોષ આહાર ગ્રહણ કરવા જોઈએ તેણે પોતાનાં જ્ઞાન અને તપને મદ કરીને અન્યને પોતાના કરતા હલકી શ્રેણીના માનીને તેમનું અપમાન કરવું જોઈએ નહીં કે ગાથા ૪
Page #441
--------------------------------------------------------------------------
________________
समयार्थचोधिनो टीका प्र. . अ. १७४ पुन अभ्यतीथि कमतनिरूपणम् ४२७: . अन्वयार्थ:-
HARE (लोगवायं) लोकवाद पौराणिकानां सिद्धान्तम् । (णिसामिज्जा) निशा मयेत्, श्रृणुयात् पौराणिकवादः श्रोतुं योग्य इति भावः । ___ एवं (इह) इह अस्मिन् संसारे (एगेसि) एकेपा केपांचित् (आहिय). आख्यातम् कथनम् अस्ति परन्तु वस्तुतः- पौराणिकानां कथनम् . (विपरीय पनसभूयं) विपरीतप्रज्ञासंभूतम् विपरीतबुद्ध्या रचितं । विद्यते । तथा: (अन्नउत्त) अन्योक्तम् अन्यैरविवेकिभि यत्कथितम् (तयाणुगं) - तदनुगम्तदेवाऽनुगच्छतोति भावः ।५।।
टीका'लोगवायं' लोकवादम्, लोकानां= पौराणिकलोकानां वादः= सिद्धान्तः फिर उन्हीं के मत का निरूपण करते हैं-" लोगवायं " इत्यादि ।
शब्दार्थ-'लोगवाय-लोकवादम' लोकवाद अर्थात् पौराणिकोंके सिद्धांतको 'णिसामिज्जा-निशामयेत्' सुनना चाहिए 'इह-इह' इस संसार में 'एगेसिएकेपां' किन्हीका 'आहियं-आख्यातम् ' कथन है । 'विपरीयपन्नसंभूयं-विपरीत-- प्रज्ञासंभूतम् ' परंतु वस्तुतः पौराणिकोंका सिद्धांत विपरीत बुद्धिसे रचित है, तथा 'अन्नउत्त-अन्योक्तम्' अन्य अविवेकियोंने जो कहा हैं 'तयाणुगं-तदनुगम् ' उसका अनुगामी हैं ॥५॥
-अन्वयार्थलोकवाद को, जो पौराणिकों का एक मन्तव्य है, सुनना चाहिए अर्थात् वह सुनने योग्य है । ऐसा किन्हीं का कथन है, किन्तु उनका यह कथन विपरीत बुद्धि से कहा हुआ है तथा अन्य अविवेकियों के कथन के समान है ॥५॥
सूत्र॥२ मन्यतयाना भतनु विशेष नि३५ ४२ छे "लोगोय": Vत्याम:
Avat:-'लोगवाय-लोकवाद म्' या अर्थात् पौराशिसोना सिद्धान्त ने जिसा मिजा-निशामयेत्' सामने 'इह-इह' मा संसारमा 'परोसि -पकेषां पर 'आहिय-आख्यातम्' - ४थन छ 'विपरियपन्नस भूय -विपरीतप्रज्ञास भूतम्' ५२तु
तुत पौराणिोनी सिद्धात विपरीत सुद्धिथी २यत छ,' तथा 'अन्न उत्त-अन्योक्तम् भन्य मविध्यारो रे छ 'तयाणुग-तदनुगम्' तनु अनुगामी छे ॥५ સૂત્રાર્થ પૌરાણિકેનું એવુ મતવ્ય છે કે લોકવાદનું શ્રવણ કરવુ જોઈએ તેઓ લવાદ શ્રવણ કરવા યોગ્ય માને છે પરંતુ તેઓ વિપરીત બુદ્ધિને લીધે આ પ્રકારનું કથન કરે છે તેથી તે કથનને અન્ય અવિવેકી જેના કથન સમાન જ માનવું જોઈએ . ' . '
Page #442
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
,
लोकवादः, अथवा स्वाभिप्रायेण यथा तथा कथनं लोकवादः, तम् 'निसामिज्जा' निशामयेत् = श्रृणुयात्, पौराणिकमतं श्रेष्ठमतएव श्रोतव्यम् इति 'इह' इहअस्मिन् लोके 'एगेसिं' एकेपां केपाश्चित्तन्मतानुसारिणाम् 'आहितं' आख्यातम्कथनमस्ति किन्तु हे शिष्याः । तन्मतम् 'विवरीयपन्नसंभूयं' विपरीतप्रज्ञासंभूतम्, 'विपरीताविपर्यस्ता प्रज्ञा = बुद्धिः, तया संभूतं समुत्पन्न - विपरीत प्रज्ञासंभूतम् - विवेक विकलबुद्धिग्रस्तमित्यर्थः तथा अन्नउत्त अन्योक्तम्= अन्यैरसर्वज्ञैर्यत् कथितम् (तयाणुगं) तदनुगम् = तदनुगामि तत्कथनमिति ||५| ॥ अथ विपरीतबुद्धिनिर्मितं लोकवादमेव दर्शयति- 'अनंते' इत्यादि । । :
"
,
2
४२८
मूलम् -
२
३
१
५
४
अणते निइए लोए, सासए ण विणस्सह ।
८
९
७ १०
११ १२
अंतवं णिइए लोए इति धीरोऽतिपासइ । ६
छाया
"
अनन्तो नित्यो लोकः शाश्वतो न विनश्यति । अन्तवान्नित्यो लोक इति धीरोऽति पश्यति ॥ ६ ॥
- टीकार्थ
पौराणिक लोकों के सिद्धान्त को अथवा मनमाना कुछ भी कह देने को लोकवाद कहते हैं । यह पौराणिकमत उत्तम है, अतः इसे श्रवण करना चाहिए, ऐसा इस मत के अनुयायियों का कथन है । किन्तु यह कथन विपरीत बुद्धि से उत्पन्न हुआ है। विवेक विना का कथन है । अन्य असर्वज्ञों के कथन के समान है ||५||
अव विपरीतबुद्धि से जनित लोकवाद को दिखलाते हैं' अते ' इत्यादि ।
S
T
शब्दार्थ – 'लोए - लोकः' यह पृथिव्यादिलोक 'अणंते - अनन्तः' अनन्त अर्थात् सीमारहित 'निइए - नित्यः' नित्य और 'सासए - शाश्वतः शाश्वत है
टीडार्थ
પૌરાણિક લેાકાના સિદ્ધાન્તને અથવા મનમાં આવે તે કહી દેવુ' તેને લેાકવાદ કહે છે. આ પૌરાણિક મત ઉત્તમ છે, તેથી તેને શ્રવણ કરવા જોઈ એ, એવુ તે મતના અનુયાયીઓ કહે છે. પરન્તુ આ કથન વિપરીત બુદ્ધિથી જનિત છે સત્ અસના વિવેક વિનાના લેાકાતુ આ કથન છે. તેથી તેને અન્ય અસવ નોના કથન સમાન જ ગણવુ જોઇએ ! ગાથા પા હવે સૂત્રકાર વિપરીત બુદ્ધિ વડે જનિત લેાકવાદનુ સ્વરૂપ પ્રકટ કરે છે ” " इत्यादि - शब्दार्थ' 'लोप - लोक' मा पृथ्वी वगेरे सोउ 'अण ते-अनन्त' अनन्त अर्थात् सिभारहित 'निरए - नित्य' नित्य भने 'सासप- शाश्वत' शाश्वत छे. 'ण विणस्सइ-न
अय ते
Page #443
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र अ १ उ ४ त्रिपरीतबुद्धिजनितलोकवादनिरूपणम् ४२९ अन्यार्थः
(लोए) लोक: अयं परिदृश्यमानः पृथिव्यादिलोकः । ( अनंते) अनन्तः नास्ति अन्तः सीमा यस्य तथाभूतः । (निरए) नित्य: = सदाभावी, (सासए) शाश्वतः सदाकालभावी अतएवायं लोकः (ण विणस्स न विनश्यति) न विनाशं प्राप्नोति इति । यतोऽनन्तो नित्यः शाश्वतः, अतो न कदापि नाशमेतीतिभावः । केचिच्चैवं वदन्ति यत् अयं (लोए) लोक: (अंतर्व) अन्तवान् = सीमायुक्तः "सप्तद्वीपावसुमती" इत्यादि परिमाणोक्तः । तथा ( निइए) नित्य: निरचयनाशरहितोऽस्ति (इति) इति = एवम् ( धीरो) धीरः व्यासादि: । ( अतिपासs) अतिपश्यति कथयतीत्यर्थः || ६ ||
'ण विणस्स - न विनश्यति' यह नष्ट नहीं होता है किसीका यह कथन है तथा अन्य कोई ऐसा भी कहते हैं कि 'लोए-लोक : ' यह लोक 'अंतर्वअन्तवान्' अंतवाला 'निइए - नित्यः' नित्य है, 'इति - इति' इस प्रकार 'धीरोधीरः " धीर पुरुष - व्यासादि 'अतिपासइ - अतिपश्यति' देखते हैं अर्थात् कहते है ||६||
अन्वयार्थ
यह लोक अनन्त है - इसकी कोई सीमा नहीं है नित्य है, शाश्वत है, अतएव इसका कभी विनाश नहीं होता | भाव यह है कि लोक अनन्त, नित्य एवं शाश्वत हैं, अतएव वह कभी भी नष्ट नहीं होता है कोई कोई ऐसा भी कहते हैं कि यह लोए लोक अन्तवाला ससीम है । यह पृथ्वी सात द्वीप परिमित है' ऐसा कहकर उसका परिमाण कहा गया है । ससीम होते हुए लोक नित्य हैं, ऐसा व्यास आदि का कथन है || ६ ||
'
विनश्यति' मा नष्ट नथी थतो, अर्धनु या स्थन है तथा जीन्न श्रेष्ठ खेभ पशु आहे छे े 'लोए-लोक' मा सो 'अतव - अन्तवान्' अतवाणा 'निइए - नित्य' नित्य छे. 'इति- इति' या अक्षरे 'धीरो-धोर' धीरयुउप-व्यास विगेरे 'अतिपासइ - अतिपश्यति' દેખે છે અર્થાત્ કહે છે un
- सूत्रार्थ -
કોઈ કોઈ અન્ય મતવાદિએ એવુ કહે છે કે આ લોક અન ત છે તેની કોઇ સીમા જ નથી, નિત્ય છે અને શાશ્વત છે, તેથી તેને કદી પણ વિનાશ થતા નથી. આ સ્થનને ભાવાર્થ એ છે કે આ લેાક અનત, નિત્ય અને શાશ્વત છે તેથી તેને કદી પણ નાશ થવાનુ શકય જ નથી કોઈ કોઈ મતવાદિઓ આવુ પણ કહે છે કે આ લેાક અન્તયુક્ત સસીમ છે “ આ પૃથ્વી સાત દ્વીપ પરિમિત છે, આ કથન દ્વારા તેનુ પરિમાણુ ખતાવવામા આવ્યુ છે વ્યાસ મુનિ આદિનુ એવુ કથન છે કે “ આ લેાક સીમ અને नित्य छे " ॥ ६ ॥
Page #444
--------------------------------------------------------------------------
________________
४३०
सूत्रकृताङ्गसूत्रे टीकापरतीर्थिका एवं प्रतिपादयन्ति । अयं (लोए) लोकः पुरुपादिलोकः (अणंते) अनन्तः, अन्तरहितः यो जीवः इहलोके यादृशः पुरुषः स्त्री नपुंसको या, स परभवेऽपि तादृशः पुरुषः स्त्री नपुंसक एव भवति न तु पुरुषत्वादिरन्तः अथवा अनन्तो निरवधिकएव कालत्रयभावात्, तथा (णिइए) नित्यः अप्रच्युताऽ नुत्पन्नस्थिरैकस्वभावः, तथा (सास ए) शाश्वतः शाश्वद्वारं वारं न भवतीतिशाश्वतः । यद्यपि द्वयणुकाद्यवयविनां समुत्पत्तिर्जायते तथापि परमाणुरूपापेक्षया न कदापि जायते । तथा न विनश्यति, कालकाशा दिगात्मपरमाशूनां नित्यत्वेन विनाशाऽभावात्, । तथा-केपांञ्चिन्मतेऽयं लोकः (अंत) 'अन्तवं' अन्तवान् परिसीमित:-"सप्तद्वीपा वमुमती, त्रयो लोकाः
-टीकार्थपरतीर्थिक ऐसा कहते हैं कि यह पुरुषादि रूप लोक अनन्त है । अर्थात् जो जीव इस भव में पुरुष, स्त्री या नपुंसक है, वह परभव में भी वैसा ही पुरुप, स्त्री या नपुंसकही होता है। पुरुषत्व आदि का कभी अन्त नहीं होता। अथवा यह लोक अनन्त है, अर्थात् इसकी कोई अवधि नहीं है, क्योंकि यह तीनों कालों में विद्यमान रहता है। न कभी नष्ट होता है, बल्कि सदैव स्थिर और एक सरीखा रहता है।
यह लोक शाश्वत है-वारंवार उत्पन्न नहीं होता है। यद्यपि द्वयणुक आदि अवयवियों की उत्पत्ति होती रहती है, फिरभी परमाणु रूपसे उसकी कभी उत्पत्ति नहीं होती, क्योंकि काल, दिशा आकाश आत्मा और परमाणु नित्य हैं । और किसी किसी के मतानुसार यह लोक अन्तवान् सीमित है,..
-टीआयકેટલાક પરતીર્થિકે એવુ મતવ્ય ધરાવે છે કે પુરુષ, સ્ત્રી આદિ રૂપ આ લૉક અન ત છે એટલે કે જે જીવ આ ભવમાં પુરુષ, સ્ત્રી અથવા નપુસક રૂપે ઉત્પન્ન થયેછે, તે પરભવમાં પણ એવા જ પુરુષ, સ્ત્રી અથવા નપુસક રૂપે ઉત્પન્ન થશે પુરુષત્વ આદિને કદી પણ અન્ત આવતો નથી અથવા આ લેક અન ત છે એટલે કે તેની કોઈ અવધિ (મર્યાદા-સીમાં) નથી, કારણ કે ત્રણે કાળમા તેવુ અસ્તિત્વ રહે છે તે કદી નષ્ટ થતો નથી ઉત્પન્ન થતું નથી, પરંતુ સદા સ્થિર અને એક સરખો રહે છે કે –
આ લેક શાશ્વત છે-વારં વાર ઉત્પન્ન થતો નથી જે કે દ્રયાગુક-બે આગુવાળા સ્કન્ધઆદિ અવયવીઓની ઉત્પત્તિ થતી રહે છે, પરંતુ પરમાણુ રૂપે તેની ઉત્પત્તિ કદી પણ થતી નથી તથા તેનો વિનાશ પણ થતો નથી, કારણ કે કાળ, દિશા, આકાશ, આત્મા અને પરમાણુ નિત્ય છે. કેટલાક અન્યતીથિકે એવું માને છે કે આ લોક
Page #445
--------------------------------------------------------------------------
________________
समयायार्थ बोधिनी टीका प्र. श्रु अ. १ उ ४ लोकवादनिरूपणम् चत्वारो लोकसंनिवेशाः" इत्यादिना लोकानां मर्यादादर्शनात् । तथानित्यो लोकः प्रवाहरूपेणाऽद्यापि परिदृश्यमानत्वात् तथा-"अपुत्रस्य गतिर्नास्ति २वर्गो नैवच नैवच ।" "ब्राह्मणो हि देवता" "श्वानो यक्षाः "इत्यादि । 'इति' इत्येवं (वीरो) धीरोः व्यासादिः। 'अतिपासइ' अतिपश्यति, इत्थंभूतलोकवादं कथयति ।।गा०६॥ - "पुनस्तमेव लोकवादं दर्शयति सूत्रकारः-"अपरिमाणं" इत्यादि
मूलम्
अपरिमाणं वियाणाइ इह मेगेसिमाहियं । सब्बत्थ सपरीमाणं, इति धीरोऽतिपासइ-॥७
छाया"अपरिमाणं विजानाति इहैकेपामाख्यातम् ।
सर्वत्र परिमाणम् इति धीरोऽतिपश्यति ।।८।। क्योंकि 'यह पृथ्वी सातद्वीप तक ही है, लोक तीन हैं। चार लोक संनिवेश हैं, इत्यादि रूप में लोकों की मर्यादा देखी जाती है । तथा लोक नित्य है। क्योंकि प्रवाह रूपसे यह आज भी दिखाई देता है । तथा 'निपूते को शुभगति नहीं मिलती है, स्वर्ग हर्गिज नहीं मिलता है, ब्राह्मण देवता है, कुत्ते यक्ष हैं, इत्यादि सब इस लोकवाद के सन्तव्य हैं। व्यास आदि ने इस प्रकार के लोकवाद का निरूपण किया है ॥६॥
सूत्रकार पुनः लोकवाद को दिखलाते हैं--" अपरिमाणं ' इत्यादि ।
शब्दार्थ-'अपरिमाणं-अपरिमाणम् ' परिमाणरहित अर्थात् अपरिमित पदार्थको 'वियाणाइ-विजानाति' जानता है इहं-इह' इस लोकमें 'एगेसिं-एकेपां' किन्हींका 'आहियं-आख्यातम्' कथन है। 'सव्वत्थ-सर्वत्र' सर्व देशकालके અન્તવાન (સીમિત) છે, કારણ કે “આ પૃથ્વી સાત દ્વીપ પર્યન્ત જ વ્યાપ્ત છે, લેક ત્રણ છે, ચાર લોક સ નિવેશ છે ” ઈત્યાદિ રૂપે લેકની મર્યાદા દેખી શકાય છે તથા લેક નિત્ય છે, કારણ કે પ્રવાહ રૂપે તે આજ પણ વિદ્યમાન છે તથા “અપુત્રને શુભગતિ મળતી નથી, સ્વર્ગ તે હીિજ (સદન્તર) મળતુ નથી, બ્રાહ્મણ દેવતા છે, કૂતરા યક્ષે છે, ઈત્યાદિ કવાદના જ મન્તવ્ય છે વ્યાસ આદિએ આ પ્રકાગ્ના લકવાદનું નિરૂપણ કર્યું છેગાથા ૬
सूत्रस सोपानु विशेष नि३५५५ ४२ छ-"अपरिमाण" त्यादि 'शहाथ - 'अपरिमाण-अपरिमाणम्' परिभाएY २हित अर्थात् अपारभित पहा ने 'वियाणाइ-विजानाति त छे 'इह-इह' मा सभा 'पगेसि-केपी ओऽनु 'आहियं
Page #446
--------------------------------------------------------------------------
________________
४३२
सूत्रकृतागसत्रे अन्वयार्थःपौराणिकादीनां परमेश्वरः (अपरिमाणं) अपरिमाणम्-इयत्तारूपपरिमाणरहितं पदार्थजातम् (वियाणाई) विजानाति-अवबुध्यते इति (इह) इह= अत्र लोके (एगेसि) एकेषां केपाश्चित् (आहियं) आख्यातं कथनमस्ति । तथा अन्येपामेवं कथनम्-यत् (सव्वत्थ) सर्वत्र सर्व देशकालविषये समस्तवस्तु जातम् (सपरिमाणम् ) सपरिमाणम्-इयत्तारूपप्रमाणविशिष्टमस्ति । (इति) इति एवंरूपेण (धीरो) धीर: अन्यपौराणिकपरमेश्वरः (अतिपासद) अतिपश्यति जानातीति ॥७॥
टीकापौराणिकादीनामीश्वरः (अपरिमाणं) अपरिमाणम् न विद्यते परिमाण-मियत्तारूपं देशकालापेक्षया यस्य तत् अपरिमाणम् । इत्थंभूतविषयमें 'सपरिमाणं-सपरिमाणम् ' परिमाण सहित जानता है 'इति-इति' ऐसा 'धीरो-धीरः' धीर पुरुष 'अतिपासइ-अतिपश्यति' देखता है ॥७॥ .
अन्वयार्थईश्वर परिमाणरहित पदार्थों को जानता है, ऐसा किन्हीं पौराणिकों का कथन है। दूसरों का कहना है कि समस्त देश और काल के विषय में सर्व पदार्थ परिमित हैं नियतसंख्यावाला हैं। ऐसा अन्य पौराणिको का ईश्वर जानता है ॥७॥
टीकार्थ-- कोई कोई पौराणिक कहते हैं कि ईश्वर अनन्त पदार्थों को जानता है, अर्थात् उनकी कोई नियत संख्या है ही नहीं। दूसरों का कहना है कि आख्यातम्' ४थन छ 'सव्वत्थ-सर्वत्र' सब देशदाना विषयमा 'सपरिमाण-सपरिमाणम्' परिमाण सहित ) छे 'इति-इति' साभ धीरो-धीर' धीर ५३५ 'अतिपासाअतिपश्यति' वे छे ॥७॥
___ - सूत्रार्थ - કેટલાક પૈરાણિકે એવું કહે છે કે ઈશ્વર પરિમાણુ હિત પદાર્થોને જાણે છે. કેટલાક અન્ય પૌરાણિકે એવું કહે છે કે સમસ્ત દેશ અને કાળના વિષયમા સમસ્ત પદાથો પરિમિત છે–નિયત સ ખ્યાવાળા છે અને ઈશ્વર તે પરિમિત પદાર્થોને જ જાણે છે પાછા
- टीअर्थ - કઈ કઈ પરાણિકે એવું કહે છે કે ઈશ્વર અન ત પદાર્થોને જાણે છે એટલે કે તે પદાર્થોની નિયત સ ખ્યા જ નથી, તે પદાર્થો અપરિમિત છે ત્યારે કઈ કઈ અન્ય
Page #447
--------------------------------------------------------------------------
________________
४३३
1
समयार्थ बोधिनी टीका प्र. अ. अ. १ उ. ४ लोकवादनिरूपणम् मियत्तयाऽपरिच्छिन्न पदार्थजातम् । (वियाणा ३) विजानाति ज्ञानविषयीकरोति । इत्येम् (इह) इड अस्मिन् लोके (एगेसिं) एकेपाम् (आहियं) आख्यातम् कथनं - विद्यते. एके परतीर्थिका एवं कथयन्ति अपरिमितपदार्थविषयकज्ञानवानसौ परमेश्वरो न तु सर्वज्ञः । अथवा तदेवाऽतीद्रियं जानाति यः पदार्थः सप्रयोजनो भवेत्, न तु निष्प्रयोजनवस्तुजातस्य ज्ञानं भवति, निष्प्रयोजनत्वादेव | 'तदुक्तम्' सर्व पश्यतु वा मावा, इष्टमर्थ तु पश्यतु ॥१॥ कीट संख्यापरिज्ञानं तस्य नः, कोपयुज्यते तस्मादनुष्ठानगतं, ज्ञानमस्य विचार्यताम् प्रमाणं दुरदर्शीचे-देते गृद्धानुपास्महे ||२||
अयम्भावः—स परमेश्वरःसर्व पश्यतु नवा पश्यतु अत्र नास्माकमाग्रहः किन्तु इष्टम जानातु तस्य कीटसंख्याज्ञानेनाऽस्माकं किं प्रयोजनम् ? न किमपि ॥१॥ अतोऽभिलषितपदार्थज्ञानमेव तस्यावश्यकम्, यदि दुरदर्शित्वेन तस्य प्रमाणता मन्येत तदा गृद्धानामुपासनमेव श्रेयः तेषामपि दूरदर्शित्वात् ||२||
ईश्वर अपरिमित पदार्थों का ज्ञाता है, परन्तु सर्व का, ज्ञाता सर्वज्ञ नहीं हैं । अथवा वह उन्हीं अतीन्द्रिय पदार्थों को जानता है जो किसी प्रयोजन में आते हों । निष्प्रयोजन वस्तुओंका ज्ञान नहीं होता है' क्योंकि वह प्रयोजन हीन हैं । कहा भी है- “ सर्व पश्यतु वा मा वा' इत्यादि ।
सर्वज्ञ सब पदार्थों को देखे या न देखे, हाँ, इष्टतत्व को देख तो बस हैं। कीडों की संख्या का उसका ज्ञान हमारे किस काम आता है ? अतएव हमें उसके अनुष्ठान संबंधी अर्थात् कर्त्तव्य अकर्त्तव्य संबंधी ज्ञान का ही विचार करना चाहिए । अगर दूरदर्शी को ही प्रमाण मानना है तो गिध पक्षियों की उपासना करना चाहिए । वह बहुत दूरदर्शी होता है । ' પૌરાણિક એવુ કહે છે કે ઇશ્વર પરિમિત પદાર્થોના જ્ઞાતા છે, પરન્તુ સમસ્ત પદાર્થોના ગાતા (સર્વજ્ઞ) નથી અથવા ઇશ્વર એજ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે કે જે પદાર્થો નુ કાઈ પ્રયેાજન (ઉપયેાગિતા) હાય છે તે નિષ્પ્રયેાજનવાળા પદાર્થના જ્ઞાતા નથી, કારણકે જેનુ કાઈ પ્રત્યેાજન જ ન હેાય તેને જાણવાથી શેા લાભ?
छेडे सर्व पश्यतु वा मा वा" इत्यादि- सर्वज्ञ सघणा पहार्थोने देणे કે ન દેખે, પરન્તુ ઇષ્ટ પદાર્થોને જાણી લે તે તે પુરતુ છે કીડાઓની સંખ્યાનું તેમનુ જ્ઞાન આપણે શા કામનું!
તેથી આપણે તેના અનુષ્ઠાન સમધી એટલે કે કર્તવ્ય અક્તવ્ય સમધી જ્ઞાનના જ વિચાર કરવા જોઈએ. જો આપ દૂરદશી ને જ પ્રમાણ માનતા હા, તે આપે ગીધ પક્ષીઓની જ ઉપાસના કરવી જોઇએ! કારણ કે તેઓ દુદશી હાય છે.'
સૂ ૫૫
Page #448
--------------------------------------------------------------------------
________________
હિરણ
सूत्रकृताङ्गसने 1, इत्यादिना आजीविकमतानुसारिणः सर्वज्ञ निराकुवन्ति । तथा अन्येपामेवं कथनम्-यत् 'सव्वत्थ' सर्वत्र सर्वदेशकाल स्थितपदार्थजातम् , (सपरिमाणं सपरिमाणम् इयत्तारूपं परिमाणविशिष्टं वर्तते (इति) एवं प्रकारेण (धीरो) धीरः अन्यपौराणिकादिपरमेश्वरः (अतिपासइ) अतिपश्यति जानाति ॥
अयं भावः-गाथापूर्वार्धेन आजीविकमतं प्रदर्शितम् । उत्तरार्धेन तु पौराणिकानां मतं प्रतिपादितम्. तेषां सिद्धान्ते परमेश्वरस्य सर्वसत्ताववस्तुविषयकज्ञानवत्त्वस्य स्वीकारात् । 'यः सर्वज्ञः स सर्ववित्' इति श्रुतेः। अथवा-संपूर्णगाथया पौराणिकमतस्यैव कथनम् । तथाहि तेषां मते-स्वयम्मुवो ब्रह्मणः चतुर्युगसहस्रपरिमितकालो दिवसमानम् तावदेव रात्रिभानमपि तथोक्तम्
___ 'चतुर्युगसहस्राणि ब्रह्मणो दिनमुच्यते' । इति ॥
इत्यादि कह कर आजीविक (गोशालक) मत के अनुयायी सर्वज्ञ का निषेध करते हैं। इनके अतिरिक्त दूसरोंका ऐसा कहना है कि समस्त देशों और कालों में स्थित पदार्थसमूह परिमाणयुक्त है ऐसा अन्य पौराणिकों आदि का ईश्वर देखता है। ... आशय यह है इस गाथा के पूर्वार्ध में पौराणिक मत की मान्यता दिखलाई है और उत्तरार्ध में पौराणिक मत का निरूपण किया गया है । उनके मत में ईश्वर का ज्ञान सभी सत् पदार्थों को जानने वाला स्वीकार किया गया है। श्रुति में कहा है-' सर्वज्ञ सब जानता है।
अथवा सम्पूर्ण गाथा में पौराणि मत का ही कथन किया गया है उनका मत इस प्रकार है-स्वयंभू-ब्रह्मा का दिन चार हजार युगों का होता है और रात्रि भी इतनी ही होती है । कहाभी है-"चतुर्युग सहस्राणि" इत्यादि । - આ પ્રકારે પ્રતિપાદન કરીને આજીવિકે ગે શાલકના અનુયાયીઓ) સર્વજ્ઞને નિષેધ કરે છે. તે સિવાયના કેટલાક અન્ય મતવાદીઓનું એવું મંતવ્ય છે કે સમસ્ત દેશો અને કાળમાં સ્થિત પદાર્થ સમૂહ પરિમાણયુક્ત જ છે, અને તે પરિણામયુક્ત પદાર્થસમૂહને જ ઈશ્વર જાણે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે- આ ગાથાના પૂર્વાર્ધમાં આજીવિકેની માન્યતા પ્રકટ કરવામાં આવી છે અને ઉત્તરાર્ધમા પિરાણિકેની માન્યતા પ્રકટ કરવામાં આવી છે. તેમના મત અનુસાર ઈશ્વરના જ્ઞાનને સઘળા સત્ પદાથોને જાણનાર જ્ઞાન રૂપે સ્વીકારવામાં આવ્યું છે. કૃતિમાં એવું કહ્યું છે કે ”સર્વજ્ઞ બધું જાણે છે
અથવા આખી ગાથામાં પૌરાણિકના મતને જ પ્રગટ કરવામાં આવ્યું છે. તેમને મત આ પ્રમાણે છે– સ્વયંભૂ બ્રહ્માને દિવસ ચાર્ હજાર યુગ જેટલા પ્રમાણવાળ હેય छ भने भनी रात्री पन मेटदा प्रभावामी डाय छे. धुळे 3-चतुर्युगसहस्राणि" त्याहि
Page #449
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ. १ उ. ४ अन्यवादिनां मतनिराकरणम् ४३५ एवं च दिवसात्मककाले सर्वपदार्थः सृजतो ब्रह्मणः सर्वविषयकमपरिमितज्ञानं भवति । यदा रात्रौ स्वपिति तावत्कालपर्यन्तं स परिमितमपि न जानाति, इति परिमितत्वेनाज्ञानमतो' ज्ञानाज्ञानमुभयमपि संभवति । तदेवंभूतो बहुधा लोक; प्रवादो वर्तते-इति भावः ॥ इति ॥७॥
एतेषां वादिनां मतं निराकर्त्त, स्वसिद्धान्ताऽभिप्रायमाविष्करोति सूत्रकारः-जे केइ' इत्यादि । ..... .
जे केइ तसा पाणा चिति अदु थावरा- . - - परियाए अत्थि से अंजू जेण ते तसथावरा ॥८॥
" ' . छाया 'ये केचित साः प्राणास्तिष्ठन्त्यथवा स्थावराः।
पर्यायोऽस्ति तेपामंजू येन ते त्रसाः स्थावरः ॥८॥ 'चार हजार युग ब्रह्मा का एक दिन है।' ब्रह्मा दिन के समय जब सव पदार्थों की सृष्टि , करता है तब उसे सभी पदार्थों का अपरिमितः ज्ञान होता है। किन्तु रात्रि में जब वह सोता है तो उसे परिमित ज्ञानभी नहीं होता है । इस. प्रकार परिमित अज्ञान होने के कारण उसमें ज्ञान और अज्ञान दोनों का संभव होते हैं। अभिप्राय यह है कि इस प्रकार के बहुत से लोक प्रवाद प्रचलित हैं।७॥
सूत्रकार इन वादियों के मतका निराकरण करने के लिए अपने सिद्धान्त का अभिप्राय प्रकट करते हैं-"जे केइ" इत्यादि । ...
शब्दार्थ-'जे केई-ये केचित् '. जो कोई 'तसा-त्रसा' त्रस 'अदु-अथवा' अथवा 'थावरा-स्थावराः', 'पाणा-प्राणिन:' प्राणी 'चिटुंति-तिष्ठंति' स्थित हैं 'से-तेषाम् । उनका 'अंजू-अंजू' अवश्य 'परियाए-पर्यायः' पर्याय 'अस्थिअस्ति' ' होता है ॥८॥
બ્રહ્માને એક દિવસ ચાર હજાર યુગનો હોય છે દિવસે બ્રહ્મા જ્યારે સઘળા પદાર્થોનું સર્જન કરે છે, ત્યારે તેમને સઘળા પદાર્થોનું અપરિમિત જ્ઞાન હોય છે. પરંતુ રાત્રે જ્યારે તેઓ શયન કરે છે, ત્યારે તેમનું જ્ઞાન પરિમિત પણહાતું નથી. આ પ્રકારે પરિમિત અજ્ઞાન હોવાને કારણે તેમનામાં જ્ઞાન અને અજ્ઞાન અને સંભવી શકે છે. સૂત્રકાર આ કથન દ્વારા એ વાત પ્રદર્શિત કરે છે કે આ પ્રકારના ઘણ-કપ્રવાદ પ્રચલિત છે ગાથાણા
હૂવે અન્યતીથિકના પૂર્વોક્ત મતનું ખડન કરવા માટે સૂત્રકાર પોતાના સિદ્ધાન્તનું (नैन सिद्धान्तनु) मतव्य घट ४२ छ. "जे केई' त्याहि-
. शाय -'ये केई-ये केचित् २ तम्मा-त्रसा' से 'अदु-अथवा' अथवा' थाग-स्थावरा.' स्थावर 'पाणा-प्राणिन' प्राणी चिट्ठति-तिष्ठति यत छ 'सेतेपाम्' तयात अजू-अजयश्य 'परियाए पर्याय पर्याय 'अस्थि-अस्ति' हायछ।८
...
Page #450
--------------------------------------------------------------------------
________________
४३६
अन्वयार्यः - (जे केइ) ये केचित् । (तसा) प्रसाः (अदु) अथवा । (थावरा) स्थावराः (प्राणा) प्राणा: प्राणिनः (चिट्ठति) तिष्ठन्ति (से) नेपाम् (अंज) अवश्यम् । (परियाए) पर्यायः (अत्थि) अस्ति भवति । (जेण) येन कारणेन (ते) ने प्राणिनः। (तसथावरा) त्रसस्थावराः तसा अपि स्थावरा भवन्ति, स्यावरान त्रसभावमापद्यन्ते । यः कदाचित् त्रसो जीवः स एव पर्याय भेदात् स्यावरतां लभते, स्थावरश्च पर्यायभेदमाश्रित्य सतां लभते। अतएव नायं नियमो. मनुष्य एव भवेत् , नान्यः कदाचिदपि स्यात् इति ।
टीका 'जे केई' इत्यादि-'जे केइ ये केचित् 'तमा प्रसाः त्रम्यंति-भयं प्रामुवन्ति ये ते त्रसाः अथवा-त्रसन्ति छायात आतपे आतपतय छायायां गच्छन्ति
-अन्वयार्थजो कोई त्रस प्राणी हैं या स्थावर प्राणी है, उनका अवश्य ही पर्याय परिणमन होता है। त्रस प्राणी स्थावर पर्याय को और स्थावर प्राणी स पर्याय को प्राप्त करते हैं। अर्थात् जो जीव जिस भव में त्रस होता है वहीं पर्याय बदलने पर दूसरे भव में स्थावर हो जाता है और स्थावर जीव पर्याय पलटने पर सपना प्राप्त कर लेता है। अतएव मनुप्य सदा मनुप्य ही रहता है, अन्य किसी पर्याय को धारण नहीं करता, ऐसा कोई नियम नहीं है 1८1
टीकार्थ'जो जीवत्रस्त होते हैं, या भय को प्राप्त होते हैं वे त्रस कहलाते हैं, अथवा जो छाया से धूप में और धूपसे छाया में जाते हैं वे त्रस है,.
. सूत्रार्थવસ અને સ્થાવર જેનું પર્યાય પરિણમન અવશ્ય થતું જ રહે છે. ત્રસ જીવ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે અને સ્થાવર જીવ ત્રસ પર્યાયને પ્રાપ્ત કરે છે એટલે કે જે જીવ આ ભવમાં ત્રસ હોય છે, તે પર્યાય બદલાય જવાથી બીજા ભવમા સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને આ ભવમાં સ્થાવર જીવ રૂપે ઉત્પન્ન થયેલે જીવ, બીજ ભવમાં પર્યાય બદલાય જવાથી ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. તેથી મનુષ્ય સદા મનુષ્ય રૂપે જ રહે છે, અન્ય કઈ પણ પર્યાયને ધારણ કરતો નથી”, એ કેઈ નિયમ નથી.
જે જીવે ત્રસ્ત હોય છે એટલે કે ભયભીત અવસ્થામાં જ રહેતા હોય છે, એવાં જીને ત્રસ કહે છે. અથવા જે જીવે તડકામાથી છાંયડામાં અને છાયડામાંથી તડકામા
Page #451
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ४ अन्यवादिनां मतनिराकरणम् ४३७ इति सा यद्वा-सनामकर्मोदयात् त्रसाः जीवाः द्वीन्द्रियादयो जीवाः, भयादिमत्त्वेन चलनात्मकक्रियावत्वेन वा प्राणवन्तो जीवाः व्यवस्थिता जीवाः त्रासमनुभवन्ति । 'अदुवा' ' अथवा 'थावरा' स्थावराः स्थितिशीलाः स्थावरनामकर्मेदयाद् वा स्थावराः पृथिव्यादयः सन्ति, ते त्रसाः सा एव भवन्ति, स्थावराः स्थावरो एवं भवन्तीति लोकवादः, तम्न सम्यक् । यद्ययं लोकवादः सत्य एव भवेत्, तदा दानाऽध्ययनजपनियमादयोऽनुष्ठानादिकाः क्रिया विफलतामेवापद्येरन् । तीर्थान्तरीयैरपि प्रतिपादितमन्यथात्वम् । तथा च तेषां स्मरणम् ।
·
★
अथवा जिनके त्रस नामकर्म का उदय होता है ऐसे द्वीन्द्रिय आदि जीव त्रस कहलाते हैं । भयादि से युक्त होने के कारण या चलन रूप क्रिया से युक्त होने के कारण प्राणवान् जीव त्रसव का अनुभव करते हैं ।
के
स्थावरनामकर्म का उदय हो वे जीव त्रस ही रहते हैं और यह लोकवाद सच्चा नहीं हैं
जो जीब स्थितिशील हों या जिनके स्थावर कहलाते हैं, जैसे पृथ्वीकाय आदि स्थावर जीव सदा स्थावर ही बने रहते हैं, यदि यह लोकवाद सच्चा हो तो दान, अध्ययन, जप, नियम आदि अनुष्ठान सब निरर्थक हो जाएँगे । अन्यतीर्थिको ने भी जीवों का अन्यथा होना स्वीकार किया है उनका कथन है- “ सवैप शृगालो भवति " इत्यादि । ' जो मलसहित जलाया जाता है, वह श्रृंगाल के रूप में जन्म लेता है ।'
અવર જવર કરે છે, તેમને ત્રસ કહે છે, અથવા જેમના ત્રસ નામકર્મીના ઉદ્દય હાય છે, એવા દ્વીન્દ્રિય આદિ જીવાને ત્રસ કહે છે. ભયાદિથી યુકત હાવાને કારણે અથવા ચલન (ગમન) રૂપ ક્રિયાથી યુકત હાવાને કારણે પ્રાણવાન જીવા ત્રાસના અનુભવ કરે છે. જે જીવા સ્થિતિશીલ હૈાય છે. ગમનાગમન કરવાને અસમર્થ હાય છે તેમને સ્થાવર કહે છે. અથવા જેમના સ્થાવર નામક ના ઉદય હાય છે, તે જીવાને સ્થાવર કહે છે. જેમકે પૃથ્વીકાય આદિ જીવા. ”ત્રસ જીવે સદા ત્રસ જ રહે છે અને સ્થાવર જીવા સદા સ્થાવર ४ रहे छे”, या सोङवाह साथी नथी, ले मा बोहवाह साथ होय, तो हान, अध्ययन, જપ તપ આદિ સઘળા અનુષ્ઠાના નિરક જ બની જાય અન્ય તીથિકાએ પણ જીવાની अन्य अारे उत्यत्ति थवानी वात स्वीअरी छे. तेमनुं मेवु म्थन छेडे "सवैष श्रृंगाला भवति” त्याहि
” જેને મળસહિત ખાળવામા આવે છે, તે શિયાળ રૂપે જન્મ લે છે.” વળી એવુ પણ કહ્યુ છે કે ગુરુ સાથે તું અથવા હું ના વ્યવહાર કરે છે એટલે કે અવિનીત વ્યવહાર
Page #452
--------------------------------------------------------------------------
________________
४३८ : --, - . :: . .
. - सूत्रकृतासूत्रे 'सवैप. शृगालो भवति यः सपुरीपो दह्यते'..
तथा-'गुरुं तुं कृत्य हुंकृत्य विप्रानिर्जित्य वादतः। .. ___.. श्मशाने जायते वृक्षः कङ्कगृध्रोपसेवितः॥१॥ . .
तस्मात् त्रसस्थावरप्राणिनां स्वकृतकर्मवलात् परस्परसंक्रमणादिकं भवत्येवेति पुरुषः पुरुप एवं भवतीत्यादिलोकवादमंतं तेषामेव वाक्येन निरस्तम् । तथा पुनस्तैः प्रतिपादितम्-'अनन्तो नित्यश्च लोकः इत्यादि।
तत्र पृच्छामि-कि लोकस्य नित्यत्वं जात्या प्रतिपाद्यते अप्रच्युतानुत्पन्नस्थिरस्वभावतया वा
तत्र न प्रथमः पक्षः, परिणामिनित्यत्वस्याऽस्माभिरपि स्वीकृतत्वेन सिद्धसाधनात्, स्वसिद्धान्तविलोपप्रसङ्गाच्च । · नाऽपि -द्वितीय: पक्षः, तत्र प्रत्यक्षवाधान, --- और भी कहा है-' जो गुरुं के प्रति 'तुं' या 'हुँ" करता है अर्थात् अविनयमय व्यवहार करता है और ब्राह्मणों को बाद में पराजित करता है, वह मर कर श्मशान में वृक्ष होता है। वह वृक्ष भी कंक गिद्ध- आदि नीच पक्षियों से सेवित होता है । -- . . . . . . . . . . . .
अतएव त्रस और स्थावर प्राणियों का अपने अपने उपार्जित -कर्म के अनुसार उलटफेर होता ही रहता है।.... पुरुष मर कर पुरुष ही होता है, इत्यादि लोकवाद का उन्हीं के वचन. से खण्डन कर दिया है। . .. :
इसके अतिरिक्त उनका कथन है कि लोक अनन्त हैं, इस - विषय में प्रश्न है कि लोक को जाति (सामान्य). से. निट्य कहते हो अथवा अविनाशी अनुत्पन्न एवं स्थिर एक स्वभाव वाला होने के कारण नित्य कहते हो ? ..
पहला पक्ष नहीं कह सकते, क्योंकि, हमने भी, लोकको परिणामी नित्य स्वीकार किया है, अतएव आपको सिद्ध साधन अर्थात्, सिद्ध को ही सिद्ध करने का दोष आता है। ऐसा मानने से आपके सिद्धान्त का विरोध ४२ छ, रे माझयाने वाहभी dि ४२ छे, ते भृत्यु ४ शानभा वृक्ष.३५ अत्पन्न. થાય છે તે વૃક્ષ ઉપર કંકે, ગીધ આદિ નીચ પક્ષિઓ જ બેસે છે ? "
આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ત્રર્સ અને સ્થાવર છે પિત પિતાના ઉપાર્જિત કર્મો અનુસારૂં જુદી જુદી પચે પ્રાપ્ત કરતા રહે છે. પુરુષ મેરીને પુરુષ રૂપે જ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ ક્વાંદેનું તેમના જે આ કથન દ્વારા ખંડન થઈ જાય છે. ' - વળી તેઓ એવું કહે છે કે લે નત છે. તો અમે તેમને આ પ્રશ્નનો ર્જવાબ આપવાનું આવાહન કરીએ છીએ લેકને જાતિ (સામાન્ય)ની અપેક્ષાએ નિત્ય કહે છે?Å અવિનાશી - અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળો હોવાને કારણે નિત્ય કહે છે?
પહેલા પક્ષને આપ અસ્વીકાર કરી શકશે નહીં, કારણુંકે' અમે પણ લેકને પરિણામી નિત્ય રૂપે સ્વીકાર્યો છે, તેથી આપને માટે સિદ્ધને જ સિદ્ધફરવાના પ્રસ ગઉપસ્થિત થાય
Page #453
--------------------------------------------------------------------------
________________
४३९
समयार्थ बोधिनी टीका प्र. अ. १ उ. ४ • अन्यवादिनां मतनिराकरणम् दृश्यते हि प्रतिक्षणं पदार्थः पर्यायतया समुत्पद्यन्ते विनश्यन्तिच ततः कथं तेषां कूटस्थ नित्यता स्यात् । एवं च प्रत्यक्षवाधान्न नित्यत्वं घटते । वह्नौ शैत्यानुमानवत् । पर्यायरहितस्य सर्वथैवाऽसत्यता स्यात्, गगनकुसुमवत् । तथा यत् कार्यद्रव्याणामनित्यत्वम्, आकाशकालदिगात्ममनसांच द्रव्यविशेपापेक्षया सर्वथा नित्यत्वमेवोक्तं तदप्यसत्यमेव, सर्ववस्तूनाम् उत्पादव्ययध्रौव्ययुक्तत्वेन समत्वात् । अन्यथा शशशृङ्गादीनामिव वस्तुत्वमेव हीयेत । यद्यपि 'सप्तद्वीपाँ वसुमती' ' त्यादिना लोकस्याऽनन्तत्वमुक्तं तदपि स्वगृहे एव कथनम्, परीक्षकास्तु भी होता है। दूसरे पक्षमें प्रत्यक्ष से बाधा है । पदार्थ प्रतिक्षण पर्याय रूप से उत्पन्न होते हुए और विनष्ट होते हुए दिखाई देते हैं। अतएव वे कूटस्थ नित्य किस प्रकार हो सकते हैं ? इस प्रकार प्रत्यक्ष से वाधा होने के कारण नित्यता घटित नहीं होती, अग्नि में शीतता के अनुमान के कारण समान जो पर्याय से रहित है वह गगनकुसुम (आकाश के फुल) के समान सर्वथा असत् होता है । तथा कार्यद्रव्यों को अनित्य कहना और आकाश, काल, दिशा, आत्मा और मनको द्रव्यविशेष की अपेक्षा से सर्वथा नित्य ही कहना भी असत्य ही है क्योंकि समस्त वस्तुऐं उत्पाद व्यय और प्रौव्य से युक्त होने के कारण समान है । जो उत्पाद व्यय और धौव्य से युक्त नहीं है, उसमें शशविषाण ( शशले के श्रृंग) के समान वस्तुत्व ही नहीं होता पृथ्वी को सप्तद्वीपपरिमित हा सो वह अपने घरमें ही कहना है । परीक्षक ऐसा
"
છે અને પહેલા પક્ષને સ્વીકાર કરવાથી આપના સિદ્ધાન્તના પણ વિધિ કરવાના પ્રસ ગ ઉપસ્થિત થાય છે, મીો પક્ષ સ્વીકરવામા પ્રત્યક્ષની અપેક્ષાએ ખાધા વાધા આવે છે પદાર્થો ક્ષણે ક્ષણે પર્યાય રૂપે ઉત્પન્ન થતાં અને વનષ્ટ થતા દેખાય છે. તેથી તેઓ ફૂટસ્થ નિત્ય કેવી રીતે હાઇ શકે ? આ પ્રકારે પ્રત્યક્ષ રૂપે જ માધા આવવાથી નિત્યતા ઘટિત થતી નથી જેમ અગ્નિમા શીતતાનું અનુમાન કરી શકાતુ નથી, તેમ, લેાકેામાં નિત્યતાનું અનુમાન કરી શકાતું નથી. જેપર્યાયથી રહિત હાય છે. તે આકાશપુષ્પની જેમ સથા અસત્ હાય છે, તથા કા દ્રવ્યેશને અનિત્ય કહેવા અને આકાશ, કાળ, દિશા આત્મા અને મનને દ્રવ્યશેષની અપેક્ષાએ સર્વથા નિત્ય જ કહેવા, તે પણુ અસત્ય છે, કરણ કે સઘળી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હેાવાને કારણે સમાન છે જે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત ન હાય, તેમા, સસલામા શિગડાના જેમ અભાવ જ હોય છે, એજ પ્રમાણે વસ્તુત્વને જ
Page #454
--------------------------------------------------------------------------
________________
४४०
सूत्रकृताचे नैवं स्त्रीकरिष्यन्ति, प्रमाणाभावात् । तथा यदप्युक्तम्- 'अपुत्रस्य गतिर्नास्ति' इत्यादि, तदपि न सम्यक् । विकल्पाऽसहत्वात् ।
तथाहि- किं पुत्रस्य सत्तामात्रेणैव विशिष्टलोकप्राप्तिः स्यात् । अथवा पुत्रकृतकर्माऽनुष्टानात् । तत्र न प्रथमः, तथासति वराहसारमेयादीनां यहुपुत्रादिदर्शनात्, वराहसारमेयादीनामेव विशिष्टलोकप्राप्तिः स्यात् । नाऽन्येपाम् । तथाच विशिष्टलोकप्राप्तये कृतकर्मणां दानतपःसंयमादीनां नरर्थक्यं स्यात् । न द्वितीयः, पुत्रकृताऽनुष्ठानेन यदि पितुः स्वर्गप्राप्तिरिति मन्यते, स कयं स्यात् , कर्मणां व्यधिकरणतया फलोत्पादकत्वस्याऽदर्शनात्, नहि अन्येन भुक्तं तद् अन्येन वान्तमिति भवति तथा स्वीकारे तु यस्य पितुः पुत्रद्वयं वर्तते, एकेन शुभानुष्ठानं कृतमपरेण अशुभानुष्ठानं कृतं तत्र शुभाऽनुष्टानेन पितुः स्वर्गे गमनं स्याद , स्वीकार नहीं करेंगे, क्योंकि उसे सिद्ध करने वाला कोई प्रमाण नहीं है।
पुत्रहीन को सद्गति की प्राप्ति नहीं होती, यह कहना भी यथार्थ नहीं, क्योंकि यह कथन विकल्पों को सहन नहीं करता क्योंकि शास्त्र विरुद्ध है। वह इस प्रकार-क्या पुत्र के होने मात्र से ही विशिष्ट लोक की प्राप्ति हो जाती हैं ? अथवा पुत्रके द्वारा किये हुए कर्मानुष्ठान से विशिष्ट लोक प्राप्ति होती है ? प्रथम पक्ष ठीक नहीं, क्योंकि शुकरों और कृकरों के बहुत पुत्र देखे जाते हैं, तो फिर उन्हीं को विशिष्ट लोक की प्राप्ति होगी, दूसरों को नहीं। ऐसी स्थिति में विशिष्ट लोक की प्राप्ति के लिए किये गये तप संयम आदि कार्य निरर्थक हो जाएँगे। दूसरा पक्ष भी सम्यक् नहीं है, पुत्र द्वारा किये गये कर्म से यदि पिताको स्वर्ग की प्राप्ति मानते हो तो वह कैसे हो सकती है ? कर्म व्यधिकरण में फलजनक होते नहीं देखे जाते। एक ने खाया और दूसरा उसे वमन करदे, ऐसा नहीं होता ऐसा मानोगे तो किसी અભાવ હોય છે આપે પૃથ્વીને સાત દ્વીપ પરિમિત કહી, તેને સિદ્ધ કરવાને માટે કઈ પ્રમાણ જ નથી તે તેને સ્વીકાર કેવી રીતે થઈ શકે ?
” પુત્રહીનને સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી, આ કથન પણ યથાર્થ નથી, કારણ કે તેમાં નીચેના પ્રશ્નોનું પ્રતિપાદન થતું નથી શું પુત્ર હોય તો જે વિશિષ્ટ લેકની પ્રાપ્તિ થાય છે? કે પુત્રો દ્વારા કરાયેલા કર્માનુષ્ઠાને વડે વિશિષ્ટ લેકની પ્રાપ્તિ થાય છે. જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે, તે ભુડ અને કુતરીઓને અનેક બચ્ચા હોવાને કારણે તેમને વિશિષ્ટ લેકની પ્રાપ્તિ થવી જોઈએ ! માત્ર પુત્રને સદ્ભાવ હોવાથી જ વિશિષ્ટ લોકની પ્રાપ્તિ થતી હોય, તે તપે સંચમ આદિ નિરર્થક બની જશે ! બીજે પક્ષ પણ અસ્વીકાર્ય છે, કારણ કે પુત્ર કર્મ કરે અને પિતા ફળ ભોગવે, એ વાત કેવી રીતે સંભવી શકે ? એકે કરેલા કર્મનું ફળ બીજે જોગવી શકે જ નહીં. એક ખાય અને બીજા વમન કરે,
1
Page #455
--------------------------------------------------------------------------
________________
समयावा योधिनी टीका प्र. श्र.अ १ उ. ४ अप्रवादिनां मतनिरूपणम् ४४१ अभुमेन तु नरके गमनं भविष्यति, इति महदनिष्टमापतितं देवानांग्रियस्य । तथासति स्वकृतकर्माऽनुष्ठानस्यापि नैरर्थक्यं स्यात् अतः परतीथिकानां कथन: प्रमापाविरुद्धमेवेति।
यदप्युक्तम्-'ब्राह्मणाः देवताः" श्वानो यक्षाः' इत्यादि, तत्तु युक्तिरहितत्वादनादरणीयमेव । तथा परतीथिकैयदुक्तम् 'अपरिमितं जानाति, किन्तु न स सर्वज्ञः' इति, तदपि न सम्यक् । यतोऽपरिमितज्ञानवत्त्वेऽपि यदि सर्वज्ञो' न भवेत् तदाहेयोपादेयपदार्थोपदेशे न स कुशलः स्यादिति प्रेक्षावद्भिः सोऽनादृतो भवेत्। तस्मात्सर्वज्ञता तस्य मन्तव्यैव । अन्यथाऽतीन्द्रियसाधारणपदार्थाना, मुपदेशो न स्यात् । पिता के दो पुत्र हों, एक ने शुभ कर्म किया, दूसरे ने अशुभ कर्म किया एक के शुभकर्म से पिता स्वर्ग में जायगा और दूसरे के अशुभं अनुष्ठान से नरक में जायगा? एक ही जीव एक साथ दो गतियों में कैसे जो सकेगा? यह महान् अनिष्ट की प्राप्ति होती है। ऐसा मानने से अपने स्वयं के किये 'हुए कर्म तो निरर्थक ही हो जाएँगे। अतएव परतीथिको का कथन प्रमाण से विरुद्ध है। ..यह जो कहा है कि ब्राह्मण देवता है और कुत्ते यक्ष हैं इत्यादि सो भी युक्तिशुन्य होने के कारण आदरणीय नहीं है।
तथा परतीर्थिकोंने जो कहा है कि अपरिमित पदार्थों को जानता, है परन्तु सवको नहीं जानता, वह भी समीचीन नहीं , क्योंकि अपरिमित ज्ञानवान् होनेपर भी यदि सर्वज्ञ न हो तो हेय और उपादेय पदार्थों के ज्ञान એવી વિચિત્ર આ વાત છે જે પુત્ર દ્વારા કરાયેલા કર્મનું ફળ પિતા ભોગવી શકતા હોય, તે નીચે બતાવેલી પરિસ્થિતિમા કેવી સ્થિતિ ઊભી થશે--કઈ માણસને બે પુત્રો છે. એક શુભ કર્મ કરે છે, બીજે અશુભ કર્મ કરે છે. એકના શુભ કર્મને પરિણામે પિતા સ્વગમા જશે, અને બીજાના અશુભ કર્મને પરિણામે નરકમાં જશે! એક જ જીવ એક સાથે બે ગતિઓમાં કેવી રીતે જઈ શકશે ? આ પ્રકારની અનિષ્ટપત્તિનો પ્રસ ગ આ માન્યતાને કારણે ઉદભવશે વળી આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવાથી પોતે કરેલા કર્મો તે નિરર્થક જને તેથી પરતીર્થિકોનુ આ કથન પ્રમાણભૂત નથી
, “બ્રાહ્મણ દેવતા છે અને કૂતરાઓ યક્ષ છે,”આ કથન પણ યુકિતશૂન્ય હેવાને કારણે अस्वीय छे. છે તથા ઈશ્વર અપરિમિત પદાર્થોને જાણે છે પરન્તુ સઘળા પદાર્થોને જાણ નથી, આ કથન પણ ચગ્ય નથી કારણ કે અપરિમિત જ્ઞાનવાનું હોવા છતા પણ જે તે સર્વસ ન હોય, તે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાનમાં તે કુશલ નહી હોય, અને પરીક્ષકો
સૂ ૫૬
Page #456
--------------------------------------------------------------------------
________________
४४२
सूत्रकृताङ्गसचे कीटादिसंख्यापरिज्ञानमपि तस्याऽऽवश्यकमेव । अन्यथा स कीटादिविषये ज्ञानवान, तथाऽन्यत्राऽपि भविष्यतीति शङ्कया बुद्धिमता पुरुषेण तदुपदिष्टस्वर्गादिवस्तुनि न निर्विशङ्गतया प्रवृत्तिरासाधेत, अत स्तादृशोपदेशकस्य सर्वज्ञत्वमनाश्यमेव स्वीकर्तव्यमिति ।
तथा यदुक्तम्- ब्रह्मा निद्रासमये न किमपि जानाति, प्रवोधसमये सर्व जानाति, तदपि सकलजनसाधारणत्वान्न किमपि अपूर्वमुद्घोपितमिति अनादरणीयमेव । में वह कुशल नहीं होगा और परीक्षकजन उसका आदर नहीं करेंगे। अतएव सर्वज्ञता का स्वीकार करना ही चाहिए । सर्वज्ञ हुए विना वह अतीन्द्रिय पदार्थों का उपदेश नहीं दे सकेगा।
कीटों आदि की संख्या का ज्ञान भी उसके लिए उपयोगी ही है। अन्यथा बुद्धिमान् पुरुष ऐसी शंका करेंगे कि उसे जैसे कीटों का ज्ञान नहीं है, उसी प्रकार अन्य वस्तुओं का भी ज्ञान नहीं होगा ! ऐसी स्थिति में वे निश्शंक होकर उसके द्वारा उपदिष्ट स्वर्ग आदि के लिए भी प्रवृत्ति नहीं करेंगे। अतएव ऐसे उपदेशक को सर्वज्ञ अवश्य ही स्वीकार करना चाहिए ।
और यह जो कहा है कि ब्रह्मा निद्रा के समय कुछ भी नहीं जानता और जागते समय सब कुछ जानता है, यह तो सभी में साधारण रूप से होता है। ऐसा कहकर उन्होंने कोई अपूर्व नहीं कहा है अतएव यह कथन भी अनादरणीय है। તેમને આદર નહી કરે તેથી ઈશ્વરની સર્વજ્ઞતાને સ્વીકાર કરવો જ જોઈએ સર્વજ્ઞ બન્યા વિના તે અતીન્દ્રિય પદાર્થોનો ઉપદેશ આપી શકે નહી
* કીડા આદિની સખ્યાનું જ્ઞાન પણ તેમને માટે ઉપયોગી છે. નહી તો બુદ્ધિમાન પુરુષ એવી શંકા કરશે, કે જેને કીડાઓ જેવી સામાન્ય વસ્તુનું પણ જ્ઞાન નથી તેને અન્ય વસ્તુઓનું જ્ઞાન પણ નહીં હોય ! તે કારણે તેઓ નિ શક ભાવે તેમના ઉપદેશને પણ નહી સ્વીકારે તેમના ઉપદેશ પ્રત્યે શંકા ભાવ જાગવાને કારણે તેમના દ્વારા ઉપદિષ્ટ સ્વર્ગ આદિ માટેની પ્રવૃત્તિ પણ નહીં કરે તેથી એવા ઉપદેશકને સર્વજ્ઞ રૂપે અવશ્ય સ્વીકારવા જ જોઈએ - “બ્રહ્મા નિદ્રાવસ્થામાં હોય ત્યારે કોઈ પણ જાણતા નથી, અને દિવસે જ્યારે જાગૃતાવસ્થામાં હોય ત્યારે બધુ જ જાણે છે,” આ પ્રકારની પરતીથિકની માન્યતા પણ સાચી નથી આ પ્રકારની સ્થિતિ તે સૌ લોકમાં સાધારણ રીતે જોવા મળે છે. તે સામાન્ય લો કરતા બ્રહ્મામાં શી વિશેષતા છે? જે કઈ વિશેષતા જ ન હોય, તે આ કથન પણ અસ્વીકાર્ય જ બની જાય છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका
i
प्र. श्रु अ. १ उ ४ अन्यवादिनां मतनिरूपणम् ४४३ यदपि उक्तम् - ब्रह्मणः स्वापप्रवोधौ प्रलयप्रभवौ, तदपि प्रमाणहीनतयाँ समुपेक्षणीयमेव । वस्तुतो जगतोऽस्य परिदृश्यमानस्य पृथिव्यादिलोकस्य नैकान्तिकोत्पादविनाशौ भवतः ।
,
'नकदाचिदनीदृशं जग' दितिवचनात् द्रव्यतया जगतः = सर्वदैव स्थितिरिति । तदेवमनन्तादिकं जगदितिलोकवादं गाथापूर्वार्द्धन निराकृत्य यथावस्थितस्वभावस्याssविर्भावनं गाथापश्वादेन प्रकाशयति- 'जे ण ते' इत्यादि से' तेषां सस्थावराणां जीवानां 'परियए' पर्याय: = रूपान्तरम् 'अस्थि' अस्तीति 'अंजू' अञ्जु स्पष्टं विद्यते ' जेण' येन पर्यायेण पर्यायमाश्रित्येत्यर्थः 'ते'
1
यह कहना कि ब्रह्मा का शयन प्रलय है और जागरण सृष्टि है, वह भी प्रमाणशून्य होने के कारण उपेक्षणीय है । वास्तव में दिखाई देने वाले इस पृथ्वी आदि स्वरूप वाले जगत् का एकान्त रूप से न उत्पाद होता हैं, न विनाश । द्रव्य रूपसे जगत् सदैव बना रहता है। कहा भी है- " न कदाचिदनीदृशं जगत् " इति । ' यह जगत् कभी ऐसा नहीं था, ऐसी बात नहीं है अर्थात् जगत् सदा ऐसा ही बना रहता है ।'
इस प्रकार जगत् अनन्तादि रूप है, इस लोकवाद का गाथा के पूर्वार्ध द्वारा निराकरण करके यथार्थता को प्रकट करने के लिए गाथा का उत्तरार्ध कहते हैं- " जेण ते " इत्यादि ।
स और स्थावर जीवों का रूपान्तर होता है, यह स्पष्ट हैं । अतएव पर्याय रूपसे वे स और स्थावर होते हैं, अर्थात् सजीवकर्मोदय से स्थावर हो जाते हैं और स्थावर स रूप से उत्पन्न हो जाते हैं ।
બ્રહ્માનુ શયન પ્રલય રૂપ છે અને જાગરણુ સૃષ્ટિરૂપ (સનરૂપ) છે,” આ પ્રકારનું કથન પણ પ્રમાણુ શૂન્ય હાવાથી ઉપેક્ષણીય છે પ્રત્યક્ષ દેખાતા આ પૃથ્વી'' આદી સ્વરૂપવાળા જગા એકાન્ત રૂપે ઉત્પાદ પણ થતા નથી, અને વીનાશ પણ થતા નથી. द्रव्य ३ये भगत्नु अस्तित्व सहाण टडी रहे छेउ छे - " न कदाचिदनीश जगद्" इत्याहि - " मा भगतनु उही मा अक्षरतु स्व३५ न हेतु, मेवी अर्ध वात नथी" એટલે કે જગત્ સદા એવુ ંતે એવુ જ રહે છે
આ પ્રકારે જગત્ અનન્તાદિરૂપ છે, આ લેખ્વાદનુ ગાથાના પૂર્વાધ દ્વારા નિરાકરણ उरीने, यथार्थता अउट २वा भाटे सूत्र े - " जेण ते” प्रत्याहि
ત્રસ અને સ્થાવર જીવાનુ રૂપાન્તર થાય છે, આ વાત સ્પષ્ટ છે. ત્રસ જીવેાકમેયને લીધે, સ્થાવર જીવ, રૂપે ઉત્પન્ન થઇ જાય છે, અને સ્થાવર જીવે કમેર્માંદયથી ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
४४४ ।
. सूत्रकृतामसूत्र ते जीवाः 'तसथावरा' त्रसा:स्थावराश्च भवन्ति त्रसाः स्वकर्मवशात् स्थावरत्वेन, स्थावरास्त्रसत्वेन समुत्पद्यन्ते इतिभावः।
सर्वे अपिजीवाः स्वकृतकर्मणः फलोपभोगाय तत्तत्पर्यायमासादयन्ति । पर्याय प्राप्तिनिश्चिता आवश्यकीच, त्रसाः स्वकृतकर्मणां फलोपभोगाय स्थावरभान मापद्यन्ते । स्थावराश्च स्वकृतकर्मणां फलोपभोगाय त्रसतामासादयन्ति, कदाचित् कर्मवैचित्र्यात् त्रसालसा एव भवन्ति स्थावराः स्थावरा एव । न तु ऐकान्ति कोऽयं नियमो यत् त्रसाः सा एव भवन्ति, स्थावराः स्थावरा एव भवन्तीति सिद्धम् ॥८॥
.. . 7 उक्तेऽर्थे दृष्टान्तं दर्शयति सूत्रकारः-'उरालं इत्यादि
१... उरालं जगओ जोगं विवज्जासं पलिंति य
सव्वे अर्कतदुक्खाय अओ सव्वे अहिसि
या-1९1. छाया'उदारं जगन्ति योगं विपर्यासं पर्ययन्ते ।
सर्व आक्रान्तदुःखाश्च अतः सर्वे अहिंस्याः ॥९ सभी जीव अपने किये कर्मों का फल भोगने के लिए भिन्न भिन्न पर्याय को धारण करते हैं। पर्यायों की प्राप्ति निश्चित है और आवश्यक भी है। त्रस जीव अपने किये कर्मों का फल भोगने के लिए स्थावर होते हैं
और स्थावर जीव अपने उपार्जित कर्मों का फल भोगने के लिए - सत्व प्राप्त करते हैं। कभी कभी कर्मों की विचित्रता के कारण उस जीव ास पर्याय में ही उत्पन्न होते हैं और स्थावर जीव मर कर पुनः स्थावर ही होते हैं। किन्तु ऐसा नियम नहीं है कि अस जीव मर कर उस ही हो और स्थावर जीव मर कर स्थावर ही हो, ऐसा सिद्ध हुआ ॥८॥ . . .
સઘળા જ પિતે કરેલા કર્મોનું ફળ ભેગવવાને માટે જુદી જુદી પર્યાને ધારણ કરે છે. પર્યાની પ્રાપ્તિ નિશ્ચિત છે અને આવશ્યક પણ છે. ત્રસ જી પિતે કરેલા કર્મોનું ફળ ભેગવવા માટે સ્થાવર જીવો રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પિતાના ઉપાર્જિત કર્મોનુ ફળ ભેગવવા માટે ત્રસ જી રૂપે ઉત્પન્ન થાય છે. હા, કેઈ કઈ વખત કર્મોની વિચિત્રતાને કારણે ત્રસ જીવ ત્રસમા અને સ્થાવર જીવ સ્થાવરમાં પણ ઉત્પન્ન થાય છે ખરા. પરંતુ એ કોઈ નિયમ નથી કે ત્રસ જીવ મરીને ત્રસ જીવમાં જ ઉત્પન્ન થાય અને સ્થાવર જીવ મરીને સ્થાવરમાં જ ઉત્પન્ન થાય. ગાથા ૮
Page #459
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ ४ अन्यवादिनां मतनिराकरणे दृष्टान्त. ४५
. 'अन्यवार्थ:- .. FFF (जगओ) जगन्ति, 'जगन्तीति लक्षणया जगज्जीवा इत्यर्थः, ते (उरालं) उदारम् अतिशयितम् अत्यन्तमित्यर्थः (विवज्जासं) विपर्यास-विपर्यस्तं (जोग) योग बाल्यकौमारधवस्थाविशेषम् (पलिति) पर्ययन्ते प्रोप्नुवन्ति (य) च-तथी (सव्वे) सर्वे ते जगज्जीवा (अकंतदुक्खा) आक्रान्तदुःखाः दुःखाक्रान्ताः सन्ति, (अओ) अतः (सब्वे) सर्वे ते जीवाः (अहिंसिया) अहिंस्याः हन्तुमयोग्याः न हुन्तव्याः इत्यर्थः ॥९॥
टीका जगओ' जगन्ति, जगन्तीति-जगज्जीवाः जगत्रयवर्तिन स्वसस्थावरजीवाः 'उरालं उदारम् अत्यन्तम् ‘विवज्जासं विपर्यासं विपर्यस्तम् 'जोग"योगम् १. उक्त विपय में सूत्रकार दृष्टान्तप्रदर्शित करते हैं-" उरालं" इत्यादि । पा, शब्दार्थ-'जगओ-जगन्ति' बस स्थावर जीव 'उरालं-उदारम्, उदार आत्यन्तिक 'विवज्जासं-विपर्यासम्' विपर्यास रूप 'जोग-योगम्' अवस्थाविशेषको 'पलिंति-पर्ययन्ते' प्राप्त होता है 'य-च' तथा 'सव्वे-सर्वे । सभी प्राणीको 'अक्तदुक्खा-अक्रान्तदुःखाः' दुःखाक्रान्त है 'अओ-अतः'। इसलिये 'सब्वेसर्वे वे सभी जीव 'अहिंसिया-अहिंस्याः ' मारने योग्य नहीं हैं ।।९॥ . . .
, -अन्वयार्थजगत के जीव अत्यन्त विपरीत विपम अवस्थाओं को वाल्य, कुमार आदि को प्राप्त करते रहते हैं और सभी जीव दुःखों से आक्रान्त हैं अंतःसभी जीव अहिंस्य है-हनन करने योग्य नहीं हैं ।।९॥ ।। 1. अपयुत विषयनु सूत्रार दृष्टान्त द्वारा स्पष्टी४२९ ४२ छ-" उराल" त्याह
शहाथ-'जगओ-जगन्ति' उस स्था१२ ७१ 'उराल-उदारम्' मात्यन्ति 'विव जाल,-विपर्यासम्' विपर्यास३५ जोग-योगम्' भवस्थाविशेषने 'पलिंति-पर्य यन्ते' प्रात याय छे 'य-च' तथा 'सम्बे-सवें' मधाला प्राणीमाने 'अक्कं तदुक्खा-अक्रान्त दुःखा'हुवामा छ. 'अओ-अत सेटमा भाटे 'सब्वे-सवें' ते पाक अहिंसियाअहि स्या' मा२१याज्य नथी l
- सूत्रार्थ - જગતના જી અત્યન્ત વિપરીત અવસ્થાઓ-બાલ્યાવસ્થા, કૌમારાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ પ્રાપ્ત કરતા રહે છે, અને અઘળા છે દુ ખથી ઘેરાયેલા છે. તેથી તે છે અહિસ્ય છે, હિંસા કરવાને ગ્ય નથી
जग
Page #460
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूचे अवस्था विशेष वाल्यात्कौमारं, कौमाराद् यौवनं,
यौवनाद् वार्धक्यमित्यादि, अथवा दुःखादुःखं दुःखतरं दुःखतम मिल्यादिरूपमवस्थानन्तरम् 'पलियंति' पर्ययन्ते प्रामुवन्ति न तु यथापूर्व तथा सर्वदा तिष्टन्ति, अतएव 'सव्वे' सर्वे ते 'अकंतदुक्खा' आक्रान्तदुःखा: दुःखेन-जन्मजरामरणादिरूपेण आक्रान्ता: व्याप्ता एव वर्तन्ते । . यद्वा 'अकंतदुक्खा' अकान्तदुःखाः अकान्तम् अप्रियं दुःखं मरणादि, रूपं येषां ते अकान्तदुःखा न ते मरणादि दुःखमिच्छन्ति “सव्वे जीवावि इच्छंति जीविउ न मरिजिउं" इति वचनात् 'अओ' अतएव 'सव्वे' सर्वे त्रसाः स्थावराः सूक्ष्मा बादराः, पर्याप्ता अपर्याप्ताः सर्वेऽपि जीवाः 'अहिसिया' अहिंस्याः हिंसितुमयोग्याः, सकलसंसारिजीवाः पूर्वमेव स्वस्वकर्मवशाहुः
टीकार्थ'' तीनों जगत् के सभी त्रस और स्थावर जीव अन्यन्त विपरीत अवस्थाओं को प्राप्त होते हैं । अर्थात् बाल्यावस्था से कुमारावस्था को, कुमारावस्था से यौवनावस्था को और यौवन से वृद्ध अवस्था को अथवा दुःख से दुःखतर या दुःखतम अवस्था को प्राप्त करते रहते हैं सदा एक सरीखी स्थितिमें नहीं रहते हैं । अतएव वे दुःखों से आक्रान्त हैं। अथवा 'अक्रान्त' के स्थान पर — अकंत' पाठ माना जाय तो इसका अर्थ यह है कि सभी प्राणियों को दुःख अप्रिय है। वे मरण आदि के दुःखकी इच्छा नहीं करते । कहा भी है-' सव्वे जीवावि इच्छंति · इत्यादि।
सभी जीव जीवित रहना चाहते हैं, कोई मरना नहीं चाहता। अतएव सभी सस्थावर सूक्ष्म वादर पर्याप्त और अपर्याप्त जीव हनन करने योग्य
- अथ - ત્રણે લેકના સઘળા ત્રસ અને સ્થાવર જી અત્યન્ત વિપરીત અવસ્થાઓ પ્રાપ્ત કરતા રહે છે. એટલે કે બાલ્યાવસ્થા પૂરી કરીને કુમારાવસ્થા પ્રાપ્ત કરે છે અને કુમારાવસ્થા પૂરી કરીને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. અથવા જગના જીવ અધિક, અધિકતર અને અધિક્તમ દુ ખ યુકત અવસ્થા પ્રાપ્ત કરતા રહે છે. તેઓ સદા એક સરખી સ્થિતિમાં रहेता नथी. तया मथी मान्त छे. अथवा " अक्कान्त" ने स्थान "अकत" ५४ મૂકવામાં આવે, તે તેને અર્થ આ પ્રમાણે થાય છે-સઘળા પ્રાણીઓને દુખ અપ્રિય છે तया भ२६ महिमानी छ। ४२ता नथी यु पए छे -"सव्वे जीवावि इच्छ ति" छत्याहि
સઘળા ને જીવિત રહેવાનું ગમે છે, કેઈને મત ગમતું નથી. તે કારણે ત્રસ સ્થાવર, સૂરમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ સમસ્ત જી હનન કરવા યોગ્ય નથી,
Page #461
--------------------------------------------------------------------------
________________
समपार्थ बोधिनी टीका प्र . अ. १ उ ४ जिवहिंसानिषेधे कारणम् ४७ खिन एव सन्ति, दुःखिनां किमर्थ दुःखमुत्पाद्यते, इति विचार्य न सर्वे प्राणा भूता जीवाः सत्त्वा हेन्तव्या वाङ्मन:काययोगैः कृतकारितानुमोदनै रिति भावः ॥९॥ । तथा च 'जीवहिंसा न कर्त्तव्या' इत्यत्र हेतुप्रदर्शनाय सूत्रकार उपक्रमते'एवं खु नाणिणो' इत्यादि।
मूलम्एवं खु नाणिणो सारं जन्न हिंसइ किंचण। अहिंसासमयं चैव एतावंतं वियाणियो ॥१०॥ ,
छायाएतत्खलु ज्ञानिनः सारं यन हिनस्ति कञ्चन ।
अहिंसासमतामेव एतावती विजानीयात् ॥१०॥ नहीं है। तात्पर्य यह है कि संसारी जीव बेचारे पहले ही दुःखी है। उन दुःखियों को क्यों दुःख उत्पन्न किया जाय । ऐसा विचार कर किसी भी प्राणी भूत जीव या सत्त्व को मन वचन और काय से अथवा कृत, कारित और अनुमोदना से दुःखित नहीं करना चाहिए ॥९॥
जीवहिंसा नहीं करनी चाहिए, इस विषय में मूत्रकार हेतु दिखलाते हैं-" एवं खु नाणिणो “ इत्यादि।
शब्दार्थ-'नाणिणो-ज्ञानिनः' विवेकी पुरुपके लिए 'एयं खु-एतत्खलु' यही 'सारं-सारम्' न्यायसङ्गत है 'ज-यत् ' जो 'कंचण-कञ्चन' किसी जीवको 'न हिंसइ-न हिनस्ति' न मारे 'एतावंतं-एतावती' इसकोही 'अहिंसा समयं चेव-अहिंसासमतामेव' अहिंसारूपी समता 'वियाणिया-विजानीयात् ' जानना चाहिए ॥१०॥ તાત્પર્ય એ છે કે તે સારી છે પહેલેથી જ દુખી છે એવા દુખી જીવેને દુખ આપવુ તે એગ્ય નથી આ પ્રકારનો વિચાર કરીને કઈ પણ પ્રાણુ, ભૂત, જીવ અથવા સત્વને મન, વચન અને કાયાથી અથવા કૃત, કારિત અને અનુમોદના વડે દુખી કરવા જોઈએ નહીં તેમના પ્રાણને વિયેગ કરે જોઈએ નહી. છે ગાથા લા !
સૂત્રકાર હવે એ વાત પ્રગટ કરે છે કે શા કારણે જીવહિ સા કરવી જોઈએ નહી -"पव खु नाणियो" त्याह
शहा-'नाणिणो-ज्ञानिन' विवेठी पु३५ना माटे 'पय खु-पतत्खलु' मा 'सारसारम्' न्यायसगत छ 'ज-यत्'२ क चण-कञ्चन' पिY अपने 'न हि सर-नदिन मस्ति' न मारे 'एनाव त -एतावती अभने 'अहि सोसमय-चेव-अहि सासमतामे माहिसा ३५ी समता 'वियाणिया-विजानीयात्' नवी नये. ॥१०॥
Page #462
--------------------------------------------------------------------------
________________
४४८
%
E
सूत्रकृतास्त्र ":
.. अन्वयार्थ:-. . . हा FF (नाणिणो) ज्ञानिनः पुरुपस्य (एयं खु) एतदेव (सारं) सारम् सारभूतं. तत्त्वम्। (ज) यत् (किंचण) कश्चन-कमपि-जीवम् । (न हिंसइ) न; हिनस्ति, (एतावंत) एतावतीम् केवलामियन्मात्राम् (अहिंसासमयंचेव) ।। अहिंसा समतामेव, अहिंसया समता अहिंसा समता, तामेव अहिंसासमतामेव (वियाणिया) विजानीयात् । ज्ञानिनां ज्ञानस्य एतदेव सारं यत् कमपि प्राणिनं त्रसं स्थावरं वा न हिस्यात् । अहिंसाकारणीभूतां समतां सर्वप्राणिषु आत्मौपम्येन जानीयादिति भावः ॥१०॥
टीका'नाणिणो' ज्ञानिनः ज्ञानवतः पुरुषस्य 'एयं खु' 'खु' एवार्थे एतदेव वक्ष्यमाणमेव 'सारं' सारभूतं वस्तु ज्ञानित्वमित्यर्थः 'ज' यत् 'किंचण' कञ्चन= सं स्थावरं वा प्राणिनम्
, -अन्वयार्थ...,' ज्ञानी पुरुष के लिए यही सारभूत तत्त्व है कि वह किसी की हिंसा: नहीं करता। इतनी ही अहिंसा समता समझना चाहिए । अर्थात ज्ञानी के ज्ञानका यही सार है कि वह किसी प्राणी की हिसा न करे । अहिंसा का कारण समता है। सब प्राणियों को अपने ही समान जानना चाहिए ॥१०॥
-टीकाथ1' ! ' ज्ञानी पुरुष के लिए यही सारभूत वस्तु हैं कि वह किसी त्रस या स्थावर प्राणी की हिंसा न करे। ज्ञानी पुरुष के ज्ञान का सार हिंसा न करना ही है, अन्यथा वह ज्ञान निरर्थक ही नहीं वरन भारभूत ही है, कहा भी है-" किं तया पठितया" इत्यादि।
-सूत्राथ - જ્ઞાની પુરુષને માટે એજ સારભૂત તત્વ છે કે તે કઈ પણ જીવની હિંસા ન કરે આ પ્રકારની અહિસા ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તેનામાં સમતા ગુણ હોય છે એટલે કે જ્ઞાનીના જ્ઞાનને સાર જ એ છે કે તે કોઈ પણ ! પ્રાણીની હિંસા ન કરે અહિ સામે સમતા કારણભૂત બને છે સઘળા જેને પિતાના સમાન ગણવા તેનું નામ જ સમતા છે જ્ઞાની પુરુષે આ સમતા ભાવ કેળવે જાઈએ. ૧૦ " " ' ! 11. । ।।। । - -टीज -
। જ્ઞાની પુરુષ માટે એજ સારભૂત' વસ્તુ છે કે તે કોઈપણે ત્રર્સ અથવા "સ્થાવર પ્રાણીની હિંસા ન કરે, જ્ઞાની પુરુષોના જ્ઞાનને સાર હિંસા ન કરવી, એજ છે જે આ સારને ગ્રહેલું કરવામાં ન આવે, તે તેનું જ્ઞાન નિરર્થક જ નહીં, પણ ભારે રૂપ જ થઈ પડે કહ્યું પણ
Page #463
--------------------------------------------------------------------------
________________
समार्थ योधिनी टोका प्र श्रु अ. १ उ ४ जीवहि सानिषेधेकारणम्
૪૪શ્
4
न हिंसइ' न हिनस्ति ज्ञानिपुरुपस्य हिंसाया अकरणमेव ज्ञानस्य सारं, यद्येवं न तर्हि ज्ञानिनो ज्ञानम् न निरर्थकमेव प्रत्युत भारभूतमेव, उक्तञ्च" किं तया पठितया, पदकोटया पलाल भूतया । येनैतन ज्ञातं, परस्य पीडा न कर्त्तव्या ॥ १||" इति,
17
अतः ' एतावत' एतावती वक्ष्यमाणां केवलामियन्मात्राम् ' अहिंसासमयं चेव, अहिंसासमतामेव अहिंसया समता अहिंसासमता, ताम् अहिंसाकारणे भूतां समतामेव आत्मौपम्येन 'वियाणिया' विजानीयात् - ज्ञानविपयीकुर्यात् यथा मम देहाद्युच्छेदे यादृशं दुःखमुपजायते तादृशमन्येपामपि दुःखं स्यादिति विचारयेदिति भावः । इति विचार्य कमपि प्राणिनं न हिंस्यात्, उक्तञ्च-“ प्राणा यथात्मनोऽभीष्टाः भूतानामपि ते तथा । "
4
पयाल के समान निस्सार करोडो पदों को पढ लेने से क्या लाभ है, अगर उससे यह समझ नहीं आई कि पर को पीडा नहीं उत्पन्न करना चाहिए ।'
17 12:
adva केवल इतनी अहिंसासमता अर्थात् अहिंसा से होने वाली समता को आत्मौपम्य बुद्धि से समझना चाहिए कि जैसे मेरे देह आदि के विनाश से मुझे पीडा का अनुभव होता है, उसी प्रकार दूसरे प्राणियों को भी होता है ऐसा विचार कर किसी प्राणी की हिंसा न करे। कहा भी है"प्राणा यथात्मनोऽभीष्टाः " इत्यादि ।
-',fà am qfsam " Yeult
જો એટલુ પણ તેના દ્વારા સમજવામા ન આવે કે પરને પીડા ઉત્પન્ન કરવી જોઈએ નહી, તેા પરાળ જેવાં કરેાડા નિસ્સાર પદાને મેાઢે કરી લેવાથી શે। લાભ થાય તેમ છે?”
તેથી એટલી અહિંસા સમતાને ( અહિંસા દ્વારા મેળવાનારીસમતાને) આત્મૌપચ બુદ્ધિથી સમજવી જોઇએ એટલે કે આપણે એ વાતના ) વિચાર કરવા જોઈએ કે જેવી રીતે મારા દેહ આદિના વિનાશથી મને પીડાના અનુભવ થાય છે, એજ પ્રમાણે અન્ય પ્રાણીઓને પણ થતા હશે આ પ્રામાણે વિચાર કરીને કોઇ પણ પ્રાણીની હિંસા કરવી लेागो नही उधु पागु छे से "प्राणा यथात्मनोऽभीष्टा" इत्यादि
सू. ५७
Page #464
--------------------------------------------------------------------------
________________
४५०
सूत्रकृतास्त्रे ....... . , प्रत्याख्याने च दाने च सुखदुःखे ग्रियाऽप्रिये ।
। आत्मौपम्येन पुरुषः प्रमाणमधिगच्छति ॥१॥” इति । अन्यत्राप्युक्तम्
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । मुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥१॥ तथा-" इहैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः" । इत्यादि ।
॥ ननु-'न हिंसइ किंचण' इत्यादिना हिंसाया एव निषेधः, शास्त्रकारेणकृतः एतावता अदत्तादानादीनामपरिगणनात् तेपां विधि भवेदिति न, हिंसाया
जैसे हमें अपने प्राण प्रिय हैं, उसी प्रकार अन्य जीवों को भी अपने अपने प्राण प्रिय हैं। प्रत्याख्यान, दान, मुख-दुःख और प्रिय अप्रिय के विषय में पुरुप आत्मौपम्य बुद्धि से वास्तविकता को समझ सकता है ॥१॥ .. अन्यत्र भी कहा है-“ आत्मौपम्येन सर्वत्र " इत्यादि ।
हे अर्जुन ! जो पुरुष सर्वत्र सुख या दुःख को आत्मौपम्यभाव से समझता है, वही उत्कृष्ट योगी (साधु) माना गया है ॥१॥ न तथा जिनका मन साम्यभाव में स्थित है, उन्होंने ही विश्वपर विजय प्राप्त किया है या जन्म मरण को जीता है । ....शंका--'न हिंसइ किंचण' इत्यादि कथन द्वारा सिर्फ हिसा का ही निषेध शास्त्रकार ने किया है। इससे अदत्तादान आदि ग्रहण हो जाता है, क्योंकि चोरी आदि नहीं करना उसका भी ग्रहण हो जाता है।
જેવી રીતે આપણને આપણું પ્રાણુ પ્રિય છે, એ જ પ્રમાણે અન્ય જીવેને પણ પિત પિતાનાં પ્રાણુ પ્રિય હોય છે. પ્રત્યાખ્યાન, દાન, સુખ-દુખ અને પ્રિય અપ્રિયના વિષયમાં પુરુષે આત્મૌપમ્ય બુદ્ધિથી વાસ્તવિક્તાને સમજી લેવી ના ___ मन्यत्र पए मे ४थु छ -"आत्मौपम्येन सर्वत्र "त्याह-"ह अनारे પુરુષ સર્વત્ર સુખ અથવા દુ અને આત્મૌપમ્ય ભાવે સમજે છે, તે પુરુષને જ ઉત્કૃષ્ટ ગી સાધુ માની શકાય છે ?”
છે તથા જેમનુ મન સમભાવથી યુક્ત છે, તેમણે જ વિશ્વ પર વિજય પ્રાપ્ત કર્યો છે અને જન્મ મરણને જીત્યા છે.
N-"न हिंसा कि चण" त्याहि यना इस शखबरे मात्र हिंसानी निषेध કર્યો છે શુ તે કથન દ્વારા અદત્તાદાન આદિને પણ ગ્રહણ કરવાના છે ખરાં ?
Page #465
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ उ. ४ मोक्षाधिमुन्युपदेशः ___ _४५१ उपलक्षणत्वेन तेषामपि स्वीकृतत्वात् , तथाच एतदेव ज्ञानिनां न्याय्यम् , यत् शेषा सत्यास्तेयाऽब्रह्मपरिग्रहादीनामहिंसावतभञ्जकानां निषेवणं नैव' कर्तव्यमिति प्रदर्शितम् । एवकारोऽवधारणे, 'तेन झानज्ञानवतां प्राणिनां परितापनादिकं नैव विधेयमिति भावः ॥१०॥ । ... सूत्रकारः पुनरपि' मोक्षार्थिनं मुनिमुपदिशति-'बुसिए य' इत्यादि।
मलमबुसिए य विगयगेही आयाण सम्मरक्खए । चरिआसणसेज्जासु भत्तपाणे य अंतसा ॥११॥ . !
। छायाव्युपितश्च विगतगृद्धिरादानं सम्यग् रक्षयेत्
। चर्यासनशय्यासु भक्तपाने च अन्तशः ॥११|| in समाधान-हिंसा यहाँ उपलक्षण है, अतएव उसके ग्रहण से अदत्तादान आदि सभी पापों का ग्रहण हो जाता है ।
अतएव ज्ञानी पुरुष के लिए यही न्याययुक्त है कि वह अहिसा को __भंग करने वाले असत्य, अस्तेय, अब्रह्मचर्य और परिग्रह आदि का सेवन न
करे। यहाँ ‘एव' शब्द अवधारण के अर्थ में है। इसका अभिप्राय यह है कि ज्ञानी जनों को परितापना आदि नहीं करना चाहिए ॥१०॥
सूत्रकार मोक्षार्थी मुनि को पुनः उपदेश करते है-" वुसिए य " इत्यादि ।
शब्दार्थ-'सिए-व्युपितः' दश प्रकारकी साधु समाचारी में स्थित 'य-च' और 'विगयगेही-विगतगृद्धिः' आहार आदिमें गृद्धि रहित साधु સમાધાન-અહીં હિંસા ઉપલક્ષણ છે, તેના ગ્રહણ દ્વારા અદત્તાદાન આદિ સઘળા પાપનું ગ્રહણ થઈ જાય છે
તેથી જ્ઞાની પુરુષોને માટે એજ ન્યાયયુકત છે કે અહિંસાને ભગ કરનારા અસત્ય. અસ્તેય, અ બ્રહ્મચર્ય અને પરિગ્રહ આદિનું તેઓ સેવન ન કરે. અહી ”” આ પદ અવધારણ અર્થે વપરાયું છે તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાની જનેએ પ્રાણિઓને પરિતાપના થાય એવુ કઈ પણ કાર્ય કરવું જોઈએ નહી | ગાથા ૧૦ ||
सूत्रा२ भुमुक्षु मुनिन २मा प्रा२ने उपदेश मा छे "वुसिए य' त्याह
शहाथ-'सिए व्युषित' दृश प्रा२नी साधु सभायारीमा रहेस 'य-च' भने 'विगयगेही-विगतगृद्धि' माडा२ वगेरेभा द्विराडत साधु 'चरियासणसेजासु-चर्या
Page #466
--------------------------------------------------------------------------
________________
४५२
सूत्रहतासूत्र अन्वयार्थ:
. ... (सिए) व्युपितः साधुसामाचारी स्थितः 'य' च=तथा (विगयगेही) विगतगृद्धिा आहारादौ गृद्धिभावरहितः (चरियासणसेज्जासु) चर्यासनशय्यासु गमनासनशय्यासु (य) च-तथा (भत्तपाणे) भक्तपाने भक्तपानविपये (अंतसो) अन्तश: अन्ततः उपयोगवान् सन् मुनिः (आयाणं) आदानम् आदानीयं ज्ञानदर्शनचारित्रं (सम्म) सम्यग् रूपेण (रक्खए) रक्षयेत् अनुपालयेत् ।।११।।
टीका'सिए। न्युपितः, वि=विविधम् उपितः अनेकप्रकारकाऽतिकठिन दशविधसाधुसमाचर्या स्थितः। 'य' च तथा 'विगयगेही' विगतगृद्धिः 'चरियासणसेज्जासु-चर्यासनशय्यासु' गमनादि विषयमें 'य-च' तथा 'भत्तपाणेभक्तपाने' भक्तपानके विपयमें 'अंतसो-अन्तशः' अन्त पर्यन्त 'आयाणं-आदानम् ' ज्ञानदर्शन और चरित्र को 'सम्म-सम्यग्' सम्यग् रीतिसे 'रक्खए-रक्षयेत्' रक्षाकरे ॥११॥
-अन्वयार्थ. साधु की समाचारी में स्थित, गृद्धि से रहित तथा गमन, शयन अशन आदि क्रियाओं में और आहार पानी में उपयोगवान् रहता हुआ मुनि ज्ञान दर्शन और चारित्र की सम्यक् प्रकार से रक्षा करे ॥११॥
-टीकार्थसाधु दस प्रकार की अत्यन्त कठिन साधु समाचारी में स्थित और आहारादि संबंधी आसक्ति से रहित हो। चर्या आसन एवं शयन में उपयोग सनशय्यासुगमन विगैरे विषयमा 'य-च' तथा भत्तपाणे-भक्तपाने' मतपानना विषयमा . 'अत सो-अन्तश' मन्त पर्यन्त 'आयाण -आदानम्' ज्ञान:शन भने यरित्रने 'सम्मसम्यग् सभ्य तथा 'रक्खए-रक्षयेत्' २६॥ ४२ ॥११॥
- सूत्राथ- સાધુની સમાચારમાં સ્થિત રહીને, ગૃદ્ધિથી રહિત (આહારાદિ વિષયક આસક્તિથી રહિત થવું જોઈએ, ગમન, શયન અશન આદિ ક્રિયાઓમાં અને આહાર પાણીમાં સાધુએ ઉપગવાન રહેવું જોઈએ આ પ્રમાણે કરીને તેણે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમ્યક્ પ્રકારે રક્ષા કરવી જોઈએ 1 ૧૧ ૧
ટકાથ સાધુએ દસ પ્રકારની અત્યન્ત કઠિન સાધુ સમાચારીનું પાલન કરવું જોઈએ તેણે આહારાદિ વિષયક આસક્તિ ને પરિત્યાગ કરવું જોઈએ. ચર્યા (ગમન), આસન અને શયનાદિ
Page #467
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ १ उ. ४ मोक्षार्थिमुन्युपदेश
४५३
"
विगता अपगता आहारदौ गृद्धि : =आसक्तिः यस्य स विगतगृद्धिः, तथा ' चरिया सणसेज्जासु ' चर्यासनशय्यासु चर्या = चरणं चलनमितियावत् । यदि कचिद्गन्तव्यं भवेत् तदा युगमात्रदृष्टिना भाव्यम् । तथा - सुप्रमार्जितासने उपवेष्टव्यम् । एवं उपयोगपूर्वकसंमार्जितप्रत्युपेक्षितशय्यायां शयनादिकं कर्त्तव्यम् । य' च = तथा ' भत्तपाणे ' भक्तपाने = भक्तपानविपये आहारपानादौ ' अंतसो ' अन्तशः = उपयोगवान् सन् मुनिः । ' आयाणं ' आदानम् = आदानीयम्, आदीयते प्राप्यते मोक्षो येन तत् आदानम् । ज्ञानदर्शनचारित्रम् तत्- सम्म सम्यक् प्रकारेण रक्खए ' रक्षयेत्= परिपालयेत् । येन प्रकारेण ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयं रक्षितं भवेत् तथा करणीयमितिभावः । साधुना चारित्रं प्राप्य तदनन्तरं यथा ज्ञानादिकं सुरक्षितं भवेत्तथा तेन रूपेण यत्नो, विधेय इति भावः ।
"
,
4
एतदुक्तं भवति - साधुना सदैव ईर्ष्याभापपणाऽऽदाननिक्षेपप्रतिष्ठापना समिति प्रयतमानेन भक्तपानीयादिकानां गवेषणं कर्त्तव्यम् । उद्गमादिदोपरहितमाहारादिकं गृह्णीयादिति भावः ॥ ११ ॥
वान् हो । कहीं चलना हो तो चार हाथ ( युगमात्र) दृष्टि से देख कर चले. भलीभाँति प्रमार्जित आसन पर बैठे । इसी प्रकार उपयोग पूर्वक पूजे हुए और देखे हुए विस्तर पर शयन करे । आहार पानी की शुद्धि में ऐसा उपयोगवान् हो । ऐसा हो कर मुनि मोक्ष प्राप्त कराने वाले ज्ञान, दर्शन और चारित्रप की सम्यक् प्रकार से आराधना करे । तात्पर्य यह है कि साधु को ऐसा व्यवहार करना चाहिए जिससे ज्ञानदर्शन और चारित्रतपरूप रत्न चतुष्टय की रक्षा हो । साधु को चारित्र प्राप्त करके बाद में ऐसा ही यत्न करना चाहिए जिससे ज्ञानदिक की सुरक्षा हो सके ।
ક્રિયાઓમા ઉપયાગવાન્ ( સાવધાન ) રહેવુ જોઇએ. ચાલતી વખતે ચાર હાથ પ્રમાણ યુગ માત્ર ભૂમિને જોઇને ચાલવુ જોઇએ આસનને સારી રીતે પ્રમાર્જિત કરીને પૂજીનેતેના પર બેસવુ જોઇએ એજ પ્રમાણે ઉપયેગ પૂર્વક પૂજેલી અને ધ્યાન પૂર્વક દેખી લીધેલી શય્યા પર જ તેણે શયન કરવુ જોઇએ તેણે આહારપાણીની શુદ્ધિની સાવધાની રાખવી જોઇએ. ઉપયુક્ત નિયમાનુ પાલન કરીને મુનિએ મેક્ષ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સમ્યક્ પ્રકારે આરાધના કરવી જોઇએ આ કથનનુ તાત્પર્ય એ છે કે સાધુએ એવે વ્યવહાર કરવા જોઇએ કે જેના દ્વારા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ રૂપ રત્નચતુષ્ટયની રક્ષા થાય સાધુએ ચારિત્ર અગીકાર કર્યાં ખાદ એવા યત્ન કરવા જોઇએ કે જેના દ્વારા જ્ઞાનાદિકની સુરક્ષા થઇ શકે તાત્પર્ય એ છે કે સાધુએ ઇયંસમિતિ, ભાષા સમિતિ એષણા
Page #468
--------------------------------------------------------------------------
________________
४५४
-T
पुनरपि साधुगुणान् दर्शयति - ' एतेहिं तिहि ' इत्यादि ।
मूलम् -
एते हि तिहि ठाणेहि, संजय सततं मुणी । उक्कसं जलणं णूमं, मज्झत्थं च विचिए ॥१२॥
1
एतेषु त्रिषु स्थानेषु संयतः सततं मुनिः ।
उत्कर्षं ज्वलनं मायां मध्यस्थं च विवेचयेत् ॥ १२ ॥
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः—
( एतेहि) एतेषु = पूर्वोक्तेषु चर्यासनशय्यारूपेषु ( तिहिं ) त्रिपु ( ठाणेहिं ) स्थानेषु ( सततं ) सततं - निरन्तरम् (संजए ) संयतः - यतनावान् (मुणी) मुनिः (उक्कसं) उत्कर्षम् =मानम्, (जलणं) ज्वलनम् - क्रोधम् (णूमं ) मायाम् (च) तथा (मज्झत्थं) मध्यस्थम् - लोभम् (विगिचए) विवेचयेत् - परित्यजेत् ||१२||
तात्पर्य यह है कि साधु को ईर्ष्या समिति, भाषा समिति, एपणा समिति आदाननिक्षेप समिति और परिष्ठापनासमिति, में यतनावान होकर आहार पानीकी गवेपणा करनी चाहिये अर्थात् उद्गम के सोलह दोप, उत्पादना के सोलह दोप, शकितादि दस दोप इन ४२ दोपोंसे रहित आहार आदि को ग्रहण करना चाहिए || ११ ||
शब्दार्थ- 'एतेहिं - एतेषु' पूर्वोक्त चर्या आसन रूप 'तिर्हि - त्रिपु' तीन 'ठाणेहि-स्थानेपु' स्थानों में 'सततं सततम् ' निरन्तर 'संजए - संयतः ' यतनावान् 'मुणी - मुनिः' मुनी 'उक्कसं उत्कर्षम्' अभिमानको 'जलणं ज्वलनम् ' क्रोधको 'णुम-- मायाम् ' मायाको 'य-च' तथा 'मज्झत्थं - मध्यस्थम् ' लोभ को 'विर्गिचए-विवेचयेत्' त्याग दे ||१२||
સમિતિ આદાનનિક્ષેપસમિતિ અને પરિષ્ઠાપનાસમિતિમાં યતનાવાન્ થવુ જાઈ એ તેણે ઉદ્ગમના ૧૬ દોષ ઉત્પાદનના ૧૬ દોષ અને શક્તિ આદિ ૧૦ દેષ, આ કર દોષોથી આહારાદિને ગ્રહણ કરવા જોઇએ ! ગાથા ૧૧ ૫
1
शब्दार्थ - 'तेद्दि -- पतेषु' पूर्वोक्तयर्या - आसन 'तिहि --त्रिषु' त्रशु 'ठाणेहि स्था नेषु' स्थानामा 'सतन - सततम्' निरन्तर 'सजप- संयतः' यातनावान् 'मुणी--मुनि ' भुनि 'उक्कसं- उत्कर्ष'म्' अलिमानने 'जलण - न्चलनम्' 'अपने 'शूम'- मायाम्' भायाने 'य--च' तथा 'मज्झत्थ - मध्यस्थम्' बोलने 'विगिंचप - विवेचयेत्' त्याग हे ॥१२॥
Page #469
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र अ १ उ ४ साधुगुणनिरूपणम् ४५५
टीका'एतेहिं ' एतेषु ‘तिहिं ' त्रिपु ठाणेहिं ' स्थानेषु एतानि पूर्वसूत्रोक्तानि त्रीणि स्थानानि यथा-ईर्यासमितिरित्येकं स्थानम् । आसनशय्येत्यनेन आदान भाण्डमात्रनिक्षेपणासमितय उच्यन्ते । एतद् द्वितीय स्थानम् । भक्तपाने इत्यनेन एपणासमितिः कथिता, इति तृतीय स्थानम् । एषु त्रिषु स्थानेषु 'सतत:: सन्ततं-सर्वदैव 'संजए ' संयतः सम्यग्रूपेण यतः प्रयत्नवान्मुनिः 'उक्कसं ' उत्कर्पम्-मानम्, उत्कृष्यते अभिमानग्रस्तः क्रियते आत्माऽनेनेति उत्कर्षों मानस्तम् । तथा-'जलणं ' ज्वलनम्-ज्वलयति भस्मयति ज्ञानादिगुणान् य: स ज्वलन:-क्रोधस्तम्, तथा 'शमं 'मायाम तथा 'मज्झत्थं 'मध्यस्थम-संसारिप्राणिनां मध्ये तिष्ठतीति, मध्यस्थो लोभस्तम् एतान् मानादीन् चतुरोऽपीत्यर्थः
- -अन्वयार्थइन पूर्वोक्त तीन स्थानों में चर्या, आसन और शय्या में यतनावान् ___ मुनि निरन्तर क्रोध, मान, माया और लोभका त्याग करे ॥१२॥
टीकार्थपूर्वोक्त तीन स्थानों में ईर्यासमिति पहला स्थान हैं। आसन और शय्या शब्द से आदानभाण्डमात्रनिक्षेपणासमिति, यह दूसरा स्थान है। भक्तपान शब्दसे एपणासमितिका कथन किया गया है। यह तीसरा स्थान है। उन तीनों स्थानों में सदैव यतनावान् मुनि अभिमान को ज्वलन अर्थात् ज्ञानादि गुणोंको भस्म करने वाले क्रोध को, माया को और मध्यस्थ अर्थात् समस्त प्राणियोंको त्यागे अर्थात् अपने आत्मा या मन से पृथक रक्खे। ,
- सूत्रार्थ - પૂર્વોક્ત ત્રણ સ્થાને મા-ચર્યા, આસન અને શવ્યાના વિષયમા યતનાવાન મુનિએ ક્રોધ, માન, માયા અને લેભને સર્વથા ત્યાગ કરે જોઈએ ૧૨ છે
-सर्थ - પૂર્વોક્ત ત્રણ સ્થાનમાં ઈર્યાસમિતિ પહેલું સ્થાન છે આમન અને શય્યા શબ્દ દ્વારા દાન ભાડમાત્રનિક્ષેપણું સમિતિ રૂપ બીજુ સ્થાન ગ્રહણ કરવું જોઈએ ભક્તપાન શબ્દ દ્વારા એષણસમિતિ રૂપ ત્રીજા સ્થાન નું કથન કરાયું છે. આ ત્રણે સ્થાનેમા સદા યતનાવાન મુનિએ અભિમાનનો ત્યાગ કરે જોઈએ જ્ઞાનાદિ ગુણોને ભસ્મ કરનાર જવલનને (કાધનો) ત્યાગ કરે જોઈએ. મધ્યસ્થ એટલે કે સમસ્ત પ્રાણીઓની મધ્યમાં સ્થિત લોભને ત્યાગ કરવો જોઈએ કાધ, માન, માયા અને લેભનો ત્યાગ કરવો જોઈએ એટલે તેમને પોતાના આત્માથી અથવા મનથી અલગ જ (દૂરજ) રાખવા
Page #470
--------------------------------------------------------------------------
________________
४५६
सूत्रकृतागसूत्रे 'विगिंचए ' विवेचयेत्-परित्यजेत् आत्मनो मनसो वा सकाशात् पृथक् कुर्यादिति भावः।
ननु आगमे क्रोधस्यैव प्राथम्यं दृश्यते, इह तु विपर्ययं कृत्वा मानस्य प्राथम्यं किमर्थ कृतमिति चेदाह-माने संजाते क्रोधोऽवश्यमेव भवति, क्रोधे संजाते मानो भवेन्नवा ? इति प्रदर्शनाय क्रमस्याऽन्यथा करणम् । यथा कस्यचिन्माने विघटनं भवेत्, तदा क्रोध आयात्येव । न तु क्रोधे जाते मानोऽवश्यंभावीति ॥१२॥
मूलगुणं तदुत्तरगुणं च प्रदर्य साम्प्रतमुपसंहरनाह-समिए ' इत्यादि ।
समिए उ सया साहू, पंत्र संवरसंवुडे । सिएहिं असिए भिक्खू , आमोक्खाय परिव्वएजासित्तिबेमि ॥१३॥
छायासमितस्तु सदा साधुः, पंच संवरसंवृतः। सितेषु असितो भिक्षुरामोक्षाय परिव्रजेत्-इति ब्रवीमि ॥१३॥
शंका-आगम में क्रोध को सर्वप्रथम ग्रहण किया जाता है, यहां उससे विपरीत उत्कर्ष शब्दसे मानको पहिले क्यों लिया गयाहैं ?
. समाधान - मान होने पर क्रोध अवश्य होता है। क्रोध होने पर मान होता भी है और नहीं भी होता है। किसी के मानका विघटन होने पर क्रोध आही जाता है परन्तु क्रोध उत्पन्न होने पर मानका होना अनिवार्य नहीं है ॥१२॥
मूलगुण और उसका उत्तरगुण दिखलाकर अव उपसंहार करते हैं'संमिए' इत्यादि।
શકા-આગમમાં ક્રોધ પદને સૌથી પહેલું મૂકવામાં આવે છે. અહીં તેના કરતા ઊલટા કમને ઉપગ કરીને “માનનુ” નિરૂપણું સૌથી પહેલાં શા માટે કરવામાં આવ્યું છે? * સમાધાન – માનને સદ્ભાવ હોય, ત્યારે ક્રોધ અવશ્ય ઉત્પન્ન થાય છે કે સદ્ભાવ હોય, ત્યારે માનને સાવ હોય છે પણ ખરે અને નથી પણ હેતે કેઈનું માન હણાય ત્યારે તેને કે તે અવશ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે માનને સભાવ અનિવાર્ય નથી ! ગાથા ૧૨
મૂલગુણ અને ઉત્તરગુણ બતાવીને હવે સૂત્રકાર આ ઉદ્દેશાને ઉપસહાર કરતા કહે छ -“समिर" त्या:
Page #471
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ १ उ ४ अध्ययनोपसहार'
अन्वयार्थ:- ..' (भिक्खू) भिक्षुः भिक्षयैव निर्वहनशीलः (साहू) साधुः-मुनिः (सया) सदानिरन्तरम् (समिए उ) समितस्तु-ईसिमित्यादियुक्तः तु शब्देन गुप्तियुक्तः तथा (पंचसंवरसंयुडे)पञ्चसंवरसंवृतः प्राणातिपातविरमणादिसंवरपञ्चकयुक्तःसन् (सिएहि) सितेपु-वद्धेषु गृहादिपाशवद्धेषु गृहस्थेषु इत्यर्थः (असिए) असितः अवद्धः आसक्तिपाशेनानववद्धः आहारादिषु मूर्छामकुर्वाण इत्यर्थः (आमोक्खाय) आमोक्षाय मोक्षप्राप्तिपर्यन्तं यावन्मोक्षो न स्यात्तावत् (परिधएज्जासि) परिव्रजेत्
शब्दार्थ-'भिक्खू-भिक्षुः' भिक्षुक 'साहू-साधुः' मुनी 'सया--सदा' निरन्तर 'समिए उ--समितस्तु' इर्यासमिति में युक्त होकर 'सिएहिं-सितेपु' गृहादि पाशमें वद्ध ऐसे गृहस्थों में वद्ध 'असिए-असित' आसक्तिभावसे अवद्ध होकर अर्थात् आहारमें मूर्छाभाव विना किये 'आमोक्खाय--आमोक्षाय' मोक्षप्राप्ति पर्यन्त 'परिव्बएज्जासि--परिव्रजेत्' प्रव्रज्या को पालन करें 'त्तिवेमि-इति ब्रवीमि' ऐसा यह कथन जैसा भगवान्से सुना हैं वैसाही कहता हूं ॥१३॥
____ अन्वयार्थभिक्षा द्वारा ही निर्वाह करने वाला मुनि सदा समितियों और गुप्तियों से युक्त होकर, प्राणातिपातविरमण आदि पांच संवररों से संवृत होकर, गृहपाश, में फंसे गृहस्थो के साथ सम्पर्क न रखता हुआ तथा आहारादि में मृर्णी धारण नहीं करता हुआ जब तक मोक्षकी प्राप्ति न हो जाय तब तक दीक्षा ___शहाथ-भिक्खू-भिक्षु' भिक्षु४ "साहू-साधु' साधु५३५ (:भुनी ) 'सया-सदा'. निरन्तर 'समिएउ--समितस्तु ा समितिमा युक्त याने 'सिएहि सिते' ५२ वगैरे पारामा छ । गृहस्थामा 'असिए-असित' सति माथी - धने अर्थात मा२मा भृछामा ४ा 47२ 'आमोक्खाय-आमोक्षाय' भाक्षात पन्त परिव्वएजासि-परिव्रजेत् प्रवृत्यातु पालन ४२ 'त्तिबेमि-इति ब्रवीमि' मे मा थन ભગવાનથી સાંભળ્યું છે તેવુ જ કહું છું ૧૩
-सूत्राथભિક્ષા દ્વારા જ નિર્વાહ કરનાર મુનિએ સદા સમિતિઓ અને મુસિઓથી યુક્ત થઈને, પ્રાણુતિપાત વિરમણ આદિ પાચ સવરથી સવૃત થઈને, ગ્રહપાશમાં ફસાયેલા ગૃહસ્થને સંપર્ક નહીં રાખતા થકા, આહારાદિમા મૂછભાવને ત્યાગ કરીને, સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી દીક્ષાનું પાલન કરવું જોઈએ તેણે સયમના 1. सू. ५८
Page #472
--------------------------------------------------------------------------
________________
% 3D
४५८
सूत्रकृताङ्गयो प्रव्रज्यां पालयेत् न तु ततो विचलेदिति भावः । (त्तिवेमि) इति ब्रवीमि यथा भगवतः सकाशात् श्रुतं तथा कथयामीति मुधर्मस्वामिवाक्यम् ॥ ___ ..
टीका-- — 'भिक्खू भिक्षुः= भिक्षणशीलः। एतावता निरवद्यभिक्षयैव जीवन यापयितव्यं न तु पाकादौ स्वयं प्रवृत्तिं कुर्यादिति ध्वनितम् । एतादृशः 'साहू' साधुः मोक्षसाधनशीलो मुनिः, एतावता संसारसाधनपरित्यागो ध्वनितः। 'सया सदा सर्वदा, न तु यदा कदाचित् । तदुक्तम्--
' आसुप्तेरामृतेः कालं नयेत्संयमचिन्तया ।
का पालन करे, उससे विचलित न हो । श्रीसुधर्मा स्वामीका कथन है कि भगवान् के समिप जैसा सुना है, वैसा ही में कहता हूं ॥१३॥
-टीकार्थ' 'भिक्षु अर्थात् भिक्षणशील । इस विशेपणके द्वारा यह सूचित किया है कि साधुको निर्दोष भिक्षा के द्वारा ही जीवनयापन करना चाहिए, स्वयं आहार पकाने आदि की प्रवृत्ति नहीं करनी चाहिए। साधनशील मुनि साधु कहलाता है। इससे यह प्रकट किया गया है कि मुनिको संसार के साधनों (कारणों)का परित्याग कर देना चाहिए । सदाका अर्थ हैं सर्वदा, कभी कभी नहीं। कहा भी है- 'आसुप्तेरामृतेः कालं' इत्यादि । साधु को चाहिए कि પથમાથી વિચલિત થવું જોઈએ નહીં શ્રી સુધર્મા સ્વામી એવું કહે છે કે આ સમસ્ત કર્થન ભગવાન મહાવીરના શ્રી મુખે મે શ્રવણ કર્યું છે, અને તેમાં બિલકુલ ફેરફાર કર્યા વિના હુ આ પ્રમાણે કહી રહ્યો છું કે ૧૩ છે
- टीअर्थ - , બભિક્ષુ” આ વિશેષણ દ્વારા એ સૂચિત કરાયું છે કે સાધુએ નિર્દોષ ભિક્ષા વહેરી લાવીને જ પિતાને જીવનનિર્વાહ કરે જોઈએ, તેણે જાતે જ આહાર રાધવા આદિની પ્રવૃત્તિ કરવી જોઈએ નહી સાધનશીલ મુનિને સાધુ કહે છે આ પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે મુનિએ સ સારના સાધનેને (કારણોને) પરિત્યાગ કરે જોઈએ સદા આ પદ એ સૂચિત કરે છે કે થોડા સમયને માટે જ તેણે સયમનું પાલન ४२वानु ,नथी पर सही पालन ४२वानु छ. ४धु ५५] छे. 3-आसुप्तेरामृते काल छत्याह. .
જ્યા સુધી શયન ન કરે અથવા દેહને ત્યાગ ન કરે, ત્યા સુધી સાધુએ સયમના
।'
Page #473
--------------------------------------------------------------------------
________________
४५९
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १३ अध्ययनोपसंहारः
नाऽनुध्यायाद् वहून् शब्दान्। ' वाचो विग्लापनं हि तत् ।। १ ।।. 'समिएउ समितस्तु-समितः समित्या युक्तः-तु शब्देन गुप्तियुक्तश्च भवेत् नतुं यदा कदाचित् समितिगुप्तिरहितः किन्तु सर्वदा पञ्चसमितिगुप्तित्रययुक्तो भवेत् । तथा -'पंचसंवरसंवुडे' पञ्चसंवरसंवृतः, प्राणातिपातविरमणादिलक्षणपञ्चमहावेतयुक्तः । तथा 'सिएहि 'सितेषु गृहपाशादिषु सिताः बद्धाः-आसक्ताः, ये ते सिता: -गृहास्थास्तेषु गृहस्थेषु असितः 'असितः-अनववद्धः गृहस्येषु मूर्छामकुर्वाणः । यथा पंके जायमानं जले च वर्धमानमपि कमलं न पंकेन जलेन वा स्पृष्टं भवति किन्तु निर्लिप्तमेव जलोपरि तिष्ठति तथैव तेषु सम्बन्धरहितो भवेत् । यदा गृहकलत्रादावासक्तैः सहापि संवन्धो निषिध्यते तदा का कथा गृहकलत्रादीनां साक्षात्संबन्धस्य । वह जब तक शयन न करे अथवा देहका त्याग न करदे तब तक संयम के चिन्तन में ही काल व्यतीत करे वह कभी भी शब्द आदि विषयों का ध्यान न करे । वह तो वचनका विग्लापन है।
'समिए' का अर्थ है समिति से युक्त और 'तु शब्दसे गुप्तियुक्त भी समझ लेना चाहिए । साधु, कभी समिति और गुप्ति से रहित न हो किन्तु पांच समितिओंसे और तीन गुप्तिऔंसे सम्पन्न रहे। वह पांच संवरो ,से संवृत हो अर्थात् प्राणातिपातविरमण आदि पांच महाव्रतो से युक्त हो । गृह के फंदे में पड़े हुए गृहस्था में ममता स्थापिक न करे । जैसे कीचडमें उत्पन्न होने और जल मे वढनेवाला भी कमल कीचड या जलसे लिप्त नहीं होता, किन्तु निर्लिप्त रह कर ही जल के उपर स्थित रहता है, उसी प्रकार मुनि भी संसार से अलिप्त रहे। जव गृह और कलत्र आदि में ચિન્તનમા જ કાળ વ્યતીત કરવું જોઈએ તેણે શબ્દ આદિ વિષમા મનને વાળવું જોઈએ નહી તેનાથી તે તેણે દૂરજ રહેવું જોઈએ. કારણ કે શબ્દાદિ વિષયે સયમના નિભાવમાં બાધક થઈ પડે છે
"समिए” मा ये सूयित ४२ छ- तेणे समितिथी युत र नये, "તુ" આ પદના પ્રયોગ દ્વારા ગુપ્તિથી યુક્ત રહેવાનું સૂચન થયું છે, સાધુએ સદા પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત જ રહેવું જોઈએ તેણે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ પ્રકારના સવરનું પાલન કરવું જોઈએ, એટલે કે પાચ મહાવ્રતનુ સભ્ય રીતે પાલન કરવું જોઈએ તેણે ગૃહના ફદામા (બધનમાં ફસાયેલા ગૃહમાં મમતાભાવ રાખવું જોઈએ નહીં. જેમ કાદવમાં ઉત્પન્ન થનાર અને પાણીમાં વૃદ્ધિ પામનાર કમળ, કાદવ અને જળથી અલિપ્ત જ રહે છે, એજ પ્રમાણે મુનિએ પણ સ સારથી
Page #474
--------------------------------------------------------------------------
________________
...
-
-
-
--
-
-
मृत्रकतासो इत्थंभूतः सन् मुनिः 'परिव्वए' परिव्रजेत्-प्रव्रज्यां पालयेत् कियत्कालपर्यन्तं प्रव्रज्यां पालयेदित्याह- आमोक्खाय आमोक्षाय, अशेषकर्मविगमस्वरूपमोक्षप्राप्तिपर्यन्तम् । यथा पथिकः प्रवासी यावत् पर्यन्तममिलपितस्थानं न ग्रामोति तावत् पर्यन्तम् गमनाद्विनिवृत्तो न भवति, यथा वा नष्टद्रव्यो यावत्पर्यन्तं तद्रव्यं न प्राप्नोति तावत् पर्यन्तमन्वेपयत्येव, यथा तृप्त्यर्थीभातृप्ति भोजनान्न निवर्तते, यथा वा नधुपकूलान्वेपको यावन्नामोति नदीतटं तावन्न त्यजति नौकाम् , यथा. वा कदलीफलार्थी यावन्नामोति कदलीफलं तावत्पर्यन्तं सिंचत्येव कदआसक्त (गृहस्थ) के साथ भी सम्बन्ध रखने का निषेध किया गया है, तो साक्षात् गृह या कलत्र आदि के साथ संबंध रखनेकी तो बात ही दुर रही।
इन सब गुणों से युक्त होकर मुनि प्रव्रज्याका पालन करें । वह कितने काल तक प्रव्रज्याका पालन करें ? इसका स्पष्टीकरण किया गया है"समस्त कर्मों के क्षयस्वरूप मोक्षप्राप्तिपर्यन्त दीक्षाका पालन करें। जैसे प्रवासी-पथिक जव तक अपनी इष्ट मंजील तक नहीं पहुंच पाता तब तंक चलना बन्द नहीं करता है या जिसकी कोईवस्तु गुम हो गई है वह उसके मिल जाने तक उसे ढूंढता ही रहता है अथवा जैसे तृप्तिका अभिलापी तृप्त होने तक भोजन करना नहीं बंद करता या जैसे नदी के किनारेका अन्वेषण करने वाला जब तक नदीका किनारा न पा ले तब तक नौकाका परित्याग नहीं करता, जैसे केले का इच्छुक जब तक केला फल नहीं
અલિપ્ત રહેવું જોઈએ જે ગૃહ, પુત્ર, પત્ની, પુત્રી આદિમાં આસકતગૃહરથની સાથે સંબંધ રાખવાનો નિષેધ કરાય છે, તે પિતાના સ સારી સગાઓ સાથે તે સ બ ધ જ કેવી રીતે રાખી શકાય?
" ઉપર્યુકત સઘળા નિયમોનું પાલન કરીને સાધુએ પિતાની પ્રત્રજ્યાનું પાલન કરવું જોઈએ. તેણે કેટલા કાળ સુધી પ્રવજ્યાનું પાલન કરવું જોઈએ? આ પ્રશ્નને જવાબ એ છે કે- સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ પર્યન્ત તેણે સયમનું પાલન કરવું જોઈએ. જેવી રીતે પોતાના નિર્ણિત સ્થાને ન પહોંચે ત્યા સુધી પ્રવાસી પોતાને પ્રવાસ ચાલુજ રાખે છે, અથવા કેઈ માણસની કઈ વસ્તુ ગૂમ થઈ ગઈ હોય તો તે વસ્તુ જ્યા સુધી જડે નહીં ત્યાં સુધી તેની શોધ ચાલું જ રાખે છે, જેવી રીતે તૃપ્તિની અભિલાષાવાળો માણસ તૃપ્તિ ન થાય ત્યા સુધી ભજન કરવાનું ચાલું જ રાખે છે, અથવા નદી કે સાગરને કિનારે પહોંચવાની ઇચ્છાવાળે માણસ
જ્યા સુધી કિનારે ન પહોંચે ત્યા સુધી નૌકાને પરિત્યાગ કરતા નથી જેવી રીતે કેળા મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય જ્યા સુધી કેળ પર કેળા ન પાકે. ત્યા સુધી તેનું સિંચન
Page #475
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्रभु अ. १ उ. ४ अध्ययनोपस हार
કર
लीम् यथावा स्वस्थापितनिधिं नामोति यावत् तावत् पर्यन्तमन्वेषको न त्यजति दीपं तथा यावन्नावाप्यते सकलदुःखनिवृत्यात्मको निरतिशयमुखावाप्तिलक्षणो मोक्षः तावत् पर्यन्तं मोक्षार्थिना संयमः पालनीय इति सुधर्मस्वामी जम्बूस्वामिनं प्रति प्रत्याह- इत्येवं उपदेशः कृत इति दर्शयति- त्तिवेमि' इति ब्रीमि - इति यथा भगवतः सकाशात् मया श्रुतं तथैव ब्रवीमि तुभ्यं कथयामीति ॥ १३ ॥
DISE.
71
रंग
1
इतिश्री विश्वविख्यात --- जगद्वल्लभ - प्रसिद्ध वाचक - पञ्चदशभापाकलित- ललितकला.पालाप प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थ निर्मापक वादिमानमर्दक- श्री शाहूच्छत्र पति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पदभूपित कोल्हापुर राजगुरु बालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्म दिवाकर पूज्य श्री घासीलालवतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य- समयार्थ
atrधन्याख्या व्याख्यायां समयनामक --
"
'चतुर्थोदेशकः
JI
܊ ܐ ܊
H
1
प्रथमोध्ययने '
J
र
समाप्तः १-४
# 1
के समीप सुना है, उसी प्रकार तुमसे कह रहा हूँ ।। १३ ।। - .
|| प्रथम अध्ययनका चतुर्थ उद्देशक समाप्त ||
|| प्रथम अध्ययन समाप्त ॥
1
I
4
1
पालेता तब तक कदली को सींचता ही रहता है, जैसे गाडी हुई निधि को पाये विना अन्वेषक दीपक का त्याग नहीं करता उसी प्रकार जब तक समस्त दुःखो को दूर करनेवाले और सर्वोत्तम सुखस्वरूप मोक्षकी प्राप्ति न हो जाय तब तक मोक्षार्थी को संयमका पालन करना चाहिए ।
1
सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते है- जिस प्रकार मैंने भगवान्
ון
"?
કર્યા જ કરે છે, જેવી રીતે દાટેલા ભંડારને પ્રાપ્ત કર્યા વિના અન્વેષક દીપકના ત્યાગ કરતા નથી, એજ પ્રમાણે સમસ્ત દુ ખનો નાશ કરનાર અને સર્વોત્તમ સુખસ્વરૂપ મેાક્ષની જયાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યા સુધી મેાક્ષાથી સાધુએ સયમનુ પાલન કરવુ જોઇએ
t/
11
સુધર્મા સ્વામી જ.' સ્વામીને કહે છે કે આ બધી વાત મે મહાવીર પ્રભુની સમીપે શ્રવણુ કરી છે, અને તેમના કથનમા સહેજ પણ ફેરફાર કર્યા વિના તમારી પાસે હું આ કચન કરી રહ્યો છુ
૧૩ 7 1 પ્રથમ અધ્યયનના ચેાથેા ઉદ્દેશક સમાપ્ત 1
1 પ્રથમ અધ્યયન સમાપ્ત
Page #476
--------------------------------------------------------------------------
________________
४६२
. सूत्रकृतागसूत्रे ॥अथ द्वितीयमध्ययनम् ॥ . . . . .
प्रथमोद्देशकः । उक्तं प्रथममध्ययनं, साम्प्रतं द्वितीयं चैतालीयाव्यमध्ययनं प्रारभ्यते, अस्य कर्मविदारकत्वेन प्राकृतत्त्वाद् वैतालीयमिति नाम, यद्वा वैतालीयच्छन्दोनिवद्धत्वाद् वैतालीयमिति नाम । अस्य पूर्वेण सहायमभिसम्बन्धः पूर्वाध्ययने स्वसमयगुणाः, परसमयदोपाश्च प्रतिपादिताः, तांश्च ज्ञात्वा यथा कर्मविदार्यते तथा वोधो विधेयः, इत्येवमस्मिन् द्वितीयाध्ययने प्रतिपादयिष्यते । तथा प्रथमाध्ययनस्यान्तिमोद्देशकस्यान्तिमगाथायां यदुक्तम् 'आमोक्खाय परिचए' मोक्ष प्राप्तिपर्यन्तं ' प्रव्रज्यामनुपालयेदित्यनुसृत्य भगवानादिनाथो भरततिरस्कृतान् स्वसंसारिपुत्रानुपदिशन्नाह—'संबुज्झह' इत्यादि ।
१. द्वितीय अध्ययन-का पहला उद्देशा प्रथम अध्ययन कहा जा चुका। अब वैतालीय नामक दूसरा अध्ययन प्रारंभ किया जाता है । कर्मों का विदारक होनेके कारण प्राकृतभाषा में इसका 'वैतालीय' नाम है। पहले अध्ययनके साथ इसका यह सम्बन्ध है -प्रथम अध्ययनमें स्वसमय के गुणो और परसमयके दोपेका प्रतिपादन किया गया है। उन गुणदोपोंको जान कर ऐसा बोध प्राप्त करना चाहिए जिससे कर्मका विदारण हो सके । यह विषय इस दूसरे अध्ययन प्रतिपादन किया जाएगा। तथा प्रथम अध्ययनके अन्तिम उद्देशककी अन्तिम गाथा में कहा है कि मोक्ष प्राप्ति पर्यन्त प्रव्रज्या का पालन करना चाहिए । इस कथनका अनुसरण करके भगवान् आदिनाथ ने भरतके द्वारा तिरस्कृत अपने सांसारिक पुत्रोंको जो उपदेश दिया था, वह कहते हैं-' संवुज्झह' इत्यादि ।
- द्वितीय अध्ययन - देश पाडस - પહેલું અધ્યયન પૂરૂ થયુ હવે ” વેતાલીયે” નામનુ બીજુ અધ્યયન શરૂ થાય છે. કર્મોનુ, વિદારક હોવાને કારણે પ્રાકૃત ભાષામાં તેનું નામ “વિતાલીય” છે. પહેલા અધ્યયન સાથે તેને સ બધ આ પ્રકાર છે પહેલા અધ્યયનમા સ્વસમયના ગુણોનું અને પરસમયના દેષોનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે આ ગુણદોષોને જાણીને એવો બોધ પ્રાપ્ત કરવું જોઈએ કે જેના દ્વારા કર્મનુ વિદ્યારણ થઈ શકે આ બીજા અધ્યયનમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પહેલા અધ્યયનના છેલ્લા ઉદેશકની છેલ્લી ગાથામાં એવું કહેવામા આવ્યુ છે કે સાધુએ મેક્ષથી પ્રાપ્તિ થાય ત્યા સુધી સ યમનું પાલન કરવું જોઈએ આ કથનનું અનુસરણ કરીને ભગવાન આદિનાથે, ભરત દ્વારા તિરસ્કૃત થયેલા પોતાના સાસરિક પુત્રોને २ अपहेश माध्यता , तेनु सूत्रा२ माडी थन ४२ छे "सवुनह" त्याहि
Page #477
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ १ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४६३ -
मूलम् - .. . ! संबुज्जह किं न बुज्झह संवोही खलु पेच्च दुल्लहा । जोहवणमंति राईओ नो सुलभं पुणरावि जीवियं ॥१॥। '
छाया..संवुध्यध्वं किं न, बुध्यध्वं संबोधिः खलु पेत्य दुर्लभा । । । . नो हूयव ,नमंति रात्रयः नो सुलभं पुनरपि जीवितम् ॥१॥ । ' अन्वयार्थ:-
. . । हे भव्याः ! (संवुज्झह) संबुध्यध्वम् यूयं वोधं प्राप्नुत । किं न बुज्झह।' किं न बुध्यध्वं-कथं न वोधं प्राप्नुत । यतः (पेच्च) प्रेत्य-परभवे (संवोही) संवोधिः-जैनधर्मप्राप्तिः (खल) खलु-निश्चयेन (दुल्लहा) दुर्लभा-दुःखेन लभ्या,
शब्दार्थ-हे भव्यो ‘संबुज्झह-संबुध्यध्वम्' तुम वोध प्राप्त करो 'किं न बुज्झह-कि न वुध्यध्वम् ' कयों वोध प्राप्त नहीं करते ? 'पेच्च-प्रेत्य' मृत्युके अनन्तर 'संवोही-संबोधिः' जैनधर्म प्राप्ति ‘खल-खलु' निश्चयसे 'दुल्लहादुलर्भा, दुर्लभ है 'राईयो-रात्रयः' वीतिहुई रात्रियां ‘णोहवणमंतिनैवोपनमंति' लोटकर पीछी नहीं आतीहै तथा 'जीवियं जीवितम्' संयम जीवन 'पुणरावि-पुनरपि' फिर 'नो सुलभ-न सुलभम् , सुलभ नहीं है ॥१॥
-अन्वयार्थ.' हे भव्यो ! वोध प्राप्त करो । तुम क्यों वोध नहीं प्राप्त करते हो? परभव में जैन धर्मकी प्राप्ति निश्चय ही दुर्लभ है । व्यतीत हुई रात्रियां फिर शहाथ- सव्यो । 'स वुमह-स वुध्यध्वम्' तमे मो५ प्राप्त । '
किन बुज्झह- कि न वुध्यध्वम्' २माटे मा५ प्राप्त नथी ४२ता ? 'पेच्च-प्रेत्य' मृत्युनामनन्त२ 'सबोही-सोधिन धर्म प्राप्ति 'खलु-खलु' निश्ययथा 'दुल्लहा'- दुर्लभा' दल छ. गईयो-रात्रय ,क्तिली रात्रीमा 'जोहूवनम ति-नैवोपनम ति, शथा पाठी भापती नथी, तथा 'जीविय -जीवित’ सयभवन पुणरावि-पुनरपि' ३Nथा 'ना सुलभ जसुलभ' सुसम नथी ॥१॥
-सूत्रार्थ - હે ભવ્ય ? બધ પ્રાપ્ત કરે તમે શા કારણે બોધ પ્રાપ્ત કરતા નથી? પરભવમા જૈન ધર્મની પ્રાપ્તિ ચેકસ દુર્લભ જ છે વ્યતીત થયેલી શત્રિઓ પાછી ફરતી નથી, મનુષ્ય
Page #478
--------------------------------------------------------------------------
________________
४६४ :.: ।
सूत्रकृताङ्गसूत्रे भवति । पुनश्च (राईओ) रात्रयः-व्यतीता रात्रयः (णोवणमंति) नैवोपनमंति नैव पुनरागच्छन्ति, तथा (जीवियं) जीवितं-मनुष्यजन्मादिदशप्रकारयुक्तं दशदृष्टान्तजीवनं (पुणरावि) पुनरपि-भूयो भूयः)नो सुलभं-न सुलभं सुलभं नास्ति, अतो वोधाय यत्नो विधेय इति भावः ॥१॥
टीकाहे भव्याः। यूयं 'संवुज्झह संवुध्यध्वं वोधं प्राप्नुत अष्टविधकर्मविदारकं ज्ञान दर्शनचारित्रतपश्चर्यात्मकं मोक्षमार्ग शरणीकुरुध्वम् । 'किं न बुज्झह' किं न बुध्यध्वं यदीदं राज्यं क्षणभङ्गुरं सन्ध्यारागसन्निभं कुञ्जरकरचञ्चलं कुशाग्रस्थितजलविन्दुवदस्थिरं परित्यज्य अचलमव्यावाधमरुजमनन्तमक्षयमपुनरावृत्तिकप्राज्य मोक्षराज्यमस्ति तदर्थे कथं न वोधं कुरुत, उक्तं चनहीं लौटतीं और मनुष्यजन्म आदि दश विशेषताओं से युक्त जीवन वारंवार सुलभ नहीं है। अतएव वोध प्राप्त करने के लिए यत्न करना चाहिए ॥ १॥
-टीकार्थहे भव्यजीवो ! बोध प्राप्तकरो आठ प्रकार के कर्मों का विदारण करनेवाले ज्ञानदर्शन चारित्र तपश्चर्यात्मक मोक्षमार्गका शरण ग्रहण करो। वोध क्यों नहीं प्राप्त करते ? क्षण भरमें विनिष्ट होने वाले, 'सन्ध्याकालीन लालिमाके समान अस्थायी, हाथीकी सूंडके समान चंचल' तथा 'देवकी नौक पर स्थित जलविन्दु के समान अस्थिर इस राज्यको त्याज्य समज्ञ कर अचल, अव्यावाध, अरुज (रोगांसे रहित) अनन्त अक्षय और पुनरागमन से रहित विराटू जो, मोक्ष : राज्य है, उसके लिए वोध क्यो नहीं प्राप्त करते ? कहा हैજન્મ આદિ દસ પ્રકારની વિશિષ્ટતાઓથી યુક્ત જીવન ફરી સાપડવું સુલભ નથી તેથી આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને બેધ મેળવવા યત્ન કરે જોઈએ 1 ૧ -
'
-टी - ' ; . ' ' 1. “હે ભવ્ય છે? ધ પ્રાપ્ત કરે. આઠ પ્રકારનાં કર્મોનું વિદારણ કરનાર જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપશ્ચર્યાત્મક મેક્ષમાર્ગનુ શરણ ગ્રહણ કરે, તમે શા કારણે બેધ પ્રાપ્ત કરતા નથી ? ક્ષણ માત્રમા વિનષ્ટ થનારા, સ ધ્યાકાલીન લાલિમાન સમાન અસ્થાયી, હાથીની સૂઢના સમાન ચચળ, તથા દર્ભની ટોચ પર પડેલા જળબિન્દુ સમાન અસ્થિર આ રાજ્યને त्यान्य समलने जयस, अव्यायाध, अ (शगाथा २हित) मनत, अक्षय मने धुनરાગમનથી રહિત એવુ જે વિરાટ મોક્ષરાજ્ય છે. તેને પ્રાપ્ત કરવાને માટે તમે શા માટે
Page #479
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४६५
"निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधर्मान्विते, 'लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । "वैद्दादिमहोपलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे, । लातुं स्वल्पमदीप्तिकाचशकलं कि साम्प्रतं साम्प्रतम् ॥१।। इति ।
" इति विचिन्त्य मोक्षाय मतिं कथं न कुरुध्यमिति भावः । यतः 'पेच्च' प्रेत्य परभवे मनुप्यातिरिक्ते भवे 'संवोही' संबोधिः-जैनधर्मप्राप्तिः 'दुल्लहा' दुर्लभा-लब्धुमशक्या... अकृतधर्माणां मनुष्यातिरिक्तबोधिप्राप्तेरसम्भवान् । पुनश्च-'राईओ' रात्रयः ‘णो हू' नैव 'हू' एवकारार्थे, 'उवणमंति' उपनमन्तिआगच्छन्ति-व्यतीता रात्रयः उपलक्षणादिवसा न पुनरावर्तन्ते इति भावः ।। 'निर्वाणादि सुखप्रदे, इत्यादि।
- -अन्वयार्थजिनेन्द्र भगवान् द्वारा प्रतिपादित धर्म से युक्त और निर्वाण आदिका सुख प्रदान करनेवाले मानवभवके प्राप्त हो जाने पर स्वल्प और कुत्सित कामजन्य सुर्खका सेवन करना उचित नहीं है। वैडूर्य आदि महान् रत्नोंके समूह से व्याप्त रत्नाकर (सागर)को प्राप्त करके भी तुच्छ, दीप्तिहीन काचके टुकडेको लोना क्या उचित है ? कदापि नहीं।' - ''ऐसा विचार करके मोक्षके लिए विचार क्यों नहीं करते हो ? क्योंकि मनुष्यसे अन्यभव में वोधि जिनधर्मकी प्राप्ति होना कठिन है, क्योंकि जो धर्मका सेवन नहीं करते उन्हे मनुष्य से अन्य भवकी प्राप्ति होती है अर्थात् पशु आदिका भव प्राप्त होता है, और वहां वोधि प्राप्त होना संभव नहीं है।
इसके अतिरिक्त, चीती हुई रात्रिया और उपलक्षण से दिन वापिस मात्र प्राप्त ४२ता नथी १ यु ५ छ । “निर्वाणादि सुखप्रदे" त्या
જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મથી યુક્ત અને નિર્વાણ આદિનુ સુખપ્રદાન કરનારે માનવભવ પ્રાપ્ત થયા બાદ સ્વલ્પ અને કુત્સિત કામજન્ય સુખનુ સેવન કરવું તે लयित नथी . કે “ આદિ મહાન રત્નોના સમૂહથી વ્યાપ્ત રત્નાકર (સમુદ્ર)ને પ્રાપ્ત કરવા છતા પણું તુચ્છ, કાન્તિહીન કાચના ટુકડાને ગ્રહણ કરવો શુ ઉચિત છે? કદાપિ નહી - આ પ્રમાણે વિચાર કરીને તમે મોક્ષ રાજ્યની પ્રાપ્તિ માટે વિચાર કેમ કરતા નથી આ મનુષ્ય ભવમાં જ બેધિની પ્રાપ્તિ થઈ શકે છે, એ સિવાયના કેઈ પણ ભવમાં બોધિની (જૈન ધર્મની) પ્રાપ્તિ થતી નથી જે માણસ ધર્મનું એવન કરતું નથી, તેને મનુષ્ય ભવની ફરી પ્રાપ્તિ થતી નથી, એટલે કે તે મનુષ્યભવનું આયુષ્ય પુરૂં કરીને પશ આદિને ભવ પ્રાપ્ત કરે છે, અને તે ભવમાં બધિ પ્રાપ્ત થવાને ઍ ભવ જ નથી કે તેને
વ્યતીત થઈ ગયેલી રાત્રિઓ (અને ઉપલક્ષણથી વ્યતીત થયેલા દિવસો) પાછી કરતી નથી સ યમને માટેના નીચે દર્શાવેલા દસ અવસર ફરી સરલતાથી પ્રાપ્ત થવાના નથી સ. ૫૯
Page #480
--------------------------------------------------------------------------
________________
४६६
सूत्रकृतागसत्रे 'पुणरवि' पुनरपि 'जीवियं' जीवितम् दशभेदभिन्नं संयमजीवनम् 'नो मुलभं' नो सुलभं नो सुनापं भवति । ते दशभेदाः (वोल) यथा मनुष्यजन्म१, आर्यक्षेत्रम्२, मुकुलम्३, दीर्घमायुः पञ्चेन्द्रियपूर्णत्वम्५, शरीरनैरुज्यम्६, साधुसङ्गतिः७, धर्मश्रवणम्८, धर्मश्रद्धा९, धर्मे वीर्यस्फोरणं चेति१० इत्येतहशप्रकारकसाधनसम्पत्तिर्मनुष्याणां न मुग्रापा भवति मा युप्माकमुपस्थिता तथापि किमर्थमत्र न पराक्रमत, किमेतेन क्षणध्वंसेन राज्येन युप्माकमिति श्रीभगवदादिनाथस्योपदेश इति । अस्मिन् श्लोके तालीयं छन्दः तल्लक्षणन्तु
पड्विपमेऽष्टौ समे कलास्ताश्च समे स्युनों निरंतराः । न समात्र पराश्रिता कला वैतालीयेन्तरे रलौगुरुः ।।१।।
नहीं लौटते । दश प्रकारका संयम जीवन भी फिर सरलता से मिलनेवाला नहीं हैं। वे दश प्रकार ये हैं (१) मनुष्य जन्म (२) आर्यक्षेत्र (३) मुकुल (४) दीर्घआयु (५) पांचों इन्द्रियोंकी परिपूर्णता (६) शरीरकी नीरोगता साधुओंकी संगति (८) धर्मश्रवण (९) धर्मश्रद्धा और (१०) धर्म में पराक्रम करना । दश प्रकारके इन साधनोंकी सम्पन्नता सभी मनुष्योंको सरलता से प्राप्त नहीं होती और वह तुम्हे प्राप्त है फिर तुम इस विषय में पराक्रम क्यों नहीं करते ? इस क्षणविनश्वर राज्य से तुम्हारा क्या हित होता हैं। यह भगवान् श्री आदिनाथका उपदेश अपने सांसारिक अठारह पुत्रोंके प्रति है।
इस श्लोक में वैतालीय नामक छन्द है। इस छन्दका लक्षण इस. प्रकार है-'पड् विपमेऽष्टौ' इत्यादि ।
ते इस विAL अवस। नीय प्रमाणे 2. (१) मनुष्य कम, (२) आय क्षेत्र, (3) मुगुण (४) ही मायुष्य, (५) पाये ।न्द्रियानी परिपूर्णता (6) शरीरनी नागिता (७) साधुगाना या (८) धर्म श्रवा () श्रद्धा भने (१०) धर्ममा पराभ - દશ પ્રકારના આ સાધનોની સંપન્નતા સઘળા મનુષ્યને સરળતાથી પ્રાપ્ત થતી નથી પરંતુ તમને આ દસે સાધને પ્રાપ્ત થયા છે, છતા તમે શા માટે મેક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા નથી? આ ક્ષવિનશ્વર રાજ્યથી તમારું શું હિત સધાવાનું છે? ભગવાન આદિનાથે તેમના ૧૮ સાંસારિક પુત્રોને આ પ્રકારને ઉપદેશ આપે હતું . આ શ્લેક વૈતાલીય છ૮માં લખાયે છે. વૈતાલીય છન્દનું લક્ષણ આ પ્રમાણે છે "षद विपमेऽष्टौ” अत्याहि
Page #481
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४६७ ___- अस्यार्थः-प्रथमतृतीयचरणयोः आदितः पड्मात्रा, ततः रगणः (sis) ततः एको लघुः, ततः एको गुरुवर्णः । द्वितीयचतुर्थचरणयोस्तु आदितः अष्टौ मात्रा ततः रगण, ततः एको लघुः, ततः एको गुरुचो भवति । इति ॥१॥
संसारिणः प्रायः मोपक्रमायुष्का भवन्तीति तेपामनियतायुः प्रदशर्यवाह —'डहराबुहा' इत्यादि ।
मूलम्डहरा बुड्ढा य पासह गम्भत्था वि चयंति मोणवा । सेणे जइ वट्टयं हरे एवं आउक्खयंमि तुट्टई ॥२॥
छाया--- डहरा वृद्धाश्च पश्यत गर्भस्था अपि च्यवन्ति मानवाः ।
श्येना यथा वर्तकं हरेद् एवमायुः क्षये त्रुटयति ॥२॥ । प्रथम और तीसरे चरणके प्रारंभ में छह मात्राएँ हो, फिर रगण (sis) हो, फिर एक लघु अक्षर और एक गुरु (दीर्घ) अक्षर हो। द्वितीय
और चतुर्थ चरणमें आरंभ में आठ मात्राएँ हो, फिर रगण हो फिर एक लघु और एक गुरु वर्ण हो तो वैतालिक छन्द कहलाता है ॥१॥ ।
संसारी जीव प्रायः उपक्रम युक्त आयुवाले होते हैं, अतएव उनकी अनियत आयु दिखलाने के लिए कहते है- 'डहरा वुड्ढा' इत्यादि ।
शब्दार्थ-'डहरा-डहराः' वालक 'य-च' और 'वुडूढा-वृद्धाः' वृद्ध गम्भत्थावि-गर्भस्था अपि' गर्भ में रहे हुए वालकभी ‘माणया-मानवाः' मनुष्य 'चयंति-च्यवन्ति' अपने जीवनको छोड देते हैं 'पासह-पश्यत' 'देखो ‘जह-यथा' जैसे 'सेणे-श्येनः' श्येनपक्षी (बाजपक्षी) 'वयं-वर्तक
પહેલા અને ત્રીજા ચરણની શરૂઆતમાં છે માત્રઓ હોય, પછી રગણ (ડા, હય પછી એક લઘુ અક્ષર અને એક ગુરુ (દીર્ઘ અક્ષર હોય, બીજા અને ચોથા ચરણથી શરૂઆતમાં આઠ માત્રાઓ હોય, ત્યાર બાદ રગણ હોય અને ત્યાર બાદ એક લઘુ અને એક ગુરુ વર્ણ હોય, એવા છન્દ્રનું નામ “વૈતાલિક છન્દ” છે | સ સારી છે સામાન્ય રીતે ઉપકમયુક્ત આયુવાળા હોય છે તેથી તેમના અનિય मित मायुनु प्रतिपाहन ४२वा माटे सूत्रा२ ४ छ -“डहरावुझ्ढा" त्याह
.शहाथ-'डहरा-डहरा' मा 'च-च' गाने 'वुझ्ढा वृद्धा' वृद्ध त्या 'गल्भत्थाषिगर्भस्था अपि' गनभा रहेदा ५] 'माणया-मानवा' भनुन्य 'चय ति-च्ययन्ति' पोताना लवनने छोडी छ 'पासई-पश्यत । 'जह-यथा' म 'सेणे-श्येन'
Page #482
--------------------------------------------------------------------------
________________
४६८
सूत्रकृतामसूत्र
अन्वयार्थ:" (डहरा) 'डहराः-बालकाः (य) च--तथा (बुढा) वृद्धाः (गम्भावि) गर्भस्था अपि (माणवा) मानवाः- मनुष्याः (चयंति) च्यवन्ति- 'नियन्ते । इति (पासह) पश्यत (जह) यथा (सेणे) श्येनः 'वाज' इति प्रसिद्धः पक्षिविशेषः (वयं) वर्तकं-'बटेर' इति भापाप्रसिद्धं पक्षिविशेषम् (हरे) हरेत्-- मारयेत् एवं मृत्युः प्राणिनं हरतीति भावः। (एवं) एवम्-अनेन प्रकारेण (आउक्खयंमि) आयुःक्षये प्राणी (तुट्टई) त्रुटयति म्रियते जीवन व्यपगतं भवति ॥२॥
टीका_ 'डहरा डहरा:-बालकाः 'डहर' इति वालकवाचकोऽयं देशीयशब्दः, 'य' च तथा 'बुड्ढा वृद्धाः वयोवृद्धा रोगवृद्धा वा तथा 'गभत्थावि' गर्भस्था वर्तक पक्षीको 'हरे-हरेत् । मारताहै ‘एवं-एवम् ' इसी प्रकार ‘आउक्खयंमि आयुःक्षये ' आयुके क्षय होनेपर 'तुट्टई-त्रुटयति' जीवन नष्ट हो जाता है ॥२॥
अन्वयार्थ ।. देखो बालक और वृद्ध सभी यहां तक कि गर्भ में स्थित मनुष्य भी जीवनका परित्याग कर देते हैं। जैसे वाज, बटेर पक्षीको मार डालता है उसी प्रकार आयुष्यका क्षय होने पर जीवन नष्ट हो जाता है। तात्पर्य यह है कि इस जीवनकी कोई अवधि निश्चित नहीं है यह किसी भी समय समाप्त हो जाता है ॥२॥
टीकार्थ .'डहर' यह देशी शब्द 'बालक' अर्थका वाचक है । वृद्धका अर्थ वयोवृद्ध- या रोगवृद्ध है। अभिप्राय यह है कि बालक हो चाहे वृद्ध, या गर्भ में श्येनपक्षी (मा०८ पक्षी) "चट्टय-वर्तक' वर्तपक्षीने हरे-हरेत् ' भारे छ. 'एव एवम्
॥ प्रारं 'आउखय मि-आयु क्षये' मायुप्यना क्षय थया ५छी 'तुट्टई-त्रुटयति' જીવન નષ્ટ થઈ જાય છે ૨
સૂત્રાર્થ
मी, पास युवान, वृद्ध, ये सौ वन परित्याग ४२ छे. मरे? गाभा રહેલા જીવના પ્રાણ પણ વિનષ્ટ થઈ જાય છે '' '' જેવી રીતે બાજપક્ષી બતકને મારી નાખે છે એજ પ્રમાણે આયુષ્યનો ક્ષય થાય ત્યારે જીવન નષ્ટ થઈ જાય છે તાત્પર્ય એ છે કે આ જીવનની કઈ અવધિ નિશ્ચિત नथी, ते गमे ते समये सभास थ नय छे...
-टा"डहर" २ मही प६ मासना' अथ नु वाय, वृद्ध' मा ५६ वयोवृद्ध અને રેગવૃદ્ધનુ વાચક છે ચાહે બાલક હોય, ચાહે વૃદ્ધ હોય, ચાહે ગર્ભમાં રહેલી
Page #483
--------------------------------------------------------------------------
________________
PH
'समयार्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ १ भगवदादिनाथकृतो नित्रपुत्रोपदेश ४६९
अपि गर्भे वर्त्तमाना अपि 'माणवा' मानवाः मनुष्याः 'चर्यति' च्यवन्ति म्रियन्ते, अथ केचन कोमलायां बालावस्थायामेव म्रियन्ते, केचन जराजर्जरितावस्थायां रोगप्राप्तजरावस्थायां वा म्रियन्ते केचन च गर्भक्षरणादिकारणवशाद् गर्भावस्थायामेव म्रियन्ते, आयुपोऽपायवहुलत्वाद् सोपक्रमत्वाच्च यस्यां कस्याञ्चिदव्यवस्थायां प्राणान् त्यजन्तीति पश्यतेति भावः । इति हे पुत्राः यूयं 'पासह ' पश्यत विवेकबुद्धया विलोकयत । अस्मिन्नर्थे दृष्टान्तः 'जहा ' यथा 'सेणे' श्येनः 'बाज' इति लोकप्रसिद्धः पक्षिविशेषः 'वह' वर्त्तकं 'बटेर' इति लोकप्रसिद्धं पक्षिविशेषं 'हरे' हरेत् गृहीत्वा गच्छेत् तथा मृत्युरपि प्राणिनः प्राणान् अपहरति । उक्तञ्च
1} "1
12
" अशनं मे वसनं मे जाया मे बन्धुवर्गो मे ।
इति मे मे कुर्वाणं, कालवृको हन्ति पुरुषाजम् ॥ १॥ इति ।
7
"
ही स्थित मनुष्य कयों न हो सभी मृत्युको प्राप्त हो जाते हैं। आशय यह है कि कोई कोई मनुष्य कोमल बाल्यावस्था में ही मर जाते हैं, कोई जरासे ज़र्जरीत या रोगसे जर्जरीत होने पर मर जाते हैं और कोई गर्भपात आदि कारणोंसे गर्भावस्था में ही मरण प्राप्त करते हैं, क्योंकि यह आयु अनेक विघ्नवात्राओंसे युक्त हैं और सोपक्रम है । अतएव किसी भी अवस्था में वह 'समाप्त हो जाता है और मनुष्य प्राण त्याग देता है, हे पुत्रो ! विवेक 'बुद्धिसे इस संसारको देखो । जैसे वाजपक्षी बटेर पक्षीको पकड कर ले जाता है, उसी प्रकार मृत्यु प्राणियोंके प्राणोंको अपहरण कर लेता है । कहा भी है--' अशनं मे वसनं मे' इत्यादि । 'मेरे अशन है, मैंरे वसन (वस्त्र) है. मेरी इस प्रकार मनुष्य मेरे मेरे 'संस्कृत भाषा में જીવ હાય પર તુ કોઈને મૃત્યુ છેાતુ નથી. કથનના ભાવાર્થ એ છે કે કોઈ કોઈ મનુષ્ય માલ્યાવસ્થામા જ મરણ પામે છે કોઇ ભર યુવાનીમા મરણ પામે છે, કોઈ ‘જરા અથવા રાગથી જરિત થઈ ને મરણ પામે છે અને કોઇ કોઈ જીવ ગર્ભપાત આદિ કારણેાને લીધે ગર્ભાવસ્થામા જ મરણ પ્રાપ્ત કરે છે કારણ કે મનુષ્યનુ આયુષ્ય અનેક વિધ્નાથી યુક્ત અને સાપક્રમ (ઉપક્રમયુકત) છે તેથી કોઈ પણ અવસ્થામા તે આયુષ્ય સમાપ્ત થઈ જવાને કારણે માણસના પ્રાણુ ચાલ્યા જાય છે. માટે હે પુત્રો વિવેક બુદ્ધિથી સ સારી જીવેની આ સ્થિતિ સમજી લે જેવી રીતે ખાજ પક્ષી બતકને પકડીને લઈ જાય છે, એજ પ્રમાણે મૃત્યુ પ્રાણીઓના પ્રાણાનુ અપહરણ કરી લે छेउ छे अशन मे वसन मे" त्याहि
1
આ મારૂં અશન
ખાદ્ય સામગ્રી છે, આ મારૂ વસન વસ્ત્રા છે, આ મારી પત્ની
पत्नी है, मेरे बन्धुवर्ग हैं, 'मे में' करता रह जाता है
Page #484
--------------------------------------------------------------------------
________________
४७०
सूत्रकृताङ्गसूत्र पुनश्च-व्योम्नैकान्तविहारिणोऽपि विहगाः सम्प्राप्नुवन्त्यापदं, वध्यन्ते वधकैरगाधसलिलान्मत्स्याः समुद्रादपि । दुर्नीतं किमिहास्ति किं सुचरितं कः स्थानलाभे गुणः, कालो हि व्यसनप्रसारितकरो गृह्णाति दुरादपि ॥१॥ इति ।
'एवं' एवम् अनेनैव प्रकारेण निरुपक्रमसागरोपमपल्योपमायुप्कोऽपि 'आउक्खयम्मि' आयुःक्षये स्वायुपो विनाशे तैलाभावे प्रदीपवत् 'तुट्टइ' त्रुटयतिविनश्यति । एवं हे पुत्राः! एवंविधसंसारस्वरूपं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यज्य प्राज्याक्षय्यमोक्षराज्यप्राप्तये प्रयतध्वमिति भावः ॥२॥ और कालरूपी वृक् (भेडिया) आकर मनुष्योंको पकड ले जाता है।' और कहा भी है- व्योम्नेकान्तविहारिणो' इत्यादि।
'एकान्त आकाश में विचरण करने वाले पक्षी भी मृत्युको प्राप्त हो जाते हैं, जैसे मच्छीमार अथाह समुद्र में से भी मत्स्योंको बन्धन में बाध लेते हैं। इस संसार में न तो दुराचार से बचाव हो सकता है, न सदाचार से। अच्छे स्थानकी प्राप्ति होनेसे भी कोई लाभ नहीं होता। अपने स्वभावसे ही हाथ फैलाए हुए काल दर से भी प्राणिोंको दवा देता है।'
इसी प्रकार निरुपक्रम सागरोपम और पल्योपम की आयुवाले भी आयुका क्षय होनेपर, तेलके अभाव में दीपककी तरह, नष्ट हो जाते है। हे पुत्रो ! संसारके ऐसे स्वरूपको ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिनासे त्याग कर विशाल और अक्षय साम्राज्यको प्राप्त करनेका प्रयत्न करो ॥२॥ છે, આ મારા બધુઓ છે આ પ્રકારે માણસ ,મારું મારું કરતે રહી જાય છે, અને કાળરૂપી વરુ આવીને માણસને પકડીને લઈ જાય છે”
4जी से पशु ४घुछ है- “व्योम्नकान्तविहारिणा "त्याहि आन्त मारामा વિચરતુ પક્ષી પણ મેતથી બચી શકતું નથી, અગાધ સમુદ્રમાં રહેલા માછલાઓને પણ માછીમાર જાળમાં પકડી લે છે. એ જ પ્રમાણે આ સંસારમાં સદાચારથી પણ બચાવ (મતની સામે રક્ષા) થઈ શકતી નથી અને દુરાચારથી પણ બચાવ થઈ શકતા નથી ગમે તેવા સારા સ્થાનને આશ્રય લેવા છતા પણ માણસ મતથી બચી શકતું નથી કાળ દૂરથી પણ હાથ લ બાવીને પ્રાણીઓને જકડી લેવાને સમર્થ છે,
એજ પ્રમાણે નિરુપકમ સાગરેપમ અને પપમ કાળના આયુષ્યવાના છે પણ આયુને ક્ષય થતા નષ્ટ થઈ જાય છે જેમ કોડિયામાં તેલ ખૂટી જતાં દીવે હેલવાઈ જાય છે એ જ પ્રમાણે આયુને ક્ષય થતા જી પણ મરણ પામે છે માટે, હે પુત્ર ! સંસારના આ પ્રકારના સ્વરૂપને ઝુપરિના વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગીને વિશાળ અને અક્ષય મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે ૨
Page #485
--------------------------------------------------------------------------
________________
समयाध बोधिनी टीका प्र. श्रु. अ २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४७१ पुनः प्रव्रज्याकारणभूतं संसारस्वरूपं दर्शयति- 'मायाहि इत्यादि । मूलम् --
मायाहि पियाहिं लुप्पइ, नो सुलहा सुगई य पेच्चओ । ऐयाई भयाई पेहिया, आरंभावरमेज्ज सुव्वए ||३||
छाया
मातृभिः पितृभव लुप्यते नो सुलभा सुगतिश्च प्रेत्य । एतानि भयानि प्रेक्ष्य आरंभाद्विरमेत सुव्रतः ॥ ३ ॥ अन्वयार्थ:-- 'कश्चिद्विवेकविकलः ( मायाहिं) मातृभिः ( पियाहिं) पितृभिः मातृपितृ
――――
पुनः प्रव्रज्या के कारणभूत संसार के स्वरूप को दिखलाते हैं— 'मायाहिं' इत्यादि ।
'
,
'शब्दार्थ –'मायाहि-मातृभिः माताकेद्वारा 'पियाहिं पितृभिः पिताके द्वारा ' लुप्प - लुप्यते ' संसार में भ्रमणकराये जाते हैं ' य च ' और ' पेच्चओ प्रेत्य" उनके मरनेके पश्चात् 'सुगई सुगति: ' सद्गति 'नो सुलहा -नोसुलभा ' सुलभ नहीं है, अतः ' सुव्वए -सुव्रतः' विवेकशील पुरुष ' एयाई -- एतानि ' पूर्वोक्तमाता पिताके स्नेह वधनरूप 'भयार्हि - भयानि' भयको 'पेडिया--प्रेक्ष्य ' झपरिज्ञासे जानकर 'आरंभा - आरम्भात्' सावद्यअनुष्ठानों से 'विरमेज्ज - विरमेत् ' प्रत्याख्यानपरिज्ञासे विरक्त होजावे ||३||
-अन्वयार्थ
कोइ कोई अविवेकी जन माता और पिताके प्रति अनुराग के कारण विनष्ट हो जाता हैं अर्थात् संसार में परिभ्रमण करता है । ऐसे प्राणीको
હું સૂત્રકાર પ્રત્રજયાના કારણુભૂત ઞસારના સ્વરૂપનુ વિશેષ વર્ણન કરતા કહે કે "मायाहि " त्याहि
शब्दार्थ –'मायाहि-मातृभि' भाताना द्वारा 'रियाहिं - वितृभि' पिताना द्वारा 'य-च' भने 'पेच्चओ - प्रेत्य' तेभना 'लुप्पई - लुप्यते' ससारमा भ्रम उशवाय 'भर पछी 'सुगई सुगति' सद्गति 'नो सुलहा -नो सुलभा' सुझल नथी, मत 'सुव्वप- सुव्रत' विवेशीस पुरुष 'पयाइ - पतानि' पूर्वोत् भाता पिताना स्नेहअधन ३५ 'भयाइ -भयानि' लयने 'पेद्दिया प्रेक्ष्य' 'ज्ञ' परिनाथी लगीने 'आर भी'आरम्भात्' अनुष्ठानोथी 'विरमेज्ज - विरमेत्' प्रत्याभ्यान परिज्ञाथी विरक्त थर्ड लय हे ॥ ॥ - सूत्रार्थ
કોઇ કોઇ અવિવેકી માણુએ માતા પિતા પ્રત્યેના અનુરાગને કારણે પ્રવ્રજ્યા અગીકાર કરી શક્તા નથી, અને તે કારણે સસારમા પરિભ્રમણ કર્યા કરે છે એવા પ્રાણીને પરભવમા
Page #486
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
स्नेहैरित्यर्थः (लुप्us) लुप्यते = विनश्यति संसारे भ्रमतीत्यर्थः (य) च तथा इत्थम्भूतस्य प्राणिनः (पेच्चाओ) प्रेत्य = मरणानन्तरम् (मुगई ) गुगतिः ( नो सुलहा ) नो सुलभा = सुगतिप्राप्तिर्नभवति अतः (सुव्वए) सुव्रतः, विवेकशील पुरुष : ( एयाहिं) एतानि पूर्वोक्तानि मातृपितृस्नेहबन्धनरूपाणि (भयाई ) भयानि भानीव भयानि भयजनकानि स्थानानि (पेहिया) प्रेक्ष्य ज्ञपरिज्ञया ज्ञात्वा (आरंभा ) आरम्भात् सावद्यानुष्ठानात् (विरमेज्ज) विरमेत् प्रत्याख्यानपरिज्ञया निवर्तेत ||३||
४७२
टीका-
'मायाहि' मातृभिः 'पियाहि' पितृभिः 'लुप्पड़' लुप्यते विनश्यति संसारे भ्रमणं करोतीत्यर्थः, 'मातृभिः पितृभिः' इत्यत्र बहुवचनमनेकजन्मसम्बन्धख्यापनार्थम् मातृपितृभिः इत्येतेन पुत्रकलत्रादीनां संग्रहो भवति । सचैतेषां मिलितानाम् एकैकैपां वा स्नेहेन धर्माचरणं न करोति । ' एतान्विहाय कथ परभव में सुगति सुलभ नहीं होती । अतः विवेकवान पुरुष इस मातृ पित स्नेह रूप वन्धनसे उत्पन्न भयों को जान कर सावद्यअनुष्ठान से विरत हो जाय ॥३॥
टीकार्थ
है ।
- माता के कारण और पिताके कारण जीव संसार मे परिभ्रमण करता
1
मूल पाठ में 'मायाहिं, पियाहि' ऐसा जो बहुवचन दिया है, वह अनेक जन्मोंका सम्बन्ध कहने के लिए हैं। यहां यद्यपि सिर्फ माता पिताका उल्लेख किया गया हैं तथापि उससे पुत्र कलत्र आदि सभी आत्मीय जनोंका ग्रहण कर लेना चाहिए । मनुष्य इन सभीके अथवा इनमें से एक एक के प्रति अनुराग होनेके कारण धर्मका आचरण नहीं करता है । वह सोचता हैं इन्हे સુગતિ પ્રાપ્ત થતી નથી તેથી વિવેક યુક્ત માણસે માતા પિતા પ્રત્યેના સ્નેહ રૂપે અન્યન વડે ઉત્પન્ન થનારા ભયાને જાણીને સાવદ્ય અનુષ્ઠાનેાના પરિત્યાગ કરવા જોઈએ ॥ ૩॥'
1
}}
1
L
-
टीअर्थ -
} '
"
"J
માતા અને પિતા પ્રત્યેના અનુરાગને કારણે જીવ સસારમા પરિભ્રમણ કરે છે.' મૂળ थाईमा' 'मायाहि वियाहि ” म महुवयनना ने पहो हेवाभा भाव्यो छे ते अनेछु भन्मोनो સ ધ પ્રકટ કરવાને માટે આપવામા આવ્યા છે. અહી જે કે માતા પિતાના જ ઉલ્લેખ કરવામાં આવ્યે છે, પરન્તુ તેના ર્ારા પુત્ર, કલવ્ર, આદિ સઘળા આત્મીય જનાને પણ ગ્રહેણ કરવા જોઈએ. આ સઘળા આત્મીય જને પ્રત્યેના અથવા તેમાના કોઈ પણ એક એ આદિ આત્મીય જને પ્રત્યેના અનુરાગને કારણે માણસ ધનુ નામ પણ લેતા નથી. તે એવા વિચાર કરે છે કે તેમને છોડીને હુ એકલા કેવી રીતે રહી શકુ ! આ પ્રકારની
1
Page #487
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४७३ महमेकाकी स्थास्यामी'- तिचिन्तयन् , तेषां स्नेहपाशवद्धो धर्माचरणमकुर्वाणः तैः सहैव संसारे परिभ्रमन् वारंवारमृत्युमवाप्य पुनःपुनर्भवारण्ये भ्रमतीति भावः ।
इत्थंभूतस्नेहवद्धमानसस्य विचारविकलस्य स्वजनपोषणाय यथा कथंचियापार 'कुर्वतः पुरुपस्य 'पेच्चाओ' प्रेत्य मरणानन्तरमपि' 'सुगई सुगतिः स्वर्गापवर्गप्राप्तिरूपा ‘नो सुलहा' सुलभा न भवति । अपि तु तस्य नरकनिगोदादिपात एव भवति, अनेकविधारम्भसमारम्भादिसावधकर्माऽनुष्ठानात् । अत, एव-सुबए' सुव्रतः देशविरत्यादिव्रतयुक्तः . पुरुपः 'एयाई एतानि 'भयाई' भयानि नरकनिगोदादिगतिप्राप्तिरूपभसकारणानि 'पेहिया' प्रेक्ष्य ज्ञपरिज्ञया परिज्ञाय 'आरंभा' आरंभात् सावद्यकर्माऽनुष्ठानात् 'विरमेज' विरमेत् प्रत्याख्यानपरिज्ञया परित्यजेदिति भावः ॥३॥ ८, छोडकर में - अकेला कैसे रहूंगा ? इस प्रकार सोचकर उनके प्रेमपाश में बंधकर धर्मका आचरण न करता हुआ, उन्हीं के साथ साथ संसार परिभ्रमण करता हैं और पुनः पुनः मृत्युको प्राप्त होता है।
इस प्रकार रागके बन्धन में जिसका मन बंधा हुआ है, जो विवेकसे रहित है, तथा 'आत्मीय जनोंके पोपणके लिए चाहे जैसे कार्य करता है, उस जीव को मृत्युके पश्चात् स्वर्ग या मोक्ष रूप सद्गति सुलभ, नहीं होती। उसकाः नरक या निगोद में ही पतन होता है, क्योंकि वह अनेक प्रकारके आरंभ समारंभ आदि सावधकर्मोंका अनुष्ठान करता है। अतएव जो सुव्रत है "अर्थात् देशविरति आदि चारित्रसे युक्त है, वह पुरुप नरक निगोद आदि दुर्गतियों की प्राप्ति के भयके कारणोंको ज्ञपरिज्ञासे जानकर सावद्यकर्मके अनुष्ठान को प्रत्याख्यान परिज्ञा से त्याग दे ॥३॥ વિચારધારાને કારણે તે તેમના પ્રેમપાશમાં જ જકડાયેલો રહીને ધાર્મિક પ્રવૃત્તિ કરતે નથી પરિણામે તેમની સાથે તેને પણ સ સારમાં પરિભ્રમણ કરવું પડે છે, એટલે કે વાર વાર જન્મ મરણના દુખનુ વેદન કરવું પડે છે છે આ પ્રકારે જેનું મન રાગના બન્ધનમા જકડાયેલું છે, જે વિવેકથી રહિત છે અને આત્મીય જનોના પિષણ મટે ગમે તેવા કાર્યો કર્યા કરે છે, તે જીવને આ મનુષ્ય ભવન આયુષ્ય પૂરૂ થયા બાદ સ્વર્ગ અથવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી મનુષ્ય ભવમા તે માણસ અનેક આરભ સમાર ભ આદિ સાવદ્ય કૃત્ય કરવાને કારણે નરક અથવા નિગોદમા જે ઉત્પન્ન થાય છે તેથી જેઓ સુવ્રતસ પન્ન છે, એટલે કે જેઓ દેશવિરતિ આદિ ચારિત્રથી યુક્ત છે તેમણે નરક નિગદ આદિ દુર્ગતિઓની પ્રાપ્તિના કારણોને પરિજ્ઞા વડે જાણીને સાવધ કર્મોનાં અનુષ્ઠાનને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે જોઈએ છે ? स. १०
Page #488
--------------------------------------------------------------------------
________________
४७४
- सूत्रकृताचे ' "', अथ सावधकर्मानिवृत्तस्य दोपमाह-'जमिणं' इत्यादि । जमिणं जगति पुढो जगा. कम्महि लुपंति पाणिणो ।
१४ १२५ १३ ___ सयमेव कडेहिं गोहंति, णो तस्स मुच्चेजऽपुट्टयं ॥४॥
-छाया- यदिदं जगति पृथक् जगाः कर्मभि लुप्यन्ते प्राणिनः। ' ' स्वयमेव कृतैर्गाहन्ते, नो तस्मात् मुच्येतास्पृष्टः।।४।।
अन्वयार्थ:(ज) यत्-यस्मात्कारणात् (दणं) इदम् वक्ष्यमाणप्रकारकं गत्यादिकं भवति-(जगति) जगति अस्मिन् संसारे (पुढो) पृथक् एकैकत्वेन (जगा) इति जगत्स्थिताः (पाणिणो) प्राणिनः जीवाः (कम्मे हिं) कर्मभिः (लुप्पंति) लुप्यन्ते
अब सावधर्म से निवृत न होनेवालेको होनेवाले दोप कहते हैं-'जमिणं' इत्यादि।
शब्दार्थ-'ज--यत्' जिस कारणसे 'इणं--इदम्' वक्ष्य माण प्रकारसे गत्यादिकहोती है 'जगति--जगति' इस संसारमें ' पुढो--पृथक् पृथक् पृथक् 'जगाजगाः' जगत्में रहे हुए ' पाणिणो-प्राणिनः ' जीव 'कम्मे हि-कर्मभिः' कर्मों से 'लुप्पंति--लुप्यन्ते' दुःखी होते हैं तथा ' सयमेवकडेहि-स्वयमेवकृतैः । अपने किये हुए कर्मोंसे 'गाईति--गाहन्ते' नरक निगोदादि स्थानों में जाते हैं 'अपुट्टयं-अस्पृष्टः । स्वतः कर्म को विनाभोगेही ' तस्स--तस्मात' ये कर्मसे 'णो मुच्चेज्ज--नो मुच्येत' मुक्त नहीं हो सक्ते हैं ॥४॥
-अन्वयार्थक्योकि आगे कही जाने वाली गति आदि होती है इस संसार में स्थित प्राणी पृथक् पृथक अपने अपने कर्मों से पीडित होते हैं । तथा अपने - હવે સાવધ કર્મોથી નિવૃત્ત નહી થનારને કેવી હાનિ થાય છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે " जमिण " त्या
watथ-'ज-यत्रे ॥२४थी 'इण -इदम्' वक्ष्य भार प्रसारथी गति वगेरे थाय छ. 'जगति - जगति' मा ससारमा 'पुढो-पृथक् पृथ५ 'जगा-जगा.'गतमा रसा 'पाणिणो-प्राणिन' । 'कम्मेहि-कर्मभि' ४ी थी लुम्पति-लुप्यन्ते भी थाय छ, तथा 'सयमेवकडेहि-स्वयमेवकृत, पाताना ४२सा था 'गाह ति-गाहन्ते न२४ निगाह विगैरे स्थानामा तय छे 'अपुट्ठय-अस्पृष्ट' त भ भगव्या विना 'तस्सतस्मात' त भथा ‘णो मुच्चेज्ज'-नो मुच्येत' भुरत थ श४ता नथी, ॥४॥
-सुत्राथસાવદ્ય કર્મોથી નિવૃત્ત ન થનાર જીવેની આગળ કહ્યા પ્રમાણેની ગતિ થાય છે આ સંસારમાં રહેલા છે પિત પિતાને કર્મો દ્વારા પૃથ પૃથ રૂપે પીડા ભેગવે છે. તેમના
Page #489
--------------------------------------------------------------------------
________________
समया बोधिनी टोका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ४७५ उत्पीडयन्ते। तथा (सयमेव कडेहिं) स्वयमेवकृतैः स्वकृतैरेवकर्मभिः (गाहंति) गाइन्ते-नरकनिगोदादिगतौ प्रवेशं कुर्वन्ति तत्र तिष्टन्तीत्यर्थः, अतः 'अपुड्यं' अस्पृष्टः सन् स्वकृतकर्मणः स्पर्शमकृत्वा-स्वकृतं कर्माभुक्त्वा (तस्स) तस्मात् कर्मण सकाशात् (णो मुच्चेज्ज) नो मुत्त्येत=न मुक्तो भवेत् स्वकृतकर्मणोऽवश्यं भोगादिति, ॥४॥
टीका- ।। "" 'ज' यत्-यस्मात्कारणात् 'इणं' इदम्-वक्ष्यमाणप्रकरकं गत्यादिकं भवति 'जगति' जगति-अस्मिन् संसारे ‘पुढो' पृथक्-पृथक् एकैके 'जगा" जगत् स्थिताः संसारिण इत्यर्थः, 'पाणिणो' प्राणिनः जीवाः 'कम्मेहिं' कर्मभिः 'लुप्पंति' लुप्यन्ते-उत्पीडयन्ते उत्पीडिता भवन्ति, कर्मभिरेव दुःखिता भवन्ति नत्वन्यैः कैश्चित् अन्येषां निमित्तमात्रत्वात्, मुख्यनिमित्तकारणं तु शुभाशुभस्य स्वकमैवेति भावः। अतो जीवाः 'सयमेव कडेहिं' स्वयमेवकृतैः स्वकृतैरेवकर्मभिः नान्यकृतैः ‘गाहंति' गाहन्ते=नरकनिगोदादिस्थानं प्राप्नुवन्ति किन्तु
ही किये हुए कर्मोंके कारण नरक निगोद आदि में प्रवेश करते या रहते हैं। अपने किये कर्मको भोगे विना कोई उस कर्मसे मुक्त नहींहोता ॥४॥
-टीकार्थ. आरंभ का त्याग न करनेवालोंकी आगे कही जाने वाली गति आदि होती है। इस संसारमें पृथक पृथक् रहे हुए संसारी प्राणी अपने कर्मोंसे पिडित होते है। अन्य कोई किसी को पीडा नहीं पहुंचाता, कयोंकि वह तो निमित्त मात्र. होता है। प्रधान निमित्त तो अपना शुभ या अशुभ कर्म ही है। अतएव जीव अपने किये कर्मोंसे ही नरक निगोद आदि स्थानोंको प्राप्त
કૃત કર્મોના ફળ સ્વરૂપે જ તેમને નરક નિગોદ આદિમાં રહેવું પડે છે પિતે કરેલા કર્મના ફળને ભેગવ્યા વિના, કેઈ પણ જીવ તે કર્મથી મુકત થઈ શકતો નથી. ૧૪
। ' , -अर्थ- : આરંભને ત્યાગ ન કરનાર ની નીચે કહ્યા અનુસારની દશા થાય છે. આ સંસારમાં અલગ અલગ રૂપે ઉત્પન્ન થતા સ સારી જીવોને પોત પોતાના કર્મોના ફળ અલગ અલગ રૂપે ભેગવવા પડે છે અન્ય કેઈ પણ જીવ કેઈને પીડા પહોંચાડતા નથી કારણ કે તે તે નિમિત્ત માત્ર જ હોય છે, પિતાનુ શુભ અથવા અશુભ કર્મ જ સુખદુખનું મુખ્ય નિમિત્ત બને છે. તેથી એ વાત નિશ્ચિત જ છે કે પોતે કરેલા કર્મોને કારણે જ છે નરક નિદ
Page #490
--------------------------------------------------------------------------
________________
४७६
}
'सूत्रकृता
“अपुइय ' अस्पृष्टः कर्मणो भोगमन्तरेण ' तस्स' तस्मात् अत्र पञ्चम्यर्थे पिष्टी तस्मात् स्वकृतकर्मणः सकाशात् 'णो मुच्चेज्ज' नो मुच्येत न मुक्तो भवेत् कर्मणो भोगमन्तरेण विनाशाभावत्, उक्तञ्च - " कडाणकम्माण न मोक्ख अस्थि " इति । अन्यत्राप्युक्तंम्- - " नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । किं " प्रारब्धकर्मणां भोगादेव क्षयः ।" इत्यादि । कृतं कर्म तु फलं दत्त्चैव निवर्तते नान्यथा तनिवृत्तिरिति || ४ ||
इह, जगति यानि कानि स्थानानि फलोपभोगार्थ नियतानि तानि सर्वाण्य नित्यानित्येवेति दर्शयति सूत्रकारः - देवागंधन्चरक्खसा' इत्यादि ।
Hi
मूलम्-
** .-.
देवा गंधव्वरक्खसा असुरा भूमिचरा सरीमिवा । राया नर सेट्टि माहणा ठाणा तेवि चयंति दुक्खिया ॥ ५ ॥
} T
1 714
-छाया
- देवगन्धर्वराक्षसा असुरा भूमिचराः सरीसृपाः ।
T
राजानो नरश्रेष्ठब्राह्मणाः स्थानानि त्यजन्ति तेऽपिदुःखिताः ||५|| करते हैं । कर्मको भोगे विना जीवको छुटकारा नहीं मिलता क्योंकि कर्म भोगे विना विनष्ट नहीं होता। कहा भी है- 'कडाण कम्माण न मोक्ख अस्थि' इत्यादि । किये कर्मोंको (भोगे विना ) मोक्ष नहीं होता अर्थात् छुटकारा नहीं होता । अन्यत्र भी कहा है- 'नाभुक्तं क्षीयते कर्म' इत्यादि । 'सैकडो अरवकल्पकाल वीत जाने पर भी विना भोगे कर्मका क्षय नहीं होता। और उपार्जित कर्मोका भोग से ही क्षय होता है । इत्यादि । आशय यह है कि किया कर्म फल देकर ही हटता है, विना फल दिये नहीं हटती ॥४॥ દિ સ્થાનામા ઉત્પન્ન થાય છે કરેલા કનુ ફળ જીવને ભાગવવું જ પડે છે' ત્યા સુધી કર્મીનુ ફળ ભોગવવામા ન આવે, ત્યા સુધી તે ક`માથી જીવનેા છૂટકારા થતા નથી, उभने लोणच्या विना उर्मनो विनाश थतो नथी छु पशु छे से 'कडाण कम्माणा न मोक्ख अतिथ" इत्यादि
T
"
་་
17
ܐ ܕ
કૃત કર્માને ભોગવ્યા વિના મેાક્ષ મળતા નથી. એટલે કે છુટકારા થતા નથી. અન્યત્ર या येवु छे' नाभुक्त क्षीयते कर्म' इत्याि
- ”સે કડી અમજ' પકાળ `વ્યતીત થઈ જવા છતા પણ ભેળવ્યા વિના કર્મના ક્ષય થતા નથી અને ' ઉપાર્જીત કર્મનું ફળ ભાગવ્યા બાદ તે કર્માંના ક્ષય થાય છે ” આ સમસ્ત કથનના ભાવાય એ છે કે ધૃત કર્મીનુ ફળ ભેગવવુ પડે છે. ફળ ભાગવ્યા विना उना क्षय थतो नथी ॥४॥
Page #491
--------------------------------------------------------------------------
________________
T
।
।
'समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ४७७
-अन्वयार्थ:(देवा)।देवा: देवताः। (गंधधरक्खसा) गंधर्वराक्षसाः (असुरा) असुराः (भूमिचरा)भूमिचराः भूमौ पृथिव्यां चरणशीलाः, (सरीसिवा) सरीसृपाः सदिय (एसया) राजाना-नृपाः (नरसेठिमाहणा) नरश्रेष्टिब्रह्मणाः, नरा मनुष्याः श्रेष्ठिना नगरसेष्ठिनः ब्राह्मणाः असिद्धाः (तेवि) तेपि, ते। 'उपयुक्ताः देवादयः। सर्वे(दुक्खिया) : दुःखिताःसन्तः। (ठाणा). • स्थानानि स्वकीयस्थानानि (चयंति) त्यजन्तीति सर्वे देवाददुःखिता एव स्वस्थानं परित्यजन्ति दुःखिता:अवश्यमेव भवन्तीति भावः॥५॥गा।
' __ इस जगत् में जो कोई भी स्थान 'फलभोगके लिए" 'नियत हैं, 'वें सब अनित्य ही हैं, यह वात सूत्रकार दिखलाते हैं। 'देवगंधव्यरक्खसा इत्यादि।
शब्दार्थ-'देवा--देवाः देवताः ‘गंधव्वरक्खसा--गंधर्वराक्षसाः' गंधर्व राक्षस आदि तथा 'असुरा-असुराः' असुर भूमिचरा--भूमिचराः भूमिपर चलनेवाले 'सरीसिवा-सरिसृपाः' सरक कर चलनेवाले सर्पादि 'राया--राजानः' राजा 'नरसेटिमाहणा--नरश्रेष्टिब्राह्मणाः' मनुष्य, नगरशेठ और ब्राह्मण 'तेवि--तेपि वे उपयुक्त देवादिसब 'दुक्खिया-दुःखिताः'. दुःखिन होकर 'ठाणा-स्थानानि' अपने अपने स्थानोंको 'चयंति-त्यजन्ति' छोडते हैं ॥५॥
-अन्वयार्थ__'देवा देवता, गन्धर्व,राक्षस, असुर, भूमिचर, सरीसृप-सर्प आदि राजा, सामान्यनर, सेठ, ब्राह्मण, इत्यादि सभीदुःखित हो कर अपने अपने स्थानोंको त्यांगते हैं । अर्थात् वे अपने स्थान त्याग करते समय अवश्य दुःखी होते हैं, परन्तु स्थानका त्याग तो करना ही पड़ता है ।।५।।
આ જગતમાં કર્મનું ફળ ભેગવવા માટે જે કઈ સ્થાને નિયત થંચેલા છે, તેઓ मानत्य छ, से वात वे सूत्रा२ अट ४२ छे. "देवगधन्वरक्खसा" त्याहिर
शहाथ-'देवा-देवा' हेवता 'गधवरक्खसा-गधर्व राक्षसा' गधराक्षस विगेरे तथा 'असुरा-असुरा' मसुर 'भूमिचरा-भृमिचरा' मीन ५२ यावा वाणा 'सरीसिवा-सरिसृपा' स२४ीने यासवा वा सर्पविगेरे 'राया-राजान"शत 'नरसेहि महणा नरश्रेष्ठिब्राह्मणा'मनुष्य, नगर।8, मन प्राह 'तेवि-तेपि ते ५२ प्रमाणे देव विगैरे मधा दुक्खिया-दुखिता' (मत इन 'ठाणा-स्थानानि' पात पाताना स्थानने चयति-त्यजन्ति' छ। छ ॥५॥
सूत्राथ पता, न्य, राक्षस, असुर, मूभिय२, सरीसृ५ (स५ मा) २०त, सामान्य નર, શેઠ, બ્રાહ્મણ આદિ સૌ કોઈ પોત પોતાના સ્થાનનો ત્યાગ કરતા દુખી થાય છે, પરન્તુ તે સ્થાને તેમણે ત્યાગ તે કરવું જ પડે છે, પાપ
Page #492
--------------------------------------------------------------------------
________________
४७८
. सूत्रकृताङ्गले -टीकार्थ-, (देवा) देवाः (गंधव्वरक्खसा) गन्धर्वराक्षसाः-गन्धर्वराक्षसेतिपदे पिशाचभूतयक्षकिनरकिंपुरुषमहोरगव्यन्तराणामुपलक्षके, तथा, 'असुरा' असुसः भवनपतयो दशप्रकाराः,, 'भूमिचरो' भूमिचराः पृथिव्यां संचरणशीला: संपातिम कीटपतंगादयः तथा :राया' राजानः चक्रवर्तिनो : बलदेववासुदेवप्रतिवासुः देवादयः । तथा 'नरा', नरासामान्यपुरुषाः, श्रेष्ठिनो नगरशेष्ठिनः, 'माहणा.'. ब्राह्मणाः वेदशाखाध्यायिनः,, एते सर्वेऽपि 'दुक्खिया' दुखिताः सन्तः 'ठाणा' स्थानानि-स्वकीयस्थानानि 'चयंति' त्यजन्ति । सर्वेपामपि जन्तूनां स्वस्थानपरित्यागे दुःखं भवतीति भावः ॥५॥ . . किच-'कामेहि ण ' इत्यादि।
-मूलम्
कामेहि ण संथवेहि गिद्धा कम्म सहा कालेन जंतवो। ... ताले जह वंधणचुए एवं आयुक्खयंमि तुट्टइ ॥६॥
'-छायाकामेषु खलु संस्तवेषु गृद्धाः कर्मसहाः कालेन जन्तवः। तालं यथा वन्धनच्युतमेवमायुः क्षये त्रुटयति ॥६॥
. . . -टीकाथ, देव, गन्धर्व, राक्षस और राक्षस पदसे उपलक्षित पिशाच, भूतं यक्ष, किन्नर, किंपुरुप, महोरग, व्यन्तर तथा असुर अर्थात् दश प्रकारके भवन: वासी, भूचर-पृथ्वी पर चलनेवाले कीट आदि तथा चक्रवर्ती, बलदेव, चासुदेव प्रतिवासुदेव आदि राजा, सामान्य मनुष्य, नगरसेठ, ब्राह्मण ये सभी दुःखित होकर अपने स्थानों को त्याग करते हैं । अर्थात् सभी जीवोंको अपना स्थान त्यागते दुःख होता है ।।५।। । . .
- - - , हेव, गन्धर्व, राक्षस ,सने राक्षस ५४ प3 Selक्षत पिशाय, भूत, यक्ष, तिर,
पुरुष, भा२२१, व्यन्त२ मा वो, तथा मसु२ (सान भवनपति तु), ભૂચર જીવો (જમીન પર ચાલનારા જીવો, તથા ચકવતી, બળદેવ વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ રાજાઓ, સામાન્ય મનુષ્ય, નગર શેઠ, બ્રાહ્મણ આદિ સમસ્ત છે દુખિત થઈને જ પિત પિતાના સ્થાને (પર્યાયે) ને ત્યાગ કરે છે એટલે કે સમસ્ત જેને પોતાનું स्थान छोड़ता हुम थाय छे. गाथा ॥
..
.
Page #493
--------------------------------------------------------------------------
________________
D
समयार्थबोधिनी टीका प्र. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४७९ Harya,- - -अन्वयार्थ:-- ।
(कामेहिं ण) कामेषु खलु कामेषु शब्दादिविषयेषु तथा(संथवेहि)संस्तवेषु पूर्वापरपरिचितेषु (गिद्धा) गृद्धाः-आसक्ताः (जंतवो) जन्तवः-प्राणिन:-(कालेण) कालेन-कर्मविपाकफलकालेन 'कम्मसहा' कर्मसहाः-स्वकर्मफलान्युपमुञ्जाना (जहा)' यथा (वंधणचुए) बन्धानच्युतम् (ताले) ताल-तालफलम् त्रुटयति (एवं) ''''और कहते हैं-- 'कामेहिं णं इत्यादि । '
शब्दार्थ-'कामेहि-कामेषु' विषयभोगोंकी तृष्णा में अर्थात् शब्दादि विषयोंमें ‘णं-खलु' निश्चयसे 'संथवेहि-संस्तवेपु मातापिता स्त्री, पुत्र आदि परिचितोंमें, 'गिद्धा-गृद्धाः ' आसक्त, रहनेवाले 'जंतवो-जन्तवः' प्राणी 'कालेण-कालेन' अवसर आनेपर अर्थात् कर्मविपाक के समय 'कम्मसहा-कर्मसहा.' अपने अपने कर्मके फलोंको भोगते हुवे 'जहा-यथा' जैसे 'बंधणच्चुए-वन्धनच्युतम्' बंधनसे छुटाहुआ 'ताले-तालम् ' तालफल गिरजाता है ' एवं-एवम् । इसीप्रकार 'आउक्खयंमि--आयुःक्षये' आयु समाप्त होजानेपर 'तुट्टइ-त्रुटयति मरजाते हैं ॥६॥
- अन्वयार्थ -- • शब्दादि विषयों में तथा पहले पीछेके परिचितोंमें आसक्त प्राणी कर्मके फलोदय के समय अपने कर्मों के फलको भोगते हुए आयुके टूटने
qणी सूत्रा२ ४ छ - "कामेहि ण" त्या:
शण्डाय कामेहि-कामे' विषय सोनी तयामा अर्थात श६ वगैरे विषयोमा 'ण-खलु' निश्ययथा 'स थवेहि -स स्तवेपु' मातापिता स्त्री पुत्र वगैरे पयितामा गिद्धा-गृद्धा' मासत २२वा वाणा 'ज तवो-जन्तव' प्राणी 'कालेण-कालेन अक्स२ मा ५२ अर्थात् म वियाना समये 'कम्मलहा-कर्म सहा' पाताना भना
जने मागवता 28 'जहा-यथा' वी शते व धणच्युप-बंधनच्युतम्' धनथी छुटेसा 'साले-तालम' तास ५डी नय छ 'पव-परम्' मा खरे 'आउक्खय मि'-आय भये मायुष्य समाप्त is anय त्या२ ५छी 'तुट्टइ-त्रुटयति' भरी लय छे ॥६॥
- सूत्रार्थ - શબ્દાદિ વિષયમાં તથા આગલા અને પાછલા પરિચિત સગા સ્નેહીઓમાં આસક્ત જી, ફલેદયને સમયે પિત પિતાના કર્મોના ફળને અનુભવ કરતા થકા આયુ કર્મને ક્ષય થતા મરણ પામે છેજેવી રીતે વૃક્ષ સાથેને સ બ ધ તૂટી જવાથી તાડ પરથી ફળ
Page #494
--------------------------------------------------------------------------
________________
४८०' ।
।
, सूत्रकृताङ्गसूर्ण एवम् अनेन प्रकारेण (आउखयंमि) आयुःक्षये (तुट्टइ) त्रुटयन्ति-म्रियन्ते इत्यर्थः ॥६॥ . . , . . . . . . . . ।
: -टीका-- .. ..' कामेहि ण ' कामेषु खलु-शब्दादिकामभोगविषयेषु तथा 'संथवेहि संस्तवेषु -पूर्वपरिचितेषु मातृपितृप्रभृतिषु तथा पश्चात्संम्तवैः श्वशुरादिषु गिद्धा गृद्धाः तेषु गृद्धिभावं प्राप्ताः 'जंतवो ' जन्तवः-प्राणिनः 'कम्मसहा ' कर्मसहा:कर्मजनितफलमुपभुञ्जानाः ‘कालेण · कालेन-शुभकर्मफलोदयकालेन भोगैस्तृप्तिमिच्छन्तोपि तैपियोपभोगैः प्रतिक्षणमासक्तिवृद्धया अतृप्ता केवलं इहलोके परलोकेच दुःखमेवानुभवन्तीति । यथाकश्चित् दिवसावसाने स्वच्छायां ग्रहीतुं पूर्वस्यां दिशि धावेत, स धापनपि छायां न गृह्णाति । यथा' वा पिपासितः 'पिपासामुपशमयितु पर उसी प्रकार गिरते हैं जेसे बन्धन से टूटा हुआ; ताल फल-नीचे. गिरता है ।।६।।
टीकार्थकाम भोगके विषय शब्दादि में तथा पूर्व सम्बद्ध मातापिता आदि में एवं पश्चात् सम्बद्ध श्वसुर आदि में आसक्ति को प्राप्त प्राणी कमजनित फलको भोगते हुए, शुभ कर्मके उदयके समय भोग भोगकर तृप्तिकी इच्छा करते हैं किन्तु विषयभोंगोसे प्रतिक्षण आसक्ति बढनेके कारण अतृप्त ही रह जाते हैं तथा इहलोक और परलोक में दुःख ही भोगते हैं। जैसे कोइ पुरुप दिवसके अन्तिम समय में अपनी छाया को पकडनेके लिए पूर्वदिशा में दौड़े तो वह दौडता हुआ भी उसे पकड नहीं सकता । अथवा जैसे कोइ प्यासा मनुष्य प्यास बुझाने के लिए मृगतृष्णां की और दौड लगा कर भी प्यासको शान्त नहीं कर सकता । वह उलटा-दुःखी होता है। નીચે તૂટી પડે છે એજ પ્રમાણે આયુકર્મને ક્ષય થતાં જ આસકત જીવનુ પણ પિતાને स्थानथा 'पतन थाय-छे सेटले भृत्यु थाय छ ॥ ६॥ ' ' - । आमलेगामा (१५४, ३५, २स, ५ भने २५श भा), तथा पूर्व पशिस्त माता, પિતા ,આદિમા અને પશ્ચાત્ પરિચિત સાસુ, સસરા આદિમાં આસકત બનેલા જીવે કર્મ જનિત ફલેને ભગવ્યા કરે છે. જયારે શુભ કર્મને ઉદય થાય ત્યારે ભોગ ભેગેવીને તૃપ્તિની ઈચ્છા સેવે છે, પરંતુ વિષય ભેગોમાં ક્ષણે ક્ષણે આસક્તિ વધતી જ જવાને કારણે તેઓ અતૃપ્ત જ રહી જાય છે, અને આ લેક અને પરલોકમાં દુઃખ જ ભેગવે છે જેવી રીતે કે પુરુષ સાજને સમયે પિતાના પડછાયાને પકડવાને માટે પૂર્વ દિશામાં દેટ લગાવવા છતા તેને પકડી શકતું નથી, અથવા જેવી રીતે કઈ તરસ્ય પ્રાણી મૃગજળની દિશામાં ગમે તેટલું દોડવા છતા પણ પિતાની તરસ છિપાવી શકતું નથી,
।
-टाय -'
स
Page #495
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र.श्र, अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८५ मृगतृष्णामनुव्रजन्नपि न पिपासामुपशमयति प्रत्युत दुःखीएव भवति, तथा विषयोप भोगपरायणा विषयेभ्यस्तृप्तिं कथमपि न लभन्ते । तदुक्तमन्यत्रापि
" न जातुकामः कामानामुपभोगेन शाम्यनि । हविषा कृण्णवमॆव भूय एवाभि बढ़ते " इति ॥
जहा' यथा 'ताले ' तालं-तालफलं 'बंधणचुए' बन्धनच्युतं पतत्येव तथा. इमेऽपि कामभोगासक्ता जन्तवः ‘आउक्खयंमि' आयुःक्षये-स्वायुपक्षिये 'तुइ' त्रुप्यन्ति-म्रियन्ते न तु भोगेन सुखं लभन्ते गण्ठकण्डूयनवत् इति भावः।।६।।
किंच-'जे यावि बहुस्सुए' इत्यादि ।
.जे. यावि बहुस्सुए सिया धम्मिमाहण भिक्खुए सिया ।
अभिणूमकडेहिं मूच्छिए तिव्वं ते कम्मेहि किचइ ॥७॥ इसी प्रकार विषय भोगों में परायण जीव विषयों से कभी तृप्ति लाभ नहीं कर सकते । अन्यत्र भी कहा है- 'न जातु कामः कामानाम्' इत्यादि। .
'कामों को मोगने से कामकी शान्ति नहीं होती। जैसे घत डालने से अग्नि बढती है, उसी प्रकार काम भोग से कामकी अभिलापा वढती ही जाती है । 1. जैसे वन्धन से टूटने पर ताल फलका पतन ही होता हैं, उसी प्रकार भोगों में आसक्त प्राणी आयुका क्षय होने पर मर जाते हैं। जैसे फोडेको खुजलाने से सुखकी प्राप्ति नहीं होती उसी प्रकार भोगों से सुखकी प्राप्ति नहीं होती ॥६॥ એજ પ્રમાણે વિષય ભેગમાં આસક્ત છો પણ વિષયે દ્વારા કરી તૃપ્તિ પામી શક્તા નથી, अन्यत्र ५५ मे घुछ-"न जातु काम कामानाम्" त्याह
* કામેને ઉપગ કરવાથી કામની શક્તિ થતી નથી જેવી રીતે આગમા થી. હેમવાથી આગ વૃદ્ધિ પામે છે, એ જ પ્રમાણે કામગો ભોગવવાથી કામગ ભોગવવાની અભિલાષા વધતી જ જાય છે.
જેવી રીતે વૃક્ષ સાથેને સ બ ધ તૂટી જવાથી તાડનું ફળ નીચે તૂટી પડે છે એજ પ્રમાણે કામમાં આસકત જીવના આયુની અવધિ પૂરી થતાં જ, તે જીવનું મૃત્યુ થાય છે. જેવી રીતે ફેલ્લા પર ખજવાળવાથી સુખની પ્રાપ્તિ થતી નથી, એજ પ્રમાણે ભેગે વડે પણ સુખની પ્રાપ્તિ થતી નથી ! ગાથા ૬
Page #496
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतास्ते -छाया
' येचापि वहश्रताः स्यु र्धार्मिकब्राह्मणभिक्षुकाः स्युः।' अभिच्छादककृतैमूच्छिता स्तीव्र तेकर्मभिः कृत्यते ॥७॥
- -अन्वयार्थ. (जे) ये (यावि) चापि (वहुस्सुया) बहुश्रुताः-अनेकशास्त्रार्थपारगताः तथा (धाम्मिणमाहणभिक्खुए) धार्मिक राह्मणमिक्षुका:-धार्मिकाः-धर्माचरणशीलाः ब्राह्मणाः-प्रसिद्धाः, भिक्षुकाः--भिक्षाटनशीलाः (सिया) स्युः (अभिमक.हिं) अभिच्छादककृतैः मायासंपादितानुष्ठानैः (मुच्छिए) मूर्छिताः--गृद्धाः(ते)ते(तिव्वं) तीव्रमत्यन्तम् (कम्मेहिं) कर्मभिः (किच्चति) कृत्यन्ते--छियन्ते पीडयन्ते इत्यर्थः ॥७॥ ___और भी कहते हैं 'जे यावि वहुस्सुए' इत्यदि।।
शब्दार्थ-' जे--ये' जो ' यावि-चापि' कोई भी 'बहुस्सुया'-बहुश्रुताः, अनेक शास्त्रों के पारंगत तथा 'धम्मिणमाहण भिक्खुए' धार्मिकब्रह्मणभिक्षुकाः धार्मिकब्राह्मण और भिक्षुक 'सिया-स्युः' हो, 'अभिणूमकडेहि-अभिच्छादक कृतैः' मायाकृत अनुष्ठानोंमें 'मुच्छिए । मूच्छिताः' आसक्त हैं तो 'ते--ते.' वे 'तिव्वं तिव्रम्' अत्यन्त ‘कम्मेहिं--कर्मभिः' कर्मसे 'किच्चइ--कृत्यन्ते पीडित किये जाते हैं ॥७॥
. अन्वयार्थ-- ___ जो भी अनेक शास्त्रों में पारंगत हैं, तथा धर्मका आचरण करनेवाले हैं, ब्राह्मण हैं या जो मायाचारसे किये हुए अनुष्ठानों के द्वारा गृद्ध हैं, वे अपने कर्मोंसे अत्यन्त पीडित होते हैं ॥७॥
quी सूत्र२ ४ छ - "जे यावि वहुस्सुए" त्याle
शहाथ-'जे-येरे 'यावि-चापि' ५ 'बहुस्सुता' मने शासाना पारत, तथा 'धम्मिणमाहणभिक्खुए-धार्मिकब्राह्मणभिक्षुकाः' धाभि प्राझार भने लिमारी 'सिया-स्यु' उय, 'अभिणूमकडेहि --अभिच्छादक कृत' भायात मनुष्ठानाभा 'मुच्छिएभूच्छिताः' मसत य त 'ते-ते' तेमा 'तिव्य -तीव्र अत्यन्त कम्मेहि-कर्मभिः' भथा. 'किच्चई-कृत्यन्ते' Goqामा मवे छे. ॥७॥
सूर्थ - જેઓ અનેક શસ્ત્રોમાં પારગત છે, તથા ધર્માચરણ કરનારા છે, બ્રાહ્મણ છે અથવા ભિક્ષુકે છે, તેઓ જે માયાચારથી કરાતા અનુષ્ઠાનેમા ગૃદ્ધ (આસક્ત) હોય છે, તે તેઓ પિતાનાં કર્મો દ્વારા અત્યત પીડિત થાય છે કે ૭ છે
Page #497
--------------------------------------------------------------------------
________________
'समर्थ बोधिनी टीका प्र. अ. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८३ " - टीकार्थ
fit
'जे यावि' ये चापि 'हुस्सुए' बहुश्रुताः अनेकशास्त्रार्थपारगाः 'सिंया ' स्युर्भवेयुः । तथा 'धम्मणमाहणभिक्खुए' धार्मिकत्राह्मणभिक्षुकाः- धार्मिकाःधर्माचरणशीलाः, ब्राह्मणाः, भिक्षुकाः - भिक्षाचरणशीलाः शाक्यादयः, 'सिया' स्युर्भवेयुः तेऽपि 'अभिणूमकडेहिं मूच्छिए' अभिच्छादककृतैर्मूच्छिताः-अभिआभिमुख्येन 'णूम' इति - कर्ममाया वा तादृश कर्मणा माया वा तत्कृतेषु जिनमतविपरीत सावद्यानुष्ठानेषु मूच्छिताः गृद्धाः सन्तः ''ते' ते ''तिन्वं' तीव्रं 'कम्मेहिं' कर्मभिः ज्ञानावरणीयाद्यष्टकर्मभिः 'किच्चर' कृत्यन्ते - छिद्यन्ते नानाप्रकारकदुःखमनुभवन्तीत्यर्थः । ..
iv
‚¿‚
अयं भावः - मायामयकर्मानुष्ठाने आसक्त पुरुषाः यदि बहुश्रुताः स्युः, ब्राह्मणाः धर्माचरणशीलाः भिक्षुका वा भवेयुः ते सर्वेऽपि स्वकृतकर्मभिः पीडयन्ते एव । सावद्यर्कर्मभिः केपामपि विमुक्तिर्न भवतीति भावः ||७||
-
- टीकार्थ
~
जो अनेक शास्त्रों के अर्थ मे पारंगत हैं, जो धर्माचरण शील हैं, ब्राह्मण हैं. या भिक्षा पर निर्वाह करने वाले शाक्य आदि हैं, वे 'णूम' अर्थात् कर्म या माया से किये आचरण में मूच्छित हैं या जिनमत से विपरीत सावधअनुष्ठानों में गृद्ध है, वे ज्ञानावरण' आदि आठ तीव कर्मों द्वारा पीडित होते हैं नाना प्रकार के दुःखोंका अनुभव करते हैं ।
1
तात्पर्य यह है कि मायायुक्त कर्मों के अनुष्ठान में आसक्त पुरुष यदि बहुश्रुत हों ब्राह्मण, हों धर्माचारी या भिक्षाजीवी हों तो भी वे अपने किये कर्मों से पीडित होते ही हैं ॥ ७ ॥
ટીકા
જે જીવા માયાયુકત આચરણમા ગૃદ્ધ હોય છે, એટલે કે જે જિનમત કરતાં વિપરીત 'સાવદ્ય અનુષ્ઠાનામા મૂતિ (આસકત) હેાય છે, તેએ ચાહે અનેક શાસ્ત્રોના અર્થાંમાં પારંગત હાય, ચાહે ધર્મનું આચરણ કરનારા હોય ચાહે બ્રાહ્મણ હાય, ચાહે ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર શાય આદિ ભિક્ષુકો હાય, પરન્તુ તેમને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના તીવ્ર કર્માં દ્વારા પીડિત થવુ પડે છે તે કર્મોને કારણે તેમને વિવિધ દુ:ખનું વેતન કવું પડે છે. આ કથનના ભાવાથ એ છે કે માયાયુક્ત કમેર્માના અનુષ્ઠાનમાં આસકત પુરુષ ભલે પડિત હાય, કે ભલે બ્રાહ્મણ હોય, કે ભલે ધર્માચારી અથવા ભિક્ષાજીવી હાય, પણ તેને પેાતાના કર્માં દ્વારા પીડિત થવુંજ પડે છે ! છ !
-
Page #498
--------------------------------------------------------------------------
________________
। सूत्रकृतागसूत्र ज्ञानदर्शनचारित्रतपांश्येव मोक्षस्य कारणम् , इति दर्शयितुमाह-'अहपास'
इत्यादि ।
. मूलम्-
..
...
अह पास विवेगमुट्ठिए अवितिन्ने इह भासई धुर्व। पाहिसि आरं कओ पर वेहास कम्मेहिं किञ्चह ॥८॥
. . . . . छाया- । ।
अथ पश्य विवेकमुत्थितोऽवितीर्ण इह भापते ध्रवम् । ... ... ज्ञास्यस्यारं कुतः परं विहायसि कर्मभिः कृत्यते ॥८
" ज्ञान, दर्शन, चारित्र और तप ही मोक्षके कारण, है, यह दिखलाने के लिए कहते हैं- 'अह पास' इत्यादि ।
शब्दार्थ-'अह--अथ' इसके पश्चात् 'पास--पश्य' देखो 'विवेगं--विवेकं परिग्रह को छोडकर अथवा संसारको अनित्य जानकर 'उट्टिए--उत्थितः प्रवृज्या गृहण करते हैं। 'अवितिन्ने--अवितीर्णः संसार सागरको पार नहीं कर सकते हैं. 'इह-इह' इससंसारमें 'धुवं--ध्रुवं मोक्षको 'भासइ---भाषते' केवल भापणे ही करते हैं हे शिष्य' तुमभी उनके मार्ग में जाकर 'आर-आरम्, इस लोकको 'परं-परम्' तथा परलोकको 'कओ-कुतः कैसे 'णाहिसिं-ज्ञास्यसि जान सकते हो? वे अन्य तीर्थजन 'वेहासे-विहायसि' मध्यम में ही 'कम्मेहिकर्मभिः' कर्मों के द्वारा 'किच्चइ-कृत्यन्ते' पीडित होते हैं ॥८॥
હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જ भाडमा १२ भूत मने छ-'अह पास" त्याह', हाथ-अह-अथ' मानी पछी 'पास-पश्य' दुवा विवेग -विवेकम्', पारड़ने छोटीन मथवा संसारने अनित्य' समलने 'उहिए-उत्थित' प्रन्याने घड १२.छ.. 'वितिन्ने-अवितीर्ण' संसार सागरने पार नथी 1 शत 'इह-इह मा संसारमा 'धुव:-धूवम् भाक्षनु भासइ-भाषते' उपस लाए .११ ४२ छे. शिष्य ! तमे पy तममा भाभी ने 'आर-आरम्' मा ने 'पर-परम्' तथा ५२४ने 'कओकतः पाशत 'णाहिसि-शास्यसि ती शश। तेसो भन्यतीथिन वेहासे-ull विहायसि' मध्यमा २४ 'कम्मेहि-कमभिः' ना द्वारा 'किचई-कृत्यन्ते' हु भी थाय छे.
Page #499
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ४८५ T1.
अन्वयार्थः ,, -अह अथ अनन्तरमित्यर्थः (पास) पश्य (विवेग) विवेकं परिग्रहं परित्यज्य संसारमनित्यं ज्ञात्वा वा (उद्विए) उत्थितः प्रव्रज्यां गृह्णातीत्यर्थः (अवितिन्ने) अवितीर्णः संसारं नातिक्रामतीत्यर्थः (इह) इहास्मिन् संसारे (धुर्व) मोक्षम् (भासइ) भापते, भापते एव केवलं न तत्त्वं जानातीत्यर्थः । हे शिष्याः ! यूयमपि तन्मत् परिगृह्य (आरं) आरमिहलोकम् (परं) परं परलोकं (कओ) कुतः कथंमित्यर्थः (णाहिसि) ज्ञास्यसि ज्ञास्यथ अन्यतीथिनः (वेहासे) विहायसि मध्ये एब-(कम्मेहि) कर्मभिः (किच्चइ) कृत्यन्ते-पीडयन्ते इत्यर्थः ।।८।।
टीका... हे शिष्य ! 'अह' अथानन्तरम् । 'पास' पश्य 'विवेगं' विवेकं कश्चिपरतीर्थी परिग्रहं त्यक्त्वा, अथवा संसारस्य क्षणभंगुरतां ज्ञात्वा 'उहिए'
अन्वयार्थ:-- 1. "और देखो, परिग्रह को त्याग कर या संसारको अनित्य जानकर जिन्होंने दीक्षा अंगिकार की है, परन्तु वे संसारका पार नहीं कर पाते हैं । वे यहां मोक्षकी बात कहते हैं, परन्तु मात्र कहते ही है, उन्हे तत्त्वका ज्ञान नहीं है। हे शिप्यो ! तुम उनके मतको ग्रहण करके इस लोक और परलोक को कैसे जान सकोगे ? वे अन्यतीर्थिक वीच में ही कर्मों के द्वारा पीडित किये जाते है ||८||
-टीकार्थ... हे शिष्य ! इसके अनन्तर देखो। कोइ अन्यतीर्थिक परिग्रहको त्याग कर अथवा संसारकी क्षणभंगुरता को जानकर दीक्षित हुआ कि मैं जन्म जरा
सूत्राथ. હે શિષ્યો! જ, કેઈ અન્યતીથિકે પરિગ્રહને ત્યાગ કરીને, અથવા સંસારને અનિત્ય જાણીને દીક્ષા અંગીકાર કરી લે છે, પરંતુ તેઓ સ સારસાગરને તરી શક્તા નથી. તેઓ અહીં મેક્ષની વાત કરે છે, પરંતુ તેમની તે વાત યથાર્થ તત્વના જ્ઞાનથી વિહીન હોવાને કારણે માત્ર કલ્પિત કથન રૂપજ છે. હે શિષ્યો તેમના મતને ગ્રહણ કરીને તમે આ લોક અને પરલોકના યથાર્થ સ્વરૂપને કેવી રીતે સમજી શકશે? તે અન્ય તીર્થિકે મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી પણ વચ્ચે જ (સ સામાજ) અટવાયા કરે છે અને તેમના કર્મોના ફળ સ્વરૂપે પીડા ભેગવ્યા કરે છે. મેં ૯ છે
-टीહે શિષ્યો પર કેઈપરીતીર્થિક પરિગ્રહનેત્યાગ કરીને અથવા સ સારની ક્ષણભંગુરતાને જાણીને જન્મ. જરા અને મરણરૂપ સ સાર સાગરને તરી જવાની ઈચ્છાથી દીક્ષા ગ્રહણ
Page #500
--------------------------------------------------------------------------
________________
४८६
'सूत्रकृतासूत्र
S
"
उत्थितः अहं जन्मजरालक्षणसंसारं तरिष्यामीति कृत्वा प्रव्रज्योत्थानेन उत्थितः किन्तु 'अवितिन्ने' अवितीर्णः संसारं तर्तुमिच्छन्नपि प्राणातिपातादिसावद्य कर्मपरायणत्वात् संसारसागरं नावतीर्णः केवलम् 'इह' "इह संसारे लोके धुवं 'ध्रुवम् शाश्वतत्वात् ध्रुवो मोक्षस्तं मोक्षकारणं संयमादिकं वा । 'भासई' भाषते एव केवलं कथनमात्रं करोति, न पुनस्तदनुष्ठानं करोति, तत् परिज्ञानाभावात् । हे · शिष्य ! त्वमपि यदि तेपां मार्गमाश्रित्य गच्छसि तदा 'आर' आरम् इह भवम् तथा 'परं' परं परलोकम् 'कओ' कुतः कथमिव 'णाहिसि' ज्ञास्यसि, नैवकथमपि ज्ञातुं शक्ष्यसि । अत एवतन्मार्ग परित्यज्य वीतरागप्रतिपादितमार्गेविचर कस्मात् यस्मात् तेऽन्यतीर्थिनः एवं भाषमाणाः ' वेहासे' विहायसि मध्ये एव 'कस्मेहिं' कर्मभिः 'किच्च ' कृत्यन्ते - छिद्यन्ते पराभूयन्ते संसारे परिभ्रमणं कुवैतीति यावत् । हे शिष्य ! इदं पश्य कश्चित्परतीर्थी संसारस्याऽनित्यतां
TLE
मरण रूप संसारका तिरंगा । किन्तु वह तिरनेकी इच्छा रखता हुआ भी हिंसा आदि सावध अनुष्ठानों के करने के कारण संसारसागरको तिर नहीं सका । वह यहाँ मोक्ष या मोक्षके कारण संयमके विषय में भाषण करता है परन्तु उसका अनुष्ठान नहीं करता । वह उन्हे जानता ही नहीं है । हे शिष्य 1 यदि तुम भी उनके मार्गका अनुसरण करके चलते हो तो इस लोकको और परलोक को कैसे जान सकोगे ? किसी भी प्रकार नहीं जान सकोगे । अतएव उनके मार्गको त्याग कर वीतराग द्वारा प्रतिपादित मार्ग पर विचरो क्यों कि वे अन्यतीर्थी इस प्रकार कहते हुए मध्य में ही कर्मोंके द्वारा पराभूत होते हैं । अर्थात् संसार में परिभ्रमण करते हैं।
कुण
કરે છે પરન્તુ સ સાર સાગરને તરવાની તેની ઇચ્છા સફળ થતી નથી કારણકે દીક્ષા ગ્રહણ કરવા છતા પણ તે હિંસા આદિ સાવદ્ય અનુષ્ઠાનેમા પ્રવૃત્ત રહેતા હેાય છે તે દીક્ષા લઈને મેક્ષ અથવા મેાક્ષના કારણ ભૂત સયમન વિષયમા ઉપદેશ આપે છે. પરન્તુ તેપેાતે સ યમના અનુષ્ઠાનેાનુ પાલન કરતા નથી. અથવા તે મેક્ષ પ્રાપ્તિના ઉપાયનુ યથાર્થ જ્ઞાન જ ધરાવતા નથી હું શિષ્યા? જો તમે તેમના માને અનુસરશેા, તા લાક અને પલેાકને કેવી રીતે જાણી શકશે એ પ્રકારે તા-તમે આ લોક અને પરલેાકના સ્વરૂપને સમજી શકવાના જ નથી તેમના માનુ અનુસરણ કરવાને અદ્દલે વીતીરાગ દ્વારા પ્રતિપાદિત મા નુ અનુસરણ કરે તેમા જ તમારૂં શ્રેય છે અન્ય તીથિકા યથા વસ્તુ તત્ત્વથી અજ્ઞાત હાવાને કારણે વિપરીત વાત કરે છે, અને તે કારણે તે મધ્યમાં જ કર્મા દ્વારા પરાભૂત થાય છે એટલે કે સ સારમા પરીભ્રમણ કર્યાં કરે છે
Page #501
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश' ४८७ भावयित्वा परिग्रहादिकं परित्यज्य प्रवच्यामादायापि मोक्षाय यतमानो भवति । किन्तु सम्यक् संयमानुष्ठानाऽभावात् संसारं नैवाऽतिक्रामति । केवलं मोक्षस्य तत्कारणं संयमादिकमेव भापते । परन्तु सम्यग्ज्ञानाभावात् तदुपाये न प्रवर्तते। हे शिष्य यदि त्वमपि तेषामेवाऽनुसरणं ' करिष्यसि, तदा इहलोकं परलोकं वा कथं ज्ञास्यसि । परतीथिका उभयभ्रष्टाः अन्तराले एव स्वकृतकर्मभिःपीडयन्ते, चतुर्गतिकसंसारे परिभ्रमन्ति । प्राणातिपातविरमणादिमहानताभावादिति भावः।।८
अथ दृश्यते परतीथिकोऽपि कश्चित्परिग्रहरहितः, तथा तपो विशेपैर्युक्तश्च, तत्कथं तस्य मोक्षप्राप्ति न भवति । नहि तपोविशेपाऋते मोक्षो भवतीति सिद्धान्तः । तपो मोक्षस्य कारणमिति जिनैरपि कथनात् । तथा च तपसी विधमानतया तेषां कथं न मुक्तिः, सत्यपि तपसि यदि न मोक्षस्तदा भवच्छासनमनुसरतामपि मोक्षो न स्यादिति गतेयं मोक्षवार्ता इत्याशंक्याह: आशय यह हैं- हे शिष्य ! यह देखो कि कोई परतीर्थी संसारकी अनित्यता को जानकर, परिग्रह आदिका त्याग करके और दीक्षा ग्रहण करके मोक्षके लिए 'प्रयत्नशील होता है। किन्तु संयमका सम्यक् अनुष्ठान न करनेसे वह संसार में ही भ्रमण करता हैं उससे पार नहीं होता। वह मोक्षकी और मोक्षके कारणभूत संयम की बाते करता है, मगर सम्यग् ज्ञानका अभाव होने से उसके उपायमें प्रवृत्ति नहीं करता । हे शिष्य ! यदि तू भी उसीका अनुसरण करेगा तो इह लोग एवं परलोक को किस प्रकार जान सकेगा ? परतीर्थिक तो दोनों तरफसे भ्रष्ट हैं और वीच ही में अपने किये कर्मोंसे पीडा पाते हैं चतुर्गतिक संसार में परिभ्रमण करते हैं, क्योंकि वे अहिंसा आदि महावतोंका पालन नहीं करते हैं ॥ ८॥
આ કથન દ્વારા સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કોઈ કોઈ પરતીર્થિક સંસારની અનિત્યતાને સમજી જઈને પરિગ્રહ આદિને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને છે પરન્તુ સ યમનુ સમ્યફ અનુષ્ઠાન નહી કરવાને કારણે, સંસારમાં જ પરીભ્રમણ કર્યા કરે છે તે સ સાર સાગરને તરી શક્તો નથી તે મોક્ષની અને મેક્ષના કારણભૂત સયમની વાત કરે છે, પરંતુ સમસ્યગૂ જ્ઞાનનો અભાવ હોવાને કારણે તેની સમ્યક્ રૂપે આરાધના કરતા નથી તે શિષ્ય ! જે તુ પણ તેમનું અનુસરણ કરીશ તો આ લેક અને પરલેકને કેવી રીતે જાણી શકીશ? પરતીર્થિક તે બન્ને તરફથી ભ્રષ્ટ છે અને વચ્ચે જ ( સ સારમાં જ) પિતાના કૃતકર્મો દ્વારા પીડા ભોગવી રહ્યા છેતેઓ ચાર ગતિવાળા સ સારા પરિભ્રમણ કરે છે, કારણ કે તેઓ અહિંસા આદિ મહાવ્રતન पासम ४२ता नथी गाथा ८॥ -
Page #502
--------------------------------------------------------------------------
________________
४८८ ।
सूत्रकृतासो
'जइ विणिगसे' इत्यादि ।
मूलम्
जइ विणिगसे किसे चरे जइविय भुजियमासमंतसो । जे इह मायाइ मिज्जइ आगंता गम्भाय णंतसो ॥९॥ ...
१२ .
११
.२
..
छाया. यद्यपि च नग्नः कृशश्चरेत् यद्यपि च मुंजीत मासमन्तशः । .
य इह मायादिना हि मीयते आगन्ता गर्भायानन्तशः ॥९॥ - कहा जा सकता है कि कोई कोई परतीर्थिक भी परिग्रह से रहित और विशिष्ट तपस्यावान् देखे जाते है, ऐसी स्थिति में उन्हें मोक्षकी प्राप्ति क्यों नहीं होती ? विशिष्ट तपके विना मोक्ष नहीं होता, ऐसा सिद्धान्त है। तप मोक्षका कारण , ऐसा है तीर्थंकरोंने भी कहा है । तपकी विद्यमानता होने से उन्हे मोक्ष क्यों नहीं होता ? यदि तपस्या के होने पर भी मोक्ष नहीं होता तो आप के शासन का अनुसरण करनेवालों को मोक्ष नहीं होना चाहिए। फिर तो मोक्ष की वात ही कहां रही। ऐसी आशंका करके कहते हैं, "जइ विणिगसे" इत्यादि।
: शब्दार्थ-'जे-ये' जो 'इह-इह इसलोकमें 'मायाइ मिज्जाइ-मायादिना मीयते' कपायोंसे युक्त हैं वह 'जइविय-यद्यपि' चाहे 'णिगणे-नमः' नाम अर्थात् वस्त्ररहित एवं 'किसे-कृशः' दुर्वल होकर 'चरे-चरेत्' विचरे 'जइविय-यद्यपि' चाहे अंतसो-अन्ततः' अन्तपर्यन्त 'मासं-मासम्' एक मासके अनन्तर 'भुंजिय
એવું પણ કહી શકાય છે કે કેટલાક પરતીથિકે પણ પરિગ્રહણથી રહિત અને વિશિષ્ટ તપસ્યાસ પન્ન હોય છે. છતા તેમને મોક્ષની પ્રાપ્તિ કેમ થતી નથી ? વિશિષ્ટ તપ વિના મેક્ષ નથી” એ સિદ્ધાંત છે. તપ મેક્ષનુ કારણ છે, એવુ તીર્થ કરીએ પણ કહ્યું છે. છતા તપને સદ્ભાવ હોવા છતા પણ તે પરતીથિકને મિક્ષ કેમ મળતું નથી જે તપસ્યા કરવા છતા પણ મોક્ષ ન મળતો હોય, તે આપના શાસનનું અનુસરણ કરનારને પણ મોક્ષ મળ જોઈએ નહી. એવી સ્થિતિમાં તેમને મોક્ષ પ્રાપ્ત થવાની વાતજ કેવી शते २वीय गने । २॥ शानु निवा२९ ४२वा माटे सूत्रसर ४ छ -"जइ वि णिगसे" त्याहि.
शहा- 'जे-ये'२ 'इट-इह' मा सोभा 'मायोइमिज्जइ-मायादिना मीयते" षायाथी युरत छ 'जइत्रिय-यद्यपि' या 'णिगणे-नग्न" नाग अर्थात् पखें पर। सवम 'किसे-कृश' नि थधने 'चरे-चरेत् ३२ 'जइबिय-यधपि' या अतसोभन्तत' मन्त पर्यन्त 'माल-मास' मनन्तसुधी-गम्भाय-गाय' सभास पछी
Page #503
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र शु. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४८९
अन्वयार्थ' (ज) यः (इह) इह-अस्मिन् लोके (मायाइ मिज्जइ) मायादिना मीयते उपलक्षणत्वात् कपाययुक्त इति परिच्छिद्यते (जइविय) यद्यपि (णिगणे) नग्नःवखरहितः (किसे) कृशः (चरे) चरेत् (जइविय) यद्यपि (अंतसो) अन्ततः (मासं) मासं मासपर्यन्तं तपसोऽनन्तरम् (भुजिय) भुजीत-भोजनं कुर्यात् परन्तु (गंतसो) अनन्तशः-अनन्तकालं यावत् (गन्भाय) गर्भाय-गर्भवासायेत्यर्थः (आरांता) आगन्ता गर्ने आयातीत्यर्थः ॥९॥
टीका... 'जे इह मायाइ मिज्जइ' य इह मायादिना मीयते-यः परतीर्थिकः इह मायादिना मीयते यः कश्चित् पुरुपः इहलोके मायया उपलक्षणत्वात्क्रोधमानमुंजीत' भोजन करें परंतु 'पंतसो-अनन्तशः अनन्तकालतक 'गम्भाय-गर्भाय' गर्भवासमें 'आगंता-'आगन्ता' आनेवालेही होते हैं ।।९।।
-अन्वयार्थइस लोक में जो माया अर्थात् कपायों से युक्त होता है, वह यद्यपि नग्न और कृश होकर विचरता है और महीने महीने के पश्चात् भोजन करता है, फिर भी वह अनन्तकाल पर्यन्त गर्भावास को प्राप्त होता है ॥९॥
-टीकार्थ.. इस लोक में जो परितीर्थिक माया से अर्थात् उपलक्षण से क्रोध, मान, माया और लोभ कपायों से युक्त होता है, वह भले ही नग्न रहता हो 'भुजिय-भुजीत' मापन २ ५२'तु ण तसो-अनन्तश' मनता सुधी 'गम्भाय-गर्माय' गलभा. 'आग ता-आगन्ता' मावावा हाय छ ।
-सूत्राथઆ લેકમાં જેઓ માયા એટલે કે કષાયથી યુક્ત હોય છે, તેઓ કદાચ વસ્ત્રોનું બન્ધને તેડી નાખીને નગ્નાવસ્થામાં વિચરણ કરે, મહિના મહિનાના ઉપવાસ કરીને શરીરને તદન ક્ષીણ કરી નાખે, છતા પણ તેમને અનન્ત કાળ સુધી ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે એટલે કે સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે છેલ્લા
___-टी[ આ લોકોમાં જે પરતીથિકે મયાથી (અહી માયા પદ દ્વારા કે, માન, માયા અને
ભરૂપ ચારે કષાયેને ગ્રહણ કરવા જોઈએ) યુકત હોય છે, એટલે કે ક્રોધ, માન માયા અને લોભ રૂપ કષાયથી યુકત હોય છે તેમને મોક્ષ મળી શકતા નથી. ભલે તેઓ સ. ૬૨
Page #504
--------------------------------------------------------------------------
________________
४२० । । ।
: : ' सूत्रकृताङ्गसने मायालोभात्मककपायेण युक्तो भवेत् , स यदि 'जइविय' यद्यपि 'णिगसे किसे चरे' नग्नः कृशश्चरेत्-सपदि नग्नः अज्ञानकेष्टेन कृशो भूत्वापि चरेत्-विचरेत् , 'जई. विय' यद्यपि 'अंतसो' अन्ततः 'मासं' मासम्-मासक्षपणं कृत्वा,. • पश्चात् 'भुंजिय' भुजीत-भोजनं कुर्यात् । परन्तु एवं कुर्वाणो ‘णंतसो' अनन्तशः अनन्तकालपर्यन्तम् 'गम्भाय' गर्भवासाय 'आगंता' आगन्ता-गर्भवासाय आगच्छतीत्यर्थः । कपाययुक्तः' पुमान् अनेकविधं तपः कुर्वन्नपि न संसारपारं याति, परन्तु अनन्तकालं गर्भवासमेवाऽनुशेते, न ततो' विमुच्यते, मोक्षमार्गस्य सम्यग्र ज्ञानाभावेन विपरीताचरणात् इति ॥९॥ ।' न भवति मिथ्याज्ञानोपबृंहिततपसाऽपि चतुर्गतिभ्रमणनिरोधः । अपितु वीतरागप्रणीतमार्गादेव 'श्रेयसः प्राप्तिचतुर्गतिभ्रमणनिरोधश्चत्यर्थघटितमुपदेशदित्सुःसूत्रकारो गाथामिमां पठति-'पुरिसोरम' इत्यादि ।
मूलम्- - पुरिसोरम पावकम्मुणा पलियत मणुयाण जीवितं । सन्ना इह काममुच्छिया मोहे जंति नरा असंवुडो ॥१०॥" और अज्ञानपूर्वक कष्ट सहन करके कृश (दुर्वल) होकर विचरता हो और भले ही मासखमण करके भोजन करता हो, फिर भी वह अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता है । अभिप्राय यह है कि कषाय से युक्त पुरुष अनेक प्रकार की तपस्या करता हुआ भी संसार को पार नहीं कर सकता, परन्तु अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता रहता है, उस.से छूट नहीं सकता, क्योंकि मोक्षमार्ग का सम्यग्ज्ञान न होने से वह विपरीत आचरण करता है ॥९॥ નગ્ન રહે (પડાને પરિગ્રહ પણ ન કરે, ભલે તેઓ અજ્ઞાન પૂર્વક કષ્ટ સહન કરીને કુશ (દુર્બલ) થઈ જાય, ભલે તે માસનમણુ કર્યા કરે (મહિનાના ઉપવાસ કરીને પારણું કર્યા બાદ મહિનાના ઉપવાસ આ પ્રકારની તપસ્યા કર્યા કરે, છતા પણ તેઓ અનંત કાળ સુધી ગર્ભમાં ઉત્પન્ન થયા જ કરે છે આ કથનનો ભાવાર્થ એ છે કે કષાયયુક્ત પુરૂષ અનેક પ્રકારની કરી તપસ્યા કરવા છતા પણ સસારને પાર કરી શક્યું નથી. પરતુ અનંત કાળ સુધી જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે તેમાથી તેને છુટકારે થઈ શિક્તિ જ નથી, કારણકે તેને મોક્ષમાર્ગનુ સમ્યગૂજ્ઞાન ન હોવાને કારણે તે વિપરીત આચરણ જ કરતા હોય છે. ગાથા લાલ
Page #505
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९१ T :
छाया- । 11- पुरुष- उपरम पापकर्मणा पल्यान्तं मनुजस्य जीवितम् । 31 -सक्ता. इह काममूच्छिता मोहं यान्ति नरा असंवृताः ॥१०॥
अन्वयार्थ:(पुरिस ) पुरुष ! हे पुरुष ! ( पावकम्मुणा) पापकर्मणा-प्राणातिपातादिकर्मणा (उपरम) उपरम-निवर्तस्त्र यतः (मणुयाण) मनुजानाम् जीवियम् जीवि1 मिथ्याज्ञान से युक्त तपस्या के द्वारा चार गतियों का भ्रमण नहीं कर सकता है, किन्तु वीतराग द्वारा प्रणीत मार्ग से ही श्रेयस (कल्याण) की प्राप्ति होती., है. भवभ्रमण का निरोध होता है । इस अर्थवाला उपदेश देने के इच्छुक सूत्रकार यह गाथा कहते हैं-"पुरिसो रम इत्यादि ।
शब्दार्थ-'पुरिसो-पुरुष' हे पुरुष ! 'पावकम्मुणा-पापकर्मणा' प्राणाति-- पातादि पापकर्मसे 'उपरम-उपरम' तू निवृत्त होजा क्योंकि 'मणुयाणं-मनुजानाम्' मनुष्यों का 'जीवियं-जीवितम्' जीवन 'पलियंत-पल्यान्तम्' नाशवंत हैं 'इह-इह' इस संसारमे 'सन्ना--सक्ताः ' जो आसक्त है तथा 'काममुच्छियाकाममूच्छिताः' कामभोगो में आसक्त हैं एवं 'असंखुडा--असंवृताः' प्राणातिपात आदिसे निवृत्तनहीं हुए हैं 'नरा-नराः' ऐसे मनुष्य 'मोह-मोहम्' मोहको जंति-यान्ति' प्राप्त करते हैं ॥१०॥
-अन्वयार्थ" हे पुरुष ! तू पापकर्म से विरत हो क्योंकि मनुष्यों का जीवन पल्योपम * 'મિથ્યાજ્ઞાનથી ચુકત તપસ્યા દ્વારા ચાર ગતિઓનું ભ્રમણ રેકી શકાતું નથી, પરંતુ વીતરાગ પ્રણીત માર્ગનું અનુસરણ કરવાથી જ ભવભ્રમણને નિરોધ થાય છે અને કલ્યાણ કારી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વાતનું પ્રતિપાદન સૂત્રકારે નીચેની ગાથા દ્વારા કર્યું छे. "पुरिसोरम" त्याह
"शहाथ 'पुरिसो-पुरुष' हे पु३५ ? 'पावकम्मुणा-पापकर्मणा' प्रातिपात कोरे पा५४ थी 'उपरम-उपरम' तु निवृत्त 501 भई 'मणुयाण-मनुजानाम्' भनाध्यानु' 'जीविय -जीवितम्''वन 'पलिय त -पल्यान्तम्' नाशपत छ, रह-इह' मा ससारमा 'सन्ना-सक्ता' मासत छे तथा 'अस वुडा-असं वृता' प्रातिपात वगैरेथा निवृत्त नथी थया 'नरा-नरा' सेवा मनुष्य। 'मोह-मोहम्' मोहने 'जतियान्ति' प्रास ४२ छे. ॥१०॥
___ -सूत्रथહે પુરૂષ! તુ પાપકર્મથી વિરત થા, કારણ કે માણસનું જીવન વધારેમાં વધારે
Page #506
--------------------------------------------------------------------------
________________
४९३
. .
.
' सूत्रकृता नम् (पलियंत) पल्योपमान्तम् (इह) इह-संसारे सना सक्ताः गृद्धाः सन्तः तथा (नरा) नराः (काममुच्छिया) काममूच्छिता: कामभोगेष्वासक्ताः तथा (असंवुडा) असंवृताः प्राणातिपातादिभिरनिवृत्ताः, (मोहं) मोहं (जंति) यान्ति-- मोहं प्राप्नुवन्तीत्यर्थः ॥१०॥
-टीका'पुरिसा' हे पुरुष-पुरि शरीरात्मकनगरे शेते तिष्ठति इति पुरुषो जीवः । तत्संबुद्धौ हे पुरुप विवेकज्ञानिन् ! (पावकम्मुणा) पापकर्मणा आणातिपातादारभ्य मिथ्यादर्शनशल्यान्तकर्मणा 'रम' उपरम निवृत्तो भव । 'मणुयाण जीवितं. मनुष्याणां जीवनम् (पलियंत) पल्योपमान्तम् उत्कर्पतः त्रिपल्योपमान्तमेव मनुष्याणां जीवनम् भवति तदपि नाशवदेव इह-अस्मिन् संसारे 'वा कामभोगेपु (सन्ना) सक्ताः आसक्ताः। (काममुच्छिया) काममुच्छिंताः (असंवुडा) असंवृताः हिंसादिकर्मणोऽनिवृत्ताः। 'नरा' नराः मनुजाः जीवा इति शेपः। (मोहं जंति) मोहं यान्ति=मुग्धा भवन्ति, मोहनीयं कर्म समुपार्जयन्ति ।। तक ही है ।इस संसार में जो आसक्त हैं, कामभोगों में मूञ्छित है और हिंसा आदि से निवृत्त नहीं हैं, वे मोह को प्राप्त होते हैं ॥१०॥
-टीकार्थ- पुर अर्थात् इस शरीर रूपी नगर में जो सोता है अर्थात् ठहरता है, वह 'पुरुष' कहलाता है । पुरुष का अर्थ 'जीव' है । हे पुरुप ! हे विवेकज्ञानी आत्मा तूं प्राणातिपात से लेकर मिथ्यादर्शन शल्यतक के अठारहो पापों से निवृत्त हो । क्योंकि मनुष्यों का जीवन अधिक से अधिक युगलिक की अपेक्षा ..तीन पल्योपम का ही है और वह भी नाशवान् हैं । जो इस संसार में आसक्त हैं, कामभोगो में मूच्छित हैं, हिंसा आदि पापकर्मों से विरत नहीं हैं, ऐसे जीव मोहनीय कर्म का उपार्जन करते हैं। ત્રણ પાપમનું જ છે આ સંસારમાં જેઓ આસક્ત છે, જેઓ કામગોમાં મૂર્શિત છે, અને જેઓ હિંસા આદિથી નિવૃત્ત નથી, તેઓ મોહનીય કર્મનું ઉપાર્જન કરે છે.૧૧
- टीसर्थ - . પુર એટલે નગર. આ શરીર રૂપી નગરમાં જે શયન અથવા નિવાસ કરે છે, તેને पुरुष, छे. २॥ पुरुषने (मामा) ४ छ. ' હે પુરુષ હે આત્મા તુ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના અઢારે પાપથી નિવૃત્ત થઈ જા, કારણ કે મનુષ્યના જીવનને કાળ અધિકમાં અધિક ત્રણ પલ્યપમનો કહ્યા છે. (આ કાળ યુગલિકના જીવનની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે), આ - શરીર નાશવાન છે જે જીવે આ સ સારમા આસક્ત હોય છે, કામભેગમાં મછિત હેય છે અને હિંસાદિ કાર્યો કર્યા કરે છે, એવાં છે મેહનીય કર્મનું ઉપાર્જન કરતા રહે છે
Page #507
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४९३
: यद्यपि प्राणिमात्रं कर्मफलभोक्ताः भवति । तथाच विशिष्ठ = नरस्यैव कीर्तन गायायामनुचितमिवाऽऽभाति, तथापि विशिष्टकर्माऽनुष्टानं शुभाशुभफलेप्रापर्क मनुष्यशरीरेणैव संपादितं सत् फलोपभोगाय जायते । अतो मनुष्यस्यैव ग्रहण पुरुष इति पदेन गाथाघटकेन भवति । कर्मकारित्वं यद्यपि पश्चादावपि भवति तथापि पश्चादौ न भवति विशिष्टतपःप्रभृतिका क्रियान
1
1
י
ܢ ܢܕܐ ܕ ، ܙ ܐ
असदनुष्ठानात्मक पापकर्मणा निवर्त्तस्व, मनुष्याणां विनाशीति यावत् । तदेवं मनुष्यजीवनमत्यल्पमित्यवगत्य यावत् तन विनश्यति, तावत् सर्वज्ञोदीरितशास्त्रप्रतिपादितप्रक्रियाऽनुसारेण धर्मानुष्टानं कृत्वा सफलयितव्यं जीवनम् । ये पुनः कामभोगादिषु संसक्ता एव भवन्ति
जीवितमत्यल्पम्
यद्यपि प्राणीमात्र अपने अपने कर्म को भोगते हैं, अतएव विशेष रूपसे नर (मनुष्य) के लिए गाथा में ऐसा कहना अनुचित सा प्रतीत होता हैं। तथापि विशिष्ट कर्मों का अनुष्ठान, जो कि शुभ और अशुभ फल प्राप्त कराने वाला है, मनुष्य शरीर के द्वारा ही सम्पादित होता है और फलके उपभोग के लिये होता है, इस कारण गाथा में 'पुरुष' पद के द्वारा मनुष्य का ही ग्रहण किया हैं । यद्यपि पशु आदि भी कर्म उपार्जन करते है, तथापि उनमें Parag a आदि क्रिया नहीं होती ।
तात्पर्य यह है असत्कर्मरूप पाप से निवृत्त हो । मनुष्यों का ftar अल्प हैं, विनश्वर है । इस प्रकार मनुष्य का जीवन अल्पकालीन है, ऐसा जानकर जब तक वह विनष्ट नहीं हुआ हैं तब तक सर्वज्ञोक्त शास्त्रों में प्रतिपादित प्रक्रिया के अनुसार धर्मानुष्ठान करके जीवन को सफल बना लेना - શ કા–જો કે પ્રત્યેક પ્રાણી પેાત પેાતાના કર્માનુ ફળ ભેગવે છે, છતા પણુ આ ગાથામા વિશેષ રૂપે મનુષ્યને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યુ છે તે અનુચિત
सागे छे.
સમાધાન-વિશિષ્ટ કર્યાંનુ અનુષ્ઠાન કે'જેના દ્વારા શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમનું સંપાદન મનુષ્ય શરીર દ્વારા જ થાય છે, અને તે કર્મોનુ ફળ જીવાએ ભાગવવુ પડે છે, તે કારણે ગાથામા વપરાયેલા "પુરુષ પદ દ્વારા મનુષ્યનું જ ગ્રહણુ કરાયુ છે જો કે પશુ આદિ પણ કર્માંતુ ઉપાન કરે છે. પરતુ તેમનામા વિશિષ્ટતપ આદિ ક્રિયાઓને સદ્ભાવ હાતા નથી
આ સમસ્ત કથન દ્વારા અસહમ રૂપ પાપથી નિવૃત્ત થવાને ઉપદેશ આપવામાં આવ્યે છે માણસનુ· જીવન અલ્પ અને વિનશ્વર છે આ અલ્પકાલીન જીવનને જ્યાં સુધી અન્ત ન આવે, ત્યા સુધી માણસોએ સાક્ત શાસ્ત્રોમાં પ્રતિપાતિ પ્રક્રિયા મનુસાર ધર્માનુષ્ઠાન કરીને આ મનુષ્ય ભવને સાર્થક કરવા જોઇએ. જે મનુષ્યેા કામલેગામા
Page #508
--------------------------------------------------------------------------
________________
४२४
... सूत्रकृताङ्गो तथा सांसारिकविपयविषयकतृष्णायन्तो. भवन्ति, ते नरा । मोहंः यान्ति, हिताऽहितप्राप्तिपरिहारे मोहमप्युपगच्छन्ति । अथवा : मोहनीयं कर्म संचिन्वन्ति इति ॥१०॥
..
TE - मनुष्यभव एव तावद्, दुर्लभः, तत्रापि, श्रावककुले उत्पत्तिः, तथापि शुभानुष्टानाय प्रयतनीयमिति दर्शयति सूत्रकारः—'जययं विहराहि' इत्यादिः।
-मूलम्- ..
।
१.
अणपाणी पंथा दुरुतरा। .. को
छा
. अणुसासणमेव पक्कमे विरहिं समं पवेइयं ॥११॥
छाया-- . । यतमानो विहर योगवान् अनुप्राणाः पंथानो दुरुत्तराः।
अनुशासनमेव प्रक्रमेत वीरैः सम्यक् प्रवेदितम् ॥ ११ ॥ ' चाहिये । जो कामभोगो में ही आसक्त रहते हैं तथा सांसारिक विषयों की तृष्णावाले होते हैं, वे नर मोह को प्राप्त होते हैं हित (धर्म) की प्राप्ति और अहित (पाप) के छोडने में मूढ होते है अथवा मोहनीय कर्म का संचय करते है ॥१०॥
प्रथम तो मनुष्यभव ही दुर्लभ है, उसमें भी श्रावक के कुल में उत्पत्ति दुर्लभ है, यह जिसे प्राप्त हो उसे शुभकर्म करने का प्रयत्न करना चाहिये सूत्रकार यह दिखलाते है-"जययं विहराहि" इत्यादि । .. -
शब्दार्थ-'जययं--यतमानः' हे मनुष्यः तू यत्न करता हुआ तथा 'जोगवंयोगवान् समितिगुप्तिसे गुप्तहोकर 'विहराहि-विहर' विचरण कर 'अणुपाणां--- જ આસક્ત રહે છે અને સાસરિક વિષયેની તૃષ્ણવાળા હોય છે, તેઓ મેહનીય કર્મનું ઉપાર્જન કરીને હિત (ધર્મ) ની પ્રાપ્તિ અને અહિત (પાપ)ને પરિત્યાગ કરવાને અસમર્થ मनी कनय छे. ॥ २० ॥ " પહેલી વાત તે એ છે કે આ મનુષ્ય ભવ જ દુર્લભ છે મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને શ્રાવકના કુળમાં ઉત્પત્તિ અતિ દુર્લભ છે આ બન્નેની પ્રાપ્તિ જેમને થઈ છે તેમણે શુભ કર્મો કરવાનો પ્રયત્ન કરે જોઈએ સૂત્રકાર નીચેની ગાથામાં આ વાતજ પ્રકટ કરે છે" जयय विहराहि" त्याहि
शाय-जयय-यतमान' मनुष्य तु प्रयत्न रे त्यारे तथा 'जोगव-योगवान्' समिति स्तिथी गुप्त याने 'विहराहि-विहर' दिया२४ ४२ 'अणुपाणा-अनुप्राणा
Page #509
--------------------------------------------------------------------------
________________
-
समयथि बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९५
-अन्वयार्थ:FTI.' हे पुरुष ! स्वल्पं जीवितं ज्ञात्वा क्लेशस्वरूपान् विपयानवबुद्धय (जययं) यतमानः प्रयत्नं कुर्वन् तथा (जोगवं) योगवान् समितिगुप्ति गुप्तःसन् : (विहराहि) विहर-उद्युक्तविहारी भव, यतः (अणुपाणा) अनुप्राणाः-अणवः सूक्ष्माः प्राणा जीवा पथिसु ते अणुप्राणाः एवंभूताः (पंथा) पन्थानः (दुरुत्तरा) दुरुत्तराः अनुपयुक्तैर्जीवानुपमर्दैन दुस्तराः दुर्गमा इत्यर्थः । अपिच (अणुसासणमेच) अनु शासनमेव सूत्रानुसारेण संयमं प्रति (पक्कमे) प्रक्रमेत् संयमानुष्ठानं कुर्यादित्यर्थः एतच्च वीरेहिं वीरैः- रागादिविजेतृभिरर्हद्भिः, समं सम्यक (पवेइयं) प्रवेदितम् प्रकर्षेणारख्यातमिति ॥११॥ . अनुप्राणाः सूक्ष्मप्राणियोंसे युक्त 'पंथा-पन्थानः' मार्ग 'दुरुत्तरा-दुरुत्तरी: उपयोग के विना दुस्तर होता है 'अणुसासणमेव--अनुशासनमेव शास्त्रोक्त रीतिसे ही 'पक्कमे-प्रक्रमेत् संयमका - अनुष्ठान करना चाहिए 'वीरेहि--विरैः रागादिको जीतने वाले अरिहन्तोंने 'संमं--सम्यक् सम्यन्ह प्रकारसे 'पवेइयं--- प्रवेदितम्' कहा है ॥११॥
''अन्वयार्थ' हे पुरुष ! जीवन को अल्पकालिक जानकर तथा विषयों को क्लेशकर दुःखदायी। समझकर प्रयत्न करते हुए, समिति और गुप्ति से युक्त होकर उद्यत विहारी वनो । मार्ग में छोटे छोटे जीव होते हैं, उनका उपमर्दन किये विना 'चलना उपयोग रहित मनुष्यों के लिये कठिन है इस लिये उपयोग सहित यतनापूर्वक चलो । अतः सूत्र के अनुसार संयम में पराक्रम करना चाहिये । ऐसा रागादि के विजेता अर्हन्त भगवानने सम्यक् प्रकार से कहा है ॥११॥ सूक्ष्म प्राणायाथी युस्त पथा-पन्थानः' भाग दुरुत्तरा-दुरुत्तरा' उपयोगना
२ दुस्त२ थाय छ, 'अणुसासणमेव -अनुशासनमेव' शास्त्री शताथी 'पक्कमेप्रकमेत सयभनु अनुष्ठान ७२ मे 'वीरेहि-वीरें' रागविगेरेने लता वा सरिन्ताये सम-सम्यक् सभ्यप्राथा 'पवेइय-प्रवेदितम्' इस छ, ॥११॥
-सूत्रार्थ - ' હે પુરુષ (આત્મા) જીવનને અલ્પકાલીન જાણીને તથા વિષયેને દુખદાયી સમજીને, પ્રયત્ન પૂર્વક સમિતિ અને ગુણિ યુક્ત થઈને ઉદ્યત વિહારી અને માર્ગમાં અનેક નાનાં નાન, જીવજંતુઓ હોય છે, તેમનું ઉપમર્દન કર્યા વિના ચાલવાનું કાર્ય ઉપયોગરહિત અસાવધાન)મનુષ્યને માટે કઠણ છે, તેથી ઉપયોગ સહિત (યતનાપૂર્વક) ચાલવું જોઈએ તેથી શાસ્ત્રના આદેશ અનુસાર જ આચરણ કરવું જોઈએ, એવું ગાદિ પર વિજય પ્રાપ્ત કરનાર (વીતરાગ) અહંત ભગવાને સમ્યક પ્રકારે કહ્યું છે. ૧૧
"
Page #510
--------------------------------------------------------------------------
________________
___- :, सूत्रकृतासने
-टीका-:( है। विवेकि पुरुष ! 'जयय', यतमान:- यतमानो त्वं 'जोगवं' योगवान् समितिगुप्तिभ्यां युक्तः सन् 'विहराहि' विहर , विचर, कस्मात् समितिगुप्तिभ्यां युक्तः एव तथा प्रयत्नवता भाव्यमित्यत आह-'अणुपाणा' अनुप्राणाः- यस्मात् सूक्ष्मप्राणिभिरिद्रियाऽग्राहयुक्ताः; पंथा! पन्थानः, मार्गाः 'दुरुत्तरा' दुरुतरा, उपयोगमन्तरेण : गन्तुमशक्याः, भवन्ति कथं तर्हि , एतादशो, मार्गः संचरितुं शक्यो भविष्यति, तत्राह 'अणुसासणमेव' अनुशासनमेव, “जयं चरे जयंचि?' जयमासे जयं सए जयं मुंजतो भासतो पविः कम्मं न बंधइ' ॥१॥ इति शास्त्रोक्ताज्ञानुसारणैव 'पक्कमे प्रक्रामेत् संयमस्याऽष्ठानं कर्तव्यम् शास्त्राज्ञानुसारेणैव संयमपालनं विधेयम् न स्वबुद्धिकल्पिताचारेणेति ।
ननु कथं कोऽपि भगवद्वचने विश्वास करिष्यति आप्तत्वस्य भगवत्यनि- - -
- टीकार्थ- " हे विवेकवान् पुरुष ! तू यतना करता हुआ योगवान् अर्थात् समिति और गुप्ति से युक्त होकर विचर । यतनावान् और योगवान् क्यों होना चाहिए ? इस का उत्तर यह है कि इन्द्रियों से ग्रहण न होने योग्य अत्यन्त सूक्ष्म जीवों से व्याप्त मार्ग होते हैं । उन पर. उपयोग के विना चलना शक्य नहीं है । ऐसे मार्ग पर शास्त्रोक्त विधि के अनुसार ही चलना चाहिए शास्रोक्त विधि यह हैं-'यतनापूर्वक चलना चाहिए, यतनापूर्वक, ठहरना चाहिए, यतनापूर्वक बैठना चाहिए । यतनापूर्वक आहार करना चाहिए और यतनापूर्वक निर्वद्य भाषण करनेवाला पुरुष पापकर्म नहीं वॉधता' अर्थात् संयम
- - आर्थ - .. * વિવેકવાન પુરુષ તુ યતનાપૂર્વક અને ગવાન (પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત) થઈને વિચર. યતનાવાનું અને ચગવાન શા કારણે થવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ ન કરી શકાય એવા અત્યંત સૂક્ષ્મ જીવથી માર્ગ વ્યાસ હોય છે એવા માર્ગ પર ઉપગ વિના (અસાવધાનીથી) ચાલવાથી જીવન ઉપમર્દન થાય છે. માટે એવા માર્ગ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલવુ જોઈએ શાસ્ત્રોક્ત વિધિ આ પ્રમાણે છે- “યતના પૂર્વક ચાલવુ જોઈએ યતનાપૂર્વક ઊઠવું બેસવું જોઈએ. ચિતના પૂર્વક શયન કરવું જોઈએ. યિતનાપૂર્વક આહાર કરવો જોઈએ. યતનાપૂર્વક નિર્વ ભાષણ કરવુ જોઈએ. આ પ્રમાણે યંતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર મનુષ્ય "પાપકર્મને બધક થતું નથી એટલે કે સયમનું અનુષ્ઠાન શાસ્ત્રના આદેશ અનુસાર જ કરવુ જોઈએ
Page #511
--------------------------------------------------------------------------
________________
सम्पार्थ बोधिनी टीका प्र. श्रु.अ.२ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४९ श्रयादित्यत आह- 'विरेहिं' वीरैस्तीर्थक रैः 'सम'. सम्यगृरूपेण प्रवेदितम् प्रकर्षणाख्यातम् ते हि तीर्थकराः संप्राप्तकेवलज्ञानाः केवलज्ञानद्वारा अतीन्द्रियसाधारणान् यथाऽवस्थितस्वरूपान पदार्थान् ज्ञात्वा अनुग्रहबुद्ध्या प्रोपकारमात्रं
ITTI
" अंतो न तोऽग्रामा
Tips सामाण्यशङ्का, तस्मात्तदुपदिशा प्रयत्नो विधेय इति ॥११॥
अशातसमातमादाय संयमपालने
-
. पूर्वगाथायां विश्वासकारणतया वीररित्युक्तम् तत्र को वीरः किं लक्षणः किंस्वरूपश्चं तत्राह-'विरया वीरा' इत्यादि। .. " को अनुष्ठान शास्त्र के आदेश के अनुसार ही करना चाहिए, अपनी बुद्धि के, द्वारी कल्पित आचरण करके संयम पालन करना योग्य नहीं | "Til
शंका-भगवान् में 'आप्तता का निश्चय न होने से कोई। भगवान् के वचन पर कैसे विश्वास करेगा ? ' '
. समाधान-तीर्थकरो ने सम्यक् प्रकार से कथन किया है। उन तीर्थकरों को केवलज्ञान प्राप्त थी। उन्होंने केवलज्ञान के द्वारा अतीन्द्रिय पदार्थों को यथार्थ रूप में जानकर अनुग्रह की बुद्धि से, मन में परोपकार का, भाव धारण करके उपदेश दिया है। अतएवं उनके उपदेश में प्रमाणिकता की आशंका नहीं। की जा सकती है। अतएव उनके द्वारा उपदिष्ट शास्त्र के अनुकूल ही. संयम.. पालन में 'प्रयत्न करना चाहिए ॥११॥ : :: :-hior TI TI TIF घाताना: भुद्धिारा नाशने याताने योग्य मागे मेवा मायरा वी सायन પાલન કરવું તે ઉચિત નથી
|| MALE શકા ભગવાનને આત કેવી રીતે ગણી શકાય તેમનામાં આપ્તતાને નિશ્ચય થયા पिन , मवान्ना क्यनामा शत श्रद्धा राणी A3,? !} {.
સમાધાન-તીર્થ નું કથન યથાર્થ જે છે તે તીર્થકરેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમણે કેવળજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ રૂપે જાણી લઈને એનુગ્રહની ભાવનાથી-મનમા પેપકારની ભાવનાથી પ્રેરાઈને જીવોના કલ્યાણ માટે ઉપદેશ આ છે. મોક્ષને માર્ગ બતાવનારાને અહં ત ભગવાને આપ્તરૂપ ગણવામાં શી મુશ્કેલી છે ળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરનાર તે તીર્થકર ભગવાનની ઉર્ષદેશમાં પ્રમાણ ભૂતતા જરહેલી છે તેમની પ્રામાણિકતાના વિષયમાં કોઈ પણ પ્રકારનાં સહકાશ જ નથી તેથી તેમના દ્વારા ઉપદિશાસ્ત્રાનુસાર જ સ યમનું પાલન કરવા પ્રયા” ४२ नये ॥ गाथा ॥ 11' !!! '_ 'CIETimite सू. १३
IIT
- 1il
Page #512
--------------------------------------------------------------------------
________________
___४९८
....! .
) 11. __ 1
विरया वीरा ममुट्टिया, कोहकायरियाई पीसणा। . पाणे ण हणंति सव्यसो पावाआ विरयाऽभिनिम्बुडा ॥१२||
७
- । - छाया--
। , विरता चीराः समुत्थिताः क्रोधकातरिकादिपीपणाः। ' प्राणिनो न घ्नति सर्वशः पापाविनिवृत्ता' अभिनिवृत्ताः ॥१२॥
. (विरया)विरताः-प्राणातिपातादितो विरताः (वीरा) वीराः (समट्टिया) समः त्थिताः सम्यगारंभपरित्यागेनोत्थिता इति समुत्थिताः, ( कोहकायरियाइ
। पूर्व गाथा में विश्वास के कारण, रूपसे 'वीर' इतना मात्र कहा है, किन्तु वीर कौन है ? उसका लक्षण या स्वरूप क्या है ? इसका उत्तर. देते है'विरया वीरा' इत्यादि ।
शब्दार्थ-'विरया-विरताः' जो हिंसादि पापोंसें निवृत्त हैं और वीराविराः' कर्मको विशेषरूपसे दूर करनेवाले होनेसे वीर हैं 'समुट्टिया-समुत्थिताः
आरम्भ समारम्भके त्यागसे समुत्थित हैं। कोहकायरियाइपीसणा-क्रोधकात-- रिकादिपीपणाः' जो क्रोध और माया आदिको दूर करने वाले है तथा 'पाणेप्राणिनः प्राणी को अर्थात् द्वीन्द्रियादि जीवोंको 'सच्चसो--सर्वशः' मन वचन और, काय कर्मसे 'ण हणंति-ननन्ति' नहीं मारते हैं 'पावाओ-पापात्' सावध अनुष्ठानसे 'विरया--विरताः' निवृत्त है 'अभिनिव्वुडा-भिनिवृताः वे पुरुष मुक्त जीवके समान है ॥१२॥ }} '' धूप नाथाभा विश्वासमा २३ जनामा शह भावना प्रयोग
કરાવવામાં આવ્યું છે પરંતુ તે વીર કેણ છે? તેનું સ્વરૂપ કેવું છે ? આ પ્રશ્નને STARमाता सूत्रा२ छ. "विरयावी त्याहि-
। शा---'विरया-विरताः'रेडिंप वगेरे पापाथा निवृत्त छ भने रात्वीरा भन.. विशेष ३५था (२.४२वावा पाथी. वीछे समुट्टिया-समुत्थिता.' मा२२-' सभा२मना त्यागथा ,सभुस्थित छ 'कोहफायरियाइ, 'पीसणा-क्रोधकातरिकादि पीपणा २ धामने भाया वयोश्ने हर ४२वाणा छतथा 'पाणे-प्राणिन' प्राणीने अर्थात् मे छन्द्रीय वगैरे वोन 'सबसो-सर्वश.' 'मन, पयन भने । भथी-न हणति-न नन्ति' भारता. नथी, 'पाधामो-पापात् ' सावध मनुष्ठानथारिया-विरता निवृत्त छ,' अभिनिव्वुनमभिनिवृता' ते, ५३५ो भुत ना समान छ. ॥ १२ ॥ । '
Page #513
--------------------------------------------------------------------------
________________
मार्थबोधिनी टीका प्र. श्रु. अ २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ४९९ सा) क्रोधकातरिकादिपीपणाः तत्र क्रोधग्रहणान्मानो गृहीतः कातरिका तदग्रहणालो गृहीतः आदिना शेपमोहनीयपरिग्रहः एतेषां पीपणातेषामेपनेतारः । तथा (पाणे) प्राणिनः- द्वीन्द्रियादीन् जीवान् (सव्वंसो) 'सर्वशः- मनोवीकायकर्मभिः (ण डंगति) ननन्ति न विराधयन्तीत्यर्थः । (पावाओं) पापात्सर्वतः सावधानुष्ठानात् (विरया) विरता: - निवृत्ताः ततश्च (अभिनिव्बुडा) अभिनिर्वृत्ताः क्रोधाद्युपशमेन शान्ति भूताः, अथवा अभिनिवृता मुक्ता इव Free मुक्त इमे द्रष्टव्या इति भावः ॥ १२ ॥
भारती
79 टीका
r
'
विरया' विरता हिंसानृतस्तेयादि पापेभ्यः पापकर्मभ्यो विरताः निवृत्ताः तथा 'वीरा' वीराः वि - विशेषेण ( ईरयंति) पराक्रामति तपः संयमाभ्यां ज्ञानाअन्वयार्थ --
Jauj
H
C
1.
'जो वीर प्राणातिपात आदिसे विरत हैं समीचीन रूपसे आरंभका त्याग करके उत्थित " - प्रव्रजित हुए हैं, क्रोध, मान, माया और लोभ तथा सम्पूर्ण मोहनीय कर्म नष्ट कर देने वाले हैं जो प्राणियों का मन वचन और काय 'हनन नहीं' करते हैं, जो पाप अर्थात् सावध क्रिया से सर्वथा निवृत हो The sirat क्रोधादि का उपशम करके शान्त स्वरूप हो गए अथवा जो मुक्तके समान है, वहीं वीर पुरुष है || १२ ||
[T
'' F1
T
1
J
- टीकार्थ-' हिंसा, मृपावाद, स्तेयं (चौर्य) आदि पापों से निवृत हो चुके हैं। जो संयम और तपके द्वारा विशेष रूपसे कर्म शत्रुओंका
वीर पुरुष ह
L-11 AT
L
ben
THE F
111, FID
A 2016 11
11
वीर पुरुष तो ते माहि पापोथी निवृत्त
"T
- सूत्रार्थ -
5 यो प्राणातियात हि पापी विस्ता (निवृत्त) था गया होय छे, मो આરંભના સમ્યક્ પ્રકારે ત્યાગ કરીને ઉત્થિત પ્રત્રજિત થઈ ગયા હેાય છે. જેઓ જાધ, સ્માન, માયા અને લાભના તથા માહનીય કર્મોને નાશ કરી નાખનારા હાય છે, જે भन वयनाने डायाथी आशीमोनी डिसा उरता नथी, भेग पायथी (साबंध डियागोर्थी) सर्वथा निवृत्तः थ युञ्ज्या 'छे, म र अधाहिना उपशमीने' नेगो शान्तસ્વરૂપ થઈ, ગયા હોય છે, અથવા જે મુક્તના સમાન જ હોય છે તેમને જ વીર પુરુષ
वाभावें ॥१२॥
11/05 Stp VIC
444
- 1 टीअर्थ /
'''
अडी शाय से थे प्राणातिपात, युम्यो होय रेमो सयम' भने त
11
भृषावाह, स्तेय (शोरी) द्वारा विशेष ३ये ४
Page #514
--------------------------------------------------------------------------
________________
-
-
१० . ....
11-5-समानामचे विरणी यादीन् कर्मरिपूनिवारयितुं प्रयतन्ते ते वीराः। बाह्यशत्रणामुन्मूलने मन्ति -वहवो वीरा, इमेतु आभ्यन्तरारिदलने , बद्धपरिकरा अतस्ते. भाववीरा (इति-कश्यन्ते तिथा ये-'समुडिया' : समुत्थिताः--सम्यगारंभपरित्यागेनोस्थिताः (सोक्षमार्गे उघताना तथा-कोहकायरियाइपीइण' क्रोधकांतदिकादिपीषणतर (क्रोधपदं, मानस्योपलक्षकं कातरिका माया, तथा लोभ उपलक्ष्यते 'घोसणा' पीपणाः एतेषांनिवाहकाः, तथा ये . 'सव्वसों - सर्वशः- मनोवाकार्यः, सर्वथा, 'पाणे' प्राणिनः ‘ण, इणति न. निन्ति- न व्यापारयन्ति त्रसस्थावरभेदभिमान प्राणिनः त्रिकरणत्रियोगेन तथा . 'विरया' विरता:-मिथ्यात्वाविरतिकपायप्रमादाशुभयोगतो निवृताः, ततश्च., 'अभिनियुडा' अभिनिवृत्ताः, क्रोधादीनाम् उपशमेनः शान्ता स्तेवीराः कथ्यन्ते ।.!! . . ti
...
.
TTI
निवारण करने में प्रयत्नशील रहते हैं, वे वीर कहलाते हैं। बाह्य शत्रुओंका विनाश करने में तो बहुत से लोग वीर होते हैं, मगर ये आभ्यन्तर शत्रुओं को नष्ट करने के लिये कमर कसे हुए हैं, अतएव ये भाववीर कहलाते हैं । तथा जो आरंभ का सम्यक् प्रकार से त्याग करके मोक्षमार्ग में उद्यत हैं जो क्रोध और कातरिका आदिको चूर्ण करने वाले है। यहां 'क्रोध, पदसे 'मानका भी ग्रहण होता है। कातरिका का अर्थ माया है। उससे लोभ का भी ग्रहण हो जाता है । आदि पदसे शेप सम्पूर्ण मोहनीय कर्मका ग्रहण होता है। अर्थात् जो सम्पूर्ण माहनीय कर्मका क्षय करने वाले हैं। जो मन वचन और काय से प्राणियोंका हनन नहीं करते हैं. अर्थात् तीन करण और तीन योगसे त्रस या स्थावर जीवोंकी हिंसा से निवृत हैं तथा मिथ्यात्व
घुमानु निवा२९५ ४२वामा प्रयत्नशील रहेता लाय, तभने, ५ वी२ वाभा मा छे. બાહ્ય શત્રુઓનો નાશ કરવાનું સામર્થ્યની અપેક્ષાએ જેમને વીર કહી શકાય એવાં તે ઘણું પુરુષો હોઈ શકે છે, પરંતુ આભ્યતર શત્રુઓનો નાશ કરવાને માટે કમર કસીને તૈયાર થઈ ગયેલા જે પુરુષો છે તેમને ભારે વીર કહેવાય છે તથા જેઓ આરંભનો સમ્યક પ્રકારે ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરીને મોક્ષમાર્ગે વિચરી રહ્યા છે, જેઓ ક્રોધ અને પદ દ્વારા માન પણ ગ્રહણ કરવું જોઈએ. કાતરિકા એટલે માયા કાતરિક પદ દ્વારા માયાનું પણ ગ્રહણ કરવું જોઈએ. આદિ પદ વડે બાકીના સપૂર્ણ મેહનીય કર્મને ગ્રહણશ્કેરવું જોઈએ. જેઓ મનવચન અને કાયા વડે પ્રાણુઓની હિંસા કરતા નથી, એટલે કે (ત્રણ કરણ અને ત્રણ ગ વડે જેઓ ત્રસ અને સ્થાવર જીની હિંસા કરતા નથી, तथा या मिथ्यात्व, अविति, प्रभाह, ४पाय भने अशुभ योगथी- निवृत्त छ,' मना
Page #515
--------------------------------------------------------------------------
________________
71
in
पोधिनी टीका प्र अ. २ उ १ भगवदादिनाथ कृतो निजपुत्रोपदेश' ८.५०१
अयं भावः-ये प्राणातिपातायष्टादशपापेभ्यो निवृताः ज्ञानावरणीयादीनां कर्मणां विनाशकाः सर्वारभविरहिताः क्रोधमानमायालोभानां निवारकाः, त्रिकरण चियोगः प्राणिनामनुपमर्दकाः, सर्वपापरहिताः, शान्ताः मुक्ताः ते वीराः ध्यन्ते तीर्थकरा इति ॥२२॥
पुनरपि, उपदेशान्तरमाहणवितां अहमेव' इत्यादि ।
Natore Vामूलम् ।। "" ! Fणविता अहमेव लुप्पए लुपंति लोयंमिः पाणिणा । Frt
एवं सहिएहि पासए अहिणे णिहे से पुढे अहियासए ॥१३ TFTET . " ' ', ' 'छाया-
1 13 This नापि तैरहमेव लुप्ये "लुप्यन्ते लोके प्राणिनः।'
: र । "एवं सहितः पश्येत् अनिहः सं स्पृष्टोऽधिसहेत ॥ १३॥ अविरति, प्रमाद, कपाय और अशुभ योगसे निवृत्त है और इस कारण क्रोधादिका उपशम हो जाने से जो शान्त है, वे महापुरुष वीर कहलाते है।"
तात्पर्य यह है जो प्राणातिपात आदि अठारह पापोंसे निवृत्त है, ज्ञाना वरणीय आदि कोंके विनाशक हैं, स्मस्त आरंभ से रहित हैं, क्रोध मान और माया
और लोभके निवारक हैं, तीन कारण और तीन योगसे प्राणियोकि हिंसा नहीं करते, जो समस्त पापोंसे रहित हैं, शान्त और मुक्तवत् हैं, वे वीर पुरुप कहलाते हैं.॥१२ " पुनः उपदेश कहते हैं- 'विता अहमेव" इत्यादि । ina ri
शब्दार्थ-'सहिएहि-सहितैः' ज्ञानादि से सम्पन्न पुरुष, एवं-एवम्' इसप्रकार. 'पासए-पश्येत्' विचारें कि, 'अहमेव-अहमेव' में ही 'ता-तैः', शीतउष्ण પ્રકારે ક્રોધાદિને ઉપશમે થઈ જેવાને લીધે જેઓ શાંત સ્વરૂપ છે, એવા મહાપુરુષને થાપકહેવાય છેઆ કથનો ભાવાર્થ એ છે કે જેઓ પ્રાણુતિપાત આદિ ૧૮ પ્રકારનાં પાપોથી નિવૃત્ત છે, જ્ઞાનાવરણીય આદિ કર્મોના જેઓ વિનાશક છે જેઓ સમસ્ત આરંભ થી રહિત છે, જેઓ ક્રોધ. માના, માયા અને લેભના નિવારક છે, જેઓ ત્રણ કરણ અને વણું યેગથી પ્રાણીઓની હિંસા કરતા નથી, જેઓ પાપથી રહિત છેnશાન્ત અને મુક્ત समान छ: मेवा पुरुष वार वाय छ | था १२ । । । 3. वे सूत्र पशषडाने साउन ४२वाना उपहेश मापे छ 'णवि तो अहमेव' त्याहि11: हाथ - 'सहिएहि सहित' ज्ञान वगैरे थी सम्पन्न 'माणुस "एवं ज्वम् । मा प्रमाणे 'पासा पश्येविया २ अहमेव अहमेव ता-तै। परम पोर (18
Hir
170
Page #516
--------------------------------------------------------------------------
________________
TFEEL
7.
अन्वयार्थ:- 1 .''सहिएडि' सहितैः-ज्ञानादिभिः सपन्नः पुम्पः एवं एवम् अनेन प्रकारण 'पासए' पश्यत्- कुशाग्रबुद्धया विचारयेत् 'अहमेव' अहमेव (ना) ३:-गीताणादि दःखविशेपैः ‘णवि' नापि भवेत्यर्थः, 'लुप्पए' लुप्ये पीटये, फिन्त (लोयमि) लोके संसारे 'पाणिणो' पाणिनो अन्येपि जीवाः 'लुप्पंति लुप्यन्त पीडन्त, अनः 'से' सः महासत्त्वः पुढे स्पृष्टः परिपट्टः स्पृष्टोपि तान (अणिह) अनिहः न. निहो अनिहः क्रोधादिभिरपीडितः सन (अहियासए) अधिसदेत मनःपीडान विदध्यादिति ॥१३॥
आदि दुःख विशेपोसे 'णवि-नापि' नहीं 'लुप्पा-लुप्ये' पीडित किया जाना हूं 'लोयमि-लोके' इस संमार में 'पाणीणो -प्राणिनः दसरे प्राणी भी. 'लुप्पंतिलुप्यन्ते' पीडित होते है अतः 'से--सः' वह मुनि 'पुटे-पृष्टः' परीपहों से स्पर्शित होकरके भी 'अणिहे--अनिहः' क्रोधादि रहित होकर 'अहियासह-अधि'सहेत' उनको सहन करे ॥१३॥
अन्वयार्य"" सम्यग्ज्ञान आदि से सम्पन्न पुरुप इस प्रकार विचार करें सर्दी गर्मी के
कष्ट से मैं ही पीडिन नहीं होता किन्तु संसार में अन्यप्राणी भी पीडित होते हैं। 'इस प्रकार विचार कर वह महासत्त्व साधक परीपही से स्पृष्ट होकर भी, क्रोधादिसे रहित होता हुआ उसे सहन करें- मानसिक पीडाका अनुभव न करें ॥१६॥
-
-
तो विगैरे) वि२५ था 'णपि-नापि' नथी. लुप्प-लुप्ये पारित २वामा आवतो. "लोय मि-लोके' मा ससारमा पाणिणो-प्राणिन' मी मनायो ५६ लंपनि-लुप्यते पीडित ,वामा भाव छ तेथी 'से-सः' ते भुनि-पुस्प्रष्ट.' परिपहाथी पर्शित यने ५ अणिहे'-अनिह' अध वगेरे सहित ने महियासहे-अविसहेत' તેમને સહન કરે છે ૧૩ છે
___ - सूत्राय - }; સમ્યગ્ર જ્ઞાન આદિથી સંપન્ન પુરુષે આ પ્રકારનો વિચાર કરે જોઈએ હું એકલો
જ ઠડી, ગરમી આદિ કષ્ટો વડે પીડિત છુ, એવું નથી, પરંતુ સંસારના અન્ય પ્રાણીઓ પણ તે, કહો વડે પીડિત છે આ પ્રકારને વિચાર કરીને તે મહાસત્ત્વ સાધકચરી હેથી સ્કૃષ્ટ થવા છતા પણ ક્રોધાદિ કર્યા વિના મધ્યસ્થ ભાવે તેને સહન કરે આ પ્રકારના પરીષહે मापी ५पाथी नेणे मानसिपी31 21नुभवी नये नही. ॥ १3-11 ., . .
Page #517
--------------------------------------------------------------------------
________________
मण्यार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५०३, I TREET FT 77 7 टीका--"। - जा . ___'सहिएहिं' सहितैः सम्यग् ज्ञानादिभिः संपन्नः पुरुषः, प्रथमार्थे -तृतीया, 'एवं' एवम् अनेन प्रकारेण पासए पश्येत् , कुशाग्रबुद्धया विचारयेत् किं विचारयेत्तत्राह अहमित्यादि अहमेव 'अहमेव' 'ना' ताः ताभिःशीतोष्णादिदुःखपरंपरा भिः, ‘णवि लुप्पए' नापि नैवेत्यर्थः लुप्ये पीडये अहमेव शीतोष्णादिभिः, दुःखैः पीडितो भवामीति न किन्तु 'लोयंमि' लोके अस्मिन् संसारे 'पाणिणो प्राणिनः सर्वे जीवाः, 'लुप्पंति' पीडिता भवन्ति । अतः ‘पुढे से' स्पष्टः स शीतोष्णादिमिः स्पृष्टो मुनिः । 'अणिहे' निहन्यते इति 'निह क्रोधादिः, न निहः अंनिहः समभावेन क्रोधादिरहितः सन् 'अहियासये' अधिसहेत, ' सहनं कुयात् । यद्यपि अन्येऽपि"पाणिनः अस्मिन् 'जगति शीतादीनां सहनं कुर्वन्ति किन्तु 'तपाँ सम्यग्र ज्ञान नास्ति, अतो निर्जराख्यं फलं- न प्राप्नुवन्ति । तदुक्तम्---
क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न सन्तोपतः, }! सोढा दस्सशीततापपवनक्लेशा न तप्तं तपः ।। ।।.. .., ध्यात वित्तमहर्निशं नियमितप्राणैर्न तत्त्वं परं, ' ' . तत्तत्कर्मकृतं सुखार्थिभिरहो तैस्तैः फलैंञ्चिताः ॥१॥
।।। सहिएडिं' यहां प्रथमा के अर्थमे तृतीया विभक्ति हैं। अर्थ यह हैं,-' सम्यग्ज्ञान आदि से सम्पन्न ऐसा पुरुष अपनी कुशाग्रबुद्धि से विचार करे कि अकेला मैं ही सर्दी गर्मी 'आदिके कप्टोंकी परम्परा से''पीडित नहीं होता है किन्तु इस संसार में सभी जीव पीडित'' हो रहे हैं। ऐसा विचार कर वह मुनि बल्कि उन कष्टों को सहन कर ले। .
इस संसार में अन्य प्राणी भी शीतादि के कष्टको सहन करते हैं, परन्तु उन्हें सम्यग्ज्ञान प्राप्त नहीं है, अतएव वे निर्जरा नामक , फल प्राप्त नहीं !! ' . । । । - - । । ।।
"सहिपहि' २, ५६मा प्रथमाना म) तृतीया विमति छ '२मा गायानो मावा નીચે પ્રમાણે છે સમ્યગ જ્ઞાન આદિથી સંપન્ન પુરુષે પિતાની કુશાગ્ર બુદ્ધિથી એ વિચાર કરે જોઈએ કે એક્લે હું જ ઠડી, ગરમી આદિ કણોની પર પરાથી પીડાતે મથી, પરંતુ આ સંસારના સમસ્ત જીવે આ કષ્ટોથી પીડાઈ રહ્યા છે. આ પ્રકારનો વિચાર કરીને तभूनिये समभाव पूर्व तष्टोन सहन ४२वा नम. . . Fil: rip
माससारमा अन्यो ,५४, शीतle, निती साहुन, २ छपरतुतेभनामा सभ्यज्ञानना, असा छ, तथा तेसो भनी नि! २३ ४२५॥ ३५.३जनी, आHAL
'
का
Page #518
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताचे
एतादृशक्लेशानां सहनं सम्यगज्ञानिनां गुणायैव भवति, न दोषाय ।
तदुक्तम्- 41
}} ' 12
#N
५०४"
11
}
},
1
मानका क्षुत्प्रभवं कदन्नमशनं शीतोष्णयोः पात्रता, पारुष्यं च शिरोरुहेषु शयनं मधास्तले केवले । एतान्येवं गृहे वहन्त्यवनति तान्युन्नति संयमे,
दीपांश्चापि गुणा भवन्ति हि नृणां येोग्ये पदे योजिताः ||२||
करते । कहा भी हैं - ' क्षान्तं न क्षमया' इत्यादि ।
15818
17
*
P
1
In
*
'क्षमा तो की' परन्तु क्षमाधर्मके कारण नहीं की, गृह में होने वा सुखका त्याग तो किया, परन्तु सन्तोष से प्रेरित होकर नहीं, दुस्सह सर्दी गर्मी और वायुके क्लेगतो सहन किए, किन्तु तपश्चरण नहीं किया, श्वास. रोक कर रातदिन धनका ध्यान तो किया, परन्तु उत्तम तत्त्वका चिन्तन नहीं किया, इस प्रकार आश्चर्य हैं कि इन ( अज्ञानी) सुखाभिलापियोंने कार्य तो सव वही किये परन्तु उन्हीं कार्यों से ज्ञानियों को जो फल प्राप्त होते हैं, उनसे ये वंचित रहे?
1
#
इस प्रकार के क्लेशों का सहन सम्यग्ज्ञानियों के लिए लाभप्रद ही होता
है, हानि जनक नहीं । कहा भी है- " काय क्षुत्प्रभवं कदनमगनं " इत्यादि ।
+
t
1
'भूख से उत्पन्न होने वाली शारीरिक कृशता कुत्सित ( निरस ) अभ का भोजन, शीत और' उष्ण का सहन, केशों का रूखापन, विस्तररहित
7 ΕΙ
18
1
L
शता, नथी, उधु पालु छे, हे 'क्षान्त न श्रमया' इत्यादि- 4.
1,
ક્ષમા તેા કરી પરન્તુ ક્ષમાધર્મને કારણે ન કરી, ધરમા મળતા સુખના ત્યાગ र्थ्यो, परन्तु सतोषथी प्रेराधनेन य
- અસહ્ય ઠંડી, ગરમી અને વાયુના કલેશે સહન કર્યાં, પરન્તુ તપશ્ચરણુંને નિમિત્તે તેને સહુ ન કર્યાં, શ્વાસ રોકીને ખલકુલ આરામ કર્યા વિના ધનને માટે રત્રિ દિવસ ધ્યાન તા ધયુ`, પરન્તુ ઉત્તમ તત્ત્વનું ચિન્તન ન કર્યું, આ પ્રકારની આ બધી વાત એવી मीश्चर्यानछे ! मा ( अज्ञानी ) सुणालिसापीमा अर्य तो भेट ( ज्ञानीमोना नेवां ) परन्तु भर्यो द्वारा 'ज्ञानीगोने ने इसनी प्राप्ति थाय छे, ते इथी सो'. अज्ञानीओ। तो वयित रह्या! " A
2-2
। આ પ્રકારના કષ્ટો ( પરીષહે' ) સહન કરવાથી જ્ઞાની જેનેાને તેા લાભ જ થાય છે કાઈ. यात्रु हानि थती नथी उपाछे " काय क्षुत्प्रभव कदन्नमर्शन " इत्यादि
14
।। ભૂખથી ઉત્પન્ન થતી શારીરિક કૃશતા, કુત્સિત (નીરસ)' અન્નના આહાર શીત अमे 'गश्भीने''सडेन '‘२वी शोनुं इषधांशु यांगरने लोवे भूतस' पर शयन,
Page #519
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५०५
मोक्षाभिलाषी कर्मनिर्जरार्थी एवं युक्तः सम्यग्ज्ञानादिभिः स्वहिताय विचारयेत् । तथा 'अणिहे'अनिहे निहन्यते ज्ञानादिगुणवृन्दमनेनेति निहः कपायः, न निहोऽनिहः क्रोधादिभीरहितः सन् 'अहियासए' अधिसहेत-सर्वपरीपहान् समभावेन सहेत ॥१३॥ अपि च--'धूणियाकुलिय' इत्यादि ।
मूलम्धूणिया कुलियं व लेववं किसए देह मणसणाइहि । अविहिंसामेव पब्बए अणुधम्मो मुणिणा पवेइओ ॥१४॥
छायाधृत्वा कुडव्यं व लेपवत् कर्शयेदेहमनशनादिभिः । । अविहिंसामेव प्रबजेदनुधर्मों मुनिना प्रवेदितः । १४॥
भूतल पर शयन-यह सब वाते गृहस्थी में रहते हुए अवनति का लक्षण होती हैं और यही वाते संयम की अवस्था में उन्नति का कारण बन जाती हैं। सच है, योग्य स्थान में योजना करने पर दोप भी गुण बन जाते हैं।
मोक्ष का अभिलापी, कर्मों की निर्जरा का इच्छुक तथा सम्यग् ज्ञानादि से सम्पन्न पुरुप इस प्रकार के कष्टों को अपने हित के लिए अनुकूल ही समझें। जिससे ज्ञान आदि गुणों का समूह नष्ट होता है, उसे 'निह । अर्थात् कपाय कहते है क्रोध आदि कपायों से रहित होकर साधु समस्त परीपहों को शान्तभाव से सहन करें ॥१३॥
બધી બાબતેને જે ગૃહસ્થમા અભાવ હોય, તે તે અવનતિનું લક્ષણ ગણાય છે, પરન્તુ એજ બાબતે સ યમની અવસ્થામાં ઊન્નતિનુ કારણ બની જાય છે ખરેખર, એ વાત સાચી છે કે જે સ્થાને ગ્ય પ્રવૃત્તિનું સર્જન કરવામા આવે, તો દોષ પણ ગુણ બની જાય છે * મેલની અભિલાષાવાળા કર્મોની નિર્જરા કરવાની ઈચ્છાવાળા તથા સમ્યગ જ્ઞાના દિથી યુકત પુરુષે આ પ્રકારના કષ્ટોને પોતાના હિતને માટે અનુકૂળ જ સમજવા જોઈએ જેના દ્વારા જ્ઞાનાદિ ગુણોના સમૂહને નાશ થાય છે, તેને “નિહ’ એટલે કે કષાય કહે છે સાધુઓ ક્રોધાદિ કષાયેથી રહિત થઈને શાન્ત ભાવે સમસ્ત પરીષહોને સહન કરવા જાઈએ ' ગાથા ૧૩ 'सू-६४
Page #520
--------------------------------------------------------------------------
________________
५०६
सुत्रकृतासूत्रे
अन्वयार्थः
(ब) इव= यथा (लेवचं ) लेपवत् = लेपयुक्तं ( कुलियं ) कुडयं = भित्त्यादि ( धुणिया ) धूत्वा यथा गोमयादिलेपेन सलेपं कुडचादिलेपापगमात् कृशं भवति तथा (अणसणाहिं) अनशनादिभिः, (देह) देहम् = शरीरम् (किसए) कृशयेत् = अपचितमांसशोणितं कुर्यात्, तथा (अविहिंसामेव) अविहिंसामेव, विविधा हिंसा विहिंसा न विहिंसा अविहिसा तामेव (पञ्चए ) प्रत्रजेत् = प्रकर्षेण व्रजेत् अहिंसाप्रधानो भवेदित्यर्थः, (मुणिणा) मुनिना = सर्वज्ञेन (अणुधम्मो ) अनुधर्मः अनुगतो. मोक्षं प्रत्यनुकूलो धर्मोऽनुधर्मः असौ अरिसालक्षणः परीपहोपसर्गसहनलक्षणच । (पवेईओ) प्रवेदितः कथित इत्यर्थः || १४ ||
और भी कहते हैं- " धूणियाकुलियं " इत्यादि ।
शब्दार्थ - 'लेववं - लेपवत्' लेपवाली 'कुलियं - कुडचं' भित्ति 'धुणिया'वा' लेप गिराकर क्षीण कर दी जाती है 'व-इव' इसी प्रकार 'अणसणाहिंअनशनादिभिः' अनगनादि तपके द्वारा 'देहं - देहम्' शरीरको 'किसए - कृशयेत्' कृश करता है तथा 'अविहिंसामेव - अविहिंसामेव' अहिंसा धर्मको ही 'पव्वएप्रव्रजेत्' पालन करनाचाहिए 'मुणिणा - मुनिना ' सर्वज्ञने 'अणुधम्मो - अनुधर्मः' यही धर्म 'पवेइओ - प्रवेदितः' कहा है || १४ ||
अन्वयार्थ
जैसे लेप से युक्त भित्ति लेप हटाकर कुश (कमजोर) कर दी जाती है, उसी प्रकार अनशन आदि तप से देह को कृश करदे मांस रुधिर आदि को सुखादे । तथा
વળી સૂત્રકાર સાધુને એવા ઊપદેશ આપે છે કે'धुणिया कुलिय' त्याहि
शब्दार्थ–‘लेवव –लेपवत्' सेपवाणी 'कुलिय - कुडय' लित्ति 'घुणिया-धूत्वा' तेना टोयने पाडीने क्षीणु श्र्रो हेवामा आवे छे 'व-इव' या प्रारे 'अणसणाहि - अनशनादिभि.' उपवास वगेरे तपना द्वारा 'देह-- देहम्' शरीरने 'किसप - कृशयेत्' हुजरे छे. तथा 'अविद्दि सामेव-अविहि सामेव' अहिसा धर्मने 'पञ्चपवजेत्' पासून १२व ले 'मुणिणा- मुनिना' सर्वज्ञे 'अणुधम्मो - अनुधर्म' मा धर्म' 'पवेईओ - प्रवेदित.' કહેલ છે up૪૫
सूत्रार्थ -
જેવી રીતે લેપયુક્ત દીવાલ પરથી લેપને ઊખેડી નાખીને દીવાલને કમજોર કરી નાખવામા આવે છે, એજ પ્રમાણે સાધુએ અનશન આદિ તપ વડે દેહના માસ રુધિર આદિને સુકવી નાખીને દેહને કૃશ કરી નાખવા જાઇએ તેણે અહિંસાનુ જ આચરણ
Page #521
--------------------------------------------------------------------------
________________
समया योधिनी टीका प्र . अ. २ उ १ भगवदा दनाथकृतो निजपुत्रोपदेशः ५०७
टीका- 'व' इव यथा 'लेव' लेपवत् गोमयमृत्तिकादिलेपविशिष्टम्, 'कुलियं' कुडयम्-भित्तिः तां 'धृणिया' धूत्वा, विधूय जलादिना प्रक्षाल्य । यथा गोमयमृत्तिकादि संपादितलेपविशिष्टं कुडयादिकं धृत्वा लेपरहितं सत् , अतिशयेन कुडयं' कृशतरं भवति तथा 'अणसणाइहि अनशनादिभिः द्वादशप्रकारकतपोभिः, 'देह' देहं शरीरं स्वकीयं 'किसए' कृशयेत्-तपोनुष्ठानेनापचितमांसशोणितं कुर्यात् तथा शीतोष्णादि सहनं च कुर्यात् । मांसशोणितादीनामपचये कर्ममलस्याप्यपचयसंभवात् । तथा 'अविहिंसामेव' अविहिंसामेव, विविधा अनेकप्रकारिका हिंसा विहिंसा, न विहिंसा अविहिसा तादृशीमविहिसामेव पालयेत् । कुतः पट्काय
अहिसा का ही आचरण करे । सर्वज्ञ भगवान् ने यही परीपह विजय और अहिंसा रूप अनुकूल धर्म कहा है ॥१४॥
टीकार्थजैसे गोवर मिट्टि आदि के लेपसे युक्त भित्ति (दीवार) को लेप हटाकर के उत्पन्न कमजोर करदिया जाता है, उसी प्रकार अनशन आदि वारह प्रकार के तपश्चरण से शरीर को भी कृश कर देना चाहिए । अर्थात् शरीर के वढे हुए रुधिर मांस को तपस्या के द्वारा सुखा देना चाहिए और सर्दी गर्मी आदि के परीपहों को सहन करना चाहिए । मांस और रुधिर की कमी होनेपर कर्म मल की भी कमी होना संभव है। विविध प्रकार की हिंसा विहिंसा कहलाती हैं। विहिंसा का अभाव अविहिंसा है। उस अविहिंसा का
કરવું જોઈએ સર્વજ્ઞ ભગવાને પરીષહ વિજ્ય અને અહિ સાને જ મોક્ષને માટે અનુકૂળ ધર્મ કહ્યો છે ૪
-टाथજેવી રીતે છાણ, માટી આદિના લેપથી યુક્ત દીવાલ પરથી તે લેપને દુર કરવાથી દીવાલને કમજોર કરી નાખવામાં આવે છે, એ જ પ્રમાણે અનશન આદિ બાર પ્રકારના તપશ્ચરણ વડે શરીરને પણ કૃશ કરી નાખવું જોઈએ એટલે કે શરીરમાં વધી ગયેલા રક્ત અને માસને તપસ્યા દ્વારા સુકવી નાખવા જોઈએ, અને ઠંડી, ગરમી આદિ પરીષહેને શાન્ત ભાવે સહન કરવા જાઈ એ માસ અને રુધિર ઘટી જવાથી કર્મમળ પણ ઘટી જવાનો સંભવ રહે છે
વિવિધ પ્રકારની હિંસાને વિહિસા કહે છે વિહિ સાને અભાવ હોવો તેનું નામ અવિહિંસા છે. સાધુએ તે અવિહિ સાનુ (દયાનુ) પાલન કરવું જાઈએ છકાયના જીવોના
Page #522
--------------------------------------------------------------------------
________________
%3
५०८
सूत्रकृताङ्गसूत्र रक्षणरूपामविहिसामेव कुर्यात्-तत्राह-मुणिणेति, 'मुणिणा' मुनिना मननशीलेन सर्वज्ञेन । 'अणुधम्मो' अनुधर्मः, अनु-अनुगतो मोक्ष प्रति अनुकूलो धर्मोऽनुधर्मः अविहिसैव सकलजीवरक्षणारूपा दयैव परीपहोपसर्गसहनरूपश्च, 'पवेइओ' प्रवेदितः, तादृश्या अहिसाया एव मोक्षप्रयोजकतया तस्या एव अनुधर्मत्वं निवेदितवान् । न वयं स्वातन्त्र्येण कथयामः, किन्तु सर्वज्ञेन महावीरेण काश्यपगोत्रेणकेवलज्ञानिना प्रतिपादितोऽयमनुधर्मः । यस्यैव नामान्तरमविहिंसा, एतादृशी अविहिसा सदा मोक्षाभिलाषुकैः पालनीयेति ॥१४॥ अपिच-'सउणी जह' इत्यादि ।
मूलम्
सउणी जह पंसुगुंडिया विहुणीय धंसयई सियं रयं । . एवं दवि ओवहाणवं कम्म खवड तवस्सिमाहणे ॥१५॥
छायाशकुनिका यथा पांसुगुण्ठिता विधृय ध्वंसयति सितं रजः ।
एवं द्रव्य उपधानवान् कर्म क्षपयति तपस्वीमाहनः ॥१५॥ दया का पालन करे। पट्कायरक्षणरूप अविहिंसा क्यों करनी चाहिए ? इसका उत्तर देते हैं। मुनि अर्थात् सर्वज्ञने समस्त जीवों की रक्षा रूप दया को ही
और परीपह तथा उपसर्गों के सहन को मोक्ष के लिए अनुकूल धर्म कहा है इस प्रकार की अहिसा ही मोक्षका कारण होने से अनुधर्म अविहिसा दया है। हम अपने मन से ऐसा नहीं कहते, किन्तु सर्वज्ञ, काश्यपगोत्रीय केवलज्ञानी महावीर ने यह अनुधर्म कहा है। जिसका ही दूसरा नाम अविहिसा-दया है, वह अविहिंसा--दया मोक्ष के अभिलापियों को सदा पालने योग्य है ॥१४॥ રક્ષણ રૂપ અવિહિંસાની શી આવશ્યક્તા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે – સર્વજ્ઞ ભગવાને સમરત જીવોની રક્ષા રૂપ દયાને તથા પરીપહો અને ઊપસર્ગો પરના વિજયને મને માટે અનુળ ધર્મ કહેલ છે આ પ્રકારની દયા જ મેક્ષ સાધવામાં કારણભૂત બનતી હોવાને કારણે અવિહિંસા (દયા) નેજ અનુધર્મ (મેક્ષને માટે અનુકૂળ ધર્મ) કહેવામાં આવેલ છે. અમે અમારા મનમાં કલ્પના કરીને આ પ્રમાણે કહેતા નથી, પરંતુ કાશ્યપ ગોત્રીય, કેવળજ્ઞાની સર્વજ્ઞ મહાવીર પ્રભુએ આ અનુધર્મની પ્રરૂપણ કરી છે આ અનુધર્મ કે જેનું બીજુ નામ અવિહિ સા દયા છે, તે અવિહિસા દયાનુ મુમુક્ષુ જીવોએ સદા પાલન કરવું જોઈએ. ગાથા ૧૪
Page #523
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका म श्रु. अ २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ५०९
अन्वयार्थः' (जह) यथा (सउणी) शकुनिका-पक्षिणी (पंसुगुंडिया) पांसुना-रजसा
अवगुंठिता अवकीर्णाः (सियं) सितं संवद्धं (रयं) रजः (विहणिय) विल्य शरीरं कंपयित्वा (धंसयइ) ध्वंसयति अपनयति, (एवं) एवमनेन प्रकारेण (दवि) द्रव्या भव्यो मुक्तिगमनयोग्यः (ओवहाण) उपधानवान् उप सामीप्येन मोक्षप्रति ददाति इत्युपधानमनशनादिकमुग्रतपः, तदस्यास्तीति उपधानवान् (तवस्सि) तपस्वी साधुः (माहणे) माहनः मावधीरिति प्रवृत्तिर्यस्य स माहनः (कम्म) कर्म"ज्ञानावरणादिकं (खवइ) क्षपयति अपनयतीत्यर्थः ॥१५॥
और भी कहते हैं--" सउणी जह" इत्यादि ।
शब्दार्थ-'जहा-यथा' जैसे 'सउणी--शकुनिका' पक्षिणी 'पंसुगुंडिया-- पांसुगुंठिता' धृलिसे व्याप्तहोकर 'सियं--सितं लगीहुई 'रय-रजः' धूलिको 'विहूणिय-विधूय' शरीरको कंपाकर 'धंसयइ--ध्वंसयति' दरकरती है ‘एवं--एवम्' इसीप्रकार 'दवि--द्रव्यः' 'ओवहाण,--उपधानवान्' अनशन आदि तपकरने वाला 'तवस्सि--तपस्वी' साधु 'माहणे--माहनः' अहिसाव्रती पुरुप 'कम्म-कर्म' ज्ञानावरणादि कर्मको ‘खवइ--क्षपयति नाश करता है ॥१५॥
___ अन्वयार्थ' ' जैसे पक्षिणी रेत से भरने पर शरीर को कॅपा कर लगी हुई रेत को हटा ' देती है, उसी प्रकार भव्य मुक्तिगमन के योग्य, उपधानवान् अर्थात् उग्रतपस्वी, 'तथा माहन ' किसी की हिंसा न करो, ऐसा जिनका उपदेश है, वह' मुनि 'ज्ञानावरण आदि कर्मों का क्षय करता है ।।१५।।
पणी सूत्रधार छ-'सउणी जह' त्याह
साथ - जह--यथा' वी शते 'सउणी-शकुनिका' पक्षिा ‘प सुगुडियापांसुगठिता' धूथी १२315 ने 'सिय-सित' साणेदी 'रय -रज' धूमने विहणियविधूय' शरीरने ४ पावाने 'ध सय इ-च सयति' २ ४२ छ 'एव -एवम्' मा प्रभार 'दवि-दव्य' सव्य 'ओवहाण व -उपधानवान्' वास वगेरे त५ ४२वा वा तवस्सितपस्वी' साधु 'माहणे--माहन' मा सातवा ५३ष 'चम्म-मम्' ज्ञानावर कोरे भने 'खवइ-क्षपयति' नाश ४२ छे ॥१५
-सूत्रार्थજેવી રીતે શરીર પર લાગેલી રજને પક્ષિણું શરીર કંપાવીને દૂર કરી નાખે છે, એજ પ્રમાણે ભવ્ય, મુકિતગમનને વેગ્ય, ઉપધાનયુક્ત (ઉગ્રતપસ્વી), તથા કઈ પણ જીવની હિસા નકરે એ ઉપદેશ આપનાર મુનિ પણ જ્ઞાનાવરણીય આદિ કર્મોને લય કરે છે. ૧૫
Page #524
--------------------------------------------------------------------------
________________
५.१०
-
सूत्रकृतामसूत्रे
-
---
टीका... 'जह' यथा येन प्रकारेण 'पंसुगुंडिया' पांसुगुण्ठिता रजसा अवकीर्णा ।
व्याप्तेत्यर्थः, 'सउणी' शकुनिका पक्षिणी 'रि.यं रयं सितं वद्धं गरीरे लग्नं 'रयं' रज:-धुलिम् 'विहणीय' विधूय-शरीरं कंपयित्वा 'धंसई' ध्वंसयक्ति अपनर्यात 'एवं' एवम् , तथा 'दवि' द्रव्यः, भव्यो जीवः । 'ओवहाणवं- उपधानवान् = उग्रउग्रतरोग्रतमाभिग्रहादिसहितानश नादि.५:कारी । 'तवरसी' तपवीतपः शील:- 'माहणे' माहन:-मा कमपि प्राणिनं घातयेति उपदेशो यस्य इत्यंभूतः अहिंसाव्रतवान् , 'कम्मं कर्म ‘खवई' क्षपयति 'उपधानवान् तपस्वी उभयत्रापि तपसोऽभिधानात् तपःप्रधानोहि अनगारो भवति । यथा पक्षी शरीरसंलग्नं रजः शरीरकम्पनेन शरीरात् पृथक्करोति तथा मुक्तिगमनयोग्यः पुरुषः तपस्वी अनशनादिना स्वात्मसम्बद्धं शुभाशुभकर्म विनाशयति । ततः कर्मक्षयात् कृत्स्न
-टीकार्थ. जैसे रज (धूल) से लिप्त हुइ पक्षिणी, शरीर में लगी हुई रज को शरीर कॅपाकर हटादेती है, इसी प्रकार भव्य जीव, उग्र, उग्रत्तर और उग्रतम अनशन आदितप करने वाला, तपस्वी 'किसी भी प्राणी का घात मत करो' ऐसा उपदेश करने वाला अहिसाव्रती साधु कर्मों का क्षय करता है। ।, यहां ' उपधानवान् ' और 'तपस्वी' इन दोनों विशेषणों के द्वारा तप का कथन करके यह प्रकट किया गया है कि अनगार तपः प्रधान होते हैं। जैसे पक्षी शरीर में लगी हुई रज को शरीर कॅपा कर हटा देता है, उसी प्रकार मोक्षाभिलापी मुनि अनशन आदि तप के द्वारा अपनी आत्मा के साथ वंधे हुए कर्मों का क्षय करता है। तत्पश्चात् कर्मक्षय से समस्त कर्मों के
- - ૨૫ જેવી રીતે શરીર પર લાગેલી રજથી લિપ્ત થયેલી પક્ષિણી, પિતાની આંખને ફફGડાવીને તથા શરીરને કપાવીને તે રજને દૂર કરી નાખે છે, એજ પ્રમાણે ભવ્ય જીવ ઉગ્ર ઉતર અને ઉગ્રતમ અનશન આદિ તપ કરનાર તપવી, કેઈ પણ જીવની હિંસા ન કરો” “મા હણો! મા હણો ” એવો ઉપદેશ આપનાર અહિસાવ્રત ધારી સાધુ પણ કર્મોનો ક્ષય કરે છે
અહી “ઉપધાનવાન” અને “તપસ્વી' આ બે વિશેષણોને પ્રયોગ કરીને સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે અણગાર તપ પ્રધાન હોય છે જેવી રીતે પક્ષી પિતાના શરીર કપાવીને શરીર પર લાગેલી રજ દૂર કરી નાખે છે, એજ પ્રમાણે મોક્ષાભિલાષી મુનિ અનશન આદિ તપ દ્વારા પિતાના આત્માની સાથે બદ્ધ થયેલા કર્મોનો ક્ષય કરે છે. ત્યાર
Page #525
--------------------------------------------------------------------------
________________
समार्थबोधिनी टीका प्र . अ २ उ १ भगवदादित्रायकून निजपुत्रोपदेश कर्मक्षयात्मकमोक्षस्वरूप योग्यो भवतीति समुदितार्थः । उक्तं च-विधूनोति तु योगी पक्षौ पक्षीय भूतले ।
त्यक्त्वा कर्ममलं कृत्स्नं मोक्षमाप्नोति मोक्षवित् ||१|| सू० १५|| मोक्षार्थ प्रयतमानस्य साधोः मोक्षसामीप्यं प्राप्तस्य कदाचिदनुकूलोपसर्गः संपतेदिति दर्शयति सूत्रकारः - 'उहिय इत्यादि ।
मूलम् --
३ १
५
उदठिय मणगार मेसणं समणे ठोपटिटयं तवस्तणं ।
६
७ ३
७
१०
११
डहरा वुड्ढा य पत्थये अविसुस्से ण य तं लभेज्जणो || १६ |
छाया
उत्थितमनगारमेषणां श्रमणं स्थानस्थितं तपस्विनम् ।
दहरावृद्धाश्च प्रार्थयेरन् अपि शुष्येयुर्न च तं लभेरन् ॥ १६॥
1
क्षय लक्षण वाले मोक्ष के स्वरूप योग्य हो जाता है, यह समुदित अर्थ है. कहा भी है- “ विधूनोति तु योगी " इत्यादि ।
' जैसे पक्षी पंखों को झाडता है, उसी प्रकार मुक्ति का ज्ञाता योगी इस भूतल पर समस्त कर्ममल को तप संयम से धो डालता है और मोक्ष प्राप्त कर लेता है || १५॥
मोक्ष के लिए प्रयत्नशील साधु को, जो मुक्ति के समीप पहुँच चुका कदाचित् अनुकूल उपसर्ग प्राप्त हो जाता है, यह विषय सूत्रकार दिखलाते -" उट्टिय " इत्यादि ।
Ahme
शब्दार्थ - 'अणगारं - अनगारम्' गृहरहित मुनिको तथा 'पुसणं - - एपणीम् ' एपा को पालन करने के लिये 'उवहियं -- उपस्थितम्' तत्पर और' ठाणट्ठियं-માદ જ્યારે સમસ્ત કર્માંનો ક્ષય થઇ જાય છે,
ત્યારે કર્માંના ક્ષયલક્ષણવાળા મેાક્ષની પ્રાપ્તિ કરવાને ચેાગ્ય તે બની જાય છે આ समुहित अर्थ सित थाय छेउ छे - "विधुनाति तु योगी" त्याहि
cap
”જેવી રીતે પક્ષી પાખાને ફડફડાવીને શરીર પરની રજ દૂર કરે છે, એજ પ્રમાણે મુક્તિમાર્ગના જ્ઞાતા મુનિ આ ભૂતલ પર સમસ્ત કફલને તપસ યમ વડે ધેાઈ નાખે છે અને મેાક્ષ પ્રાપ્ત કરે છે“ !! ગાથા ૧૫મા
મેાક્ષને માટે પ્રયત્નશીલ સાધુ જયારે મુક્તિમાર્ગ પર આગળને આગળ સંચરણુ કરી રહ્યો હાય છે ત્યારે ક્યારેક અનુકૂળ ઉપમંગ પણ પ્રાપ્ત થઈ જાય છે. સૂત્રકાર હવે मेवात प्रछे- "उडिय त्याहि
शब्दार्थ –'अणगार - अनगारम्' गृह रहित भुनिने तथा 'पसण-पणाम्' शेषछाने पान खाने भाटे 'उचट्ठिय उपस्थितम्' तत्पर भने 'ठाणहिय स्थानस्थितम्'
Page #526
--------------------------------------------------------------------------
________________
५१२
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः%3
(अणगारं) अनगारम् मुनिम् तथा (एसणं) एपणाम् प्रति (उठिय) उत्थितं तत्परम् (ठाणट्ठियं) स्थानस्थितम् उत्तरोत्तरसंयमस्थानाध्यासितं (तवस्सिणं) तपस्विनम् अनशनादितपोनिष्टप्रदेहम् (समणं) श्रमणं (डहरा) दहराः पुत्रादयः (य वुड्ढा च) पुनः वृद्धाः पितृमातुलादयः (ण पत्थए) न प्रार्थयेरन् याचेरन् प्रवज्यां स्खलयितुम् (अविसुस्से) अपि शुष्येयुः प्रार्थनां कुर्वन्तस्ते श्रान्ता अपि भवेयुरित्यर्थः, परन्तु (तं) तं साधुम् (गोलभेज) नो लभेरन् तं स्वाधीनं कर्तुं प्राप्तुं वा नैव शक्ता भवेयुरिति ॥१६॥
स्थानस्थितम्' संयमस्थान में स्थित 'तवस्सिणं--तपस्विनम्' अनशनादि तपोनिष्ठ 'समणं-श्रमणम्' श्रमणको 'डहरा--दहराः पुत्रादि 'य वुड्ढा--य वृद्धाः' और उसके मातापिता आदि ‘ण पत्थए--न प्रार्थयेरन्' प्रवज्या छोडने के लिये चाहे प्रार्थनाकरें परंतु 'त--तम्' उससाधुको ‘णोलभेज्ज--नो लभेरन्' अपने अधीन नहीं कर सकता है ॥१६॥
-अन्वयार्थगृह के त्यागी, एषणा में तत्पर, उत्तरोत्तर संयम के स्थानों में स्थित, अनशन आदि तपों से देह को तपाने वाले श्रमण को कदाचित् छोटे पुत्रादि या वृद्ध पिता माता आदि दीक्षा त्यागने की प्रार्थना करे और प्रार्थना करते हुए थक भी जाएँ तो भी वे उस साधु को अपने अधीन करने में समर्थ नहीं होते ॥१६॥ ,
संयमस्थानमा स्थित 'तवस्सिण --तपस्विनम्' Sवास वगेरे तपोनिष्ठ 'समण --श्रमणम्' श्रभने 'डहरा-दहरा पुत्र वगेरे 'य वुड्ढा-च वृद्धा' मने तेना मातापिता वगेरे 'ण पत्थर--न प्रार्थ येरन्' प्रन्या छावान भाटे या प्राथना ४२ ५२ तु 'त--तम् तसाधु ने नो लमेज्ज-नो लभेरेन्' पोताना आधीन री शता, नथी. ॥१६॥
-सूत्रार्थગૃહ ત્યાગ કરનારા, એષણામા તત્પર, ઉત્તરોત્તર સયમના સ્થાને સ્થિત અને અનશન આદિ તપ વડે દેહને ત ાવનારા શ્રમણને નાના મોટા માણસે (નાના માણસો એટલે પુત્રાદિ, મોટા એટલે વૃદ્ધ માતાપિતા આદિ) કદાચ દીક્ષાનો ત્યાગ કરવાની પ્રાર્થના કરે, તો પ્રાર્થના કરનારા તેમ કરતા થાકી જાય છતા પણ તેઓ તે સાધુને સ યમના માર્ગેથી ચલાયમાન કરવાનું અને પિતાની ઈચ્છાને અધીન કરી શકવાને શક્તિમાન થતા નથી ૧દા
Page #527
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५१३
टीका'अणगारं' अनगारम् अगारं गृहं तत् यस्य नास्ति, इति अनगारः तमनगारं मुनि 'एसणं' एषगां प्रति संयमपरिपालनाय 'उहियं' उत्थितं तत्परम् । तथा 'ठाणद्वियं स्थानस्थितम् , उत्तरोत्तरं संयमस्थाने विद्यमानम् । 'तवस्सिणं' तपस्विनम, विशिष्टतपसा निस्तप्तशरीरम् । 'समणं श्रमणं साधुम् 'डहरा' दहराः, बालकाः । 'बुड्ढा य' बृद्धाश्च स्वमातृपितृप्रभृतिबृद्धजनाः । 'पत्थये' प्रार्थयेरन् प्रवज्यां त्यक्तुं प्रार्थयेरन् । ते एवं वदन्ति वृद्धस्य यष्टिमिवान्धस्य चक्षुर्व निर्धनस्य धनवत् तृपितस्य जलवत् त्वमेकएव अस्माकं पालयिता, नास्ति त्वत्तोऽतिरिक्तः कश्चिद् यमासाद्य शेषजीवनं यापयिष्यामः । एवं प्रार्थयमानास्ते 'अविसुस्से'
अपि शुष्येयुः प्रार्थनां कुर्वन्तस्ते श्रान्ता अपि भवेयुः । किन्तु 'त' साधुम् ''णो लभेज' नो लभेरन् स्वाधीनं कर्तुं न ते पारयन्ति, यतः संसारदुःखाद्वि
-टीकार्थजिसके अगार अर्थात् धर नहीं है अर्थात् जिसने गृहत्याग कर दिया है वह अनगान कहलाता है। उसको तथा जो संयम के पालन के लिए एपणा में तत्पर है, जिसने विशिष्ट तपस्या के द्वारा शरीर को पूरी तरह तपा डाला है, ऐसे श्रमण को वालक (पुत्रादि) या वृद्ध अर्थात् माता पिता आदि वृद्ध जन प्रव्रज्या त्यागने के लिए प्रार्थना करें और कहे-बूढे की लकडी के समान, अवे के लिए आँख के समान, निर्धन के लिए धन के समान और प्यासे के लिए पानी के समान, एक तुम्ही हमारे पालनकर्ता हो, तुम्हारे सिवाय दूसरा कोई ऐसा नहीं है कि जिसका सहारा लेकर हम अपना शेप जीवन पुरा करे।' इस प्रकार प्रार्थना करते हुए वे थक भी क्यों न जाएँ, किन्तु
-टीशर्थજેને ઘર નથી, એટલે કે જેણે ઘર ત્યાગ કર્યો છે, તેને અણગાર કહે છે એવા ઘરને ત્યાગ કરનાર, સયમના પાલનને માટે એષણામા તત્પર, અને જેણે વિશિષ્ટ તપસ્યા વડે શરીરને પૂરે પૂરૂ તપાવી નાખ્યુ છે એવા શ્રમણને બાલક (પુત્રાદિ, અથવા વૃદ્ધ (માતા પિતા આદિ વૃદ્ધ જન) સ સારી કુટુંબીઓ પ્રત્રજ્યાને ત્યાગ કરી નાખવા માટે કદાચ આ પ્રકારથી પ્રાર્થના પણ કરે કે- "વૃદ્ધની લાકડી સમાન, આધળાની આખે સમાન, નિર્ધનના ધન સમાન, અને તરસ્યાને માટે પાણી સમાન, એક તુ જ અમારે પાલનક્ત છે તુજ અમારે નેધારાનો આધાર છે એવી બીજી કોઈપણ વસ્તુ નથી કે જેને આધાર લઈને અમે અમારૂ બાકીનું જીવન સુખેથી વ્યતીત કરી શકીએ. આ પ્રકારની પ્રાર્થના કરનારા તેને વિનતી કરી કરીને થાકી જવા છતા પણ સંયમના માર્ગેથી ચલાયમાન કરીને તેને પિતાને આધીન કરી શક્તા નથી જે સંસારના દુખોથી ઉદ્વિગ્ન
सू. ६५
Page #528
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासत्रे जितो विशिष्टसंयमस्थानं प्राप्य विशिष्टतपसा संतप्तशरीरो न कदापि तेपां पित्रादीनां वाक्येभ्यो मोक्षपरिपन्थिभ्यो विचलति । किन्तु सर्वथा सुस्थिर एव मोक्षमार्गे स्थितो भवतीति । उक्तं च
बन्धूनां करुणावाक्यं श्रुत्वापि न निवर्तते । संयमेभ्यः परो योगी मुक्तिदेभ्यः समुक्तिभाक् ॥१॥सू०१६॥ • मुनिरनुकूलपरीपहादपि न प्रचलति तत्राह 'जड कालुणिया' इत्यादि।
मूलम् जइ कालुणिया णिकासिया जइ रोयंति य पुत्तकारणा । ७ ८ ९ १० ११ १२ १३ दवियं भिक्खू समुद्वियं णो लभंति ण संठवित्तये ॥१७॥
छाया यदि कारुणिकानि कुर्युर्यदि रुदंति च पुत्रकारणात् ।
द्रव्यं भिखं समुत्थितं न लभंते न संस्थापयितुम् ॥१७॥ उस साधु को अधीन नहीं कर सकते हैं। जो संसार के दुःखों से उद्विग्न हो चुका है, जिसने संयम के विशिष्ट स्थानको प्राप्त करके उग्र तपश्चरण के द्वारा शरीर को तपा लिया है, वह मोक्षमार्ग में विघ्न स्वरूप पिता माता आदि के वचनों से विचलित नहीं होता है। वह मोक्षमार्ग में पूरी तरह स्थिर ही बना रहता है। कहाभी है-." बन्धना करुणावाक्य " इत्यादि । , 'अपने वन्धुजनों के करुणवाक्यों को सुन करके भी उत्कृष्ट योगी संयम से निवृत्त नहीं होता है, वही मोक्ष प्राप्त करता है ॥१६।।
मुनि अनुकूल परीपह से भी चलायमान नहीं होता, यह कहते हैं"जइ कालुणिया" इत्यादि । થઈ ગયેલા છે. જેણે સચમનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરીને ઉગ્ર તપસ્યાઓ દ્વારા શરીરને તપાવી નાખ્યું છે, એ તે અણગાર, મોક્ષમાર્ગમ વિડ્વરૂપ થઈ પડે એવા માતાપિતા આદિના વચનોથી ચલાયમાન થતું નથી પરંતુ તે અડગતા પૂર્વક મોક્ષમાર્ગ પર સ્થિર १ . २ छ ४घु ५४ छ -'वन्धूनां करुणापाक्य " त्याह| પિતાના બધુજનોના કરુણ વાક્ય સાભળવા છતા પણ ઉત્કૃષ્ટ ભેગી સયમથી નિવૃત્ત થતો નથી એ સાધુજ મોક્ષ પ્રાપ્ત કરે છે ૧દા , હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે મુનિ અનુકૂળ પરીષહ વડે પણ સયમના भागे था यसायमान थत नथी” जद्द कालुणिया" त्यादि
Page #529
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ५१५
अन्वयार्थः । (जइ) यदि ते मातापित्रादयः, (कालुणियाणि) कारुणिकानि करुणाप्रधानानि वचनानि कार्याणि वा (कासिया) कुर्युः (जइ) यदि ते (पुत्तकारणा) पुत्रार्थम् पुत्रमेकमुत्पाद्य ततः प्रवज्याग्रहीतव्येत्यर्थः, (रोयंतिय) रुदंति च रोदनमपि कुर्युः, तथापि (दवियं) द्रव्यम् रागद्वेपरहितत्वान्मुक्तिगमनयोग्यत्त्वाद्वाद्रव्यभूतम् भव्यं (समुटियं) समुत्थितं संयमपालनतत्परम् (भिक्खू ) भिखं साधुम् (णो) नो नैव (लब्भंति) लभंते प्राप्नुवन्ति तथा (ण संठवित्तये) न संस्थापयितुम् गृहवासे तं स्थापयितुं शक्ता न भवन्तीत्यर्थः ॥१७॥
शब्दार्थ-'जइ-यदि' यदि वे 'कालुणियाणि-कारुणिकानि' करुणामय वचनवोले अथवा करुणामय कार्य 'कासिया-कुर्युः' करे 'जइ-यदि' यदि वे 'पुत्तकारणा-पुत्रकारणात् ' पुत्रके लिये 'रोयंति य-रुदंति च' रुदन करे तोभी 'दवियं-द्रव्यम् द्रव्यभूत 'समुट्टियं-समुत्थितम्' संयम करनेमें तत्पर 'भिक्खुभिक्षुम्' साधुको 'नो-नैव' नहीं 'लभंति-लभंते' प्रव्रज्यासे भ्रष्ट करसकते है तथा 'ण संठवित्तये-न संस्थापयितुम्' वे उन्हें गृहस्थलिंग में नहीं प्रवेश करासकते हैं।१७।
अन्वयार्थ यदि माता पिता आदि करुणाजनक वचन कहे या कार्य करे । अगर वे पुत्र के लिए गेऍ अर्थात् ऐसा कहे कि एक पुत्र उत्पन्न करके फिर दीक्षा ले लेना, तो भी रागद्वेप से रहित या मुक्तिगमन के योग्य मोक्षाभिलापी तथा संयम पालन में तत्पर साधु को वे प्राप्त नहीं कर सकते और उसे गृहवास में स्थापिते नहीं कर सकते ॥१७॥
शहाथ-'जइ-यदि'ने तेम्मा 'कालुणियानि-कारुणिकानि' समय क्यन माले मथवा हु भय आर्य 'कासिया कुयु' ४२ 'जइ-यदि' ते 'पुत्तकारणापुत्र कारणात् ' पुत्रना भाटे ‘रोयति य-रुदंति च' ३६न ४२ त ५९दविय - द्रव्यम्' 'द्रव्यभूत 'समुट्टिय --समुत्थितम्' सयम ४२वाभा तर५२ 'भिक्खु-भिक्षुम्' साधुने 'नो-नैव' नही 'लभ ति-लभते' प्रत्याशी ब्रटीश छ, तथा 'ण स ठवित्तयेम स स्थापयितुम् तमा तेमने अश्यदिगमा प्रवेश ४रावी. २०४ा समय नथी. ॥२७॥
_
-सूत्राथ - જે માતાપિતા આદિ કરુણાજનક વચને કહે, અથવા કરૂણાજનક કાર્ય કરે એટલે કે આક્રદાદિ કરે, તે પણ સયમનું પાલન કરવાને દૃઢનિશ્ચયી બનેલા તે મુનિને ચલાયમાન કરી શકતા નથી એટલે કે તેઓ તેને એવી કાકલૂદી કરે કે ”એક પુત્ર ઉત્પન્ન કરીને તુ દીક્ષા લેજે તે પણ રાગથી રહિત, મુકિતગમનને વ્ય, મેક્ષાભિલાષી તથા સંયમપાલનમા તાર સાધુને ગૃહવાસર્મા સ્થાપિત કરવાને સમર્થ બની શક્તા નથી પાછા
Page #530
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतामसूत्रे
टीका -1 'जई' यदि ते मातापितृपुत्रकलत्रादयः' 'कालुणियाणि' कारुणिकानि करुणरसपूर्णानि हृदयद्रावकाणि संयमशिखरात् पातकानि हीनदीनवचनानि नास्ति में त्वदन्यः शरणं त्वमेवैको विद्यसे इत्यादि विलासरूपाणि वचांसि, 'कासिया' कुयुः 'जइ य' यदि वा 'पुत्तकारणा' पुत्रकारणात् पुत्रनिमित्तं कुलवर्द्धनमेकपुत्रमुत्पाद्य पुनरेवं कर्तुमर्हसीति, 'रोयंति' रुदंति रोदनं कुर्वन्ति उरस्ताडन पुरःसरं नेत्ररूपशुक्तिपुटेभ्यनुटितमुक्तामालातः मुक्ताप्रपातवार्यश्रुधारापरंपरां मोचयन्ति, तथापि 'दवियं द्रव्यभूतम् रागद्वेपरहितत्वान्मुक्तिगमनयोग्य ‘समुट्ठियं' समुत्थितं संयमप्रासादारोहणे तत्परम् । 'भिक्खू भिक्षुम् ‘णो लभंते' न लभंते न प्रवज्यातो भ्रष्टं कर्तुं शक्नुवन्ति । 'ण संठवित्तये' न संस्थापयितुं तथा न संस्थापयितुं गृहवासे स्थापयितुं न समर्थाः भवन्ति । साधोर्मातृ पितृप्रमुखाः संयम
-टीकार्थकदाचित् माता, पिता, पुत्र, कलत्र आदि करुण रस से परिपूर्ण, हृदय द्रवित करनेवाले, संयम के शिखर से गिराने वाले दीनता हीनता प्रकट करने ___ वाले, 'तुम्हारे सिवाय मेरे लिए अन्ध को कोई शरण नहीं हैं, एक मात्र
तुम्हीं शरण हो' इत्यादि विलापरूप वचन कहे अथवा 'कुल को बढानेवाले एक पुत्र को उत्पन्न करके फिर संयम पालना' इस प्रकार का रोना रोऍ, छाती पीट पीट कर टूटी हुई मोतियों की माला से गिरने वाले मोतियों के समान आंसुओकी धारा बहावें, फिर भी "वे राग द्वेपसे रहित होने के कारण मुक्ति गमनके योग्य तथा संयमके प्रासाद पर आरोहण करने मे समर्थ
तत्पर भिक्षुकको प्रव्रज्या-संयम से च्युत चलायमान करने में समर्थ नहीं हो - सकते । पुनः गृहवास मे स्थापित नहीं कर सकते ।
टीआय- हाय माता, पिता, पत्नी माहि ४३ान, यिने द्रवित ४२ना सयभन शिपथी નીચે ગબડાવી દેનારા તથા દીનતા હીનતા પ્રકટ કરનારા,”તુ તો અમારા જેવા નિરાધારને માટે આધળાની લાકડી જેવો છે, તારા સિવાય અમારે કેઈનો આધાર નથી, અમારે તે માત્ર તારેજ આધાર છે“ ઇત્યાદિ વચને કહે, અથવા "કુળની વૃદ્ધિ કરનારો એક પુત્ર ઉત્પન્ન કરીને તુ સયમ અગીકાર કરજે“, આવા રોદણું રડે, છાતી ફૂટી ફૂટીને આક્ર દ કરે અને તૂટેલી માળામાથી ખરી પડતા તીઓ જેવા આસુ સારે, તે પણ તેઓ, તે રાગદ્વેષથી રહિત હોવાને કારણે મુકિતગમનને પાત્ર તથા સયમના પ્રાસાદ પર આરોહણ । ४२वाने उधत (त(५२) थये ते लक्षुने प्रवन्या (स यम)ना मागेथा श्युत (यसायमान) કરીને ગૃહાવાસમાં ફરી સ્થાપિત કરવાને સમર્થ થતા નથી આ કથનનું તાત્પર્ય એ છે કે
Page #531
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र शु. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५१७ तत्परसाधुसमीपमागत्य यदि करुणामयानि वचांसि ब्रूयुः मोहवशात् , यदि वा करुणोत्पादकं कार्य कुयुः, अथवा पुत्रमुद्दिश्य रुदन्ति, तथापि संयमपालने तत्परो मुक्तिगमनयोग्यो मुनिः संयमान प्रचलितो भवति, न वा गृहस्थलिंग पुनः प्राप्नोति, स्वव्रते स्थिरत्वात् इति ॥१७॥ । पुनरपि सूत्रकार आह 'जइविय' इत्यादि ।
मूलम्
जइविय कामेहिं लाविया जइ णोजाहिणवंधिउं घरं । जह जीवियं नावकंखए णो लभंति ण संठवित्तए ॥१८॥
९
१०
११
१२
१३
छाया यद्यपि च कामैावयेयुर्यदि नयेयुर्वद्ध्वागृहम् । यदि जीवितं नाविकांक्षेत नो लभन्ते न संस्थापयितुम् ॥१८॥
साधु के मातापिता वगैरह कोई स्वजन संयमी साधु के समीप आकर यदि मोहवश करुणापूर्ण वाणी वोलें या करुणा जनक कार्य करे अथवा पुत्र के लिए रोदन करे, तव भी संयम पालन में तत्पर मोक्षाभिलापी मुनि संयम से चलायमान नहीं होता और न फिर गृहस्थका वेप धारण करता हैं, क्योंकी वह अपने संयम पालने में स्थिर होता है ॥१७॥
सूत्रकार पुनः कहते हैं-'जइवि य' इत्यादि ।
शब्दार्थ-'जइवि य-यद्यपि' चाहे 'कामेहि-कामैः' शब्दादि रूप कामभोगों में 'लाविया-लावयेयुः प्रलोभन दे 'जइ-यदि' अथवा 'बंधिउं-बद्ध्या' बांधकर 'घर-गृहम् घर पर ‘णोज्जाहिण-नयेयुः' ले जावे 'जइ-यदि' परंतु यदि સાધુના માતાપિતા આદિ સ સારી સ્વજને સાધુની સમીપે આવીને મહિને અધીન થઈને કરૂણાપૂર્ણ વચને બોલે, અથવા કરૂણાજનક કાર્ય કરે અથવા પુત્રને માટે (પુત્ર ઉત્પન્ન કરીને જવા માટે) આગ્રહ કરે, આકદ કરે કે છાતી ફૂટે, છતા પણ સ યમપાલનમાં અડગ અને મેક્ષાભિલાષી એ ને મુનિ ચલાયમાન થઈને ગૃહસ્થને વેષ ધારણ કરતે નથી, પરંતુ અડગતા પૂર્વક સ યમનું પાલન કરે છે પાછા
पजी सूत्रा२ ४९ छे - “जइ वि य" त्या:
शहाथ-'जइवि य-यद्यपि' या 'कामेहि कामै ' २४ वगैरे ३५ म लोमा 'लाविया लावयेयु' प्रसासन मापे ' जइ-यदि ' अथवा 'व घिउ-बध्वा' माधिने 'घर --गृहम् ' घर५२ ‘णोज्जाहिण युयेन' 4 लय 'जइ-यदि' ५२तुन ते साधु
Page #532
--------------------------------------------------------------------------
________________
सूत्रकताइसूत्र अन्वयार्थः - (जइविय) यद्यपि (कामेहि) कामैः शब्दादिरूपैः (लाविया) लावयेयुः' प्रलोभनं दद्युः (जइ) यदि वा (वंधिउं) बद्ध्वा (घरं ) गृहम् (णोज्जाहिण) नयेयुः णमिति वाक्यालंकारे (जइ) यदि. परन्तु यदि स साधुः, ( जीवियं ) जीवितं संयमरहितजीवनम् (नावकंखए) नावकाक्षेत् नाभिलपेत तदा ‘णो (लमंति) नो लभंते ते कुटुंबिजनाः तं साधु स्वाधिकारे नैव कुर्वन्ति तथा (ण संठवित्तए) न संस्थापयितुं गृहे स्थापयितुं न शक्नुवन्तीति ॥१८॥
--टीका'जइवि य' यद्यपि साधोः सासारिककुटुंविपुरुषाः, 'कामेहि लाविया' कामैः-- शब्दादि मनोज्ञकामभोगैः लोभयेयुः, साधये कामादिना प्रलोभन दद्युः,
'जइबंधि' यदि वा वन्धयित्वा क्रुद्धाः सन्तो हस्तपादादिकं बन्धयित्वा, 'घरंवह साधु 'जीवियं-जीवितम्' संयम रहित जीवनको 'नावकंखए-नावकांक्षेत्' नहीं चाहता है ‘णो लभंति--नो लभन्ते वे उसे वशमें नहीं कर सकते है ण संठवित्तए--न संस्थापयितुम और उसे गृहस्थ भाव में नहीं रख सकते है।।१८॥
-अन्वयार्थ। यद्यपि वे स्वजन शब्दादि कामभोगों का प्रलोभन दे अथवा वॉधकर घर ले जाएँ । परन्तु साधु यदिअसंयम जीवन की अकांक्षा न करे तो वे उसे अपने अधिकार में नहीं कर सकते और न घर में रख सकते हैं । ॥१८॥
-टीकार्थ-- . ' साधु के स्वजन को भले ही शब्द आदि मनोज्ञ कामभोगों का प्रलोभन दे अथवा क्रुद्ध होकर उसके हाथ और पैर बाँध कर घर ले जाएँ 'जीविय-जीवितम् ' सयम वरना पनने ‘नावक खए-नायकांक्षेत्' 'न छ णो ल भति-नो लभ ते ते तेने वशमा ४२ शता नथी ‘ण स ठवित्तए-न स स्थापयितुम्' અને તેને ગૃહસ્થ ભાવમાં રાખી શકતા નથી ૧૮
-सूत्राथકદાચ તે સ્વજનો તેને શબ્દાદિ કામભેગેનુ પ્રલેભન બતાવે, અથવા તેને પરાણે બાધીને ઘેર લઈ જાય, તો પણ અસયમ જીવનની આકાક્ષા ન રાખનાર તે સાધુને તેઓ સંયમના માર્ગેથી ચલાયમાન કરી શકતા નથી અને પરાણે ઘરમાં રાખી શકતા નથી ૧૮
-टीआयતે સાધુના સ્વજનો તેને શબ્દાદિ મનન કામભોગોનું પ્રલોભન બતાવીને પણ સયમના માર્ગેથી ચલાયમાન કરી શક્તા નથી તેઓ કદાચ ક્રોધાવેશમાં આવી જઈને
Page #533
--------------------------------------------------------------------------
________________
. समयाय बोधिनी टीका प्र श्रु अ २ उ १ भगवदादिनाथकृनो निजपुत्रोपदेश ५१९
णेजाहि गृहं नयेयुः, 'जइ' यदि, परन्तु यदि 'जीविय नावकंखए' जीवितं नावकांक्षेत् परन्तु यदि स साधुः असंयमजीवनं नावकांक्षेत् । तदा 'णो लभंति' नोलभन्ते 'ण संठवित्तए न गृहेऽसंयमजीवने संस्थापयितुं शक्ष्यति । ___अयं भावः-यदि संयमपरिपालनगीलं साधु साधु संवन्धिनः साधुसमीपमागत्य साधु विषयभोगेन प्रलोभयेयुः । असफलाः सन्तः क्रुद्धा यष्टयादिना ताडयन्तो यदि वा साधुं बंधयित्वा गृहं नयेरन् एतादृशं अनुकूलप्रतिकुलोपसर्ग कुर्युः। परन्तु एतादृशा अनुकूलप्रतिकूलोपसर्गद्वारा परिपीडितोऽपि साधु यदि असंयमजीवनं नाभिलपति, तदा तस्य परिवाराः तं साधु स्वाधिकारे आनीय गृहे स्थापयितुं समर्था न भवन्ति । परमानन्दजनकं शारदचन्द्रवनिमल सुधेव मुस्त्रादगंयमनीरसमुद्रशिगिरं निर्मलं जलं पीत्वा काममोगरूपं धाराशुचिरूपं विषयजलं को हि पातुमभिवांछेत् न कोपि इति ॥ १८ ॥ परन्तु माधु यदि असंयम जीवन की उच्छा न करे तो वे उसे पा नहीं सकते और न घर में रख सकते है।
तात्पर्य यह है-संयम का पालन करने की रुचिवाले साधु के सम्बन्धी यदि साधु के समीप आफर विषयमोगों का लालच देवें और जब उसमें सफल न हो तो क्रुद्ध होकर लकडी आदि से पीटने लगे या बाँधकर घरं ले जाएं अर्थात् इस प्रकार का अनुकूल या प्रतिकूल उपसर्ग करे, तब भी अनुकूल और प्रतिकूल उपसर्गों द्वारा पीडित होकर भी साधु यदि असंयम जोवन की इच्छा नहीं करता है तो उसके परिवार वाले उस साधु को अपने अधिकार में लाकर घर में रखने को समय नहीं हो सकते । परमानन्द को उत्पन्न करने वाले, जरत्कालीन चन्द्रमा के समान निर्मल, सुधा के समान भुस्वादु, क्षीरसागर के जल के समान शीतल और निर्मल जल को पीकर તેના હાથ પગ બાંધીને તેને પણે ઘેર લઈ જાય છે, પરંતુ અસ યમ જીવનની તે સાધુ ઈચ્છા જ ન કરે તો તેઓ તેને ઘરમાં પણ રાખી શક્તા નથી
તાત્પર્ય એ છે કે સચમનું પાલન કરવાની રુચિવાળા આધુના સસારી સ્વજન સાધુની સમીપ આવીને તેને વિષય ભોગેની લાલચ આપે, અને તે રીતે તેને સમજા વવામાં નિષ્ફળ જ્યાથી કીધે ભરાઈને તેને લાકડી આદિ વડે માગ્યા લાગી જાય અથવા બાધીને ઘેર લઈ જાય, એટલે કે આ પ્રકારના અનુકળ અને પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા પીડિત થવા છતા પણ જે સાધુ અસ યમી જીવનની ઈચ્છા કરે નહી તે તેના સ્વજ પણ તે સાધુને પિતાના અધિકારમાં લઈને તેને પરાણે ઘરમાં રાખી શકવા ને સમર્થ થતા નથી પરમાન દ ઉત્પન્ન કરનાર, બદતુના ચન્દ્રમા જેવુ નિર્મળ, અમૃત જેવું મીઠું, અને
Page #534
--------------------------------------------------------------------------
________________
५२०
मत्रावास
--मूलम्--
सेहंति य णं ममोइणो मायापिया य सुया य भारिया पोमाहि ण पासओ तुम लोगं परं पि जहासि पोस णो ।१९॥
-छायाशिक्षयति च ममत्ववन्तो मातापिता च मुताश्च भार्याः । पोपय नो दर्शकस्त्वं लोकं परमपि जहासि पोपय नः ॥१९॥
अन्वयार्थ--- (ममाइणो) ममत्ववन्तः (मायापिया च) मातापिता वा जननीजनको कामभोग रूपी खारे और गंदे विपम रूपी जल को पीने की कौन अभिलापा करेगा? कोई नहीं ॥१८॥
शब्दार्थ-'ममाइणो-ममत्ववन्तः' यह मेरा है ऐसा जानकर स्नेहकरने वाले उसके मायापिया य--मातापिता च' मातापिता मुया य--मुताः' पुत्र और 'भारिया--भार्याश्च' स्त्री 'सेहंति य--शिक्षयंति च, शिक्षाभी देते है कि 'तुमं पासओ-त्वम् दर्शकः' तुम सूक्ष्म दर्शी हो 'पोसाहि-पोपय' 'ण--अस्मान् हमारा 'परंपि--परमपि' दुसरे भी ' लोग-लोकम्' लोकको 'जहासि-त्याजसि' खराव कर रहे हो अतः ‘णो--नः' हमारा 'पोस--पोपय' पोपण करो ।।१९।।
-अन्वयार्थ ममता वाले माता, पिता पुत्र और पत्नी ऐसे शिक्षा देने वाले वचनों ક્ષીર સાગરના જળના સમાન શીતલ અને નિર્મળ જળનું પાન કરીને, કામભોગ રૂપી ખારા ગદા અને વિષમ જળનું પાન કરવાની અભિલાષા કેણ કરે ? (કઈ પણ ન કરે) ગાથા ૧૮
शहा-'ममाइणो-ममत्ववन्त ' - भा३ छ मेयु ताने स्ने ४२वावाणा तना, मायापिया य-माता पिता च' माता पिता 'सुया य-सुता' पुत्र भने 'भारियाभार्याश्च' सी 'सेय सि य-शिअय तिच' शिक्षा ५ मापे छ 'तुम पासो-त्यम् दर्शक' तमे सूक्ष्मदृशी छ। 'पोसाहि-पोपय' पालन ४२। ‘ण-अम्मान् ' भा३ 'परपि-परमपि' मीना ५५ 'लीगं-लोकम् ' साने 'जहासि त्यजसि' म२५ ४२ २हा छ। मेथी ‘णो-न' उभा३ 'पोल-पोषय' पौष ४ ॥१८॥
सूत्रार्थસૂત્રકાર પૂર્વગાથામાં પ્રતિપાદિત વિષયનુ આગળ નિરૂપણ કરે છે તે સાધુ પ્રત્યે સમતાભાવથી યુક્ત એવા તેને માતા, પિતા, પુત્ર અને પત્ની તેને
Page #535
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र श्रु अ २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५२१ इत्यर्थः, (सुया य) सुताः पुत्राश्च (भारिया) भार्याश्च स्वकीया पल्यः (सेहतिव्य शिक्षयति च शिक्षाप्रायं वचनमुच्चारयति च, (तुमं) त्वम् (पासओ) दर्शक सूक्ष्मा र्थद्रष्टा त्वमसीत्यर्थः, (पोसाहि) पोषय परिपालय (ण) न अस्मान् । (परंपि) परमपि 'लोगं लोकं' (जहासि)-त्यजसि अतः (णो) नः अस्मान् (पोस) योपेय परिपालयेत्यर्थः ॥ १९॥
टीका 'ममाइणो' ममत्ववन्तः 'मायापिया य सुया य भारिया' मातापिताचसुताश्च भार्याः मोहवशेन 'सेहंति' शिक्षयन्ति साधु नवदीक्षितम् । शिक्षावचनमाह---- 'तमं पासओ' त्वमसि दरदर्शी 'पोसणो' पोपय न पोषयाऽस्मान् 'परं वि' परमपि 'लोग' लोकं परलोकमपि त्यजसि, अस्मान् पालयतस्ते परलोकोऽपि का उच्चारण करते हैं तुम सूक्ष्म बातों को समझने वाले हो, अतःहमारा पोपण करो। अगर हमारा पोपण नहीं करते तो अपने परलोक का त्याग करते हो अर्थात् उसे विगाडते हो। अतएव हामरा पोपण करो ॥१९॥ ..
-टीकार्थमाता, पिता, पुत्र और पत्नी मोहके वश होकर नवदीक्षित साधुको इस प्रकार सिखाते हैं- तुम दूरदर्शी हो, अतः हमारा पोषण करो। हमारा पालन नहीं करोगे तो तुम्हारा परलोक भी सुव्यवस्थित नहीं होगा। अतएव हमारा पोषण करो।
" नवदीक्षित साधुका माता पिता पुत्र पत्नी आदि स्वजन यो सिखलातें हैं। तुम्हारे सिवाय हमारा कोई आश्रय नहीं है। देखो, तुम विद्वान् हो,
એ ઉપદેશ આપે છે કે – તમે સૂમ વાતે સમજનાર છે, તે અમારુ પિષણ કરવાની તમારી ફરજ ને સમજે. જો તમે અમારુ પિષણ નહી કરે તે તમારે પરભવ બગાડશે તેથી તમારે અમારૂ પિષણ કરવું જ જોઈએ ૧૯
-टीआर्थ" માતા, પિતા, પુત્ર અને પત્ની મેહને અધીન થઈને નવદીક્ષિત સાધુને આ પ્રમાણે, શિખામણ આપે છે-“તમે દરદશી છે, તે અમારુ પિષણ કરવાની તમારી ફરજ અદા કરે છે તમે અમારા પ્રત્યેની ફરજ નહી બજાવે તો તમારે આ ભવ અને પરભવ બગાડશો ! , તાત્પર્ય એ છે કે માતા, પિતા, પુત્ર, પત્નિ આદિ સ્વજને નવદીક્ષિત સાધુને પિતાને ગણીને આ પ્રમાણે શિખામણ આપે કે હે પુત્ર '( હે પિતાજી', હે સ્વામી !) તમે અમારો ત્યાગ કરીને સાધુ બન્યા હોવાથી અમને ઘણુ જ દુખ થાય છે તમારા સિવાય અમારે सू १६
Page #536
--------------------------------------------------------------------------
________________
५२२ . . . . . . .
. सूत्रकृतागसत्रे सुव्यस्थितो भवेत् । तस्मात् 'पोस: णो' पोषय न-पोषणं कुरु । नवजात दीक्षं, मातृपितृपुत्रकलत्रादयोः वान्धवाः शिक्षयन्ति, अयं ममेति मत्वा ते कथयन्ति । हे पुत्र ! भवदर्थ वयं अतिदुःखिनो भवेम। भवन्तं विहाय नान्यः कश्चिदस्त्यस्माकं शरणम्। त्वं पश्य, त्वमसि. विद्वान् अतस्त्वमस्मान् पालयः । अन्यथा साधुभावमासाद्य तत्त्यागात् अयं लोकस्तु त्वया विनाशित एव । अस्माकमपालने परलोकमपि नाशयिष्यसि । स्वजनानां परिपालनेन महापुण्यप्राप्ति भवति । अस्मान्पालयेत्याधुपसर्ग, करोतीति ॥१९॥
पूर्वोपदर्शितोपसर्गर्वाधिताः केचन मलिनसत्वाः पुनरपि संसारमेवाऽऽविशन्ति, इत्याह- ‘अन्ने' इत्यादि । ।
। मूलम् अन्ने अन्नेहि मूच्छिया मोहं जंति नरो असंवुडा .
विसमं विसमेहिं गाहिया ते पावेहिं पुण्णो पगभिया ॥२०
छाया
। अन्येऽन्येषु मृच्छिता मोहं यान्ति नरा असंवृताः।
विपमं विषम ाहितास्ते पुनः पापैः प्रगल्भिताः ॥२०॥ अतः हमारा पालन करो। अन्यथा साधु होकर तुमने यह भव तो विगाड, ही लिया है, हमारा पालन न करने के कारण परलोक भी नष्ट कर डालोगे स्वजनों का पालन पोषण करने से महान् पुण्यकी प्राप्ति होती है । अतएव तुम हमारा पालन करो । इस प्रकार वे उपसर्ग करते हैं ॥१९॥
. पूर्वोक्त उपसर्गों से पीडित होकर कोई कोई दुर्वल हृदय पुनः संसार' में प्रवेश करते हैं, यह कहते है- 'अन्ने' इत्यादि।
કઈ આધાર નથી તમે ઘણું જ વિદ્વાન છે, છતાં આટલું પણ સમજતા નથી. અમારૂ પાલન પિષણ કરવાની તમારી ફરજ છે તમારી ફરજ ચુકીને તમે આ ભવ તે બગાડે જ છે અને પરભવ પણ બગાડવાના જ છે સ્વજનનુ પાલન પોષણ કરવાથી મહાત્ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તમે સ સારી બની જઈને અમારૂ પાલન કરે આ પ્રકારની શિખામણ તેઓ તે નવદીક્ષિત, સાધુને આપે છે આ પ્રકારે તેઓ ઉપસર્ગ કરે છે ગાથા૧૯
પૂર્વોક્ત ઉપસર્ગોથી પીડિત થઈને કઈ કેઈનબળા મને બળવાળા સાધુઓ સસારમાં पाछ। ५२ छे; ते पात सूत्रा२ हुवे ४८ ४२ छ "अन्ने, त्यादि
Page #537
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ५२३
अन्वयार्थ:-:. . . . . : - (असंवुडा) असंवृत्ताः संयमवर्जिताः, (अन्ने नरा) अन्ये नराः केचन कातराः (अन्नेहिं) अन्येषु मातृपित्रादिषु (मुच्छिया) मूच्छिताः गृद्धाः (मोहजंति) मोहं यान्ति (विसमेडिं)' विपमैः, "संयमहीनपुरुपैः (विसमं) विषममसंयम (गाहिया) ग्राहिताः स्वीकारिताः सन्तः (पुणो) पुनः पुनरपि (पावेहिं) पापैः पापकर्मसु 'पगब्भिया'-प्रगल्भिताः धृष्टतां गता इति ॥२०॥" ....
टीका----- .. . . .. 'असंवुडा' . असंवृताः सर्वविरतिलक्षणसंयमभाववर्जिताः, 'अन्ने नरा' अन्ये नराः साधुभावे अपरिपकमतयः कातराः पुरुषाः, 'अन्नेहिं मूच्छिया'
शब्दार्थ--'असंवुडा--असंवृताः' संयमरहित 'अन्ने नरा-अन्ये नराः' दूसरे मनुष्यः अन्नेहि--अन्येषु' मातापिता आदि दूसरे में 'मुच्छिया--मूच्छिता' आसक्त होकर 'मोह जंति--मोहं यान्ति मोहको प्राप्त होते हैं 'विसमेहि-विपमैः संयमरहित पुरुपों के द्वारा :विसम-विषमम्', असंयमको 'गाहिया-ग्राहिताः स्वीकार कराये हुवे वे पुरुप :पुणो--पुनः' फिर 'पावेहि-'पापैः' पापकर्मकरने में 'पगभिया-प्रगल्भिताः धृष्ट होजाते हैं ॥२०॥
-अन्वयार्थ--
। । संयम से रहित कोई कायर जन माता पिता आदि में मूर्छित होकर अपनी प्रव्रज्याका त्याग करके मोहको प्राप्त होता है । असंयमी पुरूपों द्वारा माता पिता द्वारा असंयम जिन्हे ग्रहण करवाया गया हैं ऐसे वे पुनः पाप कर्मों में धृष्ट बन जाते हैं ॥२०॥
शहाथ-'अस वुडा-अस वृडा 'सयम पार ' अन्नेनरा-अन्ये नरा' मी मनुष्य 'अन्नेहि-अन्येषु' माता पिता विगैरेभा 'मुच्छिया-मुच्छिता'' मासात थान 'मोह जति-माह यान्ति' भाडने प्रास थाय छ ‘विसमेहि-विषमै ' सयभावार ५३पोना द्वारा 'विसम-विषमम्' मस यम ने 'गाहिया ग्राहिता' स्वी२ शये ते ५३५ पुणो-पुन ' 'पावेहि-पापै ' ५५ ४२वामा ‘पगभिया-प्रगल्भिताः' ધૃષ્ટ થઈ જાય છે. મારો
। सूत्रार्थમાતાપિતા આદિ પ્રત્યેના મૂછભાવને કારણે કઈ કઈ કાયર સાધુએ પિતાની પ્રવજ્યાને (સ યમને) ત્યાગ કરીને ફરી સ સારમાં પ્રવેશ કરે છે. અંસ યમી પુરૂ દ્વારા , માતાપિતા દ્વારા જેમને અસયમ ગ્રહણ કરાવવામાં આવ્યા છે એવાં તેઓ, પાપકર્મમાં એવા તે પ્રવૃત્ત થઈ જાય છે કે પાપકર્મ કરતા તેઓ લજિજત પણ થતા નથી. પારો
Page #538
--------------------------------------------------------------------------
________________
५२४ ।।: -.. !
सूत्रकतामसूत्र अन्येषु मातृपितृकलत्रादिषु मूर्छिताः गृद्धिभावं गताः, 'मोहं जंति' मोहं यान्तिअसंयमानुष्ठाने मोहं प्राप्नुवन्ति । तथा 'विसमेहिं विसमं गाहिया' विपमैः मोहग्रस्तमातापितृकलत्रादिभिः चिपमं । असंयमसंसारभावं ग्राहिताः । स्वीकारिताः पुणोपावेहिं पगम्भिया' पुनः पापेषु प्राणातिपाताद्यष्टादश पापेषु प्रगल्भिताः आसक्ता भवंति, पुनरपि पापकर्माचरणे धृष्टतां प्राप्ता भवंति पापकर्मकुर्वाणा अपि न लज्जन्ते ,कश्चिदल्पबुद्धिरसंयतः पुरुषः मातृपित प्रभृतिस्वजनोपदेशमवाप्य तेष्वेव संसारसहायकपरिवारेषु मूच्छितो भवति, स असंयमी असंयतपुरुषैरसंयम ग्राहितोः पुनरपि पापकर्मण्येव संसक्तो भवति । रागद्वेषादीनां प्रबलसंस्कारवलात् पुनः संसारे एव पततीति भावः ॥ २० ॥
' टीकार्थतरः सर्वविरति संयम से रहित, साधुता में अपरिपक्क बुद्धिवाले कायर पुरुष - माता पिता पत्नी आदि में मूर्छित होकर मोहका. प्राप्त हो जाते है। विषम अर्थात् माता पिता कलत्र आदि के द्वारा उन्हे पुनः असंयम ग्रहण करवा दिया जाता है। ऐसे पुरुप फिर से प्राणातिपात आदि अठारह प्रकार के पाप करने में धृष्ट बन जाते हैं - अर्थात् पापकर्म करते हुए लज्जित नहीं होते हैं। तात्पर्य यह है कि कोई अल्प वुद्धि असंयमी पुरुष माता पिता आदि स्वजनो का उपदेश पाकर. उन्ही में-संसार के सहायक परिवार में मूच्छित हो जाता है । उस असंयमी पुरुप पुनः असंयम ग्रहण करवा देते हैं और वह पुनः पापकर्म में आसक्त हो जाता है। अर्थात् वह रागद्वप के प्रवल संस्कार के बल से पुनः संसार में ही पड जाता है अर्थात् संयम से भ्रष्ट हो जाता है ॥२०॥
-टीआथ- ' સર્વવિરતિ રૂપ સયમથી રહિત, અપરિપકવ બુદ્ધિવાળ, સંયમનું માહાસ્ય નહી સમજનારે તે કાયર પુરૂષ માતા, પિતા, પત્ની આદિમા મૂછિત થઈને મેહને વશ થઈને સંયમને પરિત્યાગ કરે છે ”વિષમ“ એટલે કે માતા, પિતા, પત્ની આદિ દ્વારા તેને ફરી અસ યમને માર્ગે લાવી દેવામાં અવાય છે, એવો પુરૂષ ફરી પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારના પાપકર્મોમાં ધૃષ્ટ બની જાય છે, એટલે કે એવા પાપ સેવતા લજ્જા અનુભવો નથી. તાત્પર્ય એ છે કે કેઈ અલ્પબુદ્ધિ, અસંયમી પુરૂષ માતા, પિતા આદિ સ્વજનને પૂર્વોક્ત ઉપદેશ સાંભળીને તેમનામાં જ (સંસારના સહાયક પરિવારમા) આસક્ત થઈ જાય છે તે સાધુને તેઓ ફરી અસયમ ગ્રહણ કરાવે છે.એટલે કે ફરી ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરાવે છે. અને આ પ્રકારે ગૃહસ્થાવાસમાં પાછા ફરેલો તે પુરૂષ ફરી પાપકર્મોમા આસક્ત થઈ જાય છે એટલે કે રાગદ્વેષના પ્રબળ સંસ્કારના પ્રભાવથી ફરી સ સારના મેહમાં ફસાઈ 'જઈને પાપકર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કે તે સંયમના માર્ગેથી ચુત થઈને સસારની માયામાં ફરા ફસાઈ જાય છે. ૨૦
Page #539
--------------------------------------------------------------------------
________________
% 3D
समयार्थ बोधिनी टीका प्र. श्रु.अ.२ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५२५
मातापित्र्यादिकुटुंबस्नेहपाशयंत्रितः संयमात् भ्रष्टः संसारचक्रमेव भ्रमति, तर्हि आत्मार्थिभिः साधुभिः किं कर्त्तव्यमित्युपदिशति शास्त्रकारः 'तम्हा दवि' इत्यादि ।
मूलम्
तम्हा दवि इक्ख पंडिए पावाओ विरए अभिनिब्बुडे । पणये वीर महावीहिं सिद्धिपहं णेयाउयं धुर्व ॥२१॥
११
१२
१३
छाया तस्माद्रव्य ईक्षस्त्र पण्डितः पापाद्विरतोऽभिनिवृतः । प्रणता वीरा महावीथीं सिद्धिपथं नेतारं ध्रुवम् ॥२१॥
माता पिता आदि कुटुम्बी जनों के स्नेहके वन्धन में पड़ा हुआ संयमभ्रष्ट पुरुप संसार चक्र में ही भ्रमण करता है, तो आत्मार्थी साधुओंको क्या करना चाहिए? शास्त्रकार इस विषय में उपदेश देते हैं-- 'तम्हा दवि इत्यादि।
शब्दार्थ--तम्हा-तस्मात् , इसलिये (माता पितामें आसक्त होकर पापकर्म करते हैं इसलिये) 'दवि--द्रव्यो' मुक्ति गमन के योग्य अथवा रागद्वेपरहित 'इक्ख--इक्षस्त्र विचारो 'पंडिए--पंडितः' सत् असत् के विवेक से युक्त तथा 'पावाओ--पापात्' पापसे (पाप जनक अनुष्ठानसे) 'विरए--विरतः' निवृत्तहोकर अभिनिव्वुडे 'अभिनिवृतः शान्त हो जाओ कारणकी 'वीरे-धीरः कर्मके विदारण करने में समर्थ पुरुप 'महावीहिं--महावीथीम्' महामार्गको 'पणए-प्रणताः' प्राप्त करते है 'सिद्धिपदं-सिद्धिपथम' जो महामार्ग सिद्धिका मार्ग 'णेयाउयं--नेतारम' मोक्षके पास ले जानेवाला और 'धुंव- ध्रुवम्' निश्चल है ॥२१॥
માતા, પિતા આદિ સ્વજનેના સ્નેહના બન્ધનમા બે ધાયેલે તે સ યમબ્રણ પુરૂષ સ સાર ચક્રમા જ ભ્રમણ કર્યા કરે છે તે આત્માથી સાધુઓએ શું કરવું જોઈએ? આ प्रश्न उत्तर उनी गाथामा सूत्रारे २माये। छ- "तम्हा दवि त्या
शहाथ---'तम्हा-तस्मात् 'तरण (मातामा मासात थाने-तल्लीन छने) पा५४ ४२ छ त भाट) 'दवि द्रव्यो' भुति भन भाटे योग्य अथवा रागद्वेष रहित थन 'इक्ख-रक्षस्व' विद्यारीत 'पंडिए-पंडिन 'सत्य मसत्यना विवे४थी युत तथा पावाओ-पापात् ' पाथी (पा५ । अनुष्ठानथा) 'विरए-घिरत ' निवृत्त थाने । अभिनिचुडे-अभिनिवृत्त ' शान्त यतया ४१२ वीरे-धीर' भनी विहार ४२वामी समर्थ १३५ 'महावीहि-महावीथीम् ' मला माजन 'पणप-प्रणता' प्राप्त ४२ छ सिद्धिपद -सिद्धिपथम्' २ मामा-सिद्धिने माग 'णेयाउयं-नेतारम्' मोक्षना पासे याचा अने'धुव -धृवम् निश्चल छे ॥१॥
Page #540
--------------------------------------------------------------------------
________________
• ५२६
अन्वयार्थः
SI
( तम्हा) तस्मात् यस्मात् मातापित्रादिष्वासक्ताः पापं कुर्वन्ति तस्मात् 'दवि' द्रव्यो मुक्तिगमनयोग्यः साधुः सत् त्वम् (इक्ख) ईक्षस्व पर्यालोचयेत्यर्थः, एवं (पंडिए) पंडितः सदसद्विवेकयुक्तः, (पावाओ) पापात् पापजनकानुष्ठानात्, (विरं ) विरतः निवृत्तो भूत्वा (अभिनिवडे) अभिनिर्वृतः शांतोभूयाः इत्यर्थः ' यतः (वीरे) वीराः कर्मविदारणे समर्थाः पुरुषाः (महाविहि) महावीथीम् = महामार्गमित्यर्थः, (पण ए) प्रणताः प्रहीभूता भवन्ति प्राप्नुवन्तीत्यर्थः, (सिद्धिं पहं) सिद्धिपथम् (याउयं) नेतारम् (धुवं ) ध्रुवम् निश्चलमिति ॥ २१ ॥
टीका
प
1
हे शिष्य ! ' तम्हा' तस्मात्कारणात् 'दवि' द्रव्यम्, मोक्षगमनयोग्यः यद्वा रागद्वेपरहितो भूत्वा त्वम् 'इक्ख' ईक्षस्व विचारय विवेकबुद्धया, 'पंडिए' पण्डितः,
अन्वयार्थ
5
7
य
माता पिता आदि स्वजनो में आसक्त पुरुष पापका उपार्जन करते हैं, -इस कारण मुक्तिगमन के योग्य मोक्षाभिलापी साधु विचार करे सत् और असत् के विचार से युक्त तथा पापजनक कार्यों से विरत होकर शान्त हो, क्योंकि कमका विदारण करने में समर्थ पुरुष महामार्गको प्राप्त करते हैं । वह महामार्ग सिद्धिका पथ है, मोक्षकी ओर ले जाने वाला है ध्रुव और निश्चित है ॥२१॥ टीकार्थ
सूत्रकृताङ्गसूत्रे
Ta
हे शिष्य ! इस कारण होकर विचार करो । सत्
-
-W
मोक्षगमन के योग्य अथवा रागद्वेष से रहित असत् के विवेकसे युक्त मेधावी मुनि पाप से
- सूत्रार्थ
માતા, પિતા આદિ સ્વજનામાં આસકત થયેલા પુરૂષ પાપનુ ઉપાર્જન કરે,છે. આ કારણે મુકિતગમનને પાત્ર, મેાક્ષાભિલાષી સાધુએ વિચાર કરવા જાઇએ સત્ અને -અસના વિવેકથી યુક્ત થઇને તેણે પાપજનક કાચેાથી નિવૃત્ત થવુ જોઇએ અને ક્રાદિને ત્યાગ કરીને સમતા ભાવ ધારણ કરવા જોઇએ. કારણ કે જેએ કર્મીનુવિદ્યારણુ કરવાને સમર્થ હાય છે, તે પુરુષા મહામાર્ગને પ્રાપ્ત કરે છે તે મહામા`ગ સિદ્ધિને માર્ગ છે અને મેાક્ષધામમા લઈ જનારા નિશ્ચિત માર્ગ છે
- टी अर्थ -
હે શિષ્યેા! તે કારણે મેક્ષગમનને પાત્ર થઇને અથવા રાગદ્વેષના ત્યાગ કરીને વિચાર
"
કરે સત્ અસના વિવેકથી યુક્ત મેધાવી મુનિએ પાપકર્માથી વિરત (નિવૃત્ત) થવુ જોઇએ
Page #541
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टीका प्र. श्रु. अ.२ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश. ५२७ सदसद्विवेकयुक्तो मेधावी मुनिः, 'पावाओ पापेभ्यः 'विरए' विरतः निवृत्तः 'अभिनिव्वुढे' अभिनिवृतः क्रोधादिपरित्यागात् शान्तो भव । तथा - एप मार्गः वीराणां 'वीरे' वीराः कर्मविदारणे समर्थाः पुरुषाः, 'महावीहिं' महावीथीम् विशालमार्गम् , मोक्षमार्गम् , कथंभूतं तत्राह 'सिद्धिपहम् सिद्धिपथं सिद्धेर्मोक्षस्योपायभूतम् सम्यग्रज्ञानादिरत्नत्रयरूपं 'णेयाउयं' नेतारं मोक्षप्रापकं 'धुवं' सुवम् निश्चलम् मार्ग. 'पणए' प्रणताः प्रवीभूताः प्राप्नुवन्ति के वीराः वीराः कर्मविदारणसमर्थाः ।। हे शिप्य अयं मार्गः वीराणां धीराणां कर्मपंचाननविदारणे समर्थानां परीपहो। पसर्गसहने मेरुवत् स्थिराणां न तु कातराणां संसारसुखलिप्सूनामयं मार्गःतस्मात् त्वमपि कुटुम्बस्नेहं परित्यज्य परीपहोपसर्गसहने धीरो भूत्वा संयममारों, विचर इति भावः ॥२१॥
पुनरपि उपदेशं ददत् उद्देशकमुपसंहरनाह 'वेयालिय' इत्यादि ।' ..
वेयालियमग्ग मागओ मणवयसा कायेण संवुडो । चिच्चा वित्तं च णायओ आरंभं च सुसंवुडे चरे ॥२२॥ विरत हो और क्रोधादिका त्याग करके शान्त हो । वीर पुरुषों का यही मार्ग हैं। कर्म विदारण में समर्थ वीर पुरुप मोक्षके उपाय सम्याज्ञानादि रत्नत्रयरूप, मोक्ष प्राप्त कराने वाले और ध्रुव अर्थात् निश्चल महामार्ग-मोक्षमार्ग को प्राप्त होते हैं। भाव यह है हे शिष्य ! यह मार्ग वीरों का धीरों का कर्मरूपी सिंह को विदारण करने मे समर्थों का तथा । परीपहा और उपसर्ग को सहन करने में मेरू के समान स्थिर पुरुपोंका है । संसार, के सुखों की अभिलापा करने वाले कायरोंका यह मार्ग नहीं हैं। इस कारण तुम भी परिवारका अनुराग त्याग कर तथा परीपहो और उपसर्गों को सहन करने में धीर होकर संयम के मार्ग में विचरो ॥२१॥ અને ક્રોધાદિને ત્યાગ કરીને સમતા ભાવ ધારણ કરવું જોઈએ વીર પુરૂષને એજ માર્ગ છે કર્મવિદારણ કરવાને સમર્થ હોય એ પુરૂષ સમ્યગ જ્ઞાન આદિ રત્નત્રયની, આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરાવનાર ધ્રુવ (નિશ્ચલ) મહામાર્ગ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે; છે આ કથનને ભાવાર્થ એ છે કે હે શિષ્ય' આ માર્ગ વીરોને માર્ગ છે, ધીરેને 'માંગે છે, કમરૂપ શત્રુઓનું વિદારણ કરવાને સમર્થ સિંહોને આ માર્ગ છે, પરીષહ અને ઉપસર્ગોને મેરૂની જેમ અડગ રહીને સહન કરી શકનારને આ માર્ગ છે સ સૉરમાં સુખની અભિલાષા કરનારા કાયરને આ માર્ગ નથી તે કારણે તમે પણ કુટુંબને અનુરાગ છેડી દઈને પરીષહ અને ઉપસર્ગોને અડગતા પૂર્વક સહન કરીને આ સંયમન માગ પર વિચરણ કરે. ગાથા ૨૧
Page #542
--------------------------------------------------------------------------
________________
५२८
सूत्रकृतास्त्रे
छाया
बैदारकमार्गमागतो मनसा वचसा कायेन संवृतः । __ त्यक्त्वा वित्तं च ज्ञातींश्च आरंभं च सुसंवृतश्चरेत् ॥२२॥
अन्वयार्थः ' (वेयालियमग्गं) वैदारकमार्गम् कर्मविदारणे समर्थमार्गमित्यर्थः, (आगओ) आगतः तादृशमार्गप्राप्त इत्यर्थः । (मणवयसा) मनसा वचसा (कायेण) कायेन (संवुडो) संवृतः सावधप्रवृत्तिरहितः सन् (वित्त) वित्तं धनं (च णायओ) जातीन् स्वजनान् (च) च पुनः (आरंभं) आरंभम् सावधारंभम् (चिचा) त्यक्त्वा (सुसंवुडे) सुससंवृतः इन्द्रियैः संवृत इत्यर्थः (चरे) चरेत् संयमानुष्ठानम् इति ॥२२॥
पुनः उपदेश देते हुए और उद्वेशकका उपसंहार करते हुए कहते हैं" वेयालिय
शब्दार्थ-'वेयलियमग्ग--वैशालिकमार्गम्' कर्मको विदारण करने में समर्थ मार्गमें 'आगओ-आगतः' आकर 'मणवयसा मनसा वचसा' मन वचन और 'कायेण कायेन' शरीरसे 'संवुडो--संवृतः' गुप्तहोकर अर्थात् सावधप्रवृत्तिसे रहितहोकर 'वित्त--वित्तम् धन तथा ‘णायओ-ज्ञातीन्' ज्ञातिवर्ग 'च-पुनः' और 'आरंभ -आरंभम्' आरंभको 'चिच्चा-त्यत्तवा' छोडकर 'मुसंवुढे-सुसंवृत्तः' उत्तम संयमी होकर 'चरे-चरेत्' संयमानुष्ठानका पालन करे ॥२२॥
--अन्वयार्थ-- कर्म विदारण में समर्थ पथ को प्राप्त, मन वचन और कायसे संवरयुक्ता अर्थात् सावध प्रवृत्ति से रहित, धन स्वजन और आरंभको त्याग कर तथा इन्द्रियो से सवृत होकर संयम का पालन करे ॥ २२ ॥
હવે સૂત્રકાર આ ઉદ્દેશકને ઉપસહાર કરતા આ પ્રમાણે ઉપદેશ આપે છે "बेयालिय"त्यादि
शहाथ-'वेयालियमग्ग -वैशालिकमार्गम्' भने विहा२६] ४२वामा समर्थ भागमा 'मागओ-आगत ' मावीने 'मणवयसा-मनसा वचसा' भन, क्यन मने 'कायेणकायेन' शरीरथी 'संवुडो-संवृत' गुप्त ने अर्थात् पा५४ वाणी प्रवृत्तिथीडित धने वित-वित्तम्' धन तथा ‘णायओ-ज्ञातीन्' नातिका च पुन भने 'आरंभ-आर भम्' भारमने चिच्चा-त्यत्वा' छटीने सुस वुडे -सुसवृत , उत्तम सयभी थधन चरेपरेव' सयमानुष्ठानतु पादान ३० ॥२२॥
-सूत्रार्थકર્મવિદારણને માટે સમર્થ એવા સયમના માર્ગને પ્રાપ્ત કરીને, મન, વચન અને કાયાએ કરીને એ વૃત્ત (સ વર યુકત) બને એટલે કે સાવદ્ય પ્રવૃત્તિને પાર ત્યાગ કરે, અને આરીભને ત્યાગ કરીને તથા જિતેન્દ્રિય થઈને સયમનું પાલન કરો મારા
Page #543
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश' ५३९
- टीका
। " , "वेयालियमग्गं' वैदारकमार्गम् , कर्मविदारणसमर्थमार्गम्, सम्यग्रज्ञानदर्शनचारित्ररूपम् , 'आगो' आगतः प्राप्त इत्यर्थः, तथा 'मणवयसा कायेण संवुडो' मनसा वचसा कायेन संवृतः सावधप्रवृत्तिरहितः 'वित्तं णायओ', वित्तं ज्ञातींश्च वित्त-हिरण्यसुवर्णादिरूपम् ज्ञातींश्च-स्वजनपरिवारादिकुटुम्बम् च पुनः , आरंभ आरंभं च 'चिच्चा त्यक्त्वा 'सुसंवुडे' सुसंवृतः सन् 'चरें चरेत् विचरेत् संय: ममार्गे । कर्मनिवारकमार्गमागतो मनोवाकायैः संवृतो धनधान्यस्वजनपरिवारान् तथा सावधव्यापारांश्च परित्यज्य जितेन्द्रियो भूत्वा संयमारामे विचरेत् इति ॥२२॥ इतिश्री विश्वविख्यात---जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापालापकाविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री शाहूच्छत्रपति कोल्हापुरराजगदत्त 'जैनाचार्य, पदभूपित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि- जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालव्रतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थ__वोधिन्याख्यां व्याख्यायां वेतालियाख्यस्य . द्वितीयाध्ययनस्य प्रथमोद्देशकः
समाप्तः २-१
टीकार्य-- . कर्म विदारण में समर्थ सम्यग्ज्ञान दर्शन और चारित्र रूप मार्ग को प्राप्त तथा मन वचन कायसे सावध प्रवृत्तिका त्यागी चांदी सोने आदि द्रव्यको, स्वजन परिवार आदि कुटुम्ब को और आरंभको त्याग कर, संवृत होकर संयममार्ग में विचरें । कर्मक्षय के मार्गको प्राप्त, मन वचन कार्य से संवृतः धन धान्य स्वजन परिवार तथा सावध व्यापारों को त्याग कर जितेन्द्रिय होकर संयमरूपी उद्यान में विचरे ॥ २२ ॥
॥ प्रथमोद्देशकसमाप्त ॥
-टोथ9 કર્મને નાશ કરવાને સમર્થ એવા સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ માર્ગને પ્રાપ્ત કરીને, મન, વચન અને કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ ન કરવાનો નિશ્ચય કરીને સેનુ, ચાદી આદિ દ્રવ્યને, સ્વજન પરિવાર આદિ કુટુ બને અને આરંભને ત્યાગ કરીને, સ વૃત થઈને સ યમમાગે વિચરે જેને કર્મભયનો માર્ગ જડી ગયા છે. એવા સંયમી જીએ મન, વચન અને કાયથી સંવૃત થઈને ધન, ધાન્ય, સ્વજન પરિવાર આદિપરિગ્રહોથી નિવૃત્ત થઈને, સાવધ વ્યાપારને ત્યાગ કરીને, જિતેન્દ્રિય બનીને સાયમરૂપ ઉદ્યાનમાં विय नये ॥ ॥था २२॥ .
! બીજા અધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત છે ! '
11
સુ ૬૭
Page #544
--------------------------------------------------------------------------
________________
५३०
सूत्रकृताङ्गमने अथ द्वितीयाध्ययने द्वितीय उदेशकः प्रारभ्यतेद्वितीयाऽध्ययनस्य प्रथममुद्देशमुपदेशप्रधानकं परिसमाप्य द्वितीयोदेशकमारभते । प्रथमान्तरं द्वितीयस्य कथने प्रथमेन सह द्वितीयोदेशकस्याऽय संवन्धः। प्रथमोद्देशके भगवताऽर्हता' तीर्थकरेणाऽऽदिजिनेश्वरेण स्वपुत्रेभ्यो देशना दत्ता । स एव धर्मोपदेशोऽस्मिन् द्वितीयोद्देशकेऽपि कथ्यते । अस्य सूत्रस्य प्रथमोदेशीयसूत्रेण सहाऽयं संवन्धः । अनन्तरप्रतिपादितसूत्रविवेकवते पुरुषाय वाह्यद्रव्यस्वजनवन्धुवांधवसमारंभादीनां त्यागः प्रतिपादितः । अस्मिन् सूत्रे च आन्तरिकशत्रुमानादीनां त्यागः प्रतिपादितो भविष्यतीत्ययमेव विपयो द्वितीयोद्देशकस्याऽर्थाधिकारेऽपि सूचित इति । तदनेन संवन्धन प्राप्तस्य द्वितीयो.
दुसरे उद्देशे का प्रारंभद्वितीय अध्ययन के उपदेश प्रधान प्रथम उद्देश को समाप्त कर द्वितीय उद्देश आरम्भ करते हैं। प्रथम उद्देश के साथ दूसरे उद्देश का यह सम्बन्ध है-प्रथम उद्देशमें अर्हन्त भगवान् तीर्थकर आदि जिनेश्वर ने अपने पुत्रों को उपदेश दिया था। वही उपदेश इस दुसरे उद्देश में भी कहा जाता है।
प्रस्तुत सूत्र का प्रथम उद्देश के अन्तिम सूत्रके साथ यह सम्बन्ध है अनन्तर प्रतिपादित सूत्र में कहा गया था कि विवेकवान् संयमी वाह्यद्रव्य, स्वजन वन्धु वान्धव तथा समारंभ आदि का त्याग करे इस सूत्र में आन्तरिक शत्रुमान आदिका त्याग कहेंगे। यही विषय द्वितीय उद्देश के अर्थाधिकार में भी सूचित किया है। इस सम्बन्ध से प्राप्त द्वितीय उद्देश का यह प्रथम सूत्र
ઉદ્દેશને પ્રારંભ– બીજા અધ્યયનને ઉપદેશપ્રધાન પહેલે ઉદ્દેશક પૂરો થયે હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. પહેલા ઉદ્દેશક સાથે આ બીજા ઉદ્દેશકને સંબધ આ પ્રકાર છે પહેલા ઉદ્દેશકમાં અહંત ભગવાન તીર્થકર રાષભદેવ જિનેશ્વરે પિતાના સંસારી પુત્રોને જે ઉપદેશ આપ્યું હતું તેનું નિરુપણ કરવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશકમાં પણ એજ પ્રકારને ઉપદેશ કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત સૂત્રના પહેલા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામા આવ્યું હતું કે વિવેક યુક્ત સંયમીએ બાહ્ય દ્રવ્ય, સ્વજન, સમાર ભ આદિને ત્યાગક ર જોઈએ. આ ઉદ્દેશકમાં આન્તરિક શત્રુ રૂપ માન આદિને ત્યાગ કરવાનું કહેવામાં આવશે બીજા ઉદ્દેશકના અર્થાધિકારમાં પણ આ વિષયનું જ સૂચન કરાયુ છેપૂર્વ ઉદ્દેશક સાથે આ પ્રકારને
Page #545
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ २ उ. २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेशः ५३१
देशकस्येदमादिमं सूत्रम्---' तयसंवजहाई' इत्यादि ।
मूलम् -
२ १ ३ ४ ५
७
८
११
तयसं व जहा से रयं इति संखा य मुणी ण मज्जइ ।
१०
१४ १५
F
९
१२
१३
गोयन्नतरेण माहणे अहसेयरी अन्नेसी इंखिणी ॥१॥
छाया
त्वचमिव जहाति सः रज इति संख्याय मुनिर्न माद्यति । गोत्रान्तरेण मानेऽथाश्रेयस्कर्यन्येषा मीक्षणी ॥ १ ॥
अन्वयाथ
(a) यथा सर्प : ( तयसं) त्वचम् (जहाइ) जहाति = परित्यजति एवम् (से) सं: =साधुः (स्यं ) रजः =अष्टविधकर्ममलम् परित्यजति, (इति) इति ( संखाय ) है - " तयसं व जहाइ" इत्यादि ।
शब्दार्थ - ' - इव' जैसे सर्प '' तयसं त्वचम्' अपनी त्यचाको 'जहा -- जहाति' त्यागकर देता है इसी प्रकार 'से- सः' वह साधु 'रयं-- रजः' आठ प्रकार के कर्म मल को छोड देता है ' इति - इति' इस प्रकार 'संखाय-ज्ञात्वा' जान कर 'मुणी - मुनिः, मुनि 'माहणे - माहन : ' साधु 'गोयन्नतरेण-गोत्रान्यतरेण' गोत्र तथा दूसरे मदके कारणोंसे 'ण मज्जइ - - न माधति मद नहीं करते हैं 'अन्नेसी - अन्येषां दूसरे की 'इंखिणी - ईक्षिणी' निन्दा 'अस्सेय - करी - अश्रेयस्करी' कल्याण विनाशिनी है ॥ १ ॥
"
अन्वयार्थ
जैसे सर्प त्वचा (केंचुली) को त्याग देता हैं, उसी प्रकार साधु आठ प्रकार के कर्म रूपी मैल को त्याग देता है । ऐसा जानकर माहन - अहिंसा साध धरावता या उद्देशउनु प्रथम सूत्र या प्रमाणे छे “तयस व जहाइ" इत्याहि
#
शब्दार्थ——-व-इव' नेवी रीते साथ 'तयस त्वचम्' पोतानी याभडीने 'जहाहजहाति' त्यगरी छे भन्रीते 'से-स' ते साधु 'रयं - रज' मा अझरना भजने छोड़ी छे. 'इति - इति' अरे 'सखाय-ज्ञात्वा' नगीने 'मुणी - मुनि' भुनि 'माहणे - माहनः ' साधु 'गोयन्तरेण - गोत्रान्यतरेण' गोत्र तथा जीन अभिभानना अरणोथी 'पण मज्जरम माद्यति' अभिमान उरतो नथी, अर्थात् प्रभाव उरतो नंथी 'अन्नेसी अन्येषां' मीलनी 'देखिणी - ईक्षिणी' निन्दा 'अस्सेकरी अश्रेयस्करी' उद्यानो नाश श्वावाणी थाय छे। ॥ - सूत्रार्थ -
કરી નાખે છે એજ પ્રમાણે સાધુ આઠ પ્રકારના એવુ જાણીને માણે ('માહણા, માઁ હણા એવા
જેવી રીતે સપ કાચળીના ત્યાગ કમરૂપી મેલના ત્યાગ કરી નાખે છે
Page #546
--------------------------------------------------------------------------
________________
सूर्यकृताङ्गास्त्र संख्याय-ज्ञात्वा (मुणी) मुनिः' (माहणे) माहनः साधुः (गोयन्नतरेण). । गोत्रा न्यतरेण-गोत्रमदेनान्यमदेन च (ण मज्जइ) न माद्यति प्रमादं न करोतीत्यर्थः । (अह), अथानन्तरम् (अन्नेसी) अन्येपाम् पुरुपान्तराणाम् (इंखिणी)=निन्दा (अस्सेयकरी) अश्रेयस्करी कल्याणनाशिनी भवतीति ॥१॥ ......
टीका'व''यथा सर्पः 'तयसं' त्वचम् , 'जहाइ' जहाति जीर्णत्वचं परित्यजतीत्यर्थः, तथा 'से' सः साधुः 'रयं' रजः अनादिसंलग्नज्ञानावरणीयाधष्टप्रकारककर्ममलं जहाति, कायरहितत्वेन परित्यजतीति कपायाभावो हि कर्माभावकारणम् इति संख्याय'-इति' एवं रूपेण ज्ञात्वा ज्ञपरिया' चातुर्गतिकसंसारपरिभ्रमणरूपमनन्तदुःखजनककारणं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया कपाय त्रिकरणत्रियोगेन !., परित्यजतीति, 'मुणी माहणे' मुनिर्ब्राह्मणः-मुनिः= का उपद्देशक मुनि गोत्र के मद से अथवा अन्य किसी मदसे मदवाला नहीं होता अर्थात् अभिमान नहीं करता है। तथा अन्य पुरुषों की निन्दा जो अश्रेयस्कर है, उसे भी नहीं करता ॥१॥
टीकार्थ-- .::, जैसे सर्प जीर्ण त्वचा का परित्याग कर देता है। उसी प्रकार साधु अनादिकाल से लगे ज्ञानावरण आदि आठ प्रकार के कर्ममल को त्याग देता है। कपायरहित होने के कारण ही वह कर्मों का त्याग करता है, अतएव कषाय का अभाव ही कर्मों के अभाव का कारण है । इस प्रकार जानकर अर्थात् चारगति वाले संसार में परिभ्रमण रूपअनन्त दुःख को उत्पन्न करने का कारण कपाय है, ऐसा ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यान परिज्ञा से तीन करण तीन योग से त्याग देता है। सावध कर्मों में मौनधारी मुनि અહિંસાનો ઉપદેશ આપનાર મુનિએ) કુળ, ગોત્ર આદિને મદ કર જોઈએ નહીં તેણે બીજની નિન્દા પણ કરવી જોઈએ નહીં, કારણ કે અહકાર, નિંદા આદિ કરવાથી તેનું પિતાનું જ અય-અકલ્યાણ થાય છે ૧ 1
टी
છે. જેવી રીતે સાપ જીર્ણ ત્વચાને (કાચળીને) ત્યાગ કરી દે છે, એ જ પ્રમાણે સાધુએ અનાદિ કાળથી જમા થયેલા જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મમળને ત્યાગ કરવો જોઈએ કક્ષાનો ત્યાગ કરવાથી જ કમેને ક્ષય થાય છે, એટલે કે કષાયને અભાવ જ કર્મોના અભાવમાં કારણભૂત બને છે. ચાર ગતિવાળા સસારમાં પરિભ્રમણ રૂપ અનંત દુઃખને ઉત્પન્ન કરવામાં કષાયે જ કારણુભૂત બને છે, એવુ જ્ઞપરિજ્ઞા વડે જાણુને પ્રત્યા
Page #547
--------------------------------------------------------------------------
________________
संमयार्थबोधिनी टीका प्र.शु. अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश ५३३ सावद्यकर्मसु मौनधारी, ब्राह्मणः=' माहनमाहनेति उपदेशशीलो, 'गोयन्नतरेण गोत्रन्यितरेण, तत्र गोत्रेण जात्यादिना तदन्येन-ज्ञानाद्याधिकयतपश्चारित्रगुरु भुश्रपावैराग्यवहुश्रुतत्वपूर्वधरंवादिना 'कारणेन ‘ण मज्जइ' न माद्यति-मदं न करोति, तथा 'अन्नेसी' अन्येषाम् सामान्यतपःसंयमादिगुणवताम् 'इंखिणी' निन्दा, ''अहसेयकरी अश्रेयस्करी, कल्याणनाशाय भवतीति ज्ञात्वा न कस्यापि निन्दां करोति ॥ १॥
संप्रति परकीयनिन्दादोपमधिकृत्य आह सूत्रकारः- जो परिभवई परं' इत्यादि।
जो परिभव पर जमा
१० ११ १२ १३ १४ अदु इखिणिया उ पाविया इति संखाय मुणि ण मजइ ॥२॥
छाया 1. यः परिभवति परजनं संसारे परिवर्त्तते महत् ।
अथ ईक्षणिका तु पापिका इति संख्याय मुनि ने माद्यति ॥२॥ और 'मत हनो, मतहनो' ऐसे दया का उपदेश देनेवाला माहन कहलाता हैं। वह कुल का जाति का अथवा किसी अन्य ज्ञानाधिक्य तप चारित्र, गुरुसेवा, वैराग्य, बहुश्रुतता, पूर्वधारित्व आदिका मद नहीं करता है तथा दूसरों की-सामान्य तप या संयम वालों की निन्दा अश्रेयस्करी हे-कल्याण का नाश करनेवाली है, ऐसा जानकर किसी की भी निन्दा नहीं करता है ॥१॥
अव सूत्रकार परनिन्दा दोपके संबंध में कहते हैं--"जो परिभवई परं" इत्यादि । ખ્યાન પરિજ્ઞા વડે ત્રણ કરણ અને ત્રણ ચોગથી તેને ત્યાગ કર જોઈએ. સાવધ કર્મોમા મૌનધારી મુનિ અને “મા હણા, મા હણે એ દયાને ઉપદેશ આપનારને માહન કહે છે તે કુળને, જાતિને તપને, ગુરુસેવાને, વૈરાગ્યને, બહુશ્રુતતા અને પૂર્વ ધારિત્વ આદિનો મદ કરતું નથી તથા તે એ વાતને જાણતા હોય છે કે અન્યની (સામાન્ય લોકે અને તપ અને સંયમયુક્ત મનુષ્યની) નિંદા અશ્રેયસ્કારી (કલ્યાણને નાશ કરનારી) છે. તેથી તે કેઈની પણ નિંદા કરતું નથી. ગાથા ૧
सूखार पनि होषना विषयमा ४ छे " जो परिभवई पर" त्याह
Page #548
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ
(जो ) यः कश्चित् पुरुषः (परं जणं) परं जन=परमन्यं जनम् पुरुषम् (परिभवई). परिभवति = तिरस्करोति स ( संसारे) संसारे चातुर्गतिके संसारे (महं) महत् चिरकालं यावत् (परिवत्तइ) परिवर्तते संसारे परिभ्रमतीत्यर्थः, 'अदु अथवा अतः इत्यर्थः, (इखिणिया उ) इक्षणिका तु= परनिंदा, (पाविया) पापिका = पापोत्पादिकेत्यर्थः, (इति) इति ( संखाय ) संखाय = ज्ञात्वा (मुणी) मुनि: (गो) न (मज्जइ) माद्यति = स्वगुणाहंकारं न करोतीति ॥ २ ॥
કષ્ટ
टीका
'जो' यः पुरुषः परंजणं परं जनम् अन्यं पुरुषम् 'परिभवई' परिभवति अन्वयार्थ
जो दूसरों का तिरस्कार करता है, वह संसार में चिरकाल तक परिभ्रमण करता है, अतएव परनिन्दा पापजनक है । ऐसा जानकर मुनि अपने गुणों का अहंकार नहीं करता ||२||
शब्दार्थ –'जो --य:' जो पुरुष 'परं जणं--पर जनं' दुसरे पुरुष को 'परिभवई - परिभवति' तिरस्कार करता है 'संसारे संसारे' चतुर्गतिरूप संसार में 'महं-महत्' चिर कालतक 'परिवत्तई - परिवर्तते' भ्रमण करता है 'अदुअथवा ' अगर 'इंखिणिया उ- इक्षणिका तु' परनिंदा 'पाविया - पापिका' पाप जनक होती है ' इति -- इति' इस प्रकार 'संखाय - संख्याय,' जानकर 'मुणीमुनिः' मुनि 'णो-न' 'मज्जइ - माद्यति' मद नहीं करता है अर्थात् अपने गुणों का अहंकार नहीं करता है ||२||
- टीकार्थ
जो पुरुष अन्य जन की निन्दा करता है, वह संसार में दीर्घकाल पर्यन्त
સૂત્રા
જે અન્યના તિરસ્કાર કરે છે, તે આ સસારમાં ચિર કાળ સુધી પરિભ્રમણ કર્યાં કરે છે તેથી. પરિનન્હા પાપજનક છે એવુ સમજીને મુનિ પેાતાના ગુણાના અહંકાર કરતા
नथी. ॥ २ ॥
4
शब्दार्थ –'जो-यः' नेपुरुष 'पर जण - पर जन' मील पुरुषने 'परिभवई - परि भवति' तिरस्ार उरे छे. 'ससारे- ससारे' ते यार जतिवाजा संसारमा 'मह - महत्' लामा समय सुधी लभ्याउरे छे 'अदु-अथवा ' अगर 'इ खिणिया उ- इक्षणिका तु' ५२निहा 'पापिया - पापिका' पाप न होय छे, 'इति - इति' मा अक्षरे 'संखाय' - संख्याय नगीने 'मुणी-मुनि' भुनि 'णो-न' 'मज्जइ-माद्यति' अलिभान उरतो नथी अर्थात् પેાતાના ગુણાના અહાકાર કરતા નથી; પ્રા
ટીકાથ
જે પુરુષ અન્યની નિન્દા કરે છે, તે સસારમાં દીર્ઘકાળ પ ત પરિભ્રમણ કરતા
Page #549
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५३५ तिरस्करोति निन्दतीत्यर्थः, स संसारे संसारे 'महं महत् चिरकालपर्यन्तम् परिवत्तइ' परिवर्त्तते परिभ्रमति, 'अदु' अथवा 'इंखिणिया निन्दा परनिन्दा । 'पाविया पापिका पापोत्पादन की 'इति संखाय' इति एवं संख्याय ज्ञात्वा 'मुणि' मुनिः, 'ण मज्जइ न. माद्यति मदं न करोति, सर्वथा मदरहितो भवति । यः अविवेकी पुरुपोऽन्यं तिरस्करोति, स परतिरस्कारजनितकर्मप्रभावेण चातुर्गतिकसंसारं घटीयंत्रन्यायेन परिभ्रमति । ___अतः परनिन्दा पापोत्पादिका भवति । अथवा परनिन्दा निन्दाकारिण पुमांस नीचस्थानेषु पातयति। तत्रहलोके परनिंदा दोपजनिकेत्यत्र सूकरो दृष्टान्तः खरोवा । तदुक्तमन्यत्र.. 'परीवादात् खरो भवति श्वा वै भवति निन्दकः इति । परिभ्रमण करता रहता है। अथवा पराई निन्दा पाप उत्पन्न करने वाली है, ऐसा जानकर मुनि मद नहीं करता, मद (अहंकार) से सर्वथा रहित होता है । जो अविवेकी पुरुप अन्य का तिरस्कार करता है वह परतिरस्कार से उत्पन्न होने वाले कर्मके प्रभाव से चार गतिवाले संसार में अरहट की भॉति घूमता है। अतएव परनिंदा पापजनक है। अथवा परनिन्दा निन्दा करने वाले पुरुष को नीच स्थानों में गिराती हैं। इस लोक में निन्दा दोषों को उत्पन्न करने वाली है, इस विषय में शूकर या गधे का दृष्टान्त है। अन्यत्र कहा भी है-"परीवादात् खरो भवति" इत्यादि ।
'दूसरे का तिरस्कार करने से मनुष्य गर्दभवनताहै और निन्दा करने वाला कुत्ता के रूप में जन्म लेता है।'
રહે છે. પરની નિન્દા પાપજનક છે, એવું જાણુને મુનિ મદ કરતું નથી તે મદથી (અહકારથી) સર્વથા રહિત થઈ જાય છે. જે અવિવેકી પુરુષ અન્યને તિરસ્કાર કરે છે તે તિરસ્કારથી ઉત્પન થયેલા કર્મના પ્રભાવથી ચાર ગતિવાળા સ સારમાં રહેટની જેમ પરિભ્રમણ કર્યા કરે છે તેથી જ પરનિન્દાને પાપજનક માનીને વિવેકી પુરુષે તેને પરિ. ત્યાગ કરે જોઈએ. અથવા પરનિન્દા કરનાર માણસે નરક નિગદ તિય ચ આદિ નીચ સ્થાનેમા ઉત્પન્ન થાય છે આ લેકેમા નિદા દોષોને કરનારી છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂકર (સુઅર) અથવા ગર્દભનુ દુષ્ટાન્ત આપવામાં આવે છે કહ્યું પણ છે કે "परीवादात् खरो भवति" त्यादि
ઈને તિરસ્કાર કરવાથી મનુષ્ય ગર્દભ રૂપે ઉત્પન્ન થાય છે અને નિન્દા કરનાર માણસ કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે."
Page #550
--------------------------------------------------------------------------
________________
५३६
सूत्रकृताङ्गसमें परलोके पुरोहितकु क्कुरदृष्टान्तः । निन्दा पॉपकारणमिति ज्ञात्वा अई विशिष्टकुलोत्पन्नः शास्त्रज्ञः तपस्वी, त्वन्तु मत्तो हीनः, इत्याधभिमानं न कुर्यात्, यद्यपि दयाप्रतिपादने घातकेया॑ स्यात् ब्रह्मचर्यप्रतिपादने वेश्यादयः क्रुध्येयुः, अस्तेयप्रतिपादने चोराः कुप्येयुः, परिग्रहप्रतिपादने लोभिनः, कुप्येयु सत्यप्रतिपादने मिथ्याभापिणः कुप्येयुः तथा एतेपां निन्दाकरणात् देवोऽपि निन्दादोपमवाप्स्यात् तस्मात् निन्दा वर्जनीया इति ।
चातुर्गतिकसंसारे घटीयंत्रव्यवस्थया । भ्राम्यन्तीति निन्दका यस्मात्तस्माता परिवर्जयेत् ॥११॥ गा.२॥ . '
परलोक में पुरोहित और कुत्ते का दृष्टान्त है। निन्दा पापजनक है, ऐसा जानकर इस प्रकार का अभिमान नहीं करना चाहिए कि-'मैं विशिष्ट कुल में उत्पन्न हुआ हूँ, मैं शास्त्र का ज्ञाता हूँ, मै तपस्वी हूँ, तुम मुझसे हीन हो' इत्यादि प्रकार से अभिमान न करें । यद्यपि दया का प्रतिपादन करने पर घातक को ईपी होती है, ब्रह्मचर्य का प्रतिपादन करनेपर वेश्या आदि को क्रोध उत्पन्न होता है, अचौर्य का व्याख्यान करने से चोर कुपित होते हैं, परिग्रह के विषय में प्ररूपणा करने से लोभियों को क्रोध होता है, सत्य का प्रतिपादन करने पर मिथ्याभापी कुपित होते हैं, तथा इनकी निन्दा करने से देव भी निन्दा के दोप को प्राप्त हुए हैं, इस कारण निन्दा नहीं करनी चाहिए। "चातुर्गतिकसंसारें" इत्यादि ।
___निन्दा करनेवाले चार गतिरूप संसार में अरहट की तरह घूमते हैं, ___ इस कारण निन्दा का त्याग करना चाहिए ॥२॥
નિન્દા કરનારના પલકના વિષયમાં પુરોહિત અને કૂતરાનુ દુષ્ટાન્ત છે નિન્દા પાપેજનક છે, એવું જાણીને આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહી કે હું વિશિષ્ટ કુળમા ઉત્પન્ન થયે છુ, હુ શાસ્ત્રોને જ્ઞાતા છુ હુ તપસ્વી છું, તમે મારા કરતાં હીન છે” આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીંજો કે દયાનું પ્રતિપાદન કરવાથી ઘાતક ને ઈવાં થાય છે બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવાથી વેશ્યાને ક્રોધ ઉત્પન્ન થાય છે. ચેરીની વિરૂદ્ધ ઉપદેશ આપવાથી ચેરને ક્રોધ ઉત્પન્ન થાય છે. પરિગ્રહને ઉપદેશ આપવાથી લેભી જનેને કેપ ઉત્પન્ન થાય છે અને સત્યનું પ્રતિપાદન કરવાથી મિથ્થા વાદીને Bધ થાય છે પરંતુ આ ઉપદેશ આપે અને નિન્દા કરવી તેમા ઘણુ જ અતર છે. અહી તો નિન્દા અથવા તિરસ્કારનો નિષેધ ફરમાવવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે નિન્દો કરનારા દેવે પણ દોષને પાત્ર બને છે આ કારણે કેઈની પર્ણ નિન્દા કરવી જોઈએ નહીં. ___'चातुर्गतिकस सारे' त्याह- निन्हा ४२ना। वो यार गति ३५ ससारमा कटनी म घूमता रहे छ, २॥ ॥२) निन्दाना त्या ४२व। नये ॥२॥
Page #551
--------------------------------------------------------------------------
________________
समयार्थ,बोधिनी टीका प्र. श्र. अ २ उ. २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५३७ .. 11: मदकरणाभावे सति किं कर्त्तव्यं तदर्शयति सूत्रकारः-'जे यावी' इत्यादि ।
मलम्जे यावि अणायगो सिया जेवि य पेसगपेसए सिया ।
९ १० १२ ११ १३ जे मोणपयं उवट्ठिए णोल्लज्जे समयं सयाचरे ॥३॥ .
। छाया" यश्चाप्यनायकः स्यात् योऽपि च प्रेष्यप्रेष्यः स्यात् । '. यो मौनपदमुपस्थितो नो लज्जेत समतां सदाचरेत् ॥३॥
अन्वयार्थ:___ (जे यावि) यश्चापि (अणायगे) अनायकः नायकरहितस्वयंप्रभुश्चक्रवादिः
अभिमान करने के अभाव में क्या करना चाहिए, सो सूत्रकार दिखलाते हैं "जे यावि इत्यादि ।
" शब्दार्थ-'जे यावि-यश्चापि' जो कोई 'अणायगे-अनायकः' नायक रहित स्वयं प्रभु चक्रवर्ती आदि है 'य-च' तथा 'जेवि-योऽपि' जो 'पेसग पेसए सिया-प्रेपकप्रेपकः स्यात् । दास के भी दास है थे दोनों में 'जो-यः, जो कोई भी 'मोणपयं-मौनपदं मौनपद अर्थात् संयममार्ग में 'उवहिएउपस्थित उपस्थित हो 'णो लज्जे-न लज्जेत, उन्हें लज्जा न करनी चाहिए। किन्तु 'सया-सदा' सदा सर्व काल 'समयं चरे-समतां चरेत् , समभावसे व्यवहार करना चाहिए ॥३॥
- अन्वयार्थ जिस का कोई नायक नहीं है अर्थात् जो चक्रवर्ती आदि स्वयं प्रभु 1, अलिभाननी परित्याग ४शन, शु १२ नये ते वे सूत्रा२ ४ ४२ छ'जे यावि त्याह____हाथ-'जे यापि-यश्चा' २ 'अणायगे-अनाया' नाय 4॥२ स्वय प्रभु यता ' वगैरे छ 'य-च' तथा 'जेवि-योऽपि' है 'पेसगपेसए-प्रेषकमेपकः हास ना ५९ हास' 'सिया-स्यात्' हाय ते पनेमा 'मोणपय-मौनपद' भौनपद अर्थात् सं यभभाभा 'उवहित उपस्थित' वतमान डाय ‘णो लज्जेत-न लज्जेत' तेभ शरम 'न ४२वी नये ५२तु 'सया-सदा' स 'समय चरे-समतां चरेत्' સમભાવથી વ્યવહાર કરે જોઈએ આવા
જેમને કેઈ નાયક નથી એટલે કે ચક્રવર્તી આદિ જેલોકો પિતે જ સમર્થ છે, અને सू. ६८
सूत्राथ -
Page #552
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
५३८
(य) (च) (जेवि) योपि (पेसग पेसए) प्रेप्यप्रेष्यः (सिया) स्यात् तयोः (जो) यः कोऽपि (मोणपर्यं) मौनपदं सयममार्गे ( उवहिए ) उपस्थितः सोपि (णो) न=नैव ( लज्जे ) लज्जेत = लज्जां नैव कुर्यात् किन्तु ( राया) सदा = सर्वस्मिन्नेव काले 'समयं चरे' समतां चरेत् = समभावे विचरेदिति ॥ ३ ॥
टीका
'जे यावि' यश्चापि यः कश्चित, 'अणायगे' अनायकः, नायकरहितः स्वयं सर्वसमर्थ यदिः । 'जे वि य' यश्चापि 'पेसगपेसए सिया' प्रेप्यप्रेप्यो दासस्यापि दासो भवेत् । तयोर्मध्ये कोऽपि 'जे' यः 'मोणपयं, मौनपदं - संयममार्गम् 'उवट्टिए' उपस्थितः, संयममार्ग प्राप्तः, सन् 'णो लज्जे, नो लज्जेत, कथमपि न लज्जां कुर्यात् । किन्तु 'सया, सदा 'समय, समताम्, चरे = चरत् समभावेन विहरणं कुर्यात् । काऽन्येषां कथा, यदि नायकरहितः चक्रवर्त्ती भवेत्, अथवा दासस्य दासो भवेत् । एवं भूतोऽपि संयमं प्रति उपस्थितो भवेत्, सोऽप्यलज्जितउत्कयोर्विचारं हित्वा परस्परं वन्दनाऽनुवन्दनादिकं कुर्यात् ।
(समर्थ) है और जो दास का भी दास है वह संयममार्ग में उपस्थित होकर लज्जा न करे किन्तु सदैव समभाव में विचरण करे ||३||
टीकार्थ
जो स्वयं समर्थ चक्रवर्त्ती आदि है अथवा जो दास का भी दास है, वह संयममार्ग में प्राप्त होकर किसी भी प्रकार लज्जा न करे किन्तु सदा समता धारण करे । औरों की तो बात ही क्या, यदि नायक रहित चक्रवर्त्ती हो, अथवा दास का भी दास हो ? ऐसा होकर भी जो संयम के गति उपस्थित है, वह लज्जित न होकर अर्थात् अपने उत्कर्ष (ऊँचा) और अपकर्ष (नीचा) के विचार को त्याग कर परस्पर चन्दनादि करे |
જેએ દાસના પણ દાસ છે, તેમણે સ યમમામા ઉપસ્થિત થઈને કોઈ પણ પ્રકારે લજ્જા ભાવ ધારણ કરવા જોઇએ નહી, પરન્તુ સદૈવ સમભાવમા (સમતા ભાવમા) વિચરવું જોઈ એ. ટીકા
જેએ પેાતે સમ ચક્રવતી આદિ છે, અથવા જેએ દાસના પણુ દાસ છે, એવાં પુરુષાએ સચમના માળે વિચરણ કરતા કોઈ પણ પ્રકારે લજ્જા અનુભવવી જોઈએ નહીં, પરન્તુ સદા સમતા ભાવ ધારણ કરવા જોઈ એ જો નાયક રહિત ચક્રવતી આદિને અથવા દાસના દાસને પણ આ પ્રકારને આદેશ છે, તે અન્યની તેા વાત જ શી કરવી. આ કથન દ્વારા એ વાતનુ પ્રતિપાદન કરવોમા આવ્યુ છે કે સ યમને માગે વિચરતા સાધુએ પેાતાના સાસારિક ઊંચા દરજ્જાના વિચાર કર્યા વિના પરસ્પરને વદણાદિ કરવા જોઈ એ, એમ કરતા તેણે સ કાચ કે શરમ અનુભવવા જોઇએ નહી .
Page #553
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ २ निजपुत्रेभ्य. भगवदादिनाथोपदेश' ५३
यदि कदाचित् चक्रवर्ती अपि साधु भवेत् । अथ च तस्यैव दासाऽनुदासो'ऽपि साधुर्भवेत् तदाऽपि स्वहीनमपि साधु नमस्कुर्यात् नत्वेवं विचारयेत्, यदहं पूर्व चक्रवर्ती आसम्, कथं मत्तो न्यूनमिमं नमस्करिष्ये, एवं न लज्जेत॥३॥ का कस्यां स्थितौ विद्यमानेन साधुना मदलज्जे न विधेये इति दर्शयितुं सूत्र- आह-'सम अन्नयरं, इत्यादि ।
. । मूलम्समे अन्नयरंमि संजमे संसुद्धे समणे परिव्वए । . .जे आवकहा समाहिए दविए कालमकासी पंडिए॥४॥
छाया". समोऽन्यतरस्मिन् संयमे संशुद्धः श्रमणः परिव्रजेत् । । यो यावत्कथा समाहितः द्रव्यः कालमकापीत् पण्डितः॥४॥
। यदि कदाचित् चक्रवर्ती भी साधु हो जाय और उस के दास का दास 'भी साधु हो जाय, तब भी अपने से हीन साधु को भी नमस्कार करे ! ऐसा विचार न करे कि में पहले चक्रवर्ती था तो अपने से हीन इस साधु को कैसे नमस्कार करूँगा । वह नमस्कार करने में लज्जा का अनुभव न करे ॥३॥
।'' किस स्थिति में विद्यमान साधु को मद और लज्जा नहीं करना चाहिए, । यह सूत्रकार दिखलाते हैं "समे अन्नयरंमि" इत्यादि।
शब्दार्थ-'संसुद्धे-संशुद्ध' सम्यक् प्रकार से शुद्ध अर्थात् सकल अतिचार से रहित 'समणे-श्रमणः' तपस्वी साधु 'जे आवकहा-यो यावत्कथा' । जीवन पर्यन्त 'समाहिए-समाहितः' शुभ अध्यवसाय रखता हुआ 'अन्नयरंमि-- * अन्यतरस्मिन्' किसीभी 'संजमे-संयमे संयम स्थान में स्थित होकर अर्थात् सत्रह
प्रकार के संयम स्थानों में से कोई एक भी संयमस्थानको विना छोडे 'समे-समः' * જે કદાચ કોઈ ચકવત્તી રાધુ બની જાય અને તેને દાસાનુદાસ પણ સાધુ બની જાય,
તો તેણે તે સાધુને વ દણુનમસ્કાર કરતા સ કેચ અનુભવ જોઈએ નહી તેણે એ વિચાર ન કરે જોઈએ કે હુ પહેલા ચક્રવત્તી હતા, તે મારાથી હીન એવા આ સાધુને 0 શા માટે નમૂસ્કાર કરૂ ' તેને વદણ નમસ્કાર કરતા તેણે શરમાવું જોઈએ નહીં. ગાથા સા
સ્થિતિમાં રહેલા સાધુએ મદ અને લજા નહીં કરવા જોઈએ, તે સૂત્રકાર मताव छ- 'सम अन्नयर" त्याह
शहाथ-'स सुद्धे-स शुद्ध' सभ्य प्रा२था शुद्ध अर्थात् स४७ मतियारथी २डित 'समणे-श्रमण' तपश्वी साधु 'जे भावकहा-ये यावत्कथा' न पर्यन्त 'समाहिए. समाहित' शुम अध्यवसाय रामत'अन्नयर मि-अन्यतरस्मिन्' ५ 'स जमे-स यमें' • સ યમ સ્થાનમાં સ્થિર થઈને અર્થાત્ સત્તર પ્રકારના સયમે પૈકી એક પણ સયમસ્થાનને છેડયા
Page #554
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतीसर
अन्वयार्थ:। (संसुद्ध) संशुद्धः सम्यकप्रकारेण शुद्धः(समणे) श्रमणः साधुः (जे आवहा) यो' यावत्कथासमाहितः (अन्नयरंमि) अन्यतरस्मिन् यस्मिन् कस्मिन् वा (संजमे) संयमे (समे) समः समभावेन (परिब्बए) परिव्रजेत् प्रव्रज्यां पालयेत (दविए) द्रव्यः भव्य मोक्षगमनयोग्यः (पंडिए) पडिनः (समाहिए) समाहिता शुभाध्यवसायवान् (काल) कालम् मरणम् (अकासी) अकापीत् मरणपर्यन्तं संयमानुष्ठानं कुर्यादिति भावः ॥४॥
टीका'ससुद्धे' सशुद्धः सम्यक् प्रकारेण शुद्धः सकलातिचाररहितः, 'समणे' श्रमणः "तपस्वी साधुः अनशनादि द्वादशविधतपःपरायणः 'जे आवकहा' यो यावत्कथा जीवनपर्यन्तम् , अन्नयरंमि संजमे, अन्यतरस्मिन संयमे सप्तदशविधसंयमस्थानासमभाव के साथ 'परिव्यए-परिव्रजेत्' प्रव्रज्या का पालन करे 'दविए-द्रव्यः' वह द्रव्य भूत अर्थात् भव्य 'पंडिए-पंडितः' पंडित-सत् असत् के विवेकशील : पुरुष 'समाहिए-समाहितः' शुभ अध्यवसाय-रखता हुवा 'कालं-कालम्' मरण पर्यत 'अकासी-अकापीत्' संयमका पालन करे ॥४॥
अन्वयार्थ । सम्यक् प्रकार से शुद्ध साधु जीवनपर्यन्त संयम में स्थित रहकर समभाव से दीक्षा का पालन करे । मोक्षगमन के योग्य, पण्डित, शुभ अध्यवसाय वाला साधु मृत्यु पर्यन्त संयम का पालन करे ॥४॥
टीकार्थ . सम्यक् प्रकार से शुद्ध अर्थात् सकल अतिचारों से रहित तपस्वी : अनशन आदि वारत प्रकार के तप में परायण साधु जीवनपर्यन्त सतरह प्रकार के
र 'समे-सम' समसावनी साथे परिचए-परिव्रजेत' प्रवन्त्यानु पादान 'दविए। द्रव्यः' ते द्रव्यभूत २५र्थात् २०य 'पडिए-पडित' त सत्य, असत्य पहायनसभा
लाश विवेशी पुरुष 'समाहिए-समाहित' शुम मध्यवसाय रामतो 'काल,-कालम् ., भ२ सुधी 'अकासी-अकार्षीत्' सयभनु पासन ४३ ॥४॥
-सूत्रार्थસમ્યક્ પ્રકારે શુદ્ધ સાધુએ જીવનપર્યત સયમમાં સ્થિત વિદ્યમાન) રહીને સમભાવ પૂર્વક દીક્ષાનું પાલન કરવું જોઈએ મોક્ષગમનને યોગ્ય, પંડિત, અને શુભ - અધ્યવસાયવાળા સાધુએ મૃત્યુ પર્યત સયમનું પાલન કરવું જોઈએ છે આ 1
સમ્યક્ પ્રકારે શુદ્ધ એટલે સઘળા અતિચાથી રહિત અનશન આદિ બાર પ્રકારના તપમાં પરાયણ તપસ્વી સાધુ જીવનપર્યત સત્તર પ્રકારના સયમસ્થાનેમાના કેઈ પણ
Page #555
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टोका प्र श्रु अ २ उ २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५४१ न्यतरंस्मिन् किमप्येकं संयमस्थानमरित्यजन्नित्यर्थः; अथवा छेदोपस्थापनीयोदि यथाख्यातचारित्रपर्यन्तें स्थितः सन् प्रवृद्धपरिणामेन 'समे' समः समभावेन 'सह “परिव्वए' परिव्रजेत् , अतएव 'दविए' द्रव्यस्वरूपः मुक्तिगमनयोग्यः 'पंडिए' पण्डितः सदसद्विवेकवान् 'समाहिए' समाहितः शुभाऽध्यवसायपरिवृतः । 'कालमकासी कालमकापीत् मरणपर्यन्तं सयमानुष्ठानं कुर्यादित्यर्थः । समभावनया
युक्तः सामायिकसंयमस्थाने स्थितः। । :--, अथवा छेदोपस्थापनीयादौ विद्यमानः तपस्वी मुनिर्लज्जामदौ विहाय समाहितः संयमपालने तत्परो भवेत् । कियत्कालं तथा कुर्यादित्यत आह- .
! जे आवकहा' यावत्पर्यन्तं, देवदत्तेत्यादि नामकथा जगति भवेत् । यावजीवनं तावत् संयमाऽनुष्ठान विधेयम् , ज्ञानादिपु स्वात्मानं व्यवस्थापयन् , अथवा शुभाऽध्यवसाययुक्तः संयमपालनं कुर्यात् । अनेन प्रकारेण रागद्वेपरहितो मुक्ति"संयम स्थानों में से किसी भी संयमस्थान का परित्याग न करता हुआ अथवा
छेदोपस्थापनीय से लेकर यथाख्यात पर्यन्त किसी चारित्र में स्थित होता, हुआ, वर्धमान परिणामों से, स्वभाव के साथ विचरे । अतएव मुक्तिगमन के योग्य, .. सत् असत् के विवेक से युक्त तथा शुभ अध्यवसाय से परिपूर्ण मोक्षाभिलापी
साधु, मरणपर्यन्त संयम का पालन करे । समभावना से युक्त होकर सामायिक संयम के स्थान में स्थित रहे। ।
अथवा छेदोपस्थापनीय आदि संयमों में विद्यमान तपस्वी मुनि लज्जा , और मद (अभिमान) को त्याग कर समाधियुक्त होकर संयम के पालनमें तत्पर
हो । कितने काल तक एसा 'करे ? इसका , उत्तर देते हैं-जवतक, , नाम रहे अर्थात् जीवनपर्यन्त संयम का पालन करे। ज्ञानादि में अपनी आत्माको स्था
पित करे, अथवा शुभ अध्यवसाय से युक्त होकर संयम का पालन करे । इस 1] સમસ્થાનને પરિત્યાગ કર્યા વિના, અથવા છેદમસ્થાપનીયથી લઈને યથાખ્યાત, પર્ય
ન્તના કોઈ ચારિત્રમાં સ્થિત રહીને, વર્ધમાન પરિણામે પૂર્વક સ્વભાવમાં (સમતા ભાવ પૂર્વક) વિચરે તાત્પર્ય એ છે કે મુક્તિગમન એગ્ય સત્ અસત્ વિવેકથી યુક્ત, તથા » શુભ અધ્યવસાયથી સંપન્ન મેક્ષાભિલાષી સાધુએ મરણ પર્યન્ત સ યમનું પાલન કરવું છે. જોઈએ તેણે સમભાવથી યુક્ત થઈને સામાયિક સયમના સ્થાનમાં સ્થિત રહેવું જોઈએ.
અથવા છેદપસ્થાપનીય આદિ સયમાં વિદ્યમાન તપસ્વી મુનિએ લો અને - મદને ત્યાગ કરીને સમાધિયુક્ત ભાવે સયમની આરાધના કરવાને તત્પર રહેવું જોઈએ કેટલા કાળ સુધી તેણે આ પ્રમાણે કરવું જોઈએ તેને ઉત્તર એ છે કે જ્યા સુધી નામ રહે ત્યા સુધી (જીવનપર્ય તો તેણે સયમનું પાલન કરવું જોઈએ અથવા શુભ
Page #556
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासो गमनयोग्यो वा विवेकयुक्तः आमरणं संयमानुष्टानं कुर्यात् तदुक्तम्-'आमुप्ते रामृतेः कालं नयेत्संयमचिन्तया, चतुस्त्रिशदतिशयसंपन्नपंचत्रिंशद्वाणीगुणगणसमलंकृततीर्थकरादिभिः सर्वदैव कोमलाक्षरेण विनेयाः उपदिष्टाः यत् असंयतो नैव विहरेदिति तदेव ज्ञातव्यम् तदुक्तमन्यत्रापि
"किं वस्तु विजेयतया प्रदिष्टं यदाश्रितः संयममेव तिष्ठेत । - .
त्रिकाली विनयेन वारितः पदात्पदं नैव चलेदसंयतः ॥२॥ गा.४॥ 'प्रकार रागद्वेप से रहित, मुक्तिगमन के योग्य मुनि विवेक से युक्त होकर मृत्यु पर्यन्त संयम का पालन करे। कहा भी है "आसुप्तेरामृतेः कालम्" इत्यादि ।
__ 'जब तक मृत्यु न आ जाय तबतक संयम के चिन्तन (आराधन) में 'ही काल व्यतीत करे ।' चौतीस अतिशयों से सम्पन्न और वाणीके पैंतीस गुणों से सुशोभित तीर्थकर भगवान् आदिने सर्वदा ही कोमल वचनों द्वारा शिष्यों को उपदेश दिया है कि संयमरहित होकर नहीं विचरना चाहिए, यही जानना चाहिए । अन्यत्र भी कहा है-'किं वस्तु विज्ञेयतया प्रदिष्टं-इत्यादि ।
'ऐसी कौनसी वस्तु जानने योग्य कही है, जिसका आश्रय लेने से साधु संयम में ही स्थिर रहे ? त्रिकालदर्शी प्रभुने विनय से निवारण किया हैं अर्थात् कोमल वचन से कहा है कि असंयमी होकर एक पग भी नहीं चलना चाहिए। अर्थात् प्रतिक्षण संयम में ही स्थिर रह कर विचरना चाहिए ॥
અધ્યવસાયથી યુક્ત થઈને સયમનું પાલન કરવુ જોઈએ. આ પ્રકારે રાગદ્વેષથી રહિત, મુક્તિગમનને ગ્ય મુનિએ સત્ અસના વિવેકથી યુક્ત થઈને મૃત્યુપર્યન્ત સંયમનું पासन ४२७ नये यु पशु छ - 'आसुप्तेरामृते. कालम् त्या- 'orयां, सुधा મૃત્યુ ન આવે ત્યા સુધી મુનિએ સયમના ચિન્તન (આરાધન)મા જ કાળ વ્યતીત કરવો જોઈએ ત્રીસ અતિશયેથી સંપન્ન અને વાણીના પાત્રીસ ગુણોથી સુશોભિત એવા તીર્થકર ભગવાને સર્વદા કેમળ વચને દ્વારા શિષ્યને એ ઉપદેશ આપ્યો છે કે સંયમથી રહિત થઈને વિચરવું જોઈએ નહી અન્યત્ર પણ એવું કહ્યું છે કે- -
'कि वस्तु विज्ञेयतया प्रदिष्ट' त्याह
એવી કઈ વસ્તુ જાણવા યોગ્ય કહી છે કે જેને આશ્રય લઈને સાધુ સંયમમાં સ્થિર રહે! આ પ્રશ્નને ત્રિકાળદશી પ્રભુએ પિતાની કેમલ વાણી દ્વારા આ પ્રમાણે ઉત્તર આપે છે
અસંયમી થઈને ડગલું પણ ચાલવું જોઈએ નહી” એટલે કે સદા સયમમા જ સ્થિર રહીને વિચરવુ જોઈએ ૪
Page #557
--------------------------------------------------------------------------
________________
समया बोधिनी टीका प्र. श्रु. अ.२ उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेशः ५४३
कं वस्तुविशेषमालंब्य साधुना संयमानुष्ठानं विधेयमित्यतआह -'दुर' इत्यादि।
मूलम्
दूरं अणुपस्सियया मुणी तीतं धम्ममणोगयं तहा। ૧૦ ૯ ૨ ૧૧ पुढे परुसेहिं माहणे अवि हण्णू समयंमि रीयइ ॥ ५॥
छाया . दरमनुदृश्य मुनिरतीतं धर्ममनागतं तथा ।
' स्पृष्टः पुरुषैर्माहनः अपि हन्यमानः समये रीयते ॥५॥
किस वस्तुविशेष का अवलम्बन करके साधु को संयम का अनुष्ठान करना चाहिए, सो कहते हैं-"दुई" इत्यादि
शब्दार्थ-'मुणी-मुनिः' तीनों कालको जानने वाला मुनि 'माहणे-माहना' कोई भी जीवको मत मारो मत मारो ऐसा उपदेशक 'दरम्-दूरम्' दूर होने से मोक्षको 'तहा-तथा' तथा 'तीतं-अतीतम् वीता हुवा तथा 'अणागयअनागतम्' अनागत अर्थात् भविष्य काल में भी 'धम्म-धर्मम्' जीवों के स्वभाव को 'अणुपस्सिया-अनुपश्य' देख कर पुरुसे हिं-पुरुषैः' कठिन वाक्य अथवा लकडी आदिसे 'पुढे-स्पृष्टः' ताडित किया जाने पर भी 'अविहण्णू-- अपि हन्यमानः' हनन किये जाने पर भी 'समयंमि-समये' संयम में ही 'रीयइ-रीयते' जिनोक्त मार्गसे ही चलें ॥५||
- હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કઈ વસ્તુ વિશેષનું અવલ બન લઈને સાધુએ સંયમની આરાધના કરવી જોઈએ. “ ઇત્યાદિ
शहा - 'मुणी-मुनि' त्रओं ने पाया भुनि 'माहणे-माहन' ! पने ना भारी ना भा। मेव पश, दूर-दूरम्' २ पाथी भाक्षने 'तहा-तथा' तथा 'तीत -अतीतम्' वाती गये तथा 'अणागय -अनागतम्' मनात अर्थात् माविष्यआणमा पY 'धम्म-धर्मम्' वोना स्वभावाने 'अणुपस्सिया-अनुपश्यन ने 'पुरुसेहिपुरुषै ४४ वाध्य अथवा ansl वगेरेथी पुट्ठो-स्पृष्ट' ताडित ४२ हावा छत पY 'भविष्णू-अपिहन्यमान' हनन ४२वामा मवे तो पY 'समय मि-समये सयम मांग 'रीया-रीयते' विनात भाजथा यावे ॥५॥
Page #558
--------------------------------------------------------------------------
________________
५४४
सूत्रकृतात्सूत्र:
अन्वयार्थः
(णि) मुनिः कालत्रयवेत्ता माहणे माहनः (दूरं) दूरं दूरवर्तित्वात् इमं मोक्षम् अथवा दूरं दीर्घकालम् (तहा) तथा (तीतं ) अतीतम् अणागयं अनागतम् (धम्मं ) धर्मम् स्वभावं जीवानामुच्चावचस्थानं - गतिलक्षणम् (अणुपुस्सिया) अनुदृश्य-पर्यालोच्य, (परुसेहिं) परुपैर्दण्डादिभिः वाग्भिर्वा (पुढे) स्पृष्टः ताडितोऽपि (अवि हणू) अपिहन्यमानः मार्यमाणोपि (समयंमि) सयमे = इत्यर्थः, (यह) रीयते जिनोक्तमार्गेणैव गच्छतीत्यर्थः ॥ ५ ॥
P
f
- टीका
'मुणी' मुनिः = जिनाज्ञापालक : 'माहणे' माहनः कमपि जीवं माहन माहनेत्युपदेशकः, 'दूरं' दूरम् अभूतकर्मनिर्जराणां दूरमिव दुरं मोक्षम् 'ता' तथा 'तीतं अतीतम् = भूतकाले कर्मवशत एवं परिभ्रमणं कृतम्, अथ च 'अणागयं' -अन्वयार्थ
माहन मुनि दूर अर्थात् मोक्ष या दीर्घकाल को तथा अतीत और अनागत धर्मको जीवों के ऊच नीच स्थानो में जाने रूप स्वभाव को जान कर, कठोर दंड आदि या वचनों से ताडित होकर भी या मारा जानेपर भी संयम में ही विचरता है ||५||
टीकार्थ-
*
जिन भगवान् की आज्ञाका पालन करने वाला तथा किसी भी जीवको मत मारो ऐसा जीवदया का उपदेश देने वाला साधु, जिनके कर्मों की : निर्जरा नहीं हुई है उनके लिये दूर अर्थात् मोक्ष को जानकर तथा अतीतः काल में कर्म के अधीन होकर ही संसार परिभ्रमण किया है और भविष्य--सूत्रार्थ
માહણ (મુનિ) દૂર એટલે કે મેાક્ષને અથવા દીઘ કાળને તથા અતીત અને અનાગત ધર્માંને-જીવના ઊચ અને નીચ સ્થાનેમા ગમન કરવા રૂપ સ્વભાવને જાણીને, ભય કર દંડથી અથવા કઠોર વચનપ્રહારેાથી અથવા મારને કે માતના ભય ખતાવવાથી પણ સચ્ મના માર્ગે થી વિચલિત થતા નથી પા
++ 15
-टी अर्थ -
t Je
'
jhl
જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુ પાલન કરનારો તથા ” કોઇ પણુ જીવની હિંસા ન કરે,” એવા દયાનો પદેશ આપનારા સાધુ ગમે તેવી વિષમ પરિસ્થિતિમા પણુ,સ યમનું પાલન કર્યા જ કરે છે તેનુ કારણ એ છે કે તે આ વાતને ખરાખર સમજતા હોય છે. કે જેમના કર્મોની નિર્જરા થઈ નથી તેમને માટે મેક્ષ દ્ર છે, આ જીવે પૂર્વપાર્જિત ફર્મને કારણે ભૂતકાળમા સંસારપરિભ્રમણ કર્યુ છે, અને
ભવિષ્યકાળમાં પણ કત
Page #559
--------------------------------------------------------------------------
________________
अनागतम् भविष्यत्कालेऽपि कर्मवशत एव भ्रमिष्यति, 'धम्म' धर्मम् : जीवस्त्र, भावम् कर्मवशतश्चतुर्गतिभ्रमणलक्षणम् उपलक्षणात् वर्तमानकालेपि शारीर: मानसं. दुःखमनुभवति, 'अणुपस्सिया अनुपश्य, 'परुसेहिं' परुपैः कठिनवाक्यैदण्डप्रहारादिभिर्वा 'पुढे' स्पृष्टः तथा 'अविहण्णू' अविहन्यमानोऽपि स्कन्दक शिष्य, वत्, 'समयंमि' समये संयममार्गे एव 'समयः शपथाचारः कालसिद्धान्तसंविदा इतिकोशात् समयपदं सिद्धान्तोक्ताचारपरकम् तेन पंचाचारपालनलक्षणसंयमे इत्यर्थः । 'रीयते' विचरतीति । मोक्षं दीर्घकालं वा अनुपश्य, त्रिकालदर्शी मुनिः लज्जामदौ न कुर्यात् । तथा पुरुषवाक्यदण्डादिभिस्ताडितोऽपि प्रहर्तुः शिष्य इव विनयमवलव्य शास्त्रोक्तसंयममार्गे एव विचरेत् घोरघोरतरघोरतमपरिकालमें भी' कर्म के कारण ही भ्रमण करना पडेगा, ऐसा जानकर तथा धर्म अर्थात् कर्मवश से चार गतियों में भ्रमण करने रूप जीव के स्वभाव को जानकर उपलक्षण से वर्तमान काल में भी जो शारीरिक और मानसिक दुःख का अनुभव करता है उसे जाने । ऐसा साधु कठोर दंड प्रहार आदि से स्पृष्ट होकर भी स्कन्दकमुनि के शिष्यों के समान संयम में ही स्थिर रहे। यहाँ 'समय' पद सिद्धान्त में प्रतिपादित 'आचार' अर्थ का वाचक है, अतएव उसका अर्थ पांच आचारों का पालनरूप संयम सेमझना चाहिए। कोशमें कहा है-'संयमशब्द त्याग आचार काल सिद्धान्त और ज्ञान का वाचक है ।' मोक्ष या दीर्घकाल को जान कर मुनि लज्जा और मद (अहंकार) न करे तथा कठोर वाक्यो द्वारा या डंडे आदि के द्वारा ताडना पाकर भी प्रहार करनेवाले पर शिष्य के समान विनय-का કારણે સંસારમાં ભ્રમણ કરવું પડશે. વળી તેણે એ વાત પણ સમજવી જોઈએ કે કર્મને વૈશવતી થઈને ચારે ગતિઓમાં ભ્રમણ કરવાને જીવનો સ્વભાવ છે વળી જીવ વર્તમાન કાળમાં પણ જે શારીરિક અને માનસિક દુઓને અનુભવ કરે છે, તેના કારણેને પણ તેણે વિચાર કરે જોઈએ આ વાતને સમજનાર સાધુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંયમને માગે થી વિચલિત નહી થાય ભલે તેને કઠોર શબ્દ પ્રહારે સાભળવા પડે, ભલે માર ખાવો પડે પણ સ્કન્દક મુનિના શિવ્યાની જેમ તે પ્રાણુને પણ સંયમમા 'સ્થિર જ રહેશે અહી સમય“ પદ સિદ્ધાન્તમાં પ્રતિપાદિત “આચાર ના અર્થનું વાચક છે તેથી તેનો અર્થ ”પાચ આચારના પાલનરૂપ સ યમ“સમજે જોઈએ શબ્દકોશમાં
ह्यु छ - "सयम २००४ त्याम, माया२, ४, सिद्वान्त मने जानन पाय छ”. મક્ષ અથવા દીર્ઘકાળને જાણીને મુનિ લજજા અને મદ (અહકાર) ન કરે, તથા કઠેર વાણી દ્વારા અથવા ડેડા આદિ દ્વારા પ્રહાર થવા છતા પણ પ્રહાર કરનાર પર શિષ્યના
Page #560
--------------------------------------------------------------------------
________________
५४६
सुत्रकृतागो पहोपसर्गे संयममार्गात् कदापि न प्रचलेत् इति भावः । जीवः स्वकर्मवशतः चातुर्गतिकसंसारे भ्रमणं कृतवान् करोति करिष्यतीतिविचार्य 'पडंजाणाइ पंडिया इत्यनुशासनात् मनुष्यजन्म आर्यक्षेत्रमुकुलोत्पत्तिचिन्तामणिवत् दुष्प्रापसर्वज्ञशासनप्राप्ति सुगुरुसुधर्म च प्राप्य जिनोक्तसिद्धान्तानुसारिधर्मावलंबनेन यदि-कर्मनिर्जरा न कृता तदा व्यर्थ एव सर्व इति विभाव्य संयमानुष्टानमेव कर्तव्यमिति ।।सू० ५॥ पुनः सूत्रकारः उपदिशति-'पण्णा समत्ते' इत्यादि ।
. मूलम्-. पण्णासमत्ते सया जये समता धम्ममुदाहरे मुणी। सुहुमे उ सया अलूसए णो कुझे णो माणी माहणे ॥६॥
छायाप्रज्ञासमाप्तः सदा जयेत समता धर्ममदाहरेन्मुनिः ।
सूक्ष्मे तु सदा उलूपको नो क्रुध्येनो मानी माहनः ॥ ६ ॥ अवलम्बन करके शास्त्रोक्त संयममार्ग में ही विचरण करें । अभिप्राय यह है कि धोर, घोरतर और घोरतम परीपह और उपसर्ग आने पर भी संयममार्ग से कदापि विचलित न हो । कर्म के कारण ही जीवने इस चातुर्गतिक संसार में भ्रमण किया है, कर रहा है और करेगा, ऐसा विचार कर, विवेकी पुरुष छह वातों को जानता है, इस शिक्षा के अनुसार मनुप्यजन्म, आर्यक्षेत्र सुकुल में उत्पत्ति, चिन्तामणि के समान दुर्लभ सर्वज्ञ प्ररूपित शासन, सुगुरु
और सुधर्म को प्राप्त कर के जिनेन्द्र प्रतिपादित सिद्धान्तो का अनुसरण करने वाले धर्म का अवलम्बन करके यदि कर्मनिर्जरा न की तो सव वृथा है । ऐसा विचार करके संयम का ही पालन करना चाहिए ॥५॥ સમાન વિનયનું આચરણ કરીને શાસ્ત્રોકત સ યમમાર્ગમાં વિચરણ કરે. તાત્પર્ય એ છે કે ઘોર ઘેરતર, અને ઘેરતમ પરીષહ અને ઉપસર્ગો આવી પડે તે પણ સાધુએ સંયમના માર્ગમાથી વિચલિત થવું જોઈએ નહી ”કર્મને કારણે જ જીવે આ ચાર ગતિ ધળા સવારમાં ભ્રમણ કર્યું છે, કરે છે અને કરશે, એ વિચાર કરીને વિવેકી પુરુષ છ વાતને જાણે છે તે છ વાતો નીચે પ્રમાણે છે (૧) મનુષ્ય જન્મ, (૨) આર્યક્ષેત્ર, (3) सुनुमा उत्पत्ति, (४) चिन्तामणि रत्न समान हुन सक्ष प्र३पित शासन, (૫) સુગુરુ અને (૬) સુધર્મ તેણે એ વિચાર કરે જોઈએ કે આટલી આટલી અનુકૂળતાએ મને મળી છે, તે જિનેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું અનુસરણ કરનારા ધર્મને આધાર લઈને જે કર્મની નિર્જર કરવાની પ્રવૃત્તિ નહી કરૂ તે આ બધી , અનુકૂળતાઓ વ્યર્થ જશે આ પ્રકારનો વિચાર કરનાર મુનિ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સંયમમાં સ્થિર રહી શકે છે. જે ગાથા છે પા
Page #561
--------------------------------------------------------------------------
________________
समयाबोधिनी टोका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेशः ५४७
अन्वयार्थः(पण्णासमत्ते) प्रज्ञासमाप्तः पटुप्रज्ञ इत्यर्थः, मुणी मुनिः साधुः (सया) सदा (जये) जयेत् कपायान् तथा (समयाधम्म) समताधर्मम् समतया अहिंसालक्षणं धर्मम् (उदाहरे)=उदाहरेत् (सुहुमे उ) सूक्ष्मे तु संयमविषये (सया) सदा (अल्सए) उलूपकोऽविराधको भूत्वा तिष्ठेत् (णो कुज्झे) नो नैव क्रुध्येत् तथा (णो) नैव (माहणे) माहनः साधुः (माणी) मानी-मानवान्भवेद्वा इति ।। ६।।
टीका 'पण्णासमत्ते' प्रज्ञा समाप्तः पूर्णतया ज्ञानवान् पटुप्रज्ञइत्यर्थः 'मुणी' मुनिः साधुः प्रवचनमंता अथवा जीवादितत्त्वावगता मुनिः 'सया' सदा 'जये' जयेत्
सूत्रकार फिर उपदेश करते हैं-"पण्णासमत्ते"
शब्दार्थ-'पण्णासमत्ते-प्रज्ञासमाप्तः' पूर्णबुद्धिमान् 'मुणी-मुनिः' साधु "सया-सदा सर्वदा 'जये--जयेत्' कपायों को जीते 'समयाधम्म--समता 'धर्मम्' समतारूप धर्म को अर्थात् अहिंसा लक्षण धर्म को 'उदाहरे--उदाहरेत्' उपदेश करे 'मुहुमे उ-सूक्ष्मे तु' संयमके विषय में 'सया--सदा' हमेशां 'अल्सएअलूपकः' अविराधक होकर रहे ‘णो कुज्ञ--नो क्रुध्येत्' तथा क्रोध न करे 'णो माहणे मानी--नो माहनः मानी' एवं साधु मान की अभिलापा न करें॥६॥
-अन्वयार्थकुशल प्रज्ञावाला महान् मुनि सदैव कपायों को जीतता रहे समभाव से अहिंसाधर्म का उपदेश करे, संयम की विराधना न करें, क्रोध न करे और मान न करे ॥६॥
-टीकार्थपूर्णतया ज्ञानवान् तथा जीवादि तत्वो का ज्ञाता मुनि सदा कपायोको सूत्र॥२ 4जी उपहेसाधे छ - "पण्णासम' त्या -
शहाथ-'पण्णासमत्ते-प्रज्ञासमाप्त' पूर्ण भुद्धिा 'मुणी-मुनि साधु 'सयासदा' सहा 'जये-जयेत्' ४ाय ने ते 'समयाधम्म -समताधर्म म्' समता३५ धभ. 'ने अर्थात् महिंसा सक्षा धमनी 'उदाहरे-उदाहरेत्' उपहेश ४२ 'सुहुमे उ-सुक्ष्मे तु सयभना विषयमा 'सया-सदा' उभे। 'अलूसप-अलूषक' मविरा५४ थइने २९ छे. 'जो कुज्झे-नो क्रुध्येत्' तथा ५ ना ४२ ‘णो माहणे मानी' -नो माहन मानी। अवम् સાધુ માનને અભિલાષી ન બને ૬
-सूत्रा કુશલ પ્રજ્ઞાવાળો માહન (મા હણે, મા હણોને ઉપદેશ આપનાર), મુનિ સદા કષા ને જીતતા રહે, સમભાવથી અહિસા ધર્મને ઉપદેશ કરે, ક્રોધ ન કરે અને માન ન કરે છે
-टीआयપૂર્ણતય જ્ઞાની તથા જીવાદિ તના જ્ઞાતા એવા મુનિએ સદા કષાને જીતવા
Page #562
--------------------------------------------------------------------------
________________
६४८
।
'सूत्रकृतागो
T
कपायं जयेत् उक्तंच भगवता
"कोहो य माणो य अणिग्गहीया माया य लोभो य पवढमाणा । " चत्तारि एए कसणा कसाया सिंचंति मूलाई पुणभवस्स' इति इत्या धनुशासनेन कपायाणां भववीजतामाकलय्य तान् परिह रेदित्यर्थः। तथा 'समयधम्म 'समताधर्मम् अहिसालक्षणम् 'उदाहरे' उदाहरेत् अहिंसालक्षणधर्मस्यैवोपदेशं कुर्यात् , (सुहुमे' उ) सूक्ष्मेतु संयमविपये अगुरु अधीरपुरुपैरनुष्टातुमशक्यत्वमेव संयमस्य सूक्ष्मत्वम्। 'सया' सदा 'अल्सये' अल्पकः अविराधकः सन् तथा 'णो कुझे 'नो क्रुध्येत्' 'जो माणी माहणो' नो मानवान्भवेन्मुनिरिति । कर्मनिर्जरा कामी मेघावी साधुः कपायं सदा जयेत् । तथा अहिंसादिधर्म सदोपदिशेत् जीते । भगवान ने कहा है-"कोहो य माणो य अणिग्गहिया” इत्यादि ।
क्रोध और मान पर यदि अंकुश न रक्खा जाय और माया त्याग लोभ बढते जाएँ तो यह चारों कपाय पुनर्भव के मूल को सींचते हैं, अर्थात् वारंवार जन्ममरण के कारण होते हैं । .. इस आगम के अनुसार कपायों को संसार का बीज (कारण) समझ कर त्यागना चाहिए । तथा समताधर्म अर्थात् अहिंसाधर्म का उपदेश करें । यहां सूक्ष्म का अर्थ संयम हैं, क्योंकि जो पुरुप धैर्यवान् नहीं हैं, वह संयम का पालन नहीं कर सकता । अतः तात्पर्य यह हुआ कि मुनिसंयम का विराधक न वन कर क्रोध न करें, न मान करे, माया न करे, लोभ न करे । भावार्थ यह है कि कर्मनिर्जरा का अभिलापी, मेधावी साधु सदैव कपाय को जीते, समभाव से अहिंसा धर्म का उपदेश दे तथा कदापि संयम की विराधना न नये. भगवाने ४यु छ - "कोहो य माणो य अणिग्गहियो" त्याह- " य અને માન પર અકુશ રાખવામાં ન આવે અને માયા તથા લેભ વધતા જાય, તો આ ચારે કષાયે પુનર્ભવના મૂળને સિચનારા થઈ પડે છે, એટલે કે વાર વાર જન્મ મરણના કારણભૂત થઈ પડે છે આ આગમ અનુસાર કષાયને સંસારના બીજ (કારણુ) રૂપ સમજીને તેમને ત્યાગ કરવો જોઈએ સાધુએ સમતા ધર્મ એટલે કે અહિ સમ ધર્મનો ઉપદેશ આપ જોઈએ. અહી સૂક્ષ્મ અર્થ “સયમ છે, કારણ કે જે પુરુષ વૈર્યવાનું હોતું નથી, તે સયમનું પાલન કરી શકતો નથી. આ સ્થાનને ભાવાર્થ એ છે કે મુનિએ સયમના વિરાધક બનવું જોઈએ નહી, તેણે ક્રોધ કરે જોઈએ નહીં માન કરવું જોઈએ નહી માયા કરવી જોઈએ નહી અને લોભ કર જોઈએ નહીં. 'એટલે કે કર્મની નિર્જરા કરવાની અભિલાષાવાળા મેધાવી સાધુએ સદા કષાયને જીતવા જોઈએ, સમભાવથી અહિંસાધર્મને ઉપદેશ દેવે જોઈએ તથા કદી પણ સ યમની વિરાધના
Page #563
--------------------------------------------------------------------------
________________
-
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेशः ५४९ समभावतः । तथा संयमानुष्ठानं कदापि न विराधयेत् । ताडितोऽपि क्रोधान कुर्यात् : तथा लोकैःपूजितोऽपि अभिमानगर्वादिकं नोद्वहेदिति भावार्थः ॥६॥ Roil. बहुजणणमणंमि इत्यादि।
. . , . मूलम् , ___ बहुजणणमणमि संवुडो सव्वटेहि गरे अणिस्सिए ।
१० - ११ . हदइव सयानाविले धम्मं पादुरकासी कासवं ॥ ७ ॥
छाया - बहुजननमने संवृतः सर्वाथेषु नरोऽनिश्रितः । . हृद. इव सदाऽनाविलो धर्म प्रादुरकापीत्काश्यपम् ॥ ७॥
(बहुजणनमणमि) वहजननमने वहुभिर्जनैनमस्यमाने धर्मे (संबुडो) संवृतः करें। ताडना पाकर भी क्रोध न करे और लोगों द्वारा पूजित होकर भी अभिमान गर्व आदि न करें ॥६॥
“वहुजणणमणमि" इत्यादि ।
शब्दार्थ-बहुजणणमणंमि--बहुजननमने' अधिक जनों से नमस्कार कर ने योग्य धर्म में 'संवुडो--सवृतः' सावधव्यापाररहित ‘णरे-नरः' 'मुनि 'सवढेहि--सर्वार्थेपु सभी पदार्थों में ममता को हठाकर 'हद इव-हृद इव' तालाव के जैसा होकर 'कासवं-काश्यपम्' काश्यपगोत्री भगवान् महावीर स्वामी के “धम्म--धर्मम्' अहिसाधर्मको ‘पादुरकासी--प्रादुरकापीत्' प्रगट करे ॥७॥
-अन्वयार्थ" बहुजनों द्वारा नमस्करणीय धर्म में सावद्यव्यापार से रहित पुत्र કરવી જોઈએ નહી કદાચ કઈ કઠોર શબ્દો કહે કે માર મારે, કે તિરસ્કાર કરે, તે પણ તેણે ક્રોધ કરે જાઈએ નહી, અને પિતાની પૂજા, સત્કાર આદિ થાય, તે અભિમાન કરવું જોઈએ નહી પદા
"बहुजणणमण मि" त्याह
शहाथ-'बहुजणणमण मि-बहुजननमने मधि भाषसाथी नभ२४।२ ४२वा योग्य धभाभा 'स घुडो-स वृत' सावध व्यापा२ २डित ‘णरे-नम' मुनि 'सबटूठेहि-सर्वाथेषु' मा पहाभा ममतान टापीने 'हर इब-हूदइव' ततावनी भ 'सया-सदा' सहा 'मणाविले-अनाविलो निभण थने 'कासवं-काश्यपम्' अश्यपगोत्री भगवान महावीर वाभाना 'धम्म -धर्मम्' मालिसा घमने 'पादुरकासी-प्रादुरकार्षीन्' प्रगट ४२ ॥७॥
-सूत्रार्थજનસમૂહ દ્વારા નમસ્કરણીય, ધમમ સાવદ્ય વ્યાપારથી રહિત, પુત્ર, પત્ની ધન,
Page #564
--------------------------------------------------------------------------
________________
५५० .
सूत्रकृतायझे सावधमार्गरहितः णरे' नरःमनुष्य:(सव्वढेहि)सर्वार्थेषु पुत्र कलत्रधनधान्यादिषु (अनि स्सिए) अनिश्रितसर्ववस्तुविषयकममतारहितः, (हद इव) हृद : इव (सया) सदा (अणापिले) अनाविलः निर्मलः (कासवं) काश्यपम् कश्यपगोत्रोत्पभमहावीरम् (धम्म) धर्मम् महावीरस्वामिनः अहिसालक्षणं धर्ममित्यर्थः । (पादुरकासी) प्रादुरकार्पित् प्रकटये दुपदिशेदिति यावत् ॥ ७ ॥
टीका 'बहुजणणमणमि' बहुजननमने अनेक पुरुषैर्नमस्क्रियमाणधर्मे, संवुडो, 'संवृतः' सावधव्यापाररहितः सन् ‘णरें नरो मुनिः 'सचढेहिं सर्वार्थेषु सर्वत्र वस्तुनि ऐहिकाऽऽमुष्मिकादौ ममत्वरहितः। 'हद इव' हृद इव 'सया' सदा अणाविले अनाविलोऽतिशयेन विशुद्धो निर्मल इति यावत् सन् कासव' काश्यपगोत्रोत्पन्नस्य भगवतो महावीरस्य 'धम्म' धर्मम् महावीरप्रतिपादिताऽहिंसाप्रधानधर्मम् । पादुरकासी' प्रादुरकार्पित , प्रकटयेत्, साधुरिति । आपत्वाद् भूतकालनिर्देशः ।। कलत्र धन धान्य आदि समस्त पदार्थों के ममत्व से रहित तथा सरोवर के समान सदा निर्मल पुरुष-साधु महावीर स्वामी के धर्मका उपदेश करे ॥७॥
-टीकार्थबहुत लोगोंके द्वारा नमस्कार करने योग्य धर्म में सावध व्यापार से रहित होकर मुनि इस लोक संबंधी तथा परलोक संबंधी सभी वस्तुओं में ममत्व रहित होकर तथा सरोवर के समान सदा अत्यन्त निर्मल या विशुद्ध होकर काश्यपगोत्र में उत्पन्न भगवान् महावीरके अहिंसा प्रधान धर्मको प्रकाशित करे । 'पादुरकासी' यहाँ भूतकालका जो प्रयोग किया गया है सो
आप होनेके कारण समझना चाहिए । ધાન્ય, આદિ સમસ્ત પદાર્થોના મમત્વથી રહિત તથા સરોવરના સમાન સદા નિર્મળ પુરુષે (સાધુ) મહાવીર સ્વામીના ધર્મને ઉપદેશ કરે જોઈએ | ૭ |
-टीઘણું લેકે દ્વારા નમસ્કરણીય (નમસ્કાર કરવા ખ્ય) જૈન ધર્મની સમ્યફ પ્રકારે મુનિએ આરાધના કરવી જોઈએ, તેણે સાવદ્ય વ્યાપારથી રહિત થઈને તથા આ લોક અને પરેક સ બ ધી સઘળી વસ્તુઓના મમત્વને ત્યાગ કરીને, સરોવરના જળ સમાન અત્યન્ત નિર્મળ અથવા વિશુદ્ધ થઈને, કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ભગવાન મહાવીરના मडिसा भनी पहेश मापको ये "पादुरकासी मही भूतान के प्रयोग થયે છે તે આર્ષ હોવાને કારણે થયે છે, એમ સમજવું.
Page #565
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र.शु. अ २ उ. २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेशः ५५१ __ अहिसाधर्मस्य सुखकारकत्वात् बहुभिलोंकैः नरामरादिभिः सर्वदा नमस्कारयोग्ये धर्मे सदा समाहितो मुनिः धनधान्यादिवाह्याभ्यन्तरपदार्थे सर्वदाऽनासक्तो हृदजलम् इव निर्मलो भूत्वा भगवतो लोकनाथस्य काश्यपगोत्रोत्पन्नस्य मद्यावीरतीर्थकरस्याऽहिंसादिप्रधानकं धर्म प्रकटीकुर्यादिति भावः । धर्मविपयेऽभयकुमारकथाविज्ञेया ।
___ 'बहुभिर्मान्यधर्मेषु जैनधर्मः परः स्मृतः ।
निर्मलः संस्थितस्तत्र परानुपदिशेत्सदा ॥ १ ॥ गा. ७ ॥ '' बहुजननमस्करणीये धर्मे अवस्थितः साधु दृिशं धर्म प्रकटीकुर्यात्तादृशं धर्म दर्शयितुं सूत्रकार उपक्रमते । अथवा उपदेशान्तरं कुरुते 'वहवे पाणा' इत्यादि ।
मूलम् । वहवे पाणा पुढो सिया पत्तेयं समयं समीहिया । .
१२ . ११ १३ जो मोणपदं उवट्ठिए विरति तत्थ अकासी .. तात्पर्य यह है अहिंसाधर्म सुखकारी है, अतएव वह बहुत मनुष्यों तथा देवों के द्वारा नमस्करणीय है। मुनि इस धर्म में सदैव सावधान रहे । धन धान्य आदि समस्त वाह्य और आभ्यन्तर परिग्रह में अनासक्त रहे
और सरोवर के जल के जैसा निर्मल होकर लोकके नाथ, काश्यप गोत्र में उत्पन्न, भगवान् महावीर तीर्थकरके अहिंसा प्रधान धर्मको प्रकट करें। धर्मके विषय में अभयकुमारकी कथा जान लेना चाहिए । 'बहुभिर्मान्यधर्मेषु' इत्यादि ।
___ 'बहुत से माननीय धर्मों में जैनधर्म उत्कृष्ट है और निर्मल है अतएव उसका दूसरों को उपदेश करना चाहिए ॥ ७॥
તાત્પર્ય એ છે કે અહિંસાધર્મ સુખકારી છે, તેથી ઘણું લેકે અને દેવે પણ તેને નમસ્કરણીય માને છે તેના તરફ આદરની દૃષ્ટિએ જોવે છે મુનિએ આ ધર્મની આરાધનામે સંદા સાવધાન રહેવું જોઈએ તેણે ધન, ધાન્ય આદિ સમસ્ત બાહ્ય પરિગ્રહને તથા આભ્યન્તર પરિગ્રહનો ત્યાગ કર જોઈએ અને પરિગ્રહોમા આસકિત રાખવી नही. तेणे सरोवरना ना समान नि (विशुद्ध) २डीने, सोनाथ, श्यप गोत्रीय, ભગવાન મહાવીર તીર્થ કરના અહિસા પ્રધાન ધર્મને ઉપદેશ લેકેને આપ જોઈએ.
मना विषयमा समयाभारनी था वायी वा नये ह्यु ५ छे 3- "बहुभिर्मान्य धर्मेषु" त्यादि
“જગતના ઘણા માનનીય ધર્મોમાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ અને નિર્મળ છે. તેથી તે ધર્મને લેકેને ઉપદેશ દેવે જોઈએ” ! ગાથા છા
Page #566
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे.
छाया
बहवः प्राणाः पृथक् श्रिताः प्रत्येकं समीक्ष्य समताम् । यो मौनपदमुपस्थितो विरति तत्राकार्षीत् पण्डितः ॥ ८ ॥
-अन्वयार्थ
( वहवे ) वहवः अनंता: (पाणा) प्राणाः जीवाः, ( पुढो) पृथक पृथक (सिया) श्रिताः अस्मिन् जगति वसन्तीत्यर्थः, (पत्तेयं) प्रत्येकं प्राणिनम् समय समतां समभावेन (समीडिया) समीक्ष्य (मोणपदं) मौनपदम् संयमम् (उचट्टिए) उपस्थितः संयममाश्रित इत्यर्थः (पंडिए) पंडितः (तत्थ ) तत्र प्राणिघातादौ , (विरति ) विरतिम् ( अकासी) अकार्षीत् कुर्यादित्यर्थः ॥ ८ ॥
T
बहुजन नमस्करणीय धर्म में स्थित साधु जिस प्रकारके धर्म को प्रकट करे, उसे दिखलाने के लिए सूत्रकार उपक्रम करते है अथवा दूसरा उपदेश हवे पाणा' इत्यादि ।
करते हैं
4
शब्दार्थ - 'बहवे बहवः' अनेक 'पाणा - प्राणाः' प्राणी 'जीव' पुढो पृथक्' पृथक् 'सिया-- श्रिता:' इस जगत् में निवास करते हैं 'पत्तेय - प्रत्येकम् ' प्रत्येक प्राणी को 'समय - समता' समभाव से 'समीहिया - समीक्ष्य' देखकर 'मोणपदंमौनपदम् ' संयम में 'उपडिए - - उपस्थित:' रहने वाला 'पंडिए - पंडित:' पण्डित पुरुष ' तत्थ-- तत्र' उन प्राणियों के घातसे 'विरति--विरतिम्' विरति 'अकासीअकार्षीत् करे ||८||
-
-अन्वयाथ
बहुतसे प्राणी पृथक पृथक इस संसार में रहते हैं । प्रत्येक प्राणीकोसमभाव से देख कर संयम में उपस्थित पण्डित प्राणिहिंसा आदि से विरत हो ॥ ८ ॥
.
બહુજન નમસ્કરણીય જૈન ધર્માંની આરાધના કરતા મુનિએ કયા પ્રકારે ધર્મ પ્રકટ કરવા જોઈએ, તે બતાવવાને માટે સૂત્રકાર ઉપક્રમ કરે છે અથવા આગળ ઉપદેશ આપે छे- "वहवे पाणा" इत्यादि
,
शब्दार्थ –'बहवे - वहव' अने 'पाणा- प्राणा' आशीलव 'पुढो पृथक्' पृथ३ पृथ 'सिया- श्रिता.' या भगतमा निवास रे छे 'पत्तय-प्रत्येकम्' प्रत्येक प्राणीने 'समय - 'समता' समभावथी 'समीहिया समीक्ष्य' लेने 'मोणपदं - मौनपदम् स यभभा 'उच्चट्ठिय उपस्थित'' रहेवावाणा 'पडिए - पडित' पंडित पु३ष 'तत्थ-तत्र' ते आशियाना घातथी विरति - विरतिम्' विरति 'अकासी - अकार्षीत् १३.
1#
- सूत्रार्थ -
ઘણા પ્રાણીએ આ સસારમા અલગ અલગ રહે છે. પ્રત્યેક પ્રાણી તરફ સમભાવૃની નંજરે જોતા થકા, સચમમા ઉપસ્થિત પડિંતે પ્રાણીહિંસા આદિથી નિવૃત્ત થવુ
लेखे. ॥ ८ ॥
اور
Page #567
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ.२ उ. २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५५३ '; .. .
टीका
... . "बहवे' वहवः 'अनेके एकेन्द्रियादयोऽनंताः 'पाणा' प्राणिनो जीवाः 'पुढों' पृथक् पृथक् 'सिया' श्रिताः, इह संसारे निवासं कुर्वन्ति 'पत्तय' प्रत्येक प्राणिषु 'समय' समतां समभावेन, 'समीहिया' समीक्ष्य, 'मोणपदं' मौनपदं संयमम्', 'उवहिए' उपस्थितः, पंडिए' पण्डितः सदद्विवेकवान् विशुद्धान्तःकरणः । 'तत्थ' तत्र-तेषां प्राणिनां घातात् । 'विरति' विरनिम् , 'अकासी' अकापीत् कुर्यादिति । दशविधप्राणानां धारणात् प्राणा इति पदेन प्राणिनः ज्ञायन्ते । अथवा धर्मधर्मिणारभेदात् प्राणपदेन प्राणाऽऽधारस्य प्राणिनो ग्रहणं भवति ।
त एते प्राणिनः पृथिवीजलतेजोवायुवनस्पतिकायप्रभेदभिन्नाः । अथवा सूक्ष्मवादपर्याप्ता पर्याप्तनरकादिनभेदभिन्ना वहयो जीवाः इह संसारे सन्ति
-टीकार्थएकेन्द्रिय आदि अनन्त जीव पृथक पृथकू इस संसार में वास करते हैं । प्रत्येक प्राणी पर समभाव रखकर संयम में उपस्थित हुआ विवेकवान् एवं विशुद्ध चित्तवाला मुनि उन प्राणियोंके घातसे निवृत्ति करे । 'जो दश प्रकारके प्राणोंको धारण करते हैं वे 'प्राणी कहलाते है अतः 'प्राण' इस पदसे प्राणी समझना चाहिए अथवा धर्म और धर्मी का अभेद होनेसे प्राणों के आधार 'प्राणी' ग्रहण कर लेना चाहिए। । ये प्राणी पृथिवीकाय, अपकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय और त्रसकाय आदि अनेक प्रकार के हैं। अथवा सूक्ष्म, वादर, पर्याप्त, अपर्याप्त, नारक आदिके उपभेदों से बहुत प्रकारके हैं । ये सव इस संसार में रहते हैं ।
-टीआर्थએકેન્દ્રિય આદિ અન ત જ આ ર સારમાં અલગ અલગ વાસ કરે છે. પ્રત્યેક પ્રાણી પ્રત્યે સમભાવ રાખીને સયમમાં ઉપસ્થિત, સત્ અસના વિવેક યુક્ત અને વિશુદ્ધ ચિત્તવાળા મુનિએ તે પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ દસ પ્રકારના પ્રાણોને જેઓ ધારણ કરે છે, તેમને પ્રાણી કહેવાય છે તેથી “પ્રાણ” આ પદને “પ્રાણી” નુ વાચક સમજવું જોઈએ અથવા ધર્મ અને ધમીમા અભેદ માનીને “પ્રાણુ” પદ દ્વારા પ્રાણાના આધાર રૂપ “પ્રાણી પદ ગ્રહણ કરવું જોઈએ
આ પ્રાણુઓના પૃથ્વીકાય, અપૂકાય, તેરકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આદિ અનેક પ્રકાર છે અથવા સૂફમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારક આદિ ઉપભેદની અપેક્ષાએ તેમના ઘણું પ્રકારે છે તે બધા પ્રાણુઓ આ સંસારમાં રહે છે. પિત પોતાના सू. ७०
Page #568
--------------------------------------------------------------------------
________________
५५४
सूत्रकृताङ्गयो स्वस्वकर्मवशतः पृथक् पृथक् निवासं कुर्वाणाः ते जीवाः समानरूपेण मुखमभिलपन्तः, दुःखद्वेषिणश्च दृश्यन्ते, इति विचार्य सर्वत्र माध्यस्थ्यमवलंब्य संयमे उपस्थितः, पापानुष्ठानाद्विरतः पण्डितो मेधावी मुनिः प्राणिघातात् सदा विरमेदिति भावः । उक्तंचान्यत्र
"विरमेत्प्राणिघातेभ्यः संयमे हि मनः कथा । माध्यस्थ्यं वादिवादेषु विवादो भवकारणम् ॥ १॥ गा. ८॥
अधुना चारित्रात्मकभेदभिन्नं स्वधर्ममधिकृत्य सूत्रकारः उपदिशति-- 'धम्मस्स य' इत्यादि।
मूलम्
धम्मस्स य पारए मुणी आरंभस्स य अंतए ठिए
७ ११ १२ ९ १० सोयति य णं ममाइणो णो लभंति णियं परिगहं ॥९॥
-छायाधर्मस्य पारगो मुनिरारम्भस्य चान्तके स्थितः ।
शोचन्ति च ममतावन्तो नो लभन्ते निजं परिग्रहम् ॥९॥ अपने अपने कर्म के अनुसार पृथक् पृथक् रहते हुए ये जीव समान रूपं से मुख की अभिलाषा करते हुए तथा दुःख से द्वेप करते हुए देखे जाते हैं। ऐसा विचार करके, सब पर मध्यस्थ भावका अवलम्वन करके संयम में उपस्थित, पापकर्म से रहित पण्डित पुरुष सदैव हिंसा से निवृत्त रहे । अन्यत्र कहा भी है- 'विरमेत्प्राणिघातेभ्यः, इत्यादि ।
'प्राणियों की हिंसा से निवृत्त हो, संयम में मन रक्खे और मध्यस्थभाव से हि उपदेश करे। विवाद संसारका कारण है ॥८॥ કર્મ અનુસાર અલગ અલગ રહેતા તે જ સમાન રૂપે સુખની અભિલાષાવાળા અને દુઃખને દ્વેષ કરનારા હોય છે એ વિચાર કરીને, તે સઘળા પ્રત્યે મધ્યસ્થભાવ (સમભાવ) રાખીને સ યમની આરાધના કરતા, પાપકર્મથી રહિત અને સત્ અસતુના વિવેકવાળા ૫ડિત મુનિએ તેમની હિસાથી સદા નિવૃત્ત જ રહેવું જોઈએ કહ્યું પણ છે 3- "विरमेत्प्राणिघातेभ्यः त्याह| હે મુનિઓ ! પ્રાણીઓની હિસાથી નિવૃત્ત થાઓ, સચમમાં મનની સ્થિરતા રાખે, અને મધ્યસ્થ ભાવપૂર્વક ઉપદેશ આપો વિવાદ ન કરો, કારણકે વિવાદ સ સારના કારણ ભૂત બને છે ગાથા ૮
Page #569
--------------------------------------------------------------------------
________________
मयार्थबोधिनी टीका प्र. श्रु अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५५५
अन्वयार्थः।। (धम्मस्स) धर्मस्य श्रुतचारित्रभेदभिन्नस्य (पारए) पारगः सिद्धान्तपारगामी चारित्रानुष्ठायी वा (आरंभस्स) आरंभस्य सावधव्यापारस्य (अंतए) अन्तेपर्यन्ते वहिः (ठिए) स्थितः (मुणी) मुनिर्भवति (ममाइणो) ममतावन्तः पुरुषाः (सोयति य) शोचंति च (णिय) निज-स्वकीयम् (परिग्गह) परिग्रहम् धनधान्यादि भृतं पुत्रादिकं वा (णोलभंति) नोलभंते न प्राप्नुवन्तीत्यर्थः ॥ ९ ॥ , : । अव श्रुतचारित्रात्मक भेद से भिन्न स्वधर्मका सूत्रकार उपदेश करते हैं
धम्मस्स ये' इत्यादि । शब्दार्थ-'धम्मस्स--धर्मस्य' श्रुतचारित्ररूप धर्मका 'पारए-पारगः सिद्धान्त में पारगामी अर्थात् चारित्रका अनुष्ठान वाला एवं 'आरंभस्स--आरंभस्य सावध व्यापार के 'अंतए-अन्तकेः' अंतमें 'ठिए-स्थितः' स्थित पुरुप 'मुणी-मुनिः' मुनि कहलाता है 'ममाइणो-ममतावन्तः 'ममता वाले पुरुष 'सोयंति य-शोचन्ति च' शोक करते हैं 'णिय-निजम्' अपने 'परिग्गर-परिग्रहम्' परिग्रह को 'णो लभंति-नो लभन्ते नहीं प्राप्त करते हैं ॥९॥
. अन्वयार्थ -- - श्रुत और चारित्रके भेद से भिन्न धर्मका पारगामी अर्थात् सिद्धान्त में
पारंगत तथा चारित्रका अनुष्ठान करने वाला और आरंभ से परे स्थित पुरुष ही मुनि होता है अर्थात् आरंभरहित मुनि होता है । ममतावान् पुरुष अपने धन धान्य या पुत्रादि रूप परिग्रह के लिए शोक करते हैं, परन्तु उन्हे प्राप्त नहीं कर सकते ॥ ९॥
श्रुतयारत्र ३५ लवाणा स्वधर्मना सूत्रधार अपहेश हे छ "धम्मस्स य” त्याहशाय - 'धम्मस्ल-धर्मस्य' श्रुतया२३३५ घना 'पारए-पारग" सिद्धांतमा पार गामी अर्थात यारित्रना अनुष्ठानवाणा मेवम् 'आर भस्स-आर मस्य' सावध व्यापारना 'अंतए-अन्तक' मतमा 'ठिए-स्थित' स्थित ५३५ 'मुणी-मुनि' भुनि उवाय छ, 'म. माइणो-ममतावन्त' ममतावाणा पु३ष सोय तिय-शोचन्ति च ॥ ४२ छ, 'णिय-निजम्' पाताना 'परिग्गह-परिग्रहम्' परियडने ‘णो लभ ति-नो लभन्ते' प्रात ४२ शता नथी.
-
Ill
સૂત્રાર્થ
પ્ત અને ચારિત્ર રૂપ ભેટવાળા સ્વધર્મને પારગામી એટલે કે સિદ્ધાન્તમ પાર ગત અને ચારિત્રનું અનુષ્ઠાન કરનારે અને આર ભથી નિવૃત્ત હોય એ પુરુષ જ મુનિ કહેવાને યોગ્ય છે. મમત્વ ભાવયુક્ત પુરુષ પોતાના ધન, ધાન્ય, અથવા પુત્ર, પૌત્રાદિ રૂપ પરિગ્રહને માટે શેક કરે છે, પરંતુ તે તેમને પ્રાપ્ત કરી શક્તો નથી. મેં ૯ છે .
Page #570
--------------------------------------------------------------------------
________________
::
सूत्रकृतास
टीकाधम्मस्स' धर्मस्याऽहिसादिप्रधानकस्य 'पारए' पारगः 'आरंभस्स' आरं भस्य- 'अंतए' अन्तके 'ठिए', स्थितः पुरुषः ।, 'मुणी' मुनि भवति। धर्मस्य' पारगामी पुमानेव मुनिवाच्यो । भवति । न तु यथाकथंचित् वेपंधारी ' मुनिः । पारगामी ' भवति । 'ममाइणो' ममतावन्तः पुरुषाः' गृहस्थाः, "सोयंति य' परिग्रहम शोचंतिं च चिन्तां कुर्वन्ति । 'णिय स्वकीयम् । परिग्गह' परिग्रहम् धनादिभृतं पुत्रादिकं वा, णो लम्भति' नो लभते न प्राप्नुवन्ति । यः पुरुषः धर्मस्य पारगामी तथा आरम्भरहितः: स .मुनि भवति ममतावन्तो. जीवाः परिग्रहार्थ शोचन्ति । तथा ते शोकं कुर्वाणा अपि परिग्रहं न प्राप्नुवन्ति । , यथा स्वकीयां छायां - तदनुगच्छन्नपि न लभते, ।
-टीकार्थअहिंसा आदि जिस में प्रधान है ऐसे धर्मका पारगामी तथा आरंभ से रहित पुरुप 'मुनि कहलाता है अर्थात् धर्मका पारगामी पुरुप ही मुनि शब्द के द्वारा कहने योग्य होता है, केवल मुनिका वेपधारण करनेवाला चाहें जो पुरुष मुनि नहीं कहला सकता । ममतावान् गृहस्थ अपने परिग्रह धनादि या पुत्रादि के लिए चिन्ता करते हैं। लेकिन उसे प्राप्त नहीं कर पाते हैं । तात्पर्य यह है कि जो पुरुप धर्म का पारगामी होता है और आरंभसे रहित होती है, वही मुनि हो सकता है । ममतावाले पुरुप परिग्रह के लिए शोक करते हैं, मगर शोक करते हुए भी वे परिग्रह को प्राप्त नहीं कर सकते हैं । जैसे अपनी छाया के पीछे पीछे दौडनेवाला छाया को नहीं पा
-टीआय
આ અહિંસા આદિ જેમાં પ્રધાન છે એવા ધર્મમાં પારંગત અને આરભથી રહિત પુરુષ જ મુનિ ગણાય છે એટલે કે ધર્મમા પાર ગત હોય અને આરંભને જેણે ત્યાગ કર્યો હોય એવા પુરુષને જ “મુનિ” કહી શકાય છે. કેવળ મુનિનો વેષ ધારણ કરી લેવાથી જ “મુનિ” બની શકાતું નથી, મમત્વ (મૂછભાવ) વાળા પુરુષે પિતાના પરિગ્રહને માટે (ધન, ધાન્ય, પુત્ર. કલત્ર આદિ પરિગ્રહને માટે) ચિન્તા ક્યા કરે છે, પરંતુ તેઓ તેને પ્રાપ્ત કરી શકતા નથી. * આ કથનનો ભાવાર્થ એ છે કે જે પુરુષ ધર્મને પારગામી હોય છે, અને આરંભથી રહિત હોય છે, તે પુરુષ જ મુનિ થઈ શકે છે, મમતાભાવવાળા પુરુષે પરિગ્રહને માટે ચિન્દ્રિત રહે છે, પરંતુ તે છતા પણ તેઓ ધનાદિ પરિગ્રહને પ્રાપ્ત કરી શકતા નથી. જેવી રીતે પિતાના પડછાયાને પકડવા માટે પડછાયાની પાછળ દોડતે પુરુષ પડછાયાને
Page #571
--------------------------------------------------------------------------
________________
समया वोधिनी टीका प्र श्रु. अ. २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५.७ तथा परिग्रहाऽभिलाषुकाणां परिग्रहो दुर्लभो भवतीति । प्रयतमाना अपि परिग्रह न प्राप्नुवन्तीत्यतस्तेभ्योतिनिवृत्तो नियमतः संयमार्थमेव प्रयत्नं कुर्यात् ॥९॥ - , 'पुनरपि सूत्रकार आह-'इहलोग इत्यादि । ।
'
५.१ २..३' .
. . . . . . . ! ! १ . 'इह लोगे दुहावहं विउ परलोगे. यं दुहं दुहावहं ।
___ ७ ९ १० ११ १२ १३ T विद्धंसणधम्ममेव ते इतिविजं को गारमावसे ॥१०॥ इहलोके दुःखावह विद्याः परलोके च दुःख देखावहम् ।
विध्वंसनधर्ममेव तत् इति विद्वान्कोऽगारमावसेत् ॥ १०॥"," सकता, उसीप्रकार परिग्रह की अभिलापा करनेवालों को परिग्रह दुर्लभ होता है । जब प्रयत्न करने पर भी परिग्रह नहीं प्राप्त होता तो उस से निवृत्त होकर नियम से संयम के लिए ही प्रवृत्ति करना उचित हे ॥९॥ , ,... . सूत्रकार पुनः कहत हैं---"इह ' लोग-- इत्यादि ।
शब्दार्थ-'इह-इह' इस लोगे--लोके लोक में अर्थात् संसार में 'दुहावईदुःखावहम् दुःख जनक 'परलोगे य-परलोके चं' और परलोक में भी 'दुई-दुःखम् दुःख 'दुहावहम्--दुःखावहम्' दुःख कारक है 'विउ’--विद्याः' ऐसा जानो 'त--तम्' वह धन 'विद्धंसणधम्ममेव'--विध्वंसनधर्ममेव नाशवान् स्वभाव वाला है 'इति विज्ज-इति विद्वान्' यह जानने वाला 'को -क: कौन "पुरुप ''अगार--अगारम्' गृहवास में 'आवसे-आवसेत्' निवास कर सकता है ॥१०॥ પકડી શકતો નથી, એજ પ્રમાણે પરિગ્રહની અભિલાષા રાખનારને પરિગ્રહની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે જે પ્રયત્ન કરવા છતા પણ પરિગ્રહની પ્રાપ્તિ થવાની જ ન હોય, તે તેનાથી નિવૃત્ત થઈને સ યમને નિમિત્તે જ અવશ્ય પ્રવૃત્તિ કરવી, એજ ઉચિત છે. છે ગાંથા ૯
पणी सुत्रा ४९ छ - "इहलोग" त्या:
शहाथ-'इह-इह' मा 'लोगे-लोके' सोमा अर्थात् संसारमा 'दुहावह-दुःखावहम्'
हु न परलोगे य-परलोके च' मने ५२४मा ५५ 'दुह -दुःखम्' १२४ छे, 'विउ-विद्या' से 'त-तम्'ते धन 'विद्ध सणधम्ममेव-विध्व सनधर्म मेव' नाशवान् स्वभावाणुछ 'इति विज्ज -इति विद्वान्' मा प्रमाणे वावाणी 'को-क' ५० ५३५ 'अगार -अगारम्, गृहवासमा 'आवसे--आवत्से' निवास ४२ छ ? ॥१०॥
Page #572
--------------------------------------------------------------------------
________________
५५८
अन्वयार्थः
(इ) इहास्मिन् (लोगे लोके संसारे दुहावहं (दुःखावहं दुःखजनके (परलोगे य) परलोके च (दुई) दुःखम् (दुहावहं ) दुःखावः = दुखोत्पादकमिति 'विउ विद्या:= जानीयाः तथा तदुपार्जितमपि (तं) तत् धनम् (विद्धंसणधम्ममेव) विध्वंसनधर्ममेत्र क्षणभंगुरम् (इतिविज्जं ) इति विद्वान एवं जानन ( को ) कः मेधावी पुरुषः, (अगारं) अगारं गृहम् ( आवसे) आवसेत् इहलोके परलोके दुःयदायि विनश्वरं धनादिकं जानन् कः पुमान् गृहवासं कुर्यादिति ॥ १० ॥
"
सूत्रकृतामु
टीका-
सुवर्णरजतादिरूपपरिग्रहधनम् ' इह ' अम्मिन फलभोगसाधने जगति, 'दुहावह' दुःखावहं दुःसजनकं भवति च 'परलोगे - परलोके उपस्थितशरीरत्यागानन्तरपरशरीरप्रापकलोकं स्वर्गादावपि, 'दुहावहं' दुःखावहमेव दुःखजनकमेव, 'विउ ' विद्याः हे विवेकिन इति जानीयाः, सुवर्णरजतधनधान्यस्वजनपरिग्रहाणां
3
ܙ
-अन्वयार्थ
धन इस लोक में दुःखजनक है और परलोक में भी दुःखस्प तथा दुःखो का जनक है, ऐसा समझो। उपार्जित किया हुआ धन भी विनाशील ही है । ऐसा जानता हुआ कौन मेधावी पुरुष गृहवास करेगा। धन आदि को इह लोक परलोक में दुःखप्रद तथा विनाशशील जान कर कौन पुरुष गृहवास करेगा ॥१०॥
3
- टीकार्थ
सुवर्ण रजत आदि परिग्रह इस फल भोग के साधन लोक में दुःख जनक है और परलोक में अर्थात् उपस्थित शरीर के त्याग के पश्चात् दुसरे शरीर को प्राप्त करानेवाले स्वर्ग आदि लोक मे भी दुःखका जनक ही है ।
- सूत्रार्थ -
દુ
ધન આ લેાકમા પણ દુઃખ જનક છે અને પરલેાકમા પણ ૬ ખરૂપ તથા ૬ ખેાનુ જનક છે, એવુ સમજો. ઉપાર્જિત કરેલુ ધન પણ વિનાશશીલ જ છે આ વાતને સમજતા કા મેધાવી પુરુષ ગૃહવાસને પસ દ કરશે ? ધન આદિને આલેક અને પરલેાકમા દુઃખ જનક તથા નાશવત જાણીને ક્યા પુરુષ ગ્રહવાસ (ગૃહસ્થ જીવન) ને સ્વીકારશે? ॥૧૦॥
- टीअर्थ -
સેાનુ ચાદી આદિ પરિગ્રહ લલેગના સાધનરૂપ આલેાકમા પણ દુ:ખજનક અને પરલેાકમા પણ દુ ખજનક છે. એટલે કે વર્તમાન મનુષ્ય ભવસ ખ ધી આયુષ્ય પુરૂ કરીને પરભવમા–સ્વર્ગ, નરક આદિમા ઉત્પન્ન થયા બાદ પણ દુ.ખજનક જ છે હું વિવે
Page #573
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ स्वपुत्रेभ्य. भगवदादिनाथोपदेशः ५५९ दुःखजनकत्वमुक्तम् । तथाहि
'अर्थानामर्जने दुःखं, अजितानां च रक्षणे ।
आये दुःख व्यये दुःखं धिगर्थाः कष्टसंश्रयाः ॥ १ ॥ तथा- 'यथा ह्यामिपमाकाशे पक्षिभिः श्वापदै भुवि ।
. भक्ष्यते सलिले नक्कै स्तथा सर्वत्र वित्तवान् ॥ २॥ - राजतः सलिलादग्ने श्चौरतः स्वजनादपि ।
नित्यं धनवतां भीति दृश्यते भुवि सर्वदा ॥ ३ ॥ हे विवेकी ! यह वात समझो । सुवर्ण रजत धन धान्य स्वजन आदि परिग्रह दुःखजनक कहे गए हैं, यथा- 'अर्थानामजेने दुःखम्' इत्यादि। ।, 'धनके उपार्जन करने में दुःख है, फिर उपार्जित कियेकी रक्षा करने में दुःख है, आय (प्राप्त) होने पर दुःख है और व्यय (नष्ट) होने पर भी दुःख होता है। इस प्रकार कष्टों के आधार इस धनको धिक्कार है ।
तथा- 'यथा ह्यामिपमाकाशे' इत्यादि ।
जैसे मांस आकाशमें पक्षियोंके द्वारा पृथ्वी पर हिंसक जन्तुओं, के द्वारा और पानी मे मगर मच्छों द्वारा खाया जाता है, उसी प्रकार धनवान् को मी लोग सब जगह निगल जाना चाहते हैं । 'राजतः सलिलादग्ने' इत्यादि , 1. धनवानों को राजा से, जल से, अग्नि से, चौर से यहां तक कि स्वजनों से भी निरन्तर भय बना रहता है ! इस धरती पर सदा यही देखा जाता है। કવાન પુરુષ' આ વાત સમજી લે. સોનુ, ચાદી, આદિ રૂ૫ ધનને, તથા ધાન્ય, સ્વજન म परियडने अन्यत्र पहु.४४ ४ छ- " अर्थानाम ने दु खम्"त्याह
”ધન કમાવામાં દુ:ખ સહન કરવું પડે છે, ઉપાર્જિત ધનની રક્ષા કરવામાં પણ દુખ સહન કરવું પડે છે, ધન પ્રાપ્ત થાય તે પણ દુ ખરૂપ થઈ પડે છે અને તેને નાશ થાય ત્યારે પણ દુખજ થાય છે આ પ્રકારે જે ધન કણોને આધાર રૂપ છે, તે ધનને (घ४२ छ । तथा-"यथा हामिपमाकाशे" छत्याજેવી રીતે આકાશમાં પક્ષીઓ દ્વારા, પૃથ્વી પર હિંસક પ્રાણીઓ દ્વારા અને જળમાં મગરમો દ્વારા, માસ ખવાય છે, એ જ પ્રમાણે ધનવાનના ધનને પણ હડપ કરી જવાને લેકે તલસી રહ્યા હોય છે જેમ માસનો ટુકડે પ્રાપ્ત કરવાને ઉપર્યુક્ત જ પ્રયત્ન
કરતા હોય છે તેમ ધનવાનના ધનને પણ ગમે તે રીતે પ્રાપ્ત કરવાને ચો તરફ લેકે भाधी राहायछ. तथा-"राजत सलिलादग्ने" त्याह-
' ___ ""धनवानाने भे॥ सतना, जना; भिना, मन थारने। सय २ ४३ छ, એટલું જ નહિ પણ સ્વજનેને ભયપણ નિરતર રહ્યા જ કરે છે “
Page #574
--------------------------------------------------------------------------
________________
५६० ।-: ", " . .
सूत्रकृतागचे तथा सेवादयो धनोपार्जनसाधन भूतास्तेच तं दुःखयन्ति । तदुक्तम्-"दप्यदुरीश्वर द्वाःस्थ दंडचन्द्रार्धचन्द्रजाम् । ।
वेदनां भावयन् प्राज्ञः कः सेवाप्यनुरज्यते ॥ ४ ॥
परलोकेपि हि जीवाः हिरण्यस्वजनादिकममत्वजनितकर्मजन्यं नरकनिगोदादिलक्षणं दुःखमनुभवन्ति । 'तं, तत् विद्धंसणधम्ममेव' विध्वंसनधर्म क्षणभरम् 'इति विज्ज, इतिजानन् 'का' कः 'अंगारं' आगारं गृहम् 'आवसे' आवसेत् गृहपाशं वध्नीयात् । प्रबलमोह हेतुकं कुटुंबपरिवारादिकशत्रु मित्रमिव मन्यमानानां तेषां दुःखरूपा एव गृहादयः ।
।, इसके अतिरिक्त धनोपार्जन के साधन जो सेवा आदि है, वे भी मनुष्य को दुखी बनाते हैं। कहा भी है 'दृप्यदुरीश्वर द्वाःस्थ' इत्यादि ।
घमंडी एवं दुष्ट स्वामी के द्वार पर स्थित मनुष्य को दंड चन्द्र या अर्थ चक्र से होने वाली वेदनाका विचार करनेवाला कौन पुरुष सेवा में अनुरक्त होगा? कोई नहीं ।
परलोक में भी जीव हिरण्य एवं स्वजनादि के ममत्व से उत्पन्न हुए काँसे जन्य नरक निगोद आदि के दुःखका अनुभव करते हैं। इसके अतिरिक्त धन विनाशशील है। एसा जानता हुआ कौन गृहके बंधन में बंधेगा ! अर्थात् कौन घरके फंदे में पडेगा प्रबल मोहनीय कर्म में कारण कुटुम्ब परिवार आदि शत्रुको मित्र के समान मानने वालोंके लिए वे दुःख रुप ही
' વળી ધનપાર્જન કરવાના સેવા આદિ જે સાધન છે, તે સાધનો દ્વારા પણું માણસને દુખી થવું પડે છે– કહ્યું પણ છે કે
ઘમ ડી અને દુષ્ટ સ્વામીના દ્વાર પર સ્થિત પુરુષને તેની સેવા સ્વીકારનાર પુરુષને દંડ, અપમાન, અર્ધચન્દ્ર (ગળચી પકડીને બહાર હાકી કાઢવે તેનું નામ અર્ધચન્દ્ર પ્રદાન છે) આદિ રૂપ વેદના ભેગવવી પડે છે. આ પ્રકારની વેદનાને વિચાર કરનાર કર્યો धुरुष सेवामा मनु२४त थशे ? (अनही)" - સેનું ચાદી આદિ ધનના તથા સ્વજનાદિના પરિગ્રહને કારણે ઉપાર્જિત મેહનીય કર્મના ઉદયથી જેને નરક નિદ આદિ પરલોકમા પણ દુખનુ વેદન કરવું પડે છે. વળી ધન વિનાશશીલ છે આ વાતને સમજનારે કે પુરુષ ગૃહના બન્ધનમાં બંધાશે ? આ વાતને સમજનાર કઈ પણ પુરુષ ગૃહના મુદામા ફસાશે નહી પ્રબળ મેહનીય કર્મના ઉદયને કારણે કુટુંબ, પરિવાર આદિ શત્રુઓને મિત્ર રૂપ માનનાર પુરુષને માટે
Page #575
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ २ उ. २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ५६१ तदुक्तम्- 'दाराः परिभवकाराः बन्धुजनो बन्धनं विषं विषयाः ।
___ कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशाः ॥ १ ॥ सुवर्णरजतादिकं स्वजनपरिवारादिकम् इहलौकिकं पारलौकिकं च सर्व दुःखजनकमेव । तथा इमे पदार्था विनश्वरा एव, इत्येवं विद्वान् कः पुरुषः गृहवासं स्वीकुर्यात् , न कोऽपि करिष्यतीति भावः ॥ १० ॥
पुनरपि उपदेशान्तरं ब्रूते सूत्रकारः- 'महयं' इत्यादि ।
.
मलम्
महयं परिगोवं जाणिया जावि य वंदणपूयणो इहं । सुहुमे सल्ले दुरुद्धरे विउमंता पयहिज संथवं ॥ ११॥
छाया-- महान्तं परिगोपं ज्ञात्वा यापिच वन्दनपूजनेह ।
सूक्ष्मे शल्ये दुरुद्धरे विद्वान्परिजह्यात्संस्तवम् ॥ ११ ॥ हैं। कहा भी है--'दाराः परिभवकाराः इत्यादि ।
'पत्नी पराभव करने वाली है, वन्धु जन वन्धन रूप है, और विषय विपके समान हैं फिर भी न जाने कैसा है मनुष्यका यह मोह कि जो शत्र है उन्हे वह मित्र समझता है ।
सोना चांदी और स्वजन परिवार आदि इस लोक संबंधी और परलोक संबंधी सव दुःखजनक ही है। तथा ये पदार्थ विनाशशील हैं। ऐसा समझने वाला कौन गृहवास स्वीकार करेगा ? कोइ भी नहीं करेगा ॥१०॥
सूत्रकार फिर उपदेश करते हैं-"महयं" इत्यादि । _ 'शब्दार्थ-'महयं-महान्तम्' संसारिकजीवोंका परिचय-महान् 'परिगोवंपरिगोपम्' पंक है ऐसा 'जाणिया-ज्ञात्वा' जान कर 'जावि य-यापि च' तथा तेमा ५ ३५४ छ ४यु छ -“दागः परिभवकारा" त्याह
પત્ની પરાભવ કરનારી છે, બધુજન બન્ધન રૂપ છે, અને વિષય (કામગ) વિષ રૂપ જ છે છતા મિહને વશવર્તી બનેલે મનુષ્ય જે શત્રુઓ છે તેમને મિત્રરૂપ ગણે છે, એ કેવા આશ્ચર્યની વાત છે.”
સેનુ, ચાંદી, સ્વજન, પરિવાર આદિ પરિગ્રહ આ લોક અને પરલોકમાં દુઃખ ઉત્પન્ન કરનાર જ છે વળી આ પદાર્થો વિનાશ શીલ છે. આ વાતને સમજી જનાર કેઈ પણ વિવેકી પુરુષ ગૃહવાસ (ગૃહસ્થ જીવન)ને સ્વીકાર કરશે નહીં, પરંતુ તેને ત્યાગ કરીને સયમન માગે વિચરશે છે ગાથા ૧૦
qणी सूत्र४२ विशेष पहेश मापे छ - "महय" त्याह
शहाथ-'महय-महान्तम् सास२४७वाना पस्थिय महान परिगोवं-परिगोपम्' आव छ गेषु 'जणिया-ज्ञात्वा तीन 'जाविय-यापि च तथा १४ इह -इह' ।
सू ७१
Page #576
--------------------------------------------------------------------------
________________
५६२
.
सूत्रकृतागसूत्रे
अन्वयार्थ:(महयं) महान्तम् (परिगोवं)परिगोपम् पंकम् इति (जाणिया) ज्ञात्वा (जावि य) यापिच (इहं) इह अस्मिन् लोके (वंदणपूयणा)वंदनपूजना कायादिभिर्वन्दनं वसपात्रादिभिश्च सत्कारः, एतत्सर्वं कर्मोपशमजं फलमिति ज्ञात्वा तत्राभिमानेा न विधेयः, यतः (विउमंता) विद्वान् सदसद्विवेकज्ञः, गर्वः (सुहुमे) सूक्ष्मम् (सल्ले) शल्यम् वर्नते, सूक्ष्मत्वाच्च (दुरुद्धरे) दुरुद्धरं दुःखेनोद्धतुं शक्यते, अतः (संयवं) संस्तवं परिचयम् (पयहिज्जा) परिजयात् परित्यजेदिति ॥ ११॥
टीका _ 'महय, महान्तं सांसारिकजीवानां परिचयरूपं महान्तं परिगोपं' परिगोपं-पंकम्, गोपः पंकः स द्रव्यभावभेदाद द्विविधः तत्र द्रव्यतः कुटुंबादिरूपः भावत जो भी 'इहं-इह' इसलोक में 'वदणपूयणा-वन्दनपूजना वंदन पूजन है उसे भी कर्म के उपशमका फल हैं ऐसा जानकर 'विउमंता-विद्वान् पुरुप गर्व न करे क्योंकि गर्व 'सुहुमे-सूक्ष्मम्' सूक्ष्म 'सल्ले-शल्यम्' शल्य है 'दुरुद्धरे-दुरुद्धरं' उसका उद्धार करना कठिन है अतः 'संथवं-संस्तवम् परिचयको 'पयहिज-परिजह्यात्' त्याग करे ॥११॥
-अन्वयार्थसांसारिक जनों का परिचय महान कीचड है, ऐसा जानकर और यह जो वन्दन पूजा आदि है सो कर्म के उपशम का फल है ऐसा जानकर इसके प्राप्त होने पर अभिमान नहीं करना चाहिए । अभिमान सूक्ष्म शल्य है और सूक्ष्म होने के कारण उसका निकलना बहुत कठिन है, ऐसा समझकर विद्वान् पुरुप परिचय का त्याग करें ॥११॥
-टीकार्थसांसारिक जीवों का परिचय महान् पंक (कीचड) है वह पंक दो प्रकार सभा 'व दणपूयना-वदनपूजना' पहन पूछन छ तेने ५४ मना ५शमनु ३॥
याने 'विउम ता-विद्वान्' भुद्धिमान ५३५ मलिभान न ४२ भ मलिमान 'सुहमेसक्ष्मम्' सूक्ष्म 'सल्ले-शल्यम्' शल्य छ 'दुरुद्धरे-दुरुद्धर' तेने धार ४२वो ४४४ छे सत. सथव-सस्तवम्' पस्यियने। ‘पयहिज-परिजाह्यात्' त्या॥ ४२वो. ॥११॥
-सूत्राथ - સાંસારિક જનેને પરિચય મહાન કીચડ સમાન છે, એવું સમજીને સત અસના વિવેક યુક્ત સાધુએ તેને ત્યાગ કરે જોઈએ. આ જે વન્દન, પૂજન આદિ છે, તે કર્મને ઉપદેશનુ ફળ છે, એવું સમજીને વન્દન, પૂજન આદિ થાય ત્યારે અભિમાન કરવું જોઈએ નહીં અભિમાનસૂમ શલ્ય (કટા) સમાન છે જેમ સૂર્યમ શલ્યને કાઢવાનું ઘણું જ મુશ્કેલ થઈ પડે છે એજ પ્રમાણે અભિમાનને કાઢવાનું કાર્ય પણું દુષ્કર થઈ પડે છે તેથી સાસારિક પરિચયને ત્યાગ કરે એજ વિદ્વાન પુરુષને માટે ઉચિત છે.
Page #577
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र.श्र अ. २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश. ५६३ आसक्तिरूपश्च तं 'जाणिया' ज्ञात्वा मुनिः परित्यजेत् । अथ च 'जावि य' यापि च 'इह' अस्मिन् लोके 'वंदनपूयणा, वन्दनसत्कारादिकम्, तदपि अनर्थमूलमिति ज्ञात्वा 'विउमंता' विद्वान् ज्ञानवान् गर्व न कुर्यात् , गौं हि 'सुहुमे, सूक्ष्मम् 'सल्ले, शल्यम् 'दुरुद्धरे' दुरुद्धरं भवति, दुःखेन तस्योद्धारः कर्तुं शक्यते । तथा 'संथवं, संस्तवम् , परिचयादिकं त्यजेत् । सासारिकजीवानां परिचयो महान् पंक इति ज्ञात्वा मुनिः सांसारिकजीवैः परिचयं न कुर्यात् । तथा वन्दनसत्कारादिकमपि अनर्थमूलमिति ज्ञात्वा गर्व न कुर्यात् । यतो गर्यो नितरां सूक्ष्म शल्य इस भवति, दुःखेन तस्योद्धारः कर्तुं शक्यते । अतो मोक्षाभिलापिणा गर्वः
का होता है द्रव्यपंक और भावपंक । द्रव्यपंक कुटुम्ब आदि है और भावपंक आसक्ति है। ऐसा जानना चाहिए। फिर यह जो वन्दन पूजन है अर्थात् काय आदि के द्वारा किया जाने वाला सत्कार है, वह भी अनर्थ का मूल होने से पंक के समान है। ऐसा जानकर विद्वान् पुरुप वन्दन सत्कार आदि प्राप्त होने पर गर्व न करे गर्व सूक्ष्मशल्य है, अतः उसका निकलना बहुत कठिन होता है। तथा संस्तव अर्थात् परिचय का त्याग करे। आशय यह है-संसारिकजीवों का परिचय महान् पंक है, ऐसा जानकर सांसारिक जीवों के साथ परिचय न करें। तथा वन्दन सत्कार आदि को भी अनर्थ का मूल जान कर गर्व न करे, क्योंकि गर्व अत्यन्त सूक्ष्म शल्य के समान है । वडी कठिनाई से उसका उद्धार किया जा सकता है । अतएव मोक्ष के अभिलापी मुनियों को कदापि
(૧) દ્રવ્યપક અને (૨) ભાવપક કુટુંબ આદિ દ્રવ્યપક રૂપ છે, અને આસક્તિ ભાવપક રૂમ છે એવું સમજીને સાસારિક જને પ્રત્યે આસક્તિ રાખવી જોઈએ નહીં. વળી લેકે દ્વારા જે વન્દન, સત્કાર આદિ કરાય છે તે પણ અનર્થનું મૂળ છે શરીર નમાવીને જે નસ્કાર કરાય છે તેનું નામ વન્દન છે અને વસ્ત્ર પાત્રાદિ પ્રદાન કરીને જે પૂજ્યભાવ પ્રકટ કરાય છે, તેનુ નામ સત્કાર છે, આ વન્દન અને સંસ્કારને અનર્થનું મૂળ જાણીને, વન્દન સત્કાર આદિ પ્રાપ્ત થવાથી સાધુએ ગર્વ કરે જોઈએ નહીં ગર્વ સૂમ શલ્ય (કાટા) રૂપ છે. તેથી તેને કાઢવાનું કાર્ય ઘણુજ મુશ્કેલ છે માટે સાધુએ ગર્વ કર જોઈએ નહીં, અને સસ્તવ (પરિચય) ને ત્યાગ કરવો જોઈએ સાસારિક જીવને પરિરાય મહાન ૫ક સમાન છે, એવું સમજીને તેમના પરિચયને ત્યાગ કરે જઈએ વન્દન સત્કાર આદિને પણ અનર્થનું મૂળ ગણુને ગર્વ કરવો જોઈએ નહીં કારણ કે ગર્વ સૂકમ શલ્ય સમાન છે જેમ સૂમ શલ્યને બહાર કાઢવાનું કાર્ય ઘણુ દુષ્કર થઈ પડે છે એજ પ્રમાણે ગર્વને ત્યાગ કરવાનું કાર્ય પણ ઘણું દુષ્કર થઈ પડે છે. તેથી મેક્ષાભિલાષી મુનિએ કદી ગર્વ કરે
Page #578
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गयो कदापि न कर्त्तव्यः । अपि तु दृष्टिविपभुजग इवा दुरेण परिहरणीय इति भावः। उक्तंचान्यत्रापि-- ___ "पलिमंथ महंपि याणिया जा वि य वंदण पूयणा इह । - सुहुमं सल्लं दुरुद्धरं तं पि जिणे एएण पंडिए ॥ १ ॥ ____ अस्य चायमर्थः माधोः स्वाध्यायाध्ययनतपस्यादि परस्य सर्वतो वाखाभ्यन्तरऐहिकाऽऽमुप्मिकविषयवितृष्णस्य अन्यै योऽयं वन्दननमस्कारादि सत्कारः क्रियते, सोपि सदनुष्ठानस्य सद्गतेर्वा महान् परिमन्थी, इति विज्ञाय परित्यजेत् । ., आदरसत्कारमानपूजादिर्महान् विघ्नो भवति, स्वरूपत उपस्थिस्तदा का कथा शब्दादि विषयविषयकाऽसक्तेरिति विज्ञाय परिपहोपसर्गसहनशीलो धीरो वक्ष्यमाणोपायेम्यः तं दुरुग्रं सूक्ष्मं शल्यं परित्यजेत् इति ॥११॥
गर्व नहीं करना चाहिए । परन्तु दृष्टिविप सर्प के समान दरसे ही त्याग देना चाहिए। अन्यत्र कहा भी है-" पलिमंथ महंपि याणिया" इत्यादि । ।
'स्वाध्याय, अध्ययन, तपश्चरण में निरत, वाद्य आभ्यन्तर एवं इसलोक तथा परलोक सम्बन्धी विषयों की तृप्णा से रहित साधु का दूसरों के द्वारा जो चंदन नमस्कार आदि सत्कार किया जाता है, वह भी उस साधु के सद् अनुष्ठान और सद्गति में घोर विघ्नरूप है। ऐसा जान कर साधु को इसविघ्न पर भी विजय प्राप्त करना चाहिए। अर्थात् वन्दनादि होने पर अभिमान नहीं करना चाहिए।
विनाकामना के अनायास होने वाले आदर सत्कार, मान समान आदि भी साधु जीवन के महान् विघ्न हैं तो शन्दादि विषयों की आसक्ति का तो
જોઈએ નહીં, પરનું દૃષ્ટિવિષ સર્ષની જેમ દૂરથી જ તેને ત્યાગ કર જોઈએ. કહ્યું ५४ छ -“ पलिमथ महंपि याणिया" प्रत्याहि
સ્વાધ્યાય, અધ્યયન અને તપશ્ચરણમા નિરત (પ્રવૃત્ત), બાહ્ય, આભ્ય તર અને આ લેક તથા પરસેક સ બ ધી વિષયેની તૃષ્ણાથી રહિત સાધુને લેકે દ્વારા જે વદન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરાય છે. તે પણ તે સાધુના સદ્ અનુષ્ઠાન અને સદ્ગતિમા ઘોર વિધ્ર રૂપ થઈ પડે છે. એવુ સમજીને સાધુએ આ વિદ્મ પર પણ વિજય પ્રાપ્ત કરે જઈએ. એટલે કે લેકો દ્વારા વન્દન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરવામાં આવે, તે પણ અભિમાન કરવું જોઈએ નહીં”
સત્કાર, સન્માનની કામના કર્યા સિવાય પણ જે સત્કાર સન્માન થાય છે, તે પણ જે
Page #579
--------------------------------------------------------------------------
________________
११
१२
समया बोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ५६५ - पुनरुपदेशान्तरमनुवदति सूत्रकारः-एगे चरे' इत्यादि ।
मूलम्-- एगे चरे ठाणमासणे सयणे एगे समाहिये सिया । । भिक्खू उवहाणवीरिए वइगुते अज्झत्तसंवुडे ॥ १२ ॥
छाया. एकश्चरेत्स्थानमासने एकः समाहितः स्यात् । भिक्षुरुपधानवीर्यः वाग्गुप्तोऽध्यात्मसंवृतः ॥१२॥
अन्वयार्थ:( भिक्खू ) भिक्षुः (वइगुत्ते) वाग्गुप्तः सुपर्यालोचिताभिधायी, कहना ही क्या है ? ऐसा जानकर साधु सत्कार आदि की प्राप्ति होने पर लेश मात्र भी गर्व न करे ॥११॥ । सूत्रकार पुनः उपदेश करते हैं-"एगे चरे " इत्यादि ।
शब्दार्थ-'भिक्खू-भिक्षुः साधु 'वइगुत्ते-वाग्गुप्तः' वचनगुप्त 'अज्झत-- संवुडो-अध्यात्मसंवृतः' और मनसे गुप्त 'उपहाणवीरिए-उपधानवीर्यः' तपसे बल प्रकट करने वाला 'एगे-एकः' अकेला 'चरे-चरेत्' विचरण करे तथा 'ठाणं-स्थानम्' कायोत्सर्गादिक अकेलाही करे एवं 'आसणे-आसने' शयन में भी 'एगे-एकः' अकेला ही रहता हुआ 'समाहिए-समाहितः' धर्मध्यानसे युक्त 'सिया-स्यात्' रहे ॥१२॥
-अन्वयार्थवचनगुप्ति वाला अर्थात् भलीभांति विचार कर बोलने वाला, मनका સાધુજીવનના મહાન વિધ્રો રૂપ છે, તો શબ્દાદિ રૂપ આસક્તિની તે વાત જ શી કરવી! એવુ સમજીને સત્કાર આદિની પ્રાપ્તિ થવાથી સાધુએ ગર્વ કરે જોઈએ નહીં ! ગાથા ૧૧ છે
सूत्रा साधुन पहेश मापे छ -" एगे चरे" Vत्यादि
साथ-"भिक्खु-भिक्षु' साधु 'वगुत्ते-घारगुप्त' वयनात 'अज्झत्तस वुडो-अध्यात्म स वृत' मने मनथा शुस उपहाणवीरिए-उपधानवीर्य' तपथी मणप्रट ४२वापामा 'एगे-एक' सो 'चरे-चरेत्' विया ४२ तथा 'ठाणं-स्थानम्' योत्साहि मेसी अरे 'सयणे-शयने शयनमा ५४ 'गे-एक मेसी २हीने 'समाहिए-समाहित' धर्म ध्यानी युक्त 'सिया-स्यात्' २९ ॥१२॥
-सूत्रार्थ' વચનગુપ્તિવાળા (ખૂબજ વિચારીને બોલનારે), મનગુપ્તિવાળ (મનનું સ વરણ
Page #580
--------------------------------------------------------------------------
________________
-
-
-
५६६
सूत्रकृतानसूत्रे (अज्ज्ञत्तसंवुडो)अध्यात्मसंवृतः-अध्यात्म मनः तेन संवृतः (उवहाणवीरिए)उपधानवीर्य :-उपधानमुग्रतपस्तत्र वीर्यवलं यस्य स तथा, (एगे) एका असहायः (चरे) चरेत् तथा (ठाणं) स्थान कायोत्सर्गादिकमेक एव कुर्यात् (आसणे) आसने तथा (सयणे) शयनेपि (एगे) एक एव (समाहिए) समाहितः (सिया) स्यात्, सवास्वप्यवस्थासु रागद्वेषविरहात् समाहित एव भवेदिति।।१२॥
टीका'भिक्खू भिक्षुः 'वइगुत्ते' वचनगुप्तः 'अज्ज्ञत्तसंवुडे' अध्यात्मसंवृत अध्यामं मनस्तेन मनसा गुप्तः 'उवहाणवीरिए' उपधानवीर्यः, साभिग्रह उपधानमुग्रं तपः तादृशतपसि वीर्य यस्य स उपधानवीर्यः । मुनिवृन्दमध्ये स्थितोऽपि 'एगे, एकः
संवरण करने वाला तथा तपश्चरण में उग्र पराक्रम वाला भिक्षु अकेला विचरे, अकेला ही कायोत्सर्ग आदि करे, आसन और ‘शयन में भी अकेला ही होकर समाहित रहे, अर्थात् अनेक मुनिराजों के परिवार में रहता हुआ भी रागद्वेष रहित होकर समाधियुक्त ही रहे ॥१२॥
टीकार्थभिक्षु वचन से गुप्त तथा मन से गुप्त हो । अभिग्रह युक्त तप उग्रतप कहलाता है। ऐसे उग्रतप में पराक्रमवान् हो। वह एक अर्थात् रागद्वेष से रहित ही विचरे । जिसका कोई सहायक न हो वह एक या अकेला कह: लाता है। साधु द्रव्य से सहायक से रहित और भावसे रागद्वेष से रहित हो। अकेला अर्थात् अनेकमुनिराजों के परिवार में रहता हुआ भी रागद्वेप से
કરનારે) અને તપશ્ચરણમાં ઉગ્ર પરાક્રમવાળે ભિક્ષુ એકલે વિચરે, એકલે કાયોત્સર્ગ આદિ કરે, અને આસન અને શયનમાં પણ એકલે જ સમાહિત રહે એટલે કે અનેક મુનિઓના પરિવારમાં રહેવા છતા પણ રાગદ્વેષને ત્યાગ કરીને સમાધિયુકત જ રહે ૧૦
-11ભિક્ષુએ મનગમ અને વચનગુપ્ત બનવું જોઈએ. અભિગ્રહ યુકત તપને ઉગ્ર તપ કહે છે તેણે એવા ઉતપમા પરાક્રમવાનું થવું જોઈએ તેણે એકલા એટલે કે રાગદ્વેષથી રહિત થઈને વિચારવું જોઈએ જેને કેઈ સહાયક ન હોય, તેને એક અથવા એકલે કહે છે સાધુએ દ્રવ્યની અપેક્ષાએ સહાયકથી રહિત અને ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી રહિત થવું જોઈએ અનેક મુનિરાજેના પરિવારમાં રહેવા ક્તા પણ તે એકલે (રાગદ્વેષથી રહિત થઈને જ
Page #581
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ २ उ २ निजपुत्रेभ्य भगवादिनाथोपदेश ५६७ रागद्वेपरहित एव 'चरे' चरेत् एकः नास्ति अतिरिक्तः सहकारी यस्य स एकः, द्रव्यतोऽसहायः भावतो रागद्वपादिरहितः चरेत् । 'ठाणं' स्थानम् , तथा एक एव रागद्वेपरहित एव कायोत्सर्गादिकं कुर्यात् । तथा 'आसणे सयणे' आसने शयने-आसनेऽपि रागद्वेषविरहित एव तिष्ठेत् । तथा शयनेऽपि रागद्वेपरहितो भवेत् । 'समाहिए सिया, समाहितः स्यात्, धर्मध्यानादियुक्तोऽपि स्यात् ।।
' अयं भावः-सस्विष्यवस्थासु आसनशयनस्थानादिषु रागद्वेपरहितः समाहितएव स्यात् । मनो वचोभ्यां गुप्तः तपसि पराक्रमशीलः साधुः स्थानासनशयनेषु एक एव वसन् , धर्मध्यानयुक्तो भूत्वा सर्वदा रागद्वेपरहितः एव विचरे दिति साधवे उपदेशः क्रियते । एकाकि विहारनिपिद्धत्वेन एक शब्देनात्र रागद्वेपरदित इत्यर्थः।।१२।। ' पुनरपि उपदिशति सूत्रकारः-'णो पीहेण याव, इत्यादि ।
, णो पीहे ण याव पंगुणे दारं सुन्नघरस्स संजए । - ९ १० १२ ११ १३ १४ १५ १६ पुढे ण उदाहरे वयं ण समुच्छे णो संथरे तणं ॥१३॥
छाया, नो पिदध्यान यावत् प्रगुणयेदवारं शुन्यगृहस्य भिक्षुः । । ।' पृष्टो नो हरेद्वाचं न समुच्छिन्धा न्नो संस्तरे तणम् ॥१३॥ रहित होकर ही कायोत्सर्ग आदिकरे । आसन पर भी रागद्वेष से रहित होकर वैठे। शयन में भी रागद्वेप से रहित हो तथा धर्मध्यान आदि से युक्त भी हो।
तात्पर्य यह है सभी अवस्थाओं में आसन शयन स्थान आदिमें रागद्वप रहित धर्मध्यान से युक्त ही हो। मन और वचन से गुप्त, तपस्या में पराक्रमवान् साधु स्थान शयन आसन आदि में एकाकी ही वसता हुआ, धर्मध्यान से युक्त होकर सर्वदा रागद्वेष से रहित ही विचरे। यह साधु के लिए, उपदेश किया गया है। एकाकी विहार निपिद्ध है अतएव एकाकी.
शब्द से यहाँ रागद्वेप से रहित अर्थलेना चाहिए ॥१२॥ કાર્યોત્સર્ગ આદિ કરે તેણે રાગદ્વેષથી રહિત થઈને આસન પર બેસવુ અને શયનના વિષયમાં પણ રાગદ્વેષ રાખવા જોઈએ નહીં તેણે ધર્મધ્યાન આદિમાં પ્રવૃત્ત થવું જોઈએ , , •
આ કથનને ભાવાર્થ એ છે કે સાધુએ સઘળી અવસ્થાએ આસન, શયન સ્થાન આદિ રાગદ્વેષ રહિત અને ધર્મધ્યાનથી યુકત રહેવું જોઈએ અને ગુપ્ત, વચનગુપ્ત તથા તપયામાં પ્રવૃત્ત સાધુ, સ્થાન, શયન, આસન, આદિમા એકાકી જ વસે અને ધર્મધ્યાન આદિથી યુક્ત થઈને તથા રાગદ્વેષથી રહિત થઈને જ વિચરે સૂત્રકારે સાધુને આ ઉપદેશ આવે છે. શાસ્ત્રોમાં એકલવિહારને નિષેધ ફરમાવ્યું છે, તેથી અહી “એકાકી ” પદે “રાગદ્વેષથી ” રહિતના અર્થમાં વપરાયુ છે, એમ સમજવુ ગાથા ૧૨
Page #582
--------------------------------------------------------------------------
________________
५६८
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः
(संजए) संयत = साधुः (सुन्नघरस्स) शून्यगृहस्य - शयनादिनिमित्तेन शून्यगृहमाश्रितः साधुः शून्यगृहस्य ' दारं ' द्वारम् ( णो पीछे ) नो पिदध्यात्, तथा ( न जाव पंगुणे) न यावत्प्रगुणयेत् नोद्घाटयेदित्यर्थः, तथा (पुट्ठे ) पृष्टः केनचित् ( वयं ) वचनं सावधं (ण उदाहरे) नोदाहरेत् नोवदेदित्यर्थः, तथा (ण समुच्छे ) न समुच्छिन्धात्-न प्रमार्जयेदित्यर्थः तथा शयनार्थम् तृणं तृणं-- घासादिकम् (णसंथरे ) न सस्तरेव - तृणैरपि संस्तारकं न कुर्यादिति ॥ १३ ॥
टीका --
'संजए' संयतः - साधुः ज्ञानदर्शनचारित्रसंपन्नः । सुन्नघरस्स, शून्यगृहस्य 'दारं ' द्वारम् ' णो पीहे' नोपिदध्यात् । न 'यावपंगुणे' न यावत्प्रगुणयेत् न उद्घाटयेत् सूत्रकार फिर उपदेश देते हैं- " णो पीहेण याव " इत्यादि । शब्दार्थ--'संजए-सयतः' साधु 'सुन्नघरस्स - शून्यगृहस्य' शून्यघर का 'दारं- द्वारम्' दरवाजा ' णो पीहे - नो पिदध्यात् ' वन्द न करे 'न यावपंगुणे - न यावत्प्रगुणयेत्' तथा न खोले तथा ' पुट्टे - पृष्टः ' किसी के द्वारा पूछने पर 'वयं-वनचम्' सावद्यवचन 'ण उदाहरे - नोदाहरेत्' न बोले एवं 'ण संमुच्छे-न समुच्छिन्द्यात्' उस गृह का कचरा न निकाले तथा 'तणं - तृणम्' घास वगैरह भी 'ण संथ रे - न संस्तरेत्' न विछावे || १३ ||
अन्वयार्थ
शयन आदि के निमित्त से सूने घर में रहा हुआ साधु सुनेघर के द्वारको बन्द न करे और न खोले । किसी के पूछने पर सावद्य वचन न वोले । घर का प्रमार्जन न करे और सोने के लिए वास आदि भी न विछावे ||१३||
साधुने उपदेश आायता सूत्रार या विशेष स्थन' रे छे -" णो पीहेण याच " त्याहि
शब्दार्थ' - 'स जप-सयत. साधु सुन्नधरस्स- शून्य गृहस्य ।' शून्यधरना 'दारं- द्वाग्म् हरवालो 'णो पीहे नो पिदध्यात् अध ना रे 'न यात्रप गुणेन यावत्प्रगुणयेत्' तथा न भोटले ते तथा 'पुट्ठे- पृष्ट' अर्धना द्वारा पूछवाथी 'वय वचनम् ' सावद्य वन्यन 'न उदाहरे - नोदाहरेत्' ना मोसे मेवम् 'न समुच्छे-न समुच्छिन्द्यात्' ते यशे न उडाउ तथा 'तणं-सृणम्' धास वगेरे पशु 'ण सथरे न स स्तरेत्' ना पाथरे ॥१३॥ - सूत्रार्थ
શયન આદિને નિમિત્તે કોઈ ખાલી ઘરમા રહેવાના પ્રસ ગ ઉપસ્થિત થાય, તેા સાધુએ સૂના ઘરના દ્વારને મધ પણ કરવુ નહી અને ખેાલવુ પણ નહીં કોઈના દ્વારા કાંઈ પ્રશ્ન પૂછાય તેા સાધુએ સાવદ્યવચન ખેલવા જોઇએ નહીં સાધુએ તે ઘરને વાળવુ ઝુડવું જોઇએ નહીં અને શયનને નિમિત્તે ધાસ આદિ પણ બિછાવવુ જોઇએ નહીં ૫૧૩ગા
Page #583
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश'
५६९
'पुढे' केनचित् पृष्ट 'वयं' वचनम्, 'ण उदाहरे' नोदाहरेत् नैव सावद्यवचनं ब्रूयात् 'ण समुच्छे' नसमुच्छिन्द्यात् न समार्जनं कुर्याद् गृहस्य 'वर्ण' तृणम् 'न संथरे' न संस्तरेत् ।।। },'
रात्रि समयापनाय वासार्थ गृहं गतः साधुः शून्यगृहस्य द्वारं नोघाटयेत्, न वा पिधानं कुर्यात् । तत्र स्थितोऽन्यत्र स्थितो वा केनचित् धर्मादि मार्गे पृष्टः सावद्यवचनं न ब्रूयात् । जिनकल्पस्तु निरवद्यामपि वाचं नोदाहरेत् । तथा गृहस्य - संमार्जनादिकं नैव कुर्यात् । तथा आस्तरणार्थं । तृणादिकमपि न संस्तरेत् । किमुवक्तव्यं कम्वलादीनाम् । यत्र तृणाद्यपधानमपि निषिद्ध संदेधेत्वेऽद्यतनीयसाध्वाभासा बहुमूल्य कम्वलादीनां संचयं शय्यार्थं कुर्वन्तीति
1
'
7
टीकार्य
ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न साधु शून्यगृहका" द्वार बन्द न करे और न वन्द' द्वारको खोले । किसीके पूछने पर सावद्यवचनं न बोले घरको भी न झाडे और घासका भी विस्तर न विछावे ।
7
तात्पर्य यह है रात्रिका समय व्यतीत करने के लिए घर में गया साधु शून्यगृहका द्वार न खोले और खुले द्वार को बंद करे । वहां या ) अन्यत्र स्थित साधुसे कोई धर्म का मार्ग पूछे तो साधु सावद्यवचन भीन, बोले । तथा घरको झाडे नहीं । विछौने के लिए तृण आदि-भी
J
न विछावे तो कम्बल आदि विछौने की तो बात ही क्या है - 2, जहां , घास, आदिका उपधान । सिरहाना, भी निषिद्ध किया गया है, वहां आजकलके ● साध्वाभासः शय्या के लिए बहुमूल्य कम्बल आदिका संचयन करते हैं ।
6
- टीअर्थ -
7517
જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ પન્ન સાધુએ શૂન્યગૃહનું દ્વાર મધ પણ કરવુ નહીં અને ખાલવુ પણ નહીં કોઈ પણ વ્યક્તિ પૂછે, ત્યારે સાવદ્ય વચન ખેલવા નહીં તેણે ઘરને વાળવુ પણ નહીં અને ઘાસનુ મિાનુ પણ બિછાવવુ નહીં.
આ‘કથનના ભાવાર્થ એ છે કે રાત્રિના સમય પસાર કરવા માટે ઘરમાલિની આજ્ઞા લઈને કોઈ ખાલી ઘરમા ચિત્રવાસો કરવામાં આવે, ત્યારે સાધુએ તે શૂન્ય ઘરના દ્વાર મધ પણ કરવા ન જોઈએ અને ખેાલવા પણ ન જોઈએ તે શૂન્ય ધરમા અથવા અન્યત્ર રહેલા સાધુને કોઈ વ્યકિત ધર્મના માર્ગ પૂછે, તે તે સાધુએ સાવદ્ય વચન ખેલવા જોઇએ નહીં તેણે તે ઘરને વાળવુ ઝુડવુ જોઇએ નહીં અને બિછાના માટે તૃષાદિ પણ ખિછાવવા ન જોઈએ જે બિછાના માટે ઘાસ આદિ બિછાવવાનો પણ નિષેધ છે, તે કામળ આદિના તા નિષેધ જ હાય તેમા નવાઇ – શી છે. 1 જ્યારે ઘાસ આદિના બિછાનાને પણ નિષેધ છે, ત્યારે હાલના સાધુએ શય્યા નિમિત્તે મહુમૂલ્ય કામળ
सू ७२
Page #584
--------------------------------------------------------------------------
________________
५७० . . . . ...
सूत्रकृतास्त्रे भावः । उक्तंचान्यत्रापि- ।
"न पिदध्याद्गृहद्वारं शून्यागारस्य भिक्षुकः । वचो नोदाहरेत् पृष्टः संस्तरेन तृणं स्वयम् ॥१॥ गा ॥१३॥
। 'जत्थऽत्थ' इत्यादि । । ।
जत्थऽत्यमिये अगाउले समविसमाई मुणीऽहियासए ।। चरगा अदुवा वि भेरवा अदुवा तत्थ सरीसिवा सिया ॥१४॥
छाया. . यत्रास्तमितः अनाकुलः समविषमाणि मुनिरधिसहेत । ... चरका अथवापि भैरवा अथवा तत्र सरीसृपाः स्युः ॥१४॥
अन्यत्र भी कहा गया है-- 'न पिदध्यादगृहद्वारम्, इत्यादि । । 'भिक्षु सुने घरका द्वार वंद न करे, पूछने पर न वोले और न स्वयं घास, विछावे ये जिनकल्पिक कि अपेक्षा से कहा गया है ॥१३॥ ' शब्दार्थ--'मुणी-मुनिः' धर्मध्यान परायण साधु 'जत्थ-यत्र' जहां अित्थमिए-अस्तमितः' सूर्य अस्तहो वहीं 'अणाउले-अनाकुल' क्षोभरहित होकर निवास करे तथा 'समविसमाई-समविषमाणि' अनुक्ल और प्रतिकूल असन शयन आदिको 'अहियासहे-अधिसहेत' रागद्वेपसे रहित होकर सहन करे जो वहां 'चरगा-चरकाः' मच्छर 'अदुवा वि-अथवापि' अथवा 'भेरवा-भैरवाः भयानक प्राणी माहिना २ सय २छ. ते अनुथित माय 'यु प छ -न 'पिदध्यात् गृहद्वारम्'
त्या- ' “ભિક્ષુએ સુના ઘરનું દ્વાર બંધ ન કરવું અને ખેલવું પણ નહીં તેણે પ્રશ્ન પૂછવામાં આવે, પણ બોલવું નહીં અને ઘાસ આદિ બિછાવવુ પણ નહીં આ કથન જિનકલ્પિકની
અપેક્ષાએ કરવામાં આવ્યુ છે. જે ગાથા ૧૩ , !, વળી સાધુને સૂત્રકાર આ પ્રમાણે ઉપદેશ આપે છે ...', शहाथ –'मुणी -मुनि' धमध्यान ५२शय साधु 'जत्थ-यत्र' या 'अथमिए-अ-- . स्तमितः सूर्य मस्त थाय त्या 'अगाउले-अनाकुल. सासहित ने निवास ४२ । तथा 'समविसमाई-समविषमाणि' अनुभ्रूण मने प्रतिण भशन शयन वगेरेने । 'अहियासहे-अधिसहेत' रागद्वेषयी २हित ने साउन ४२ ले त्या चरगी सरका' भ२७२ अदुवा घि--अथवापि' अथवा • 'मेरवा -भैरवा. मयान प्रा 'भदुवा
Page #585
--------------------------------------------------------------------------
________________
समयाबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश ५७१ -अन्वयार्थ-- -
TTE "" (मुणी) मुनिः-धर्मध्यानादिपरायणः साधुः (जत्थ) यत्रस्थाने (अत्यमिए, अस्तमितः सूर्यः तव (अणाउले) 'अनाकुलः क्षोभरहितः (समविसमाई) संमविपमाणि अनुकूलप्रतिकूलानि शयनासनादीनि (अहियासए) अधिसहेत राग: द्वपराहित्येन सहेत यदि तत्र (चरगा) चरकाः दमशकादयः (अदुवांवि) अथवापि (भेरवा) भैरवाः-भयानका राक्षसादयो भवेयुः (अदुवा) अथवा (तत्थे) तंत्र (सरीसिवा) सरीसृपाः-सर्पाः वा (सिया) स्युः-भवेयुः तत्कृतान् परीपहान् सम्यक् अधिसहेत इति ॥१४॥
टीका i. 'मुणी' मुनिराजः 'जत्थ' यत्र 'अत्थमिये सूर्योऽस्तंगतो भवेत् । विहार कुर्वतोमुनेः 'तत्थ ! तचैव 'अणाउले ' अनाकुलः, जलनिधिर्यथा मकरादिभिः 'अदुवा-अथवा' अगर 'तत्थ-तत्र' वहां 'सरीसिवा-सरीसृपाः सर्पवगैरह 'सिया-' स्युः' हो तोभी तत्कृत परीपहों को सम्यग् प्रकार से सहन करे ॥१४॥
अन्वयार्थ''जहां सूर्य अस्त हो जाय वहीं मुनि आकुलता रहित होकर ठहर, जाय सम विषम शयन आसन आदिको रागद्वेषसे रहित हो सहन करे । अगर वहां मच्छर हो अथवा भयानक राक्षस आदि हो अथवा सर्प आदि हो तो उनके द्वारा कृत उपसर्गीको सम्यक् प्रकार से सहन करे ॥१४॥.
टीकार्थविहार करते हुए साधुको जहां सूर्य अस्त हो जाय वहीं ठहर जाना चाहिए। जैसे मगर आदि से समुद्र क्षुब्ध नहीं होता, उसी प्रकार परिअथवा' मगर 'तत्थ-तत्र' त्या 'सरीसिवा-सरीसृपा' सा५ वगेरे 'सिया-स्य'. હોય તે પણ તસ્કૃત પરિષહેને સમ્યક્ પ્રકારથી સહન કરે ૫૧૪
सूत्राथ- વિહાર કરતા કરતા ક્યા સૂર્યાસ્ત થઈ જાય, ત્યા સાધુએ આકુલતાથી રહિત ભાવે થી જવું જોઈએ. તેણે સમવિષમ શયન, આસન આદિને રાગદ્વેષથી રહિત થઈને સહન કરવી" જોઈએ કદાચ તે સ્થાન ડાસ મચ્છર આદિથી યુક્ત હોય, અથવા ત્યા રાક્ષસ, સાપ આદિ રહેતા હોય, તે તેમના દ્વારા જે ઉપસર્ગો આવી પડે, તે સમભાવપૂર્વક સહન - કરવા જોઈએ. ૧૪
-टाथ* સાધુ જ્યારે વિહાર કરી રહ્યા હોય, ત્યારે સૂર્યાસ્ત થતા વિહાર 'ચાલૂ રાખવે નહીં સૂર્યાસ્ત સમયે તેઓ જ્યાં પહોંચ્યા હોય, ત્યાં જ થ ભી જવું જોઈએ. જેવી રીતે મગર
Page #586
--------------------------------------------------------------------------
________________
५७२
सूत्रकृता
1
F
क्षोभं नासादयति, तथा परिपहोपसर्गेरक्षुभ्यन् 'समवसमाई ! अनुकूलप्रतिकूलानि शयनाऽऽसनादिकानि रागद्वेपरहिततया समविपमाणि 'अहियासए' अधिसहेत= परीपहोपसर्गसहनं कुर्यात् । तत्र शुन्यगृहादौ स्थितस्य तस्य साधोः 'चरगा चरकाः चरन्तीति चरकाः - दंशमशकादयः भवेयुः, 'अदुवा वि' अथवापि 'भेरवा' भैरवा भीपणाः भयानकाः रक्षः पिशाचादयः भवेयुः 'अदुवा' अथवा 'सरीसृपा'सर्पवृश्चिकादयः 'सिया' स्युर्भवेयुः । तथापि तत्रैव वसेत् तेषां प्रतिकूलाचरणादन्यत्र तत्स्थानं परित्यज्य न गच्छेत्, अनुद्विग्नमनाः सन् सर्व परीषहोपसर्ग- सहेत चारित्रवान् पुरुषः यत्र सूर्योऽस्तं गतो भवेत्तत्रैव क्षोभरहितो- वसेत्, तत्स्थानम्र आसनशयनयोरनुकूलं प्रतिकूलं वा भवेत् सर्वे सहेत । यदि तस्मिन् स्थाने दंशमशकादयो भवेयुरथवा भयकारिणो रक्षः पिशाचादयो भवेयुरथवा, सर्पादयो भवेयुः तथापि तत्रैव सर्वपरीप हं सहन् निवासं कुर्यात् । न तु प्रतिकूलतया
,
1
237
12!
I
पहों और उपसर्गों से क्षुब्ध न होते हुए अनुकूल और प्रतिकूल - शयन, और आसनों को सहन करना चाहिए । शून्य गृह आदि में कदाचित् डांस, मच्छरआदि हो अथवा भयानक राक्षस पिशाच आदि हो अथवा सांप विच्छू आदि हो तो भी उसे वहीं रहना चाहिए। उनके विरोधी आचरण से घबरा कर उस स्थान को छोडकर न जाए । चित्त मे उद्वेग न लाकर समस्त परीपों और उपसर्गों को सहन करे ।
1
4
आशय यह है कि चारित्रवान् पुरुष वहीं रहजाय जहां चलते चलते सूर्य अस्त हो जाए, चाहे उस स्थान मे शयन और आसन अनुकूल हों या प्रतिकूल हों, सबको सहन करे । यदि उस जगह डांस मच्छद हो या भयंकर राक्षस आदि पिशाच हो, अथवा सर्प आदि हो तथापि वहीं, परઆદિ વડે સમુદ્ર ક્ષુબ્ધ થતા નથી, એજ પ્રમાણે ગમે તેવા પરીષહેા અને ઉપસર્ગા આવે તે પણ સાધુએ મુખ્ય થવુ જોઇએ નહીં. તેમણે અનુકૂળ શયન અને આસનોને સહન કરવા જોઈએ જે ઘરમા સાધુએ રાત્રિવાસે સ્વીકાર્યાં હોય, તે ઘરમા કદાચ ડાસ, મચ્છર આદિના નિવાસ હોય, અથવા ભયંકર રાક્ષસ, સાપ આદિ રહેતા હેાય અથવા સાપ, વી છી આદિના વાસ હાય, તે પણ તેણે ત્યાજ રહેવુ જોઇએ તેમના ભયથી ગભરાઇને તેણે’ તે સ્થાન છેડવુ જોઇએ નહીં, અને તે ડાસ, મચ્છર, રાક્ષસ આદિ દ્વારા જે ઉપસગે આવી પડે, તેમને સમભાવે ( ચિત્તમા ઉદ્બેગ કર્યા વિના) સહન કરવા જોઇએ.
તાત્પર્ય એ છે કે સાધુએ સૂર્યાસ્તખાદ વિહાર ચાલુ રાખવેા જોઇએ નહીં, પણ સૂર્યાસ્ત થતા જ આગળ ચાલવાનુ થભાવી દેવુ જોઇએ જે સ્થાને તેઓ રાત્રિદરમિયાન નિવાસ કરે તે સ્થાનમા શયન અને આસન ચાહે અનુકૂળ હાય કે પ્રતિકૂળ હાય, પણ તેથી ઉદ્વિગ્ન થવુ જોઇએ નહી જો તે જગ્યાએ ડાંસ, મચ્છર, ભયંકર રાક્ષસ,, પિશાચ
Page #587
--------------------------------------------------------------------------
________________
समर्थ पोषिनी टीका प्र.अ अ २ उ. २ स्वपुत्रेभ्य भगवदादिनायोपदेश- ५७३ तत्स्थानं परित्यज्याऽन्यत्र गच्छेत् सर्वसहो भवेत् पृथिवीवत् इति भावः || १४ || उपसर्ग सोढव्यमित्युक्तम् तमेवोपसर्गमधिकृत्याह सूत्रकारः 'तिरिया ' इत्यादि ।
Ti
1
मूलम्
७
तिरियमणुयाय दिव्वगा उवसग्गा तिविहाऽहियासिया ।
४
१० ११ १२
२
लोमादीयं ण हारिसे सुन्नागारगओ महामुनी ॥ १५ ॥
छाया
तैरथान्मातुपांच दिव्यगान उपसर्गान् त्रिविधा अधिसत । रोमादिकमपि न हर्षयेत् शून्यागारगतो महामुनिः ||१५
0,
सब उपसगको सहन करता हुआ निवास करे । प्रतिकूल होनेके कारण उस स्थान को त्याग कर अन्यत्र न जाए । साधु पृथ्वी के समान सर्व सहिष्णु बने | १४ | तीन प्रकारके उपसर्गोको सहन करना कहा, अब उपसर्गके विषय मे ही सूत्रकार कहते हैं - ' तिरिय' इत्यादि
शव्दार्थ - 'महामुनी महामुनिः जिनकल्पिकादि महामुनि 'सुन्नागारगओं शून्यागारगतः ' शून्यगृह में जाकर 'तिरिया - तैरश्वान्' तिर्यञ्चसंबंधी तथा 'मणुर्या-मनुजान् ' मनुष्य संबंधी एवं 'दिव्वगा - दिव्यगान्, तथा देव द्वारा किये हुए 'तिविद्या - त्रिविधान' तीनों प्रकारके 'उवसग्गा - उपसर्गान' उपसर्गों को 'अहियासिया -- अधिसत' सहन करे 'लोमादियं -- लोमादिकम् ' लोम आदि का भी 'ण हारिसे --- इर्पयेत्' हर्षित् न करे अर्थात् भयसे रोम आदि को भी न पायें ||१५|| સર્પ, વીછી આદિના વાસ હાય અને તેમના દ્વારા જે ઉપસમાં કરવામા આવે તેને સમભાવે સહન કરે. એવી પરિસ્થિતિમા પણ તેણે તે સ્થાનને છોડવુ જોઈએ નહીં, પણ પૃથ્વીના - સમાન સહિષ્ણુતા જાળવવી જોઇએ ૫ ગાથા ૧૪
આગલી ગાથામાં ત્રણ પ્રકારના ઉપસર્ગો સહન કરવાનુ કહ્યુ હવે સૂત્રકાર ઉપસર્ગાને विषे विशेष स्थन छे" तिरिय ” इत्यादि
हार्थ - 'महामुनी - महामुनि' लनस्थित वगेरे भड्डामुनि 'सुन्नागारगओ - शून्यागारगत शून्यगृहमा भने 'तिरिया - तैरश्वान्' तिर्यय समधी तथा 'मणुया - मनुजान' मनुष्य समधी मेवम् 'दिव्वगा - दिव्यगान' तथा देव द्वारा उस 'तिविहा- श्रिविधान' त्रले अरना 'उवसग्गा-उपसर्गान' उपसर्गाने 'अहियासिया- अधिसहेत' सहन रे 'लामादिय - लोमादिकम् ' वाण वगेरेने पनि हारिसे न हर्षयेत्' इषित ना અર્થાત્ ભયથી વાળ વગેરે પણ ન કપાવે પ્રા
Page #588
--------------------------------------------------------------------------
________________
५७४
Av
Air
-अन्वयार्थ:
5
1
*12 ( महागुणी ) महामुनिर्जिन कल्पिकादिः (मुन्नागारगओ) शून्यागारगतः = शून्यगृहे स्थितः सन् ( तिरिया) तैरश्वान् = तिर्यक् संबन्धिन इति (य) च पुनः (मणुया) मानुजान् - मनुष्य संबन्धिनः (दिव्वगा ) दिव्यगान् = देवसंवन्धिनः (तिविहाउवसग्गा) त्रिविधान् उपसर्गान् (अहियासिया ) अधिसहेत = नोपसर्गैर्विकारं गच्छेत् तदेव दर्शयति (लोमादीयं) लोमादिकम् (ण) न ( हारिसे) हर्षयेत एतैरुपसर्गग्रस्तो महामुनिः रोमादिकमपि न कंपयेत् किं पुनर्देहादिचालनमिति ||१५||
"
::
127
33
टीका
'सुन्नागारगओ' शून्यागारगतः - शून्यगृहे कायोत्सर्गादिकर्तु स्थितः 'महामुनी' महामुनिः, मननशीलो मुनिः महांश्चासौ मुनिश्चेति महामुनिः मुनौ महत्त्वमिति - विशेषणात् अत्र प्रकरणे मुनिपदं वज्रऋपभनाराचसंहननसमन्वितस्य जिनकल्पिकस्य ग्रहणं सूचयति तेन महामुनिर्जिनकल्पी, कि करोति तत्राह - ' तिरिया' तिर्यक्
पत
t
''1'
सूत्रकृताङ्गसूर्य
-
अन्वयार्थ
1
महामुनि अर्थात् जिंनकल्पिक आदि शून्य गृह में स्थित होकर तिर्यंचों संबंधी मनुष्यों संबंधी और देवों संबंधी तीनों प्रकार के उपसगँको सहन करे. उनसे विकार को प्राप्त न हो । यही बात आगे दिखलाते हैं- इन उपसर्गों से ग्रस्त होकर मुनि अपना रोम भी न कॅपने दे - देह आदि हिलाने की तो बात ही क्या. 1118411
टीकार्थ
शून्य गृह मे कायोत्सर्ग आदि करने के लिए महान् मुनि स्थित हों । 'जो मननशील हो वह मुनि कहलाता है । यहां मुनि को जो 'महान् ' विशेषण लगाया गया हैं उससे वज्रऋपभनाराच संहनन से युक्त जिनकल्पिक मुनिका ग्रहण सूचित होता है । तो महामुनि अर्थात् जिनकल्पी क्या
- सूत्रार्थ -
1=
મહામુનિ એટલે કે જિનકલ્પિક આદિ સાધુ જ્યારે કોઈ શુન્ય ઘરમાં રાત્રિવાસે કરે ત્યારે તિર્યં ચકૃત, મનુષ્યકૃત અને દેવકૃત, આ ત્રણે પ્રકારના ઉપસર્ગાને સહન કરે તે ઉપસગાંને લીધે તેણે ક્ષુબ્ધ થવુ જોઇએ નહી આ પ્રકાર્ના ઉપસમાં આવી પડે તે તેનુ રૂ વાડું પણ્ ફરવુ જોઇએ નહીં. રૂવાડુ પણ ન ફરકે તે શરીર કપવાની તે વાત જ ક્યાથી સ ભવે ૫૧પપ્પા
T
- टीअर्थ
જે મનશીલ હાય તેને મુનિ કહે છે. મહામુનિએ શૂન્યૂ ઘરમા કાયાત્સગ આદિ. ધાર્મિક અનુષ્ઠાના કરવા જોઈએ અહી મુનિને જે “ મહાન ” વિશેષણ લગાડયુ છે, તેના દ્વારા વર્ષભ નાાચ સ હૅનનથી યુક્ત જિનકલ્પિક મુનિનું ગ્રહણ કરવાની વાત' સૂચિત’ થાયે છે તેણે કાર્યોત્સર્ગ મા સ્થિત રહીને ત્રણે પ્રકારના ઉપસર્ગાને સહન' કરવાં
Page #589
--------------------------------------------------------------------------
________________
7
.
tr, समयार्थबोधिनी टीका प्र शु. अ निजपुत्रेभ्य' भगवादिनाथोपदेश' ५७५ सांवन्धिनः-सिंहव्याघ्रादिकृतान् ‘मणुया' मनुष्यसंवन्धिनो मनुष्यकृतान्-सत्कारपूजादण्डकशादिताडनजनितान् अनुकूलान् प्रतिकूलान् 'दिव्वगा' दिव्यगान् व्यन्तरादिना हास्यप्रद्वेषादिजनितान् इत्येतान् तिविहा निविधान् त्रिविधानपि उपसर्गान 'अहियासिया अधिसहेत-कर्मनिर्जराभावनया सहनं कुर्यात्- किन्तु तादृश भयादिना 'लोमादीय लोमादिकम् ‘ण हारिसे' न हर्पयेत् न प्रचालयेत् लोमांदिकमित्यत्राऽऽदिपदात् दृष्टिमुखविकारादीनां संग्रहः शून्यागारमुपस्थितो महामुनिः तिर्यक् मानुपदेवतासंवधिनस्विविधानुपसर्गान् निर्जराभावनया सहेत । भयेनम्बकीयमुखादीनपि न विकंपयेत् किन्तु ऐषु भयंकरेषु त्रिविधेषु समुत्पन्नेष्वपि उपसर्गेपु मेरुरिवाचलो भवेदिति 'अन्यत्राप्युक्तम् । ।
उपसर्गत्रयान् यस्तु सहते शान्तधीर्मुनिः ।
रोमादीन्कम्पयेन्नैव शून्यागारगतोऽपि सन् ॥१ गा०' १५॥ करता है ? सा कहते हैं-सिंह व्याघ्र आदि तिर्यचो द्वारा किये हुए, मनुष्यों द्वारा किये हुए देवद्वारा किये हुए अर्थात् वंदन दंड या चाबुक आदि का प्रहार रूप अनुकूल या प्रतिकूल तथा हास्य या उपके कारण व्यन्तर आदि देवों द्वारा किये हुए तीनों प्रकारके उपसर्गों को सहन करे अर्थात् कर्म निर्जराकी भावना से सह ले। किन्तु उन भयों से रोम आदि भी न हिलने दे । रोमके साथ जुड़े हुए 'आदि' पद से दृष्टि या मुख के विकार आदिका ग्रहण समझना चाहिए। 'शून्यागार मे उपस्थित महामुनि तिर्यचों मनुष्यों और देवो संबंधी तीनों प्रकार के उपसर्गों को निर्जरा की भावना से सहन करे भय के कारण अपने मुख आदि को कम्पित न करे किन्तु इन तीनों प्रकार के भयंकर उपसगों के उपस्थित होने पर भी मेरु की तरह अचल रहे । अन्यत्र भी कहा हैજોઈએ ઉપસર્ગોના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે -સિહ, વાઘ, આદિ તિર્યચકૃત, (૨) મનુષ્ય કૃત અને (૩) દેવકૃત તેણે આ ત્રણે પ્રકારના ઉપસર્ગો સહન કરવા જોઈએ. અને વદન, દડ અથવા ચાબુક આદિના પ્રહાર દ્વારા કરાતા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ સહન કરવા જોઈએ તથા હાસ્ય' અથવા શ્રેષને કારણે વ્યત્તર આદિ દેવે દ્વારા જે ઉપસર્ગો કરવામાં આવે, તેમને પણ સહન કરવા જોઈએ આ ત્રણે પ્રકારના ઉપસર્ગો કર્મનિર્જરાની ભાવનાથી તેણે સહન કરવા જોઈએ તે ઉપસર્ગોને કારણે તેનું અરૂવાડું પણ ફરકવું જોઈએ નહીં, મુખ પર અથવા દૃષ્ટિમાં સહેજ પણ વિકાર
જોઈએ. નહીં આ ઉપસર્ગોને કર્મની નિર્જરા કરવાની ભાવનાથી તેણે સહન કરવા જોઈએ * ઉમેગે આવી પડે ત્યારે ભયને કારણે તેના મુખ અને શરીરમાં કંપન થવું જોઈએ. નહીં, પરંતુ તેણે ઉપસર્ગો આવી પડવા છતા મેરુના સમાન અચલ રહેવું જોઈએ અભ્યત્ર
.
Page #590
--------------------------------------------------------------------------
________________
५७६
सूत्रकृताङ्गो - पुनरपि जिनकल्पिकादिमुनिमनुलक्ष्य दर्शयति सूत्रकारः-'णो अभिकंखेज्ज इत्यादि ।
मूलम् : 'णा अभिकखेज्ज जीवियं नोऽविय पूयणपत्थये सिया
5
.. अन्भत्थ मुविनि भेरवा सुन्नागारगयस्स भिक्खुणो १६ ।। । नाभिकांक्षेत् जीवितं नापि च पूजननार्थकः स्यात् ।
अभ्यस्ता उपयन्ति भैरवा शून्यागारगतस्य भिक्षोः ॥१५॥ .." 'उपसर्गत्रयान् यस्तु' इत्यादि ।
शून्य गृह में स्थित भी शान्त बुद्धिवाला जो मुनि तीनों प्रकार के उपसर्गोंको सहन करता है, रोम आदिको कम्पित न करे ॥१५॥
जिनकल्पी आदि मुनियो को लक्ष्य करके पुनः सूत्रकार कहते हैं-'णो अभिकंखेज' इत्यादि।
शब्दार्थ--'जीवियं-जीवितम्' जीवनकी 'णो अभिकंखेज्ज--नो अभिकांक्षेत इच्छाकरे नहीं करनी चाहिए 'नोवि य-नापि च' और न 'पूयणपत्थए--पूजनप्रार्थकः, सत्कार का अभिलापी 'सिया--स्यात्' हो सुन्नागारगयस्स-शून्यागारगतस्य' शून्यगृह में गये हुए 'भिक्खुणो--भिक्षोः साधु को 'भेरवा-भैरवाः' भयानक प्राणी 'अभत्थं'अभ्यस्ताः' अभ्यस्त भाव को 'उविति-उपयन्ति' प्राप्त हो जाते हैं।॥१६॥ पर! ४यु छ -“ उपसर्गत्रयान् यस्तु" त्यादि
શૂન્ય ઘરમાં સ્થિત રહેલો) બુદ્ધિમાન્ સાધુ ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે તે ઉપસર્ગોને કારણે તેનુ રૂવાડું પણ ફરકતુ નથી અને ફરકવુ જોઈએ પણ નહીં.: | ગાથા ૧૫
Gradley मा भुनिमाने अनुसक्षीन सूत्र२ ४ -" णो अभिकखेज" ઈત્યાદિ
शहाथ - 'जीविय -जीवितम्' वननी ‘णो अभिक खेज-नो अभिकक्षित् छ। ४२ ना 'नोवि य -नापि च' मने न 'पूयणपत्थए-पूजनप्रार्थक' सारनी मलिशाषी 'सिया-म्या 'हाय सुन्नागारगयस्स-शून्यागारगतस्य' शून्यधरमा गये। 'भिक्खुणोभिक्षो' साधुने 'मेरवा-मावा' लयान प्रा. 'अपत्थ-अभ्यम्ता'मभ्यस्त मापने 'उनि तिं उपयति' प्रात थ तय छे. ॥16
Page #591
--------------------------------------------------------------------------
________________
७७
समय बोधिनी टीका प्र थ्रु अ २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश
-अन्वयार्थ
(गो.) नो (जीवियं) जीवितम् जीवनम् (अभिकंखेज्ज) अभिकांक्षेतजीवनाशां नैव कुर्यादिति । (नोवि य) नापि च (पूयणपत्थर) पूजनप्रार्थकः (सिया) स्यात= नहि परीपहोपसर्गसनद्वारेण सत्काराभिलापी भवेदिति । यतः (मुन्नागारगयस्स) शून्यागारगतस्य (भिक्खुणी) भिक्षोः साधोः (भेवा) भैरवाः =भयानकाः जन्तवः (अब्भत्थं) अभ्यस्ताः अभ्यस्त भावम् (उविति) उपयंति=गच्छंतीत्यर्थः ॥ १६ ॥ -टीका
जनकल्पिको महामुनिः 'गो' नहि ' अभिकंखेज्ज' अभिकांक्षेत्नैवाभिल पेन, उपसर्गाभावः कदा स्यात् येन मे प्राणरक्षणं भवेदिति नाभिलपेत्, किनाऽमिकांक्षेत्-इत्यत आह-'जीवियं' जीवित जीवनम् 'नो वि य' नापि च 'पूणवत्थये सिया पूजन प्रार्थनको भवेत्, घोरत्रिविधोपसर्गसहनेन लोकेषु मम वन्दनसत्कारादिकं स्यादिति प्रार्थकां नैव भवेत् । परीपोपसर्गसंहनेन किं अन्वयार्थ
7
जीवनकी आकांक्षा न करे और न परीपह सहन करने के कारण सत्कार सन्मानकी अभिलापा करे, क्योंकि शून्यगृह में स्थित साधुको भयानक जन्तु से भय नहीं होता है ॥ १६ ॥
टीकार्थ
जिनकल्पिक महामुनि ऐसी इच्छा न करे कि कब उपसर्गका अभाव हो मेरे प्राणोंकी रक्षा हो ! वह कौन सी इच्छा न करे, सो कहते हैंजीवनकी इच्छा न करें | वह वन्दनादि की उच्छा भी न करे तीनों प्रकोर के घोर उपसर्गको सहन करने से लोगों में मेरा वंदन सत्कार आदि हो, ऐसी इच्छा न करे । परीपद और ऊपसर्गको सहन करने से क्या होता है ? सो कहते - सूत्रार्थ
શૂન્ય ઘરમા સ્થિત સાધુએ પરીષહેા અને ઉપનગાંને સહન કરવા જોઈએ અને તે વખતે તેણે જીવનની આકાક્ષા કરવી જોઈએ નહી પરીષહે સહન કન્વાને કારણે અત્કાર સન્માનની અભિલાષા પણ રાખવી જોઈએ નહી શુન્ય ઘા રહેતા સાધુએ ભયાનક જ તુએથી પણ ભયભીત થવુ જોઈ એ નહી ॥ ૧ ॥
- टीअर्थ -
જિનકલ્પિક મુનિએ એવી ઈછા ન કરવી જોઈએ કે કયારે ઉપઞના અભાવ થાય અને મારા પ્રાણ બચી જાય। તેણે કેવી ઈચ્છા ન કરવી જોઇએ ? આપ્રશ્નના ઉત્તર ત્ર કારે આ પ્રમાણે આપ્યા છે-તેણે જીવનની ઇચ્છા કરવી જોઇએ નહી અને વનનારિની ઇચ્છા પણ કરવી જોઇએ નહીં-એટલે કે ત્રણે પ્રકાના ઘેાર ઉપચાં સહન કરવાથી લે
सू ७३
Page #592
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
५७८
भवति तत्राह 'सुम्नागारगयस्स' शून्यागारगतस्य = शून्यगृहादौ स्थितस्य ' ' भिक्खुणो भिक्षो: 'भैरव' भैरवाः = भयकर्तारो व्यंतरादयः, परीपहोपसहनकर्तुर्मुनेः क्षांति शांतिधैर्यादिगुणं दृष्ट्वा भैरवाअपि व्यन्तरादयः दुर्लभवोधिनो 'अन्भत्थं 'अभ्यस्ताः = परिचिता इतियावत् । 'उर्विति' उपयन्ति भवन्ति उपसर्गैरनेकशः उपहृतोऽपि जीवनेच्छांन कुर्यात् । जीवननिरपेक्षः सहनं कुर्यात् । तथा उपसर्गेण स्वकीयवन्दनसत्कारादिक वा नैवेच्छेत् । अनेन प्रकारेण वन्द नसत्काराभ्यां निरपेक्षः साधुः भयंकर पिशाचादिजनितोपद्रवं सहेत । एतादृशस्य साधोः ते उपद्रवकारिणः पिशाचादयः आत्मीयप्राया अभ्यस्ता भवन्ति । एतादृशोपद्रवान् सहतः साधोः शून्यगृहे वर्तमानस्य शीतोष्णादिकृत उपद्रवोऽपि सुखसाध्यो भवतीति भावः ||१६||
- शून्य गृह आदि में स्थित भिक्षुको भयोत्पादक व्यन्तर आदि परीपह और उपसर्ग सहन करने वाले मुनिको क्षमा, शान्ति, धैर्य आदि गुणोंको देखकर भयंकर एवं दुर्लभवोधि व्यन्तर आदि भी सुलभ हो जाते हैं । अतः अनेको वार उपसर्गों से उपद्रव ग्रस्त होनेपर सी जीवनकी इच्छा न करे । जीवनकी परवाह न करता हुआ सहन करे । तथा उपसर्ग सहकर अपनी वन्दन या अपनी सत्कार न चाहे । इस प्रकार आदर और सत्कार से निरपेक्ष होकर साधु भयंकर पिशाच आदिके द्वारा जनित उपद्रवको सहन करे । ऐसे साधु के लिए वे उपद्रवकारी पिशाच आदि आत्मीय के समान अभ्यस्त (परिचित) हो जाते हैं । अभिप्राय यह है कि इस प्रकार के उपद्रवों को सहन करनेवाले और शून्य गृह में निवास करनेवाले साधु के लिए सर्दी गर्मी आदिका उपद्रव भी सुखसाध्य हो जाता है ॥ १६ ॥
મારા સત્કાર કરશે, એવી ભાવના પણ રાખવી જોઈએ નહીં પરીષહા અને ઉપસર્ગો સહેન કરવાથી શા લાભ થાય છે?
શૂન્ય ઘરમા રહેલા સાધુના ક્ષમા, શાન્તિ, ધૈય આદિ ગુણા જોઇને ઉપસર્ગ કરનારા ભય કર ભયેત્પાદક અને દુલ ભખેાધિ બ્યન્તરાદિ દેવા પણુ સુલભ થઈ જાય છે, એટલે કે તેમના તે ગુણાથી પ્રભાવિત થાય છે તેથી અનેક વાર ઉપદ્રવ ગ્રસ્ત થવા છતા પણ સાધુએ જીવનની ઇચ્છા ન કરવી-તેણે જીવનની પરવા કર્યાં વિના તે ઉપસર્ગાને સહન કરવા જોઇએ તથા ઉપસર્ગ સહન કરવાથી વક્રનાદિ દ્વારા લેકેમા મારે સત્કાર થશે. એવી આકાંક્ષા પણ તેણે રાખવી જોઇએ નહીં, પરન્તુ આ પ્રકારની આકાક્ષા રાખ્યા વિનાજ તેણે તે ઉપસર્વાંને સહન કરવા જોઇએ. એવા સાધુને માટે તે તે ઉપદ્રવકારી પિશાચ આર્દિ પણુ આત્મીયના સમાન અભ્યસ્ત (પરિચિત) થઈ જાય છે. એટલે કે આ પ્રકારે ઉપદ્રવાને સહન કરનાર અને સૂના ઘરમા રહેનાર તે સાધુને માટે તે શીત, ઉષ્ણુતા, આદિ ઉપદ્રવે પણ સુખસાધ્ય થઈ જાય છે ! ગાથા ૧૬ ૫
Page #593
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. २ स्यपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५७५ - उपदेशान्तरं पुनः प्रस्तौति सूत्रकारः-' उवणीयतरस्स' इत्यादि । ।
मूलम्---
: १
"उवणीयतरस्स ताइणो भजमाणस्स विविकमासणं।
"१० ११
१२.
सामाइयमाह तस्स जं जो अप्पाणं भए ण दसए ॥१७॥
-छाया
।
उपनीततरस्य नायिणः भजमानस्य विविक्तमासनम् । सामायिकमाहुस्तस्य यद्य आत्मानं भये न दर्शयेत् ॥१७॥
अन्वयार्थ:- (उवणीयतरस्स) उपनीततरस्य स्वात्मानं ज्ञानादिसमीपे उपस्थापितस्य (ताइणो) त्रायिणः परोपकारिणः पङ्कजीवनिकायरक्षकस्य वा (विविकमासणं)
सूत्रकार पुनः उपदेश करते हैं-" उचणीयतरस्स" इत्यादि । ! शब्दार्थ-'उवणीयतरस्स-उपनीततरस्य' जिसने अपने आत्मा को ज्ञान आदि के समीप पहुंचा दिया है 'ताइणो-त्रायिणः' तथा जो अपना और पर का उपकार करता है अर्थात् पट्जीवनिकाय का रक्षण करता है 'विविकमासणं-विविक्तमासनम् स्त्री, नपुंसकर्जितस्थान को 'भजमाणस्स-मजमानस्य' सेवन करता है 'तस्स-तस्य ऐसे मुनिका सर्वज्ञोंने 'सामाइयमाहुसामायिकमाहुः'-सामायिक चारित्र कहा है 'ज--यत्' इसलिये 'अप्पाण-आत्मान' आत्मा में 'भए ण दसए-भये न दर्शयेत्' भय प्रदर्शित नहीं करना चाहिए ॥१७॥
अन्वयार्थजिसने अपनी आत्मा को ज्ञान आदि के समीप स्थापित किया है, जो परोपकारी अथवा पट जीवनिकाय का रक्षक है, और जो स्त्रीपशु और पण्डक से
qणी सत्र साधुन या प्रमाणे उपदेश मा छ-"उवणीयतरस्स" त्यादि
साथ-- 'उवणीयतरस्स-उपनीततरस्य' यो पोताना मामाने मान विगेरेनी Marals पहायाडी बाधा छ 'ताइणो-त्रायिन' तथा पातानी मने जीनन ४२ ३२ छ अर्थात पट्प नियनु २क्षण ४२ छ 'विविकमासण-विविक्तमासनम्' श्री, मस वरित स्थानने 'भजमा गस्स-भजमानस्य' सेवन ३२ता मेवा 'तस्स-तस्य' मावा मुनिनु सबजाये 'सामाइयमाह-सामायिकमाह' सामायि: शास्त्रि छ. 'ज-यत्' मटा माटे 'अप्पाण-आत्मान' यात्मामा 'भए ण दंसा-भये न दर्शयेत्' लय प्रहशित ના કરે જોઈએ. ૧૭
-सूत्राथ:જેણે પિતાના આત્માને જ્ઞાન આદિની સમીપે સ્થાપિત કર્યો છે. જે પરોપકારી છે એટલે કે છ જવનિકાયના રક્ષક છે, અને જે સ્ત્રી, પશુ અને પડક (નપુસક) થી રહિત
Page #594
--------------------------------------------------------------------------
________________
५८०, ।
सूत्रतागसूस विविक्तमासनम् स्त्रीपशुपण्डकवर्जितस्थानम् (मजमाणस्स) भजगानम्य तादृशस्थानसेविन इत्यर्थः, (तस्स) तस्य एतादृशम्य मुनेः सर्वनाः ‘सामादयमाहु' सामायिकं चारित्रमाहुः कथितवन्तः, (ज) यत्-यस्मात् यः ''पाण' आत्मानम् (भए ण दसए) भये न दर्शयेन्इति ॥१७॥
टीका‘उवणीयतरस्स' उपनीततरस्य स्वात्मानं ज्ञानदर्शनचारित्रसमीपं नीतवतः 'ताइणो' त्रायिणः यः स्वपरं च तारयति संसारसागरेभ्यः एतादशस्य 'विविक्कं ' विविक्तम् स्त्रीपशुपण्डकवर्जितम्, 'आसणं' आसनं बसन्यादि स्थानम् 'भजमाणस्स' भजमानस्य सेवमानस्य इति यावत् । 'तस्स' तम्यैतादृशस्य मुनेः सर्वज्ञपुरुपाः सामाइयं' सामायिकचारित्रम् 'आहु' आहुः-कथितवन्तः 'जं' यत् यस्मादअयं चारित्रवान् साधुः ‘अपाणं ' आत्मानं 'भये ण दसए' भये न दर्शयेत् भयभीतो न भवेत् । यः स्वात्मानं ज्ञानदर्शनादिपु अनिगयेन स्थापितवान्, यः स्वात्मना सहैवाऽन्यमप्युपकरोति यः स्त्रीपशुपण्डकरहितरहित स्थानको सेवन करने वाला है, एसे मुनि को सर्वज्ञ भगवान ने सामायिक चारित्र कहा है। अतएव भयभीत नहीं होना चाहिए ॥१७॥
-टीकार्थअपनी अत्मा को ज्ञान दर्शन चारित्र के समीप ले जानेवाले तथा 'तायी अर्थात् संसार सागर से स्व और पर को तारने वाले तथा स्त्री पशु और पण्डक से रहित स्थान का सेवन करने वाले मुनि को सर्वन पुरुपने सामायिक चारित्र कहा है । अतएव अपने आप को भयभीत न करे।
- तात्पर्य यह है कि जिसने अपनी आत्मा को ज्ञान दर्शन आदि में खूब स्थापित किया है, जो अपनी अत्मा के साथ दूसरोंका भी उपकार करता है, સ્થાનનું સેવન કરનારા છે, એવા મુનિને સર્વજ્ઞ ભગવાને સામાયિક ચરિત્ર વાળ કહ્યો છે. તેથી સાધુએ લાયભીત થવું જોઈએ નહીં ૧ળા
-- --- જેણે પિતાના આત્માને જ્ઞાનદર્શન અને ચારિત્રમા સ્થાપિત કર્યા છે, તથા જેઓ તાયી' છે એટલે કે આ વારસાગરને તરી જનારા અને બીજાને સસારસાગર તરાવનારા છે, અને જેઓ સ્ત્રી, પશુ અને પડકથી રહિત સ્થાનનું જ સેવન કરનારા છે, એવા મુનિને સર્વજ્ઞ ભગવાને સામાયિક આદિ ચારિત્ર યુક્ત કહ્યા છે તેથી તેણે ભયભીત થવું જોઈએ નહીં આ કથનનુ તાત્પર્ય એ છે કે જે સાધુએ પિતાના આત્માને જ્ઞાન દર્શન અને ચારિત્રથી યુક્ત કર્યો છે, જે કાયના જીવોના રક્ષક છે, જે પિતાના આત્માનું કલ્યાણ કરનારા અને અન્યને પણ ઉપકાર કરનારા છે, જે સ્ત્રી, પશુ અને પડકથી રહિત સ્થાનનું સેવન
Page #595
--------------------------------------------------------------------------
________________
:
-..
-
-
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेशः ५८१ स्थानसेवी भवति एतादृशं साधु तीर्थकराः सामयिकः समभावेन वर्तनशीलः इति नामाऽभिधानं कृतवन्त इत्यतो न भयभीता भवेयुरिति भावः ॥१७॥ - उसिणोदग' इत्यादि ।
उसिणोदगतत्तभोइणो धमट्टियस्स मुणिस्स हीमतो संसग्गियासाहुरा असमाही उ तहागयस्सवी ॥१८॥
छाया___उप्णोदकतप्तभोजिनो धर्मस्थितस्य सुने होमतः ।
संसर्गोऽसाधूराजभि रसमाधिस्तु तथागतस्यापि ।।१८।। जो स्त्री पशु और पण्डक से रहित स्थान का सेवन करने वाला है, ऐसे साधु को तीर्थकर सामायिक आदि चारित्र वाला कहते हैं अर्थात् ऐसा साधु ही सामायिक चारित्र आदि पॉच प्रकार के चारित्रों का अधिकारी होता है। अतएव साधु को भयभीत नहीं होना चाहिए ॥१७॥ " उसिणोदग" इत्यादि।
' शब्दार्थ-'उसिणोदगतत्तभोइणो-उप्णोदकतप्तभोजिनः' विना ठंडा किआ गरम जल पीने वाले 'धम्महियस्स-धर्मस्थितस्य' श्रुतचारित्र धर्म में स्थित 'हीमतो-ड्रीमतः' असंयममें लज्जित होने वाले 'मुणिस्स-मुनेः' मुनिको 'राइहि-राजभिः राजा आदि से 'संसग्गि-संसर्गः' संसर्ग करना 'असाहु-असाधुः' बुरा है 'तहागयस्स वि--तथागतस्यापि' वह संसर्ग शास्त्रोक्त आचार पालने वाले का भी 'असमाही-असमाधिः' समाधिका भंग करता है।।१८॥ કરનારા છે, એવા સાધુને તીર્થ કર ભગવાને સામાયિક આદિ ચારિત્રવાળા કહ્યા છે એટલે કે એ સાધુ જ સામાયિક ચારિત્ર આદિ પાંચ પ્રકારના ચારિત્રને અધિકારી હોય છે. એવું જાણીને સાધુએ ભયભીત થવું જોઈએ નહી a૧છા
“ उसिणोढग" त्यादि
शहा- 'उसिणोदगतत्तभोइणो-उष्णोदकतातभोजिन' या गनु १२म vijl पीपावाणा 'धम्मट्टियस्त धर्मस्थितस्य' श्रुतान्त्रि धर्ममा स्थित 'हीमतो-हीमतः मनयमथी Hard यावाणा 'मणिस्त-मुने मुनिना 'राहि-राजमि' २० वगेश्या 'ससग्गि-सबर्ग' ससन श्व। 'असाहु-असाधु' रा तहागयस्सवि-तथागत. स्थापि' तेस शासन माया पाणवावाणाने पा 'असमाही-असमाधि समाधिना ભાગ કરે છે ૧૮
Page #596
--------------------------------------------------------------------------
________________
५८२
सूत्रतासो अन्वयार्थ(उसिणोदगतत्तभोइणो) उप्णोदकतप्तभोजिनः (धम्मटियस्स ) धर्मस्थितस्य-चारित्रे वर्तमानस्येत्यर्थः,(हीमतो)हीमतः-असंयमात् लज्जमानस्य(मुणिम्स) मुनेः (राइहि) राजभिः (संसग्गि य) संसर्गः-संवन्धः परिचयो वा (असाहु) असाधुः अनर्थहेतुत्वात् (तहागयस्सवी) तथागतस्यापि-यथोक्तानुयायिनोपि राजादिसंसर्गवशात् (असमाही उ) असमाधिरेव-अपध्यानमेव म्यादिति ॥१८॥
टीका' 'उसिणोदगतत्तभोइणो' उष्णोदकनप्तभोजिनः, अग्नि संवन्धादुप्णं तदपि तप्तमेव न तु शीतलं कालेन वायुना वा कारितम् । उपलक्षणत्वात् तण्डुलोदकतिलोदकतुपोदकादिकं विंशतिप्रकारकधीतजलम् पेय साधूनाम् । 'धम्महियस्स' धर्मस्थितस्य-धर्म श्रुतचारित्र्यान्ये लक्षणे
-अन्वयार्थउष्ण जल को उष्ण ही पीनेवाले, धर्म अर्थात् चारित्र में स्थित, तथा असंयम से लज्जित होने वाले मुनि का राजाओं के साथ संसर्ग होना समीचीन नहीं, क्योंकि वह अनर्थ का कारण है। पूर्वोक्त प्रकार से आचरण करने वाले को भी राजा आदि के संसर्ग से असमाधि अर्थात् दुर्ध्यान ही होता है ॥१८॥
-टिकार्थ...जो साधु अग्नि के सम्बन्ध से उप्ण हुए जलको उपण ही पीता है, समय या वायु के द्वारा शीतल हुए को नहीं, यह कथन उपलक्षण होने से तण्डुलोदक, तिलोदक, तुपोदक आदि वीस प्रकार का धोवण साधुओं के लिए
-सूत्रार्थ : ઉકાળેલું પાણી પીનારા, ધર્મમાં એટલે કે ચારિત્રમાં સ્થિત (સંયમના આરાધકો અસયમથી લજ્જિત થનારા મુનિને રાજાની સાથે સંસર્ગ થવો તે ઉચિત નથી. કારણ કે તે અનર્થનુ કારણ થઈ પડે છે. પૂર્વોક્ત પ્રકારે આચરણ કરનાર સાધુને પણ રાજાને સસર્ગ રાખવાથી અસમાધિને (સમાધિનાભ ગને) એટલે કે દુશ્ચનને પ્રસંગે ઉપસ્થિત થાય छ.,!॥१८॥
-टी. જે સાધુ અગ્નિ વડે ઉષ્ણ થયેલા પાણીને ગરમને ગરમ જ પીવે છે, એટલે કે સમય અથવા વાયુ દ્વારા શીતલ થયેલા પાણીને પીતે નથી, આ કથન ઉપલક્ષણ રૂપ હોવાથી એવું સૂચિત થાય છે કે ત ડુલેદક, તિલેદક, તુષદક આદિ વિસ પ્રકારના દેવો
Page #597
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. २. उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश ५८३ स्थितस्य वर्तमानस्य, 'मुणिस्स' मुनेः जिनाजाप्रमाणकस्य 'हीमतो' हीमतः असंयम प्रति लज्जाकारकस्य 'राइहि' राजभिः 'संसग्गि' संसर्गः संपर्कः 'असाह' असाधुः असम्यगिति यावत् । 'तहागयस्स वि' तथागतस्यापि, शास्त्रोक्ताचारपालनकर्तुरपि 'असमाही' असमाधिः समाधिभंगकारको भवति । राजा तुष्टः साध्वर्थमारंभसमारंभादिकं करोति, रुष्टस्तु संयमनिर्वाहकोपकरणं वस्त्रपात्रादिकमप्यपहरन् प्राणमपि अपहरति तस्मात् उभयथापि राजसंसर्गो भयानक एवेति ज्ञात्वा राजसंसर्ग त्यजेत् ॥१८॥ . त्यागयोग्यान् दोपान् उपदय सूत्रकारः उपदेशान्तरं ब्रूते 'अहिगरणकडस्स इत्यादि ।
र मूलम्
अहिगरणकडस्स भिक्षक्खुणो वयमाणस्स पसज्झ दारुणं अढे परिहाती वहू अहिगरणं ण करेज पंडिए ॥१९॥ पेय है अर्थात् पीना कल्पता है। तथा जो साधु श्रुत और चारित्र रूप धर्म में स्थित है तथा जो असंयम सेवन से लज्जित होता है, ऐसे मुनि अर्थात जिनाज्ञा को प्रमाणभूत मानने वाले के लिए राजाओं के साथ सम्पर्क करना अच्छा नहीं है, क्योंकि उनका संसर्ग पूर्वोक्त आचार का पालन करने वाले की भी समाधि को भंग करने वाला होता है। राजा तुष्ट हो तो साधु के लिए आरंभ समारंभ आदि करता है और रुष्ट हो जाय तो वस्त्र पात्र आदि संयम के निर्वाहक उपकरणों का अपहरण करता हुआ प्राणों का भी अपहरण करलेता है इस प्रकार दोनों प्रकार से राजाका संसर्ग भयजनक ही है । ऐसा समझकर राजा के संसर्ग से बचना चाहिए ॥१८॥ સાધુને માટે પિય એટલે કે પાવાગે છે તથા જે સાધુ શ્રત અને ચારિત્રરૂપ ધમની સમ્યક પ્રકારે આરાધના કરી રહ્યો હોય છે, તથા અસ યમનું સેવન થઈ જવાથી જે લજિત થઈ જાય છે, એવા મુનિને માટે એટલે કે જિનાજ્ઞાને પ્રમાણભૂત માનનાર મુનિને માટે, રાજાઓની સાથે સંપર્ક અનુચિત જ ગણાય છે, કારણ કે તેમને સંપર્ક પૂર્વોક્ત આચારાનું પાલન કરનાર મુનિની સમાધિને પણ ભગ કરવામાં કારણભૂત બને છે રાજા રીજે તે સાધુને નિમિત્તે આરભ સમારંભ કરે છે અને જે રૂડે તે વસ્ત્ર, પાત્રાદિ સ યમોપકરણોનું પણ અપહરણ કરે છે અને કયારેક પ્રાણોનું પણું અપહરણ કરતા અટકતા નથી આ પ્રકારે બને તરફથી રાજાને સપર્ક ભયજનક અને અનર્થ કારી જ છે, એવું સમજીને સાધુએ શાના અપકથી દૂર જ રહેવુ
જોઇએ ! ગાથા ૧૮
Page #598
--------------------------------------------------------------------------
________________
५८४
छाया
-
अधिकरणकरस्य भिक्षोः वदतः प्रसद्य दारुणम् ।
अर्थः परिहीयते व अधिकरणं न कुर्याद् पण्डितः ||१९||
अन्वयार्थः-
(अहिगरणकडम्स) अधिकरणकरस्य- कलहं कुर्वतः (भिक्खुणो) भिक्षोः तथा (पसज्झ)प्रसद्य हठात् प्रकटरूपेणेत्यर्थः, (दारुणं) दारुणी - कठोरां वाचम् (वयमाणस्स ) चदतः-इत्थंभूतस्य साधोः ( अ ) अर्थ:- मोक्षरूपः बहु परिहीयते विनश्यति, तस्मात्
सूत्रकृताङ्गसूत्रे
त्याग के योग्य दोपों को दिखलाकर सूत्रकार दूसरा उपदेश करते हैं" अहिगरणकडस्स " इत्यादि ।
--
शब्दार्थ –'अहिगरणकडस्स- अधिकरणकरस्य' कलह करने वाले 'भिक्खुणो - भिक्षोः साधु को तथा 'पसज्झ - प्रसव' प्रकट रूप से 'दारुणं - दारुणाम्' कठोर वाणी 'वयमाणस्स वदतः' बोलने वाले साधु को 'अ-अर्थ:' मोक्ष 'बहुपरिहायतो बहुपरिहीयते' न हो जाता है 'पंडिए - - पण्डितः ' इसलिये बुद्धिशाली मुनि 'अहिगरणं-- अधिकरणम्' कलह 'न करेज्ज- न कुर्यात् न करें कलह करने वाला मोक्ष से दूर हो जाता है इसलिये कलह न करना चाहिये ॥१९॥ -अन्वयार्थ
1
कलह करने वाले तथा ara पूर्वक कठोर वाणी बोलने वाले साधु का मोक्षरूप अर्थ सर्वथा नष्ट होजाता है । इस कारण पण्डित मुनि
ત્યાગ કરવા લાયક દોષા બતાવીને હવે સૂત્રકાર સાધુને ખીન્ને ઉપદેશ આપે છે— " अहिगरणकडस्सा ” इत्यादि
"
'' शब्दार्थ' – 'अहिर गण्डकस्सा अधिकरणकरस्य' सहखावाणा 'भिक्खुणो- 'भक्षो' साधुने तथा 'पसज्झ प्रसा' 23234थी 'दारुण-दारुणाम्' ओोरखाली 'वयमाणस्स - बदत' मोसवावाणा साधुने 'अठे - अर्थ' भोक्ष 'बहुपरिहायती - बहुपरिहीयते' नष्ट थालय हे 'पडिए पण्डित' भेटला भाटे मुद्विशाणी भुनि 'अहिगरणं अधिकरणम् उस 'न करेज्ज न कुर्यात् ना रे, उस उरवावाणा भोक्षथी दूर था लय छे, भेटला માટે લડુ ન કરવેશ જોઈ એ ૧૯૫
- सूत्रार्थ
કલહ કરનાર તથા દૃઢતાપૂર્વક કઠોર વાણી ખેલનાર સાધુના મેાક્ષરૂપ અનેા સથા નાશ થઇ જાય છે, તે કારણે વિવેક યુક્ત મુનિએ કલહ કરવા જોઈએ નહીં. એટલે'કે
Page #599
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु.अ २ उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ५८५ कारणात् (पंण्डिएँ)पंण्डित-मेधावी मुनिः (अहिगरणं)अधिकरणं कलह (न करेज्ज) नं कुर्यात्-कलह कर्ता मोक्षारो भवति तस्मात् कलहो न कर्तव्य इति ॥१९॥
टीका:- . 'अहिगरणकडरस' अधिकरणकरस्य अधिकरणं कलहः तत्कर्तुं शीलं यस्य स तथो. तस्तस्य कलहकर्तुरिति यावत् । (भिक्खुणो)भिक्षोः भिक्षणशीलस्य-निर्दोपभिक्षायाचकस्येत्यर्थः, 'पसज्झे' प्रसह्य-हठात् प्रकटरूपेणेत्यर्थः, 'दारुणं कर्कशकठोररूपं वचनं 'वयमाणस्स' वदतः, कटुभाषणशीलस्य 'अट्ठे' अर्थ:-संयमः मोक्षो वा 'बहु' अतिशयेन 'परिहायती' परिहीयते, विनष्टो भवतीति भावः । अतः 'पंडिए' पण्डितःसदसद्विवेकशीलो मेधावी मुनिः, 'अहिगरणं न करेज्ज' अधिकरणं न कुर्यातअधिकरणं कलहं नैव कुर्यात् । यः कलहकारी, तथा कलहकृवचनवादी-साधु भवेत् तस्य मोक्षः संयमो वा विनश्यति, तस्मात् मोक्षाभिलापिणा कलहो न विधेयः । किलह न करे' अर्थात् कलह करने वाला मोक्षसे दूर हो जाता है, अतएव कलह नहीं करना चाहिए ॥१९॥
-टीकार्थ" जो कलह करता है या कलह करना जिसका स्वभाव है, तथा जो हठपूर्वक कर्कश कठोर वचनों का प्रयोग करता है अर्थात् जो कटुभापणशील है, ऐसे साधु का संयम अथवा मोक्ष रूप अर्थ अत्यन्त हानि को प्राप्त होता है-विनष्ट हो जाता है अतएव सत् असत् का विवेकी साधु कलह न करें। 1" जो साधु कलह करता है अथवा कलह कारी वचन बोलता है, उसका संयम या मोक्ष रूप प्रयोजन नष्ट हो जाता है। अतएव मोक्ष के अभिलापी
को कलह नहीं करना चाहिए। કલહ કરનાર સાધુ મોક્ષથી દૂર થાય છે એટલે કે સંસારમાં જ અટવાયા કરે છે, માટે સાધુએ કલહ કરે જોઈએ નહીં ૧લા
--टी- જે કલહ કરે છે અથવા કલહ કરવાને જ જેને સ્વભાવ છે, તથા જે હઠ પૂર્વક કર્કશ (કર) વચનને પ્રયોગ કરે છે, એટલે કે જે કટુભાષણશીલ છે, એવા સાધુને સયમ અથવા મોક્ષરૂપ અર્થ અત્યન્ત ભાયમાં મૂકાઈ જાય છે. વિનષ્ટ થઈ જાય છે તેથી સાત અન્ના વિવેક વાળા સાધુએ કલહ કરવું જોઈએ નહીં
જે સાધુ કલહ કરે છે અથવા કલહકારી વચન બોલે છે, તેને સયમ અથવા તેનું માક્ષરૂપ પ્રયજન નષ્ટ થઈ જાય છે તેથી મોક્ષાભિલાષી સાધુએ કલહ કરવો જોઈએ નહીં
सू ७४
Page #600
--------------------------------------------------------------------------
________________
५८६
सत्रनाङ्गो ___ अयं भावः- बहुना कालेन यत् कृतं यदर्जितं महत्तपसा सांत्यादिगुणराशि तत्सर्व कलहं कुर्वतः परपीडाकरं वचनमुन्चारयतः तत्क्षणमेव नाशं गच्छति । तदुक्तम् -
जं अज्जियं समिखल्लएहिं तवनियमवंभमडएहि । .
माहु तयं कलहं ता छड्ढे अहसणपत्तेहिं ॥१॥ इत्यादि मत्वा ईपदपि कलहं न कुर्यात् पण्डितः । उक्तंचान्यत्रापि।" 'महता तपसा पूर्व कालेन समुपार्जितम् । '' तत्तपो नाशमायाति कलहात् परपीडनात्' ॥ इति ॥ १९ ॥
-मूलम्...सीयोदगपडिदुगुंछिणो अपडिण्णस्स लवावसप्पिणो . सामाइय माह तस्स जं जो गिहिमत्तऽसणं न भुंजई ॥२०॥
तात्पर्य यह है कि दीर्घ काल तक जो किया है और जो महान् तप के द्वारा उपार्जित किया है वह क्षमा आदि गुणों का समूह आदि सभी कुछ कलह करने वाले तथा परपीडाकारी वचन बोलने वाले का नष्ट हो जाता है। कहा भी हैं-"जं अज्जियं' इत्यादि । ... तपश्चरण, नियम और ब्रह्मचर्य की साधना से जो प्राप्त हुआ है वह सव नष्ट न हो जाय, इस कारण कलह का त्याग कर देना चाहिए। .इत्यादि समझ कर विवेकी पुरुप थोडा भी कलह न करे । अन्यत्र भी कहा हैं
'पहले दीर्घ काल तक तपस्या करने से जो प्राप्त हुआ है, वह तप कलह करने से तथा दूसरों को पीडा पहुँचाने से नष्ट हो जाता है ॥१९॥
' આ કથનનુ તત્પર્ય એ છે કે દીર્ઘકાળ પર્યાના સયમની આરાધના દ્વારા અને કઠિન તપસ્યાઓ દ્વારા ઉપાર્જિત કરેલા ક્ષમા આદિ ગુણોના સમૂહને કલહકારી તથા ५२पीडारी क्या मासवाथी नाश 45 तय छ यु ५ छ "ज अजिय" त्या
« જે કલહ કરવામાં આવે, તો તપશ્ચરણ, નિયમ અને બ્રહ્મચર્યની સાધના દ્વારા જે પ્રાપ્ત થયું હોય છે, તે નષ્ટ થઈ જાય છે, માટે વિવેકવાન સાધુએ કલહને ત્યાગ કરે नमे ।
અન્યત્ર પણ એવું કહ્યું છે કે “પહેલા દીર્ઘ કાળ સુધી તપસ્યા કરીને જે પ્રાપ્ત કર્યું હોય છે, તે કલહ કરવાથી તથા અન્યને પીડા પહોચાડવાથી નષ્ટ થઈ જાય છે.” गाथा १८ ॥
Page #601
--------------------------------------------------------------------------
________________
सार्थबोधिनी टीका प्र. अ २ उ. २ स्वपुत्रेभ्य भगवदादिना थोपदेश:
छाया
शीतोदकप्रतिजुगुप्सकस्य अप्रतिज्ञस्य लवावसर्पिणः ।
सामायिक माहुस्तस्य यत् यो गृह्यमत्रेऽशनं न मुक्त ॥ २० ॥ अन्वयार्थः
f
५८७
11
T
" (सीयोदगपडिदुगुंछिणो) शीतोदकप्रतिजुगुप्सकस्य = शीतोदकमप्राशुकं 'जलम् तत्प्रतिजुगुप्सकस्य अप्राशुकोदक परिहारिणः साधोः, (अपडिष्णस्स) अप्रतिज्ञस्य = प्रतिज्ञारहितस्य ( लवावसप्पिणो ) लवावसर्पिणः लवं कर्म तस्मात् अवसर्पिणः परिहारिणः, (तस्स) तस्य एवभूतस्य साधोः (जं) यत् यस्मात् कारणात् (सामाईयं ) सामायिकं = समभावम् (आहु) आहुः कथितवन्तः सर्वज्ञाः । (जे) यः मुनिः
शब्दार्थ - 'सीयोदगपडिदुगुंछिणो-शीतोदक प्रतिजुगुप्सकस्य' जो : साधु शीतोदक से घृणा करता है ' अपडिष्णस्स - अप्रतिज्ञस्य तथा कोई भी प्रकार की प्रतिज्ञा अर्थात् कामना नहीं करता है 'लवावसप्पिणो-लवावसर्पिणः' एवं जो कर्मबन्धको उत्पन्न करने वाले कर्मों के अनुष्ठान से दूर रहता है 'तस्स - तस्य' ऐसे साधु का सर्वज्ञों ने 'जं यत् जो 'सामाइयं - सामायिकम्, समभाव 'आहु - आहुः' कहा है तथा 'जे--य:' जो मुनि 'गिहिमत्ते--गृह्यमत्रे' गृहस्थ के पात्र में 'असणं - अशनम्' आहार 'ण भुंजइ-- न भुंक्ते' नहीं खाता है उसका समभाव है ॥२०॥
-अन्वयार्थ --
सचित्त जलके त्यागी, निदान रूप प्रनिज्ञा के त्यागी, ' लव अर्थात् कर्म का त्याग करने वाले उसी साधु को सामायिक चारित्र कहा गया है जो गृहस्थ के पात्र में भोजन नहीं करता ||२०||
दृ शब्दार्थ - 'सीयादगपडिदुगु छिणो-शीतोदकप्रतिजुगुप्सकस्य' ने साधु शितोदृस्थी ४२ छे 'अपडिण्णस्स - अप्रतिज्ञस्य' तथा अध्याशु अक्षरनी प्रतिज्ञा अर्थात् अभना (रता नथी. 'लवासपिणो-लवावसर्पिण' मेवम् ? घने उत्यन्न पुरवावाजा उभेना अनुष्ठानथी दूर रहे छे. 'तस्स-तस्य' मेवा साधुना सर्वशो 'ज - यत्' ? 'सामाइय - सामायिकम् ' सुभलाव 'आहु-आहु' डेस छे तथा 'जे-य' ? भुनि 'मिहिम- गृहमत्रे' गृहस्थना पात्रमा 'असण - अशनम्' आहार 'पण भुजइ-न भुंक्ते' जातो नथी तेना सभलाव छे. ॥ २० ॥
सूत्रार्थ -
સચિત્ત જળના ત્યાગી, નિદાન રૂપ પ્રતિજ્ઞાના ત્યાગી, લવના (કના) ત્યાગ કરનારા એવા એ સાધુને જ સામાયિક ચારિત્રવાળા કહ્યો છે કે જે ગૃહસ્થના પાત્રમા ભાજન કરતા
नथी. ॥२०॥
-1
Page #602
--------------------------------------------------------------------------
________________
14
सूत्रकतासमो (गिहिमत्ते) गृह्यमत्रे गृहस्थस्य पात्रे (असणं) अशनमाहारम् (ण भुंजई) न भुंक्तेतस्यैव सामायिकमाहुः, सर्वज्ञा इति ।। २० ॥
टीका___ 'सीयोदगपडिदुगुंछिणो' शीतोदकं प्रति जुगुप्सितम्य, शीतजलं परिहारिणः साधोः तथा 'अपडिण्णस्स' अप्रतिज्ञस्य=निदानरूपप्रतिज्ञावर्जितस्य , 'लवावसप्पिणो' लवावसर्पिणः, लव इति कर्मनाम । तथाच कर्मोत्पादकाऽनुष्ठानरहितस्य — तस्स' तस्य साधोः 'सामाइयं सामायिक-समभावलक्षणम् 'आहे' आहुः कथितवन्तः सर्वज्ञाः 'जो' यः साधुः 'गिहिमत्ते' गृहस्थस्य अमत्रे-पात्रे 'असणं' अशन आहारादिकम् 'ज' यत्-यस्मात् ‘ण भुजइ' नैव भुंइते तस्य साधोः सामायिकमाहुस्तीर्थकराः, अगनेत्युपलक्षणं तेन गृहस्थपात्र न वस्त्रादिकं क्षालयेन्न वा औपधादिकं गृहस्थपात्र पिवेत् इति ।
यः साधुः धर्माचरणशीलः शीतोदकं नैव सेवते, कर्मवन्धनदायि अनुष्ठान न करोति, तथा गृहस्थस्य पात्रे भोजनं न करोति तस्यैव समभाव इति
-टीकार्य... शीत अर्थात् अप्रामुक जल का त्याग करने वाले, निदान रूप प्रतिज्ञा का वर्जन करने वाले तथा कर्मजनक कोई सावध क्रिया नहीं करने वाले उसी साधु को सर्वज्ञ भगवन्तो ने सामायिक कहा है जो गृहस्थ के पात्र में अशन आदि नहीं करता है। यहाँ 'अशन' तो उपलक्षण मात्र है। इससे यह भी समझ लेना चाहिए कि साधु गृहस्थ के पात्र में न वस्त्रादि धोए
और न औषध आदिका पान करें। ' आशय यह है कि धर्माचरण शील जो साधु सचित्त जलका सेवन नहीं करता, कर्मवन्धनकारी कोई अनुष्ठान नहीं करता तथा गृहस्थ के पात्र में भोजन नहीं करता, उसी को समभाव की प्राप्ति होती है, ऐसा तीर्थकर ने
__ - - '' સચિત્ત શીત જળને એટલે કે અપ્રાસુક જળનો ત્યાગ કરનારા, નિદાન (નિયાણા) રૂપ પ્રતિજ્ઞાને ત્યાગ કરનારા, તથા કર્મ જનક કેઈ પણ સાવદ્ય ક્રિયા નહીં કરનારા, એવા એ સાધુને જે સર્વજ્ઞ ભગવાને સામાયિક ચારિત્ર સંપન્ન કહ્યો છે, કે જે સાધું ગૃહસ્થને પાત્રમાં એશન આદિ આહાર કરતે નથી અહીં “અશન” તે ઉપલક્ષણ માત્ર છે, તેના દ્વારા એ પણ સૂચિત થાય છે કે સાધુએ વસ્ત્રાદિનું પ્રક્ષાલન કરવા માટે અથવા ઔષધ આદિનુ પાન કરવા માટે પણ ગૃહસ્થના પાત્રનો ઉપયોગ કરવો જોઈએ નહી '"આ કથનને ભાવાર્થ એ છે કે ધર્માચરણ શીલ સાધુ કે જે સચિત્ત જળનું સેવન કરતું નથી, કર્મબન્ધનકારી કઈ પણ અનુષ્ઠાન કરતા નથી, અને ગૃહસ્થના પાત્રમાં
१
1
Page #603
--------------------------------------------------------------------------
________________
५८५
समयाथ बोधिनी टीका प्र श्रु अ. २उ २ रचपुत्रेभ्य. भगवदादिनायोपदेश तीर्थकरेण प्रतिपादितम् तस्मात् शीतं जलम् असंयमानुष्ठानम् गृहस्थस्य पात्रादौ भोजनं च न कर्तव्यं मोक्षाभिलापुभिः साधुभिरिति संक्षेपः ॥ २० ॥
65
'i'
मूलम् -
३
४
णय संखय माहु जीवियं तहवि य' वालजणो पग भइ
६ ७
८
९ १०
११ १२ १३
वाले पाहि मिज्जइ इति संखाय मुणी ण मज्जई ||२१||
- छाया
I
२
(
"r
>
न च संस्कार्यमाहुर्जीवितं तथापि च वालजनः प्रगल्भते । बालः पापै यते इति संख्याय मुनि र्न माद्यति ||२१|| -अन्वयार्थ
* }
--
1
"
i
... - (जीवियं) जीवितं (णयसंखयमाहु) न च संस्कार्यमाहुः, तंतुवत् संघातुन कहा है | अतः मोक्षाभिलापी साधु को सचित्त जल, असंयम का अनुष्ठान और गृहस्थ के पात्र में अशन नहीं करना चाहिए अर्थात् गृहस्थि का पात्र किसी भी काम में नहीं लेना चाहिए ॥ २०॥
/*
शब्दार्थ - 'जीवियं जीवितम् प्राणियों का जीवन 'णय संखयमाहु-नाच संस्कार्यमाहुः संस्कार करने योग्य नहीं कहा है 'तहवि - तथापि, फिर भी 'वालजणी -- बालजनः' अज्ञानी पुरुष 'पगमः -- प्रगल्भते' पाप करने में धृष्टता करता है 'वाले वाल:' अज्ञजीव 'पापेहि--पापैः पापकर्मसे 'मिज्जड -मीयते' बताये जाते है ' इति - - इति, इस प्रकार 'संखाय - ज्ञात्वा, जानकर 'मुणी - मुनिः ' ण मज्जइ -- न माद्यति मद नहीं करते है ||२१||
,
अन्वयार्थ
यह जीवन
संस्कार्य नहीं है अर्थात् धागे के
અશનાદિ કરતા નથી, તેને જ સમભાવની પ્રાપ્તિ થાય છે, એવુ સર્વન તીર્થં કર ભગવાને કહ્યુ છે તેથી મેાક્ષાભિલાષી સાધુએ સચિત્ત જા અને સાવદ્ય કૃત્યાના ત્યાગ કરવા જોઇએ અને ગૃહસ્થના પાત્રને ઉપયાગ કરવા ોઇએ નહીં ! ગાથા ૨૦૫
,
शब्दार्थ-'जीविय - जीवितम् ' प्राणियोनु वन 'न च सखाय माहु-न च संस्कार्य महु' सारखा योग्य अस नथी, 'तहवि तथापि तो पागु बाचजणा - बालजनः ' अज्ञानी पुष 'पगमई - प्रगत्मते' या ग्यामा घटता उरे हे 'बाले-पाल' अज 'पापेहि पाएँ' पायथा 'मिस्जद - भीयते' 'नि-इति' या प्रक्षरे 'संस्राय-ज्ञात्वा लाने 'सुणीमुनि' सुनि 'ण मज्यई न मायति' मह इना नथी ॥ २१ ॥
मा
Page #604
--------------------------------------------------------------------------
________________
५९० शक्यते इत्यर्थः, (तहवि) तथापि (बालजणो) वालजना अनानी (पगन्भड) प्रगल्भते पापकर्मकरणे धष्टतां करोतीत्यर्थः, (बाले) बालोऽनः जीयः (पार्टि) पापैः (मिज्जइ) मीयते-ज्ञायते (इति) एवं (संखाय) संख्यारनाम्या (मुणी) मुनिः (ण) न (मज्जइ) मायति जातिकुलादिमदं न करोतीत्यर्थः ।।२१।।
_ --टीका'जीवियं जीवितम् आयुष्यम् ‘णय संखयमाई न च संम्कायमाहुः कालपर्यायेण त्रुटितमायुस्तंतुवत्संधातुं न शक्यते, तहवि य' तथापि च 'यालजणो' बालजन: अज्ञानी 'पगभइ' प्रगल्भते-पापजनककमणि धृष्टो भवति-पापेलज्जितो न भवति । 'वाले' वालः अज्ञो जीवः, 'पापहि पापैः अयं पापीति, 'मिजइ मीयते लेोकरयं पापाचरणगील इति कथ्यते, 'दति सखाय इति मंग्याय इनि ज्ञात्वा 'मुणी' मुनिः ‘ण मज्जा नैव माद्यनि जातिकुलाद्यष्टविधमदं न करोति, समान पुनः नहीं जोड़ा जा सकता, फिर भी अज्ञानी जन पापकर्म करने मे धृष्टता करते है । अज्ञानी पुरुप पापों द्वारा जाना जाता है। ऐसा समझ कर मुनि जाति कुल आदि का मद नहीं करता ॥२१॥
-टीकार्थ।' काल के पर्याय से टूटा हुआ आयुप्य, टूटे हुए धागे के समान पुनः नहीं जोड़ा जा सकता, फिर भी अविवेकी पुरुप पाप करने में धृष्ट बनते है अर्थात् पापाचरण करते हुए लज्जित नहीं होते है तथा नहीं डरते हैं । लोग उस अज्ञानी जीव को 'यह पापी हैं। इस प्रकार कहते हैं । ऐसा जानकर मुनि जाति कुल आदि आठ प्रकार का मद नहीं करते
-सूत्रार्थ" } આ જીવન સંસ્કાર્ય નથી એટલે કે તૂટેલા દોરાની જેમ ફરી રાધી શકાય તેવું નથી, છતાં પણ અજ્ઞાની લોકો પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરે છે અજ્ઞાની પુરુષને તેના પાપ દ્વારા જાણી શકાય છે. એવુ સમજીને મુનિ જાતિ, કુળ આદિને મદ કરતા નથી
- -- * આયુકમને ક્ષય થતા જ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે જેમ તૂટેલા દોરાને રાધી શકાય છે તેમ તુટેલા આયુષ્યને સાધી શકાતું નથી આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતા અવિવેકી પુરુ પાપ કરતા કરતા પણ નથી અને શરમાતાં ૫ણું નથી કે તે અજ્ઞાની જીવને “આ પાપી છે,” આ પ્રકારે ઓળખે છે એવુ રામજીને મુનિ જાતિ, કુળ આદિ આઠ પ્રકારને મદ કરતો નથી.
Page #605
--------------------------------------------------------------------------
________________
समागर्थ बोधिनी टीका प्र. श्र. अ. २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ५९. कालपर्यायेण त्रुटितं मनुष्याणामायु व सन्धीयते, तन्त्वादिवत् इति सर्वज्ञानवता तीर्थकरेण कथितम् । तथापि आयुषोऽसंस्कार्यत्वेऽपि सदसद्विवेकविकलो मनुष्यः पापजनककर्माऽनुष्ठानान्न निवृत्तो भवति । तेनायं पापी इति कथ्यते । इत्येतत्सर्वं ज्ञात्वा मुनिः कथमपि कर्मदायिनं प्रमाद न कुर्यादिति भावः ॥२१॥ । ! उपदेशान्तरमाह सूत्रकारः-'छंदेण पलें' इत्यादि ।
छदेण पले इमा पया बहुमाया मोहेण पाउडा ।
११ १० १२ वियडेय पलिंति माहणे सीउण्ह बयसाहियासए ॥२२॥ ..
छायाछन्दसा प्रलीयन्ते इमाः प्रजा वहुमाया मोहेन प्रावृताः। ...
विकटेन प्रलीयन्ते माहनः शीतोष्णं वचसाऽधिसहेत ।। २२ ।। । आशय यह है काल के पर्याय से मनुष्यों की जो आयु एक वार टूट जाती है, उसका पुनः सन्धान करना शक्य नहीं है । टूटा धागा जोडा जासकता है, पर आयु नहीं । ऐसा सर्वज्ञ तीर्थकर ने कहा है । इस प्रकार आयु संस्कारहीन है तथापि सत् असत् के विवेक से रहित मनुष्य पापजनक कार्य करने से निवृत नहीं होता। उसे लोग (पापी) कहते हैं। यह सब जानकर मुनि किसी प्रकार भी कर्मदायी प्रमाद न करे ॥२१॥
सूत्रकार और उपदेश करते हैं--(छंदेण पले) इत्यादि।
शब्दार्थ-'बहुमाया-बहुमायाः, बहुत माया करने वाली 'मोहेण पाउडा--मोहेन प्रावृता' मोह से आच्छादित 'इमा--इमा: ये 'पया-प्रजाः' प्रजाएँ - આં કથનને ભાવાર્થ એ છે કે મનુષ્યનું જે આયુષ્ય એક વાર તૂટી જાય છે, તેને ફરી સાધી શકાતું નથી તૂટેલા દોરાને સાધી શકાય છે, પણ તૂટેલા આયુષ્યને ફરી સાધી શકાતું નથી એવુ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે આ પ્રકારે આયુ સસ્કાર હીન (ન સાધી શકાય એવું છે, છતા પણું સત્ અસના વિવેકથી જેઓ રહિત હોય છે, તેઓ પાપજનક કાર્યોમાથી નિવૃત્ત થતા નથી એવા પાપકર્મ કનાર પુરુષને લેક “પાપી” કહે છે આ વાતને સમજીને મુનિએ કઈ પણ પ્રકારે કર્મદાયી પ્રમાદ કરે જોઈએ નહી ગાયા ૨૧ છે
quी सूत्रा२ विशेष उपहेश मापत छ “छदेण पले" त्याहि । शहाथ - 'बहुमाया-हुमाया' गहुमाया ४२वावाणी 'मेहेण पाउडा-मादेन प्रावृता' भाडया माहित 'इमा-इमा' 2 'पया-प्रजा' मा छ देण---छन्दसा' चातानी
Page #606
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
%3
-
-
-
--
-
--
-
अन्वयार्थ:: '. (बहुमाया) वहुमायाः कपटप्रधानाः (मोहेण पाउडा) मोहेन प्रावृता आच्छादिताः (इमा) इमाः (पया) प्रजाः (छंदेण) छन्दसा-स्वस्वेच्छया (पले) प्रलीयन्ते नरकादिगतिं गच्छन्ति, परन्तु (माहणे) माहनः साधुः (वियटेण) विकटेन-कपटरहितेन कर्मणा(पलिति)प्रलीयते मोक्षे संयमे वा लीनो भवति, तथा (वयसा) वचसा मनोवाक्कायरित्यर्थः, (सीउण्ड)शीतोष्णम् (अहियासए)अधिसहेत इति ॥२२॥
-टीका'बहुमाया' अनेकप्रकारकमायावत्यः 'मोहेण पाउडा' मोहेन आच्छादिता 'इमा' इमाः ‘पया' प्रजाः 'छदेण' छन्दसा स्वेच्छया स्वाभिप्रायेण कार्य परवंचनादिकं कुर्वाणाः 'पले' प्रलीयते नरकादिगतिं प्राप्नुवन्ति । 'छंदेण--छन्दसा, अपनी इच्छासे 'पले--प्रलीयन्ते, नरक आदि गति में जाती है 'माहणे-माहनः, साधु पुरुष 'वियडेण--विकटेन' कपट से रहित कर्मके द्वारा 'पलिंति--प्रलीयते, मोक्षमें अगर संयम में लीन होता है तथा 'वयसा -वचसा, मन वचन और कर्म से 'सीउण्हं-शीतोष्णम्, शीत और उष्णको 'अहियासहे--अधिसहेत सहन करते है॥२२॥
--अन्वयर्थ-- ___ कपट की प्रधानता वाले मोह से घिरे हुए ये प्रजाजन संसारी जीव अपनी कर्म से ही नरकादि गति में जाते हैं, किन्तु कष्ट रहित कर्म से साधु मोक्ष में या संयम में लीन होता है । तथा साधु मन, वचन काय से शीत उष्ण को सहन करे ॥२२॥
--टीकार्थ। अनेक प्रकार के मायाचार वाले, मोह से आच्छादित यह प्रजाजन धराथी 'पले-प्रलीयन्ते' न२४ वगेरे गतिमा लय छ, 'माहणे -माहन साधु ५३५ 'वियडेण--विकटेन' ४५४थी २डित भनी द्वारा 'पलि ती-प्रलीयते' भाक्षमा अ॥२ सयभभा सीन थाय छ तथा 'वयसा--बचसा' भन क्यन भथी 'सोउह-शीतोष्णम् ४ी भने गभीने 'अहियासहे-अधिसहेत' सउन छ ।॥ २२ ॥
-सूत्राथપટની પ્રધાનતાવાળા, મેહથી ઘેરાયેલા આ પ્રજાજન–સ સારી છે પિત પિતના ઉપાર્જિત કર્મો દ્વારા જ નરકાદિ ગતિમાં જાય છે પરંતુ કપટ રહિત કર્મ દ્વારા સાધુ મેક્ષ અથવા સયમમાં લીન હોય છે સાધુ મન, વચન અને કાયા વડે શીત, ઉષ્ણ આદિ પરીષહેને સહન કરે છે પરરા ' અનેક પ્રકારના માયાચારવાળા અને મેહથી આચ્છાદિત આ પ્રજાજન–સ સારી
--
-
Page #607
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्रभु अ २ उ. २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ५९३ -1... अयमर्थः-मोहेन प्रावृताः केचन-'अग्नीषोमीयं पशुमालभेत', इत्यादिशास्त्रं पुरस्कृत्य प्राणियादिक मेव श्रेयःसाधकमिति मन्यमानाः प्राणिवयादिकं कुर्वन्ति। अन्ये केव न साभिप्रायग्रहग्रस्ताः संवादिक मुद्दिश्य दासीदासबनधान्यादिकं कुर्वन्ति । अन्ये पुनर्मायाप्रधानेन वारं वारं शरीरे जलप्रक्षेपणादि कुर्वन्ति.। तथा तैरुच्यते
: - 'कुकुट साध्यो लोको ना कुक्कुटतः प्रवर्त्तते किचित् । .. ।। !} : तस्मान् लोकार्थे पितरमपि सकुक्कुटं कुर्यादित्यादि ।' : , 'माहणे माइनामाइन माहन इति उपदेशकारकः साधुः 'वियडेग' विकटेन कपटादि
संसारी जीव अपने ही कर्मसे नरकादि गति को प्राप्त होते हैं।
आशय यह है-कोई कोई मोह से आच्छादित लोग (अग्निपोमीयं पशुमालभेत) इत्यादि शास्त्र वाक्य को आगे करके, प्रागी का वध ही कल्याण का साधक है, ऐसा मानते हुये प्राणीवध आदि करते हैं। अन्य कोई अपने अभिप्राय रूपी ग्रह से ग्रस्त होकर संघादिक के लिए दासी, दास, धन, धान्य आदि का परिग्रह करते हैं । कोई कोई माया की प्रधानता से शरीर के ऊपर वारवार जलका प्रक्षेप' करते हैं । वे कहते हैं -- _ 'लोक कुक्कुट अर्थात् कपट के द्वारा ही सिद्ध होता है, कुक्कुट के बिना, कुछ भी नहीं होता है अतएव लोक के लिये पिता को भी सकुक्कुट करता है इत्यादि । , -
જીવે પિતાના કર્મોને કારણેજ નરકાદિ ગતિમા ગમન કરે છે આ કથનને ભાવાર્થ એ छ Bu, माथा घरायसाल “अग्निषोमीय पशुमालमेत" त्यादि.२॥अवाश्याने આગળ કરીને, એવું માને છે કે “પ્રાણીને વધજ કલ્યાણને સાધક છે. આ પ્રકારની માન્યતા ધરાવતા તે લોકે પ્રાણીવધ આદિ કરે છે વળી કઈ કઈ લેકે પિતાના અભિમાય રૂપી ગ્રહ વડે ગ્રસ્ત થઈને આ ઘાદિકને માટે દાસ, દાસી, ધન ધાન્ય આદિને પરિગ્રહ કરે છે કઈ કઈ જ માયાની પ્રધાનતા વડે શરીર ઉપર વાર વાર પાણીને પ્રક્ષેપ ४३, छे तेसो छ, -, .
લેક કુકકુટના દ્વારા જ-સિદ્ધ થાય છે કપટ વિના કઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી નથી તેઓ લેકને માટે પિતાને પણ કપટયુક્ત કરે છે” ઇત્યાદિ
२ ७५
Page #608
--------------------------------------------------------------------------
________________
५९४
सूत्रकृतात्रे
रहितेन कर्मणा सम्यक् संयमपालनेन 'पलिति' प्रलीयते मोक्षं संयमे वा लीना= तत्पराः भवन्ति । तथा 'चयसा' वचसा मनोवाक्कायै: 'मीउन्हें' शीतोष्णादिकम् 'अहियास ' असित सहनं करोति ।
अनेकप्रकार कमायाकारिणो मोडेनाच्छादितालोकाः स्व स्वेच्छामा तादृशं कर्मानुष्ठानं कुर्वाणाः नरकादिगतिमेवाश्रयन्ते । परन्तु साधुपुरुषः परवंचनादिकं परित्यज्य कपटरहितकर्मणि संयमे वा लीनां भवति । तथा मनेावाकार्यः शीतोष्णादिसहनं करोति इति भावः ।
अन्यत्राप्युक्तम्-'
- 'मन वचोभ्यां कायेन संगमाराधने रतः । शीतोष्णसुखदुःखानां जेता परवचा जयेत् ॥ १ ॥गा. २२||
मान अर्थात् अहिंसा का उपदेश कारक साधु कपट आदि रहित कर्म करके सम्यक् प्रकार से संयम का पालन करके मोक्ष के मार्ग में लीन होता है । तथा मन वचन और काय से सर्दी गर्मी आदि को सहन करता है ॥
तात्पर्य यह है कि अनेक प्रकार की माया का सेवन करने वाले तथा मोह से ग्रस्त लोग अपनी अपनी इच्छासे विभिन्न प्रकार का अनुष्ठान करते हुए नरक आदि गतियों में जाते हैं किन्तु साधु पुरुष परवंचन आदि का त्याग करके निष्कपट कर्म में या संयम में लीन होते हैं तथा मन वचन कायसे शीत उष्ण आदिको सहन करते हैं । अन्यत्र भी कहा है
'मन से, वचन से और काय से संयम की आराधना में तत्पर रहे और शीत उष्ण तथा सुख दुःख परीपहों का विजेता साधु परकीय वचनों को जीत लेता है ||२२||
1
માહન (મા હણેા, મા હણા એવા ઉપદેશ આપનાર સાધુ) કપટ આદિ શ્રી રહિત ક કરીને સમ્યક્ પ્રકારે સંયમનુ પાલન કરીને મેાક્ષ પ્રાપ્તિ જનક સ યમની આરાધનામા લીન રહે છે તે મન વચન અને કાયાથી ઠંડી, ગરમી આદિ પરીષહાને સહન કરે છે. તાત્પર્ય એ છે કે–અનેક પ્રકારની માયાનુ સેવન કરનારા મેહગ્રસ્ત લેક પાત પેાતાની ઈચ્છાનુસાર વિવિધ પ્રકારના પાપજનક અનુષ્ઠાનોનુ સેવન કરીને નરક આદિ દુર્યંતિએમા જાય છે. પરન્તુ સાધુએ પરવચન (છળ કપટ) આદિનો ત્યાગ કરીને નિષ્કપટ કાઁમા અથવા સંયમમા લીન થાય છે. તથા મન, વચન અને કાયાથી શીત, ઉષ્ણુ આદિ પરીષહેાને સહન કરે છે અન્યત્ર પણ એવુ કહ્યુ છે કે
“ મન, વચન અને કાયાથી સંયમની આરાધનામા લીન થયેલે શીત, ઉષ્ણુ તથા સુખદુ ખ રૂપ પરીષહેાના વિજેતા સાધુ પરકીય વચનેને જીતી લે છે” ! ગાથા રા
Page #609
--------------------------------------------------------------------------
________________
सोधिनी टीका प्र श्रु अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेश
५९५
कुजये अपराजिए जहा अक्खेहिं कुसलेहिं दीवयं
। कडमेव गहाय णो कलि नो तीयं नो चेव दावरं ॥२३॥
छाया- कुजयोऽपराजितो यथाक्षैः कुशलो दीव्यन् । - कृतमेव गृहीत्वा नो 'कलिं नो त नो चैव द्वापरम् ॥२३॥
अन्वयार्थ:. ( अपराजिए) अपराजितः अन्येन जेतुमशकयः ( कुसलेहिं )=कुशल इत्यर्थः (कुजए) कुजयः (जहा) यथा (अक्खेहि) अक्षैः कपर्दै: (दीवयं) दीव्यन=
शब्दार्थ-'अपराजिए-अपराजित:' अन्य के द्वारा पराजित न होने वाला 'कुसलेहि-कुशल:' चतुर 'कुजए-कुजयः' जुआ खेलने वाले जुआरी 'जहा-यथा' जैसे 'अक्खेहि-अक्षैः' पासा से 'दीवयं-दीव्यत्' खेलता हुआ 'कडमेव गहाय-कृतमेव गृहीत्वा' कृत नाम के चोथे स्थान को ही ग्रहण करता है 'णो कलि--नो कलिम कलि नामक प्रथम स्थान को ग्रहण नहीं करता है 'णो तीयं-नी त्रैतं, तीसरे स्थान को भी ग्रहण नहीं करता हैं एवं 'नो चेव दावरं "नैव द्वापरम्, दूसरे स्थान को भी ग्रहण नहीं करता है।॥२३॥
-अन्वयार्थअपने विरोधी से पराजित न होने वाले कुशल अर्थात् पासा फेंकने में चतुर . जुआरी जैसे पासों से जुआ खेलता हुआ ‘कृत' स्थान को ही · ग्रहण करता है । कलि नामक . शहाथ-'अपराजिए-अपराजित'- मीना द्वारा परात न थवावाणा 'कुसलेहि कुशल.' या यतुर 'कुजए-कुजय' ॥२ २भा व मुगारी 'जहा-यथावा शत 'अश्खेहि-अक्ष' पासाथी 'दीवय -दीव्यन्' २मता 'कडमेव गहाय-कृतमेव गृहीत्वा' त नामना व्याथा स्थानने १ अहए ४२ छ ‘णो कलि-नो कलिम्' नाभना प्रथम स्थानने तो नथी 'जो तीय-नो त्रीत' alon स्थानने ५ अडए तो नथा सवम् ‘णो चेव दावर-नैव द्वापरम्' भी स्थानने पर ग्राम ४२ते नथी ।२३।
-सूत्राथ' પિતાના વિરોધીઓ વડે પરાજિત ન થનાર, કુશળ (પાસા ફેંકવામાં કુશળ) જુગારી પાસા ફેકતી વખતે “કૃત” નામના ચોથા સ્થાનને જ ગ્રહણ કરે છે, “કલી' નામન
Page #610
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतसूत्रे
५९६
द्यूतं कुर्वन् (कडमेव गहाय) कृतमेव गृहीत्वा = कृतनामकस्थानमेव गृह्णाति (णो ) कलि नकलि (नो तीयं) नातं ( नो चेव) नैव (दावरे ) द्वापरम् इति ||२३|| टीका
Dat
39 REC 'अपराजिए' अपराजितः = यः कदाचिदपि पराजयं न प्राप्नोति, इत्थंभूतोपराजित: 'कुसले हिं', कुशलैः कुशलः अक्षपाशनिपुणः कपर्देन रममाणः - प्रथमार्थे तृतीया 'कूजए' कुजयः कुत्सिता जया यस्य सः द्यूतकार : 'जहा' यथा अक्खेहिदीवयं' अक्षैदिव्यन्= पाशैः कपर्दकैर्वा द्यतं कुर्वन् 'कडमेव महाय' कृतमेव कृतनामक चतुर्थस्थानमेव गृणाति । 'णो कलिं' नेो कलिं कलिं प्रथमस्थानं 'णो तीयं' नो तृतीयं 'नोचैव दावरं ' नैव द्वापरं नो तृतीयं न वा द्वितीयं स्थानं गृहीत्वा क्रीडति किन्तु चतुर्थस्थानमादायैव क्रीडति । यथा द्यूते निपुणो न केनापि पराजयं प्राप्नुवन् द्यूतकारः सर्वश्रेष्टं कृतनाम॒कं चतुर्थस्थानमेव स्वीकरोति, न तु कलिं द्वितीयं तृतीयं वो स्थान स्थानको ग्रहण नहीं करता है, तथा तीसरे और दूसरे स्थान को भी ग्रहण नहीं करता है ||२३||
ידי
टीकार्थ
R
में कुशल कुजय
या कौड़ियों से
·
कभी पराजय न प्राप्त करने वाला और पासे फेंकने अर्थात् निन्दनीय विजय पाने वाला जुआरी जैसे पासों से जुआ खेलता हुआ 'कृत' नामक चतुर्थ स्थान को ही ग्रहण नामक प्रथम स्थान को ग्रहण नहीं करता है और न तृतीय या द्वितीय स्थान को ग्रहण करके खेलता है किन्तु चतुर्थ स्थान को ग्रहण करके ही खेलता है ।
करता है, कलि
1
1
तात्पर्य यह है कि जुआ खेलने में निपुण और किसी से पराजित न होने वाला, जुआरी सर्वश्रेष्ठ कृत नामके चतुर्थ स्थान को ही स्वीकार करता પહેલા સ્થાનને પણ ગ્રહણ કરતા નથી અને ખીજા કે ત્રીજા સ્થાનને પણ ગ્રહણ કરતા
નથી ૫૨૩૫
-अर्थ
((
'डू ' भामना याथा
કઢી પરાજય નહી પામનાર, પાસા ફેંકવામાં કુશળ અને જય (નિન્જનીયવિજય) પ્રાપ્ત કરનાર જુગારી પાસા અથવા ડાડીઓ વડે જુગાર રમતા સ્થાનને જ ગ્રહણ કરે છે કલિ નામના પહેલા સ્થાનને ગ્રહણ કરતા નથી અને ત્રીજા કે ખીજા સ્થાનને પણ ગ્રહણ કરતા નથી. પરન્તુ કૃત નામના ચેાથા સ્થાનને ગ્રહણ કરીને જ જુગાર ખેલે છે
1} -
परा
આ સ્થનનુ તાત્પ એ છે કે જુગાર રમવામા નિપુણ અને કોઇના દ્વારા જિત નહી થનારા જુગારી સર્વશ્રેષ્ઠ, કૃત નામના ચોથા સ્થાનને જ સ્વીકાર કરીને જુગારના પાસા ફેકે છે. તે કિલ નામના પહેલા
:
સ્થાનને
અથવા બીજા કે ત્રીજા
Page #611
--------------------------------------------------------------------------
________________
५९७
।
समयाथ बोधिनी टोका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश स्वीकरोति । यतः चतुर्थस्थानस्थितेनैव जयसंभवात् । एवं मेधावी मुनिः सर्वज्ञोक्तं सर्वतः कल्याणकारकं चतुर्थस्थानरूपं श्रुतचारित्रलक्षणधर्ममेव स्वीकुर्यात् । न तु तद्भिन्नमार्ग कदापि स्वीकुर्यादिति भावः । उक्तंचान्यत्रापि --
f
' द्यूतकारो भवेज्जेता चतुर्थस्थानमास्थितः ।
वीतरागवचः श्रद्धा यस्यास्ते स जयी जनः ॥ १ ॥ गा. २३ ॥ उक्त दृष्टान्तः तं दृष्टान्तं दाष्टन्तिके योजयति सूत्रकारः - 'एवं लोगंमि' इत्यादि ।
ふ
T
मूलम्
1
1
1
1
.Fi
१
२
3
૩ ५ ७
६
एवं लोगंमि ताइणा वुइए जे धम्मे अणुत्तरे |
८ ९
६१ १०
૧૨
-तं गिन्ह हियंति उत्तम कडभिव सेसऽवहाय पंडिए ॥ २४ ॥
छाया
एवं लोके त्रायिणोक्तो यो धर्मोऽनुत्तरः ।
तं गृहाण हितमित्युत्तमं कृतमित्र शेपमपहाय पण्डितः ||२४||
है । वह कलि नामक स्थान को या द्वितीय या तृतीय स्थान को स्वीकार नहीं करता
1
क्योंकि वह जानता है कि चतुर्थ स्थान को ग्रहण करने से ही विजय प्राप्त हो सकता है। इसी प्रकार मेधावी मुनि सर्वज्ञ कथित और सब प्रकार से कल्याणकारी चतुर्थ स्थान के समान श्रुत चारित्र धर्म को ही स्वीकार करे उससे भिन्न मार्ग को कदापि न स्वीकार करे । अन्यत्र भी कहा हैद्यूतकारो भवेज्जेता " इत्यदि ।
1
66
'चतुर्थ स्थान में स्थित द्यूतकार जैसे विजयी होता है, उसी प्रकार - जिसकी श्रद्धा वीतराग के वचनों पर है, वह साधक जन भी विजयी होता है ॥२३॥ સ્થાનના સ્વીકાર કરીને પાસા ફેંકતા નથી, કારણ કે તે એ વાતને ખરાખર જાણે છે કે ચાથા સ્થાનને ગ્રહણ કરવાથી જ વિજય મળી શકશે એજ પ્રમાણે મેધાવી નેિ સર્વજ્ઞ પ્રરૂપિત અને કલ્યાણકારી, ચતુર્થાં સ્થાનના જેવા, શ્રુતચારિત્ર રૂપ ધર્મને જ ગ્રહણ કરે છે તે ધર્મ કરતા ભિન્ન હેાય એવા માર્ગના કદી પણ સ્વીકાર કરતે નથી કહ્યુ પણ છે કે " द्यूतकारा भवेज्जेता
""
ચતુર્થાં સ્થાનને ગ્રહણ કગ્નાર ધૃતકાર (જુગારી) જેવી રીતે વિજયી થાય છે, એવી જ રીતે વીતરાગના વચનામા શ્રદ્ધા રાખનાર સાધક પણ વિજયી થાય છે. ગાથા ૨૩ ॥
Page #612
--------------------------------------------------------------------------
________________
५९८
अन्वयार्थः
( एवं ) एवमनेन प्रकारेण (लोगंमि) लोकेऽस्मिन् (ताइणा) त्रायिना जीवर - क्षन (बुइए) उक्तः कथितः (जे) यः (अणुत्तरे) अनुत्तरः = सर्वोत्तमः (धम्मे ) धर्मः = प्राणातिपातादि विरमणलक्षणः तं (गिण्ह) गृहाण = स्वीकुरु (हियंति उत्तमं ) के दष्टान्तकी दाष्टन्तिक में योजना करते हैं
उपर्युक्त " एवं लोगंमि " इत्यादि ।
r
सूत्रकृताङ्गसूत्रे
-
शब्दार्थ - ' एवं-- एवम्, इसी प्रकार 'लोगंमि--लोके' इस लोक में 'ताइणा -- त्रायिना' जगत् की रक्षा करने वाले सर्वज्ञने 'बुइए - - उक्तः' कहा हुआ 'जेयः ' जो अणुत्तरे - अनुत्तरः, सर्वोत्तम 'धम्मे धर्मः 'धर्म प्राणातिपातादि विरमण 'तं - तम् ' उसको 'गिण्ह - - गृहाण ' ' ग्रहण करना चाहिए 'हियंति उत्तमं हितमुत्तमम्, यही हित करने वाला एवं उत्तम मार्ग है 'सेसऽवहाय -- शेषमपहाय ' चतुर जुआरी सब स्थानों को छोडकर 'पंडिए कडमिव -- पण्डितः कृतमिव' जैसे चतुर जुआरी कृतनामके चतुर्थ स्थान को ही ग्रहण करता है इसी प्रकार मेधावी मुनि अनुत्तम ऐसे धर्मको ही ग्रहण करते हैं ||२४||
अन्वयार्थ
इस प्रकार इस लोक त्राता अर्थात् जीवों के रक्षक तीर्थकर देवने, जो धर्म कहा है वही सर्वोत्तम धर्म है । उस प्राणातिपात विरमण आदि लक्षण वाले धर्म को हितकारी और उत्तम समझ कर और '
"
अन्य धर्मों को
હવે સૂત્રકાર ઉપયુ ક્ત જુગારીના દૃષ્ટાન્ત દ્વારા જે વાતનુ પ્રતિપાદન કરવા માગે છે, तेरे छे - "एव लोग मि " इत्यादि
शब्दार्थ - 'पत्र - एवम्' मा अरे 'लोग मि-लोके' मा सोउभा 'तारणा - त्रायिना' Âतनी रक्षा ४२वा वाणा सर्वज्ञ ने 'वुइए-उक्त' आहेस 'जे-य' ? 'अणुत्तरे - अनुत्तर' सर्वोत्तम 'धम्मे-धर्म ' धर्म - प्राणातिपात विरभानुश्य धर्म छे 'त-तम्' तेने 'गिव्ह - गृहाण श्रड ४२वो ये 'हियति उत्तम - हितमुत्तमम्' मेन हित उरवावाणी मेवभू उत्तम भार्ग छे 'सेना - शेषमपहाय' मघा स्थानने छोडीने 'पडिए कडमच पण्डितः ધ્રુમિય' જેવી રીતે ચતુર જુગારી કૃત નામના ચેાથા સ્થાનને જ ગ્રહણ કરે છે, તેજ પ્રકારે મેધાવીમુનિ અનુત્તમ એવા ધર્મને જ ગ્રહણ કરે છે. ૫૨૪ા
सूत्रार्थ -
એજ પ્રકારે આ લેાકમા ત્રાતા (જીવાના રક્ષક) તી કર ભગવાને જે ધમ કહ્યો છે, એજ સર્વોત્તમ છે એજ પ્રાણાતિપાત વિરમણ આદિ લક્ષણ વાળા ધર્મને હિતકારી
Page #613
--------------------------------------------------------------------------
________________
समयाथ योधिनी टोका प्र. . अ. २ उ २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५९९ हितमित्युत्तमम् (सेसऽवहाय) शेपमपहाय (कड मिव) कृतमिव (पंडिए) पंडितः, यथा चतुरो द्यूतकारः कृतमेव गृह्णाति तथा मेधावी मुनिः अनुत्तमधर्ममेव गृह्णीयादिति ॥२४॥
टीका- एवं' एवम् अनेनैव रूपेण 'लोगंमि' लोके अस्मिन् लोके 'ताइणा' त्रायिना पट्जीवकायरक्षकतीर्थकरेण 'बुइए' उक्तः कथितो धर्मः 'जे' यः 'अणुत्तरे' अनुत्तरः सर्वेभ्यः उत्तमः 'धम्मे' धर्मः श्रुतचारित्रलक्षणः तं 'गिण्ड' गृहाण, हे शिष्य तमेव धर्ममनुत्तमाख्यमतिशयेनोत्तमं गृहाण । 'हियंति उत्तम हितम् हितकारकम् उत्तमं सकलधर्मेपु श्रेष्ठमहिंसालक्षलणम् ‘सेसऽवहाय' शेषमपहाय चतुरो द्यूतकारः प्रथमं द्वितीय तृतीयं स्थानं विहाय, 'कडमिव' कृतनामकस्थान मेव गृणाति यथा नाऽन्यं स्वजयाय गृहणाति तथैव ।इति।। त्याग कर ग्रहण करो। जैसे द्यूतकार कृत नामक स्थान को ही ग्रहण करता है, उसी प्रकार पंडित अर्थात विवेकी पुरुष सर्वज्ञोक्त उत्तम धर्म को ही ग्रहण करता है ॥२४॥
-टीकार्थइसीप्रकार लोक में पदकाय के रक्षक तीर्थकर भगवान् के द्वारा प्ररूपित जो सर्वोत्तम श्रुतचारित्ररूप धर्म है, उसे ग्रहण करो हे शिष्यः । सर्वश्रेष्ठ धर्मको स्वीकार करो। वह धर्म हितकारक है और सब धर्मों में उत्तम है । जैसे चतुर जुआरी प्रथम, तीसरे और दूसरे स्थान को त्याग कर 'कृत' नामक स्थान को ही ग्रहण करता है, उसी प्रकार तुम भी सर्वोत्तम तीर्थकर प्ररूपित धर्म को हो ग्रहण करो। અને ઉત્તમ સમજીને ગ્રહણ કરે અને અન્ય ધર્મને ત્યાગ કરે જેવી રીતે જુગારી કૃત” નામના સ્થાનને જ ગ્રહણ કરે છે એજ પ્રમાણે વિવેકી પુરુષ સર્વોક્ત ઉત્તમ ધર્મને જ ગ્રહણ કરે છે પારકા
જેવી રીતે કુશળ જુગારી પહેલા, ત્રીજા અને બીજા સ્થાનનો ત્યાગ કરીને અને કૃત નામના ચેથા સ્થાનને ગ્રહણ કરીને જુગાર ખેલે છે, એ જ પ્રમાણે તમે પણ તીર્થકર પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને જ ગ્રહણ કરે છે કાયના જીવોના રક્ષક તીર્થ કર ભગવાન દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ શ્રતચારિત્ર રૂપ ધર્મને જ ગ્રહણ કરો તે ધર્મ જ હિતકારક અને સંસ્કૃષ્ટ છે માટે અન્ય ધર્મોને ત્યાગ કરીને આ સર્વોત્તમ ધર્મનું જ શરણ સ્વીકારે
Page #614
--------------------------------------------------------------------------
________________
६००
सूत्रकृताङ्गसूत्रे यथा चतुरो द्यूतकारः विजयप्राप्तये विनयकारणतया सर्वोत्तमचतुर्थ स्थानम् एव गृहीत्वा दीव्यति, तथैव मनुष्यलोके सर्व प्राणिरक्षकतीर्थकरद्वास प्रतिपादितं क्षान्त्यादिप्रधानकं श्रुतचारित्ररूपं सर्वतोऽनुत्तममेकान्तहितं धर्ममेव स्वीकृत्य स्वकल्याणायाऽन्येपां कल्याणाय प्रयतनीयम् । द्यूतकार इव साधुरपि गृहस्थकुप्रावचनिकपाश्वस्थादीनां धर्म परित्यज्य सर्वोत्तमं सर्वतो महत्तम सर्वज्ञप्रतिपादितं धर्ममेव गृह्णीयादिति भावः ॥२४॥
पुनरपि उपदेशान्तरमेव कथयति, सर्वज्ञधर्मस्याऽतिसूक्ष्मतया दुर्विज्ञेयत्वमाकलय्य बहुशो दृष्टान्तादिद्वारा तमेवार्थ मुहुर्मुहुः प्रतिपादयति सूत्रकारः'उत्तरे' इत्यादि ।
मूलमउत्तरे मणुयाण आहिया गामधम्मा इह से अणुस्सुयं। । जंसि विरता समुष्टिया कासवस्स अणुधम्मचारिणो ॥२५॥ ___ अभिप्राय यह है-जैसे चतुर जुआरी विजय प्राप्त करने के लिए, विजय का कारण होने से सर्वश्रेष्ठ चौथे स्थान को ही ग्रहण करके जुआ खेलती है, उसी प्रकार मनुष्यलोक में समस्त प्राणियों के रक्षक तीर्थकर द्वारा प्ररूपित क्षमा आदि की प्रधानता वाले, श्रुतचारित्ररूप, सबसे उत्तम और एकान्त हित करने वाले धर्म को ही स्वीकार कर के अपने और दूसरों के : कल्याण के लिए प्रयत्न करना चाहिए जैसे द्यूतकार अन्य स्थानों को त्याग . देता है उसी प्रकार साधु भी गृहस्थों कुप्रावचनिको तथा- पार्श्वस्थो (शिथिलाचारियों) के धर्म को त्यागकर सब से उत्तम, सब से. महान् सर्वज्ञ प्रतिपादित धर्म को ही ग्रहण करे ॥२४॥
આ કથનનો ભાવાર્થ એ છે કે-જેવી રીતે ચતુર જુગારી, વિજ્ય પ્રાપ્ત કરવા માટે સર્વ શ્રેષ્ઠ ચેથા સ્થાનેને જ ગ્રહણ કરીને જુગાર ખેલે છે કારણ કે તે એ વાત જાણતા હોય છે કે ચોથા સ્થાનને સ્વીકાર કરવાથી જ વિજ્ય પ્રાપ્ત થાય છે, પહેલા, બીજા અને ત્રિીજા સ્થાનને ગ્રહણ કરવાથી વિજ્ય થતું નથી), એજ પ્રમાણે આ લેકમાં સમસ્ત જીના રક્ષક ગાર્વજ્ઞ તીર્થકર ભગવાન દ્વારા પ્રરૂપિત, ક્ષમા આદિની પ્રધાનતાવાળે, શ્રત ચારિન્દ્ર રૂપ, સૌથી ઉત્તમ અને સર્વથા હિતકારક ધર્મને જ સ્વીકાર કરીને પિતાના અને પરના કલ્યાણ માટે પ્રયત્ન કરે જોઈએ જેવી રીતે કુશળ જુગારી ચતુર્થ સ્થાન સિવાયના સ્થાનને છોડી દે છે, એ જ પ્રમાણે સત્ અસના વિવેક વાળા પુરુષે પણ ગૃહસ્થ, કુપ્રવચનિક અને પાર્ધ (શિથિલાચારીઓ) ના ધર્મને ત્યાગ કરીને સર્વોત્તમ સર્વપ્રતિપાદિત ધર્મને જ ગ્રહણ કરે છે ? રજા
Page #615
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेशः ६०१
. .
छाया
उत्तरा मनुजानामाख्याता ग्रामधर्मा दह मयाऽनुश्रुतम् । येभ्यो विरताः समुत्थिताः काश्यपस्याऽनुधर्मचारिणः।।२५||
अन्वयार्थ:. (गे) मया (अणुस्मुय) अनुश्रुतम् । (गामधम्म) ग्राम्यधर्माः गन्दादिरूपा मैथुनरूपा वा (मणुजाणं) मनुजानां (उत्तरा) उत्तराः दुर्जया (आहिया) आख्याताः तीर्थकरैरिति (जसि विरया) येश्या विरताः (समुष्टिया) सगुत्थिताः
पुनः दुसरा उपदेश करते हैं। सर्वनोक्त धर्म अत्यन्त सूक्ष्म है और उसको समझना अन्यन्त कठिन है, ऐया सोचकन सूत्रकार अनेक दृष्टान्तों द्वारा उसी अर्थ का बार बार प्रतिपादन करते है-" उनरे" इत्यादि
शब्दार्थ-'मे--मया' मैंने 'अणुमयं-अनुभुतम् । सुना है कि 'गामधममा-- ग्रामधर्माः गन्द आदि विषय अथवा मैथुन सेवन 'मणुयाणं-मनुजानाम्' मनुष्यों के लिये 'उत्तरा-उत्तराः' दुर्जय 'आहिया-आख्याताः' कहे गये हैं 'जरिय विग्या-- येभ्यो विरता:'- उनसे निवृत्त होकर 'अमुटिया--समुन्थिताः' यम प्रवृत्तिवाला पुरुष ही 'कासवस्स-काश्यपस्य' काश्यपगोत्र वाले भगवान महावीर स्वामींक 'अणुधम्मचारिणो-अनुधर्मचारिणः' धर्मानुयायी ॥२५॥
अन्वयार्थ-- __ मैंने सुना है कि ग्रामधर्म अर्थान् नन्दादि अथवा सैथुन आदि सप इन्द्रियों के विषय मनुष्यों के लिए दुर्जय है, पमा नायक ने कहा है। उनमें
સર્વત્ર પ્રાપિન ધર્મ અચન દમ છે અને તેને અમ ઘણા મુશ્કેલ છે, એવું समलने सूत्रा गने: इयान्ता ही मनु या या प्रतिपान -" उत्तरे" ઇત્યાદિ ____ हाय - 'म-मया में 'अणुमनुय-अनुशतम' यु गामधम्मा-ग्रामवर्मा' शुद्ध वगैरे विषय मा मैथुन बन 'मायाण-मनुनानाम' मन्याना माट 'उलगउत्तराः' दुई य 'याहिया-आग्याता नमि विरया-मेगा विरतानमाथी निवृत्त यने 'समुट्टिया-मुमुन्यितामा प्रथनिय ३५.२८ 'कामवर काव्यपस्य १५५ गोत्र भगवान भावी यामीन! '
अनमचारियो-अनुवमचारिण' ધમાંનુયાયી છે. સ્થા
मुटामें (प्रभुनी मायन मय valani मथुन Bula ३५ दियाना विधान
म ननीय .
Page #616
--------------------------------------------------------------------------
________________
६०२
सूत्रकृताङ्गसूत्रे
संयमे उपस्थिताः (कासवस्स) काश्यपस्य महावीरस्य (अणुधम्मचारिणो) अनुधर्मचारिणः, ग्रामर्धमभ्यो विरता: महावीरस्य धर्मचारिण इति मया श्रुतमिति ||२५||
"
टीका
,
'ये' मया 'अणुस्मुयं' अनुश्रुतम् । किमनुश्रुतं भवता तत्राह - 'गामधम्मा' ग्रामधर्माः शब्दादयो विपया मैथुनादयो वा । केपां कृते इमे ग्रामधर्मास्तत्राह'मणुयाणं' मनुजानाम्, मनुष्याधिकारत्वात् शास्त्रस्य । अथवा मनुजेत्युपलक्षणं सर्वेषामेव 'जीवानाम्, ते ग्रामधर्माः । 'उत्तरे' उत्तराः दुर्जेया जेतुमशक्याः । 'आहिया' आख्याताः कथिताः प्रतिपादिता इति यावत् । ग्रामधर्माणां दुर्जेयत्वं तीर्थकरादिभिः प्रतिपादितम् इति तेभ्य एव तीर्थकरेभ्यो मयापि श्रुतम् । एतादृशग्राम धर्मेभ्यः 'जंसि विरया: ' येभ्यो विरतायाः तादृशधर्म परित्यज्य, 'समुडिया' समुत्थिताः, ग्रमधर्मं परित्यज्य संयमाऽनुष्ठानाय प्रवृत्ता एव केचन पुरुषधौरेया विरत होकर जो संयम में पराक्रमी होते हैं, वे ही काश्यप अर्थात् महावीर के धर्म के अनुयायी हैं ॥२५॥
टीकार्थ -
हे जम्बू ! मैंने प्रभु के पास सुना है जम्बूस्वामी पूछते हैं हे भदन्त आपने क्या सुना है? सुधर्मास्वामी कहते हैं - ग्रामधर्म अर्थात् शब्दादि विषय और मैथुन आदि मनुष्यों के लिए दुर्जेय हैं । यों तो ये विषय प्राणी मात्र के लिए दुर्जेय हैं किन्तु मनुष्य ही शास्त्र का अधिकारी है इस कारण मनुष्य का ही उल्लेख किया है । अथवा मनुष्य शब्द यहाँ उपलक्षण है, उससे सभी जीवों का ग्रहण समझ लेना चाहिए इन ग्रामधर्मों की आदि ने प्रतिपादन की है और उन्हीं तीर्थकरों से मैने धर्मों से विरत होकर अर्थात् इन्हें त्याग कर जो संयम के पालन में કરેલુ છે) જેઓ તેમાથી વિરત (નિવૃત્ત) થઇને સયમની આરાધનામા પ્રવૃત્ત થાય છે, તેમને જ કાશ્યપ ગેાત્રીય નહાવીરના ધર્મના અનુયાયીઓ કહેવાય છે ઘરપા
दुर्जेयता तीर्थकरों सुना है । इन ग्राम
ટીકાથ
+
સુધાં સ્વામી જંબૂસ્વામીને કહે છે કે એ મુઢ મહાવીર પ્રભુની સમીપે તેમનુ આ કથન સાભળ્યુ છે કે ગ્રામધમ પર વિજય મેળવવાનુ કા મનુષ્ય માટે શબ્દાદિ વિષય અથવા મૈથુન આદિ રૂપ ઇન્દ્રિયાના વિષયને લેાકધમ કહે છે તે લેાકધ ઘણુ જ દુષ્કર છે” મનુષ્યેાને માટે ધ્રુજે ય ગણાય છે તે કે તે વિષય સમસ્ત જીવાને માટે દુજે ય છે, છતા અહી મનુષ્યેાના જ ઉલ્લેખ કરવાનુ કારણ એ છે કે મનુષ્યેાજ શાસ્ત્રના અધિકારી છે “અથવા મનુષ્ય શબ્દ અહી ઉપલક્ષણ છે, તેના દ્વારા સમસ્ત જીવેને પણ ગ્રહેણુ કરવા જોઈએ
Page #617
--------------------------------------------------------------------------
________________
समयाय बोधिनी टीका प्र शु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ६०३ एव 'कासवस्स' काश्यपगोत्रोद्भवस्य महावीरस्वामिनस्तीर्थकरस्य 'अणुधम्मचारिणो' अनुधर्मचारिणो भवन्ति भगवतस्तीर्थकरस्य धर्म त एवाऽनुचरन्ति ।।
___ ये ग्रामधर्मेभ्यो विनिवृत्ता तथा संयमानुष्ठानाय कृतवद्धकरा नान्ये ग्रामधर्म सेवका स्तादृशधर्मग्रहणं कुर्वन्ति गणधरो हि सुधर्मस्वामी जंबुस्वामि प्रभृतये शिष्याय प्रतिपादयति-भो भोः? शब्दादिविपयरूपाःमैथुनादिरूपा वा ग्राद्धर्माः मनुजैर्दुर्जेयाः" इतिश्रुतं मया सर्वज्ञश्रीमहावीरादिमुखेभ्यः । अतस्तान् शब्दादि विषयान् मैथुनादि ग्रामधर्मान् परित्यज्य ये संयमानुष्ठाने प्रवृत्तास्त एव तीर्थकरोदितधर्मस्याऽनुयायिनो भवन्ति इति भावः । अन्यत्राप्युक्तम्प्रवृत्त हैं वही कोई कोई उत्तम पुरुप काश्यपगोत्र में उत्पन्न भगवान् महावीर तीर्थकर के धर्म के अनुयायी हैं।
तात्पर्य यह है-जो ग्रामवर्म से विरत हैं तथा संयम के अनुष्ठान के लिए कमर कस चुके है, वही उस धर्म को ग्रहण करते हैं। दूसरे जो ग्रामधर्म सेवी हैं वे उस धर्मको ग्रहण नहीं कर सकते। गणवर सुधर्मा स्वामी अपने शिष्यनम्बू स्वामी आदि से कहते हैं-हे शिष्यों ! शब्द आदि विषय तथा मैथुन आदि ग्रामधर्मों को जीतना मनुष्यों के लिए बहुत कठिन है, ऐसा मैने सर्वज्ञ श्री महावीर आदिके मुखसे सुना है। अतएव शब्द आदि विषयों तथा मैथुन आदि ग्रामधर्मों को त्याग कर जो संयम के परिपालन में प्रवृत्त हैं वही तीर्थकर प्रतिपादित धर्म के अनुयायी होते हैं । अन्यत्र भी कहा हैઆ ગ્રામધર્મોની જેચતાનુ તીર્થ કરો આદિ દ્વારા પ્રતિપાદન કરાયું છેસુધમાં સ્વામી જબૂ સ્વામીને કહે છે કે મહાવીર પ્રભુની સમીપે મેં આ વાત સાંભળી છે.
આ ગ્રામધર્મોમાથી નિવૃત્ત થઈને–તેમને પરિત્યાગ કરીને જે ઉત્તમ પુરુષ સ યમના પાલનમાં પ્રવૃત્ત થાય છે તેમને જ મહાવીર પ્રભુના ધર્મના અનુયાયીઓ કહી શકાય છે. ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રમ ઉત્પન્ન થયા હતા, તેથી તેમને માટે કાશ્યપ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે
આ કથનને ભાવાર્થ એ છે કે જેઓ ગ્રામધર્મમાથી વિરત (નિવૃત્ત) છે તથા સ યમની આરાધના કરવાના કાર્યમા કમર કસીને પ્રવૃત્ત થઈ ગયા છે તેઓ જ સર્વપ્રરૂપિત ધર્મને ગ્રહણ કરવાને સમર્થનથી ગણધર સુધમાં સ્વામી પિતાને જ બુસ્વામી આદિ શિષ્યોને કહે છે કે “હે શિ! શબ્દાદિ વિષયે તથા મૈથુન આદિ ગ્રામધર્મોને જીતવાનું કામ મનુષ્ય માટે ઘણુ જ કઠણ છે, એવું મે સર્વર મહાવીર ભગવાને મુખે સભળ્યું છે. તેથી શબ્દાદિ વિષચેનો તથા મૈથુન આદિ ગ્રામધમેને ત્યાગ કરીને જેઓ સંયમમાં પરિપાલનમાં પ્રવૃત્ત થાય છે તેમ જ તીર્થ કર પ્રતિપાદિત ધર્મના અનુયાયીઓ કહેવામાં
Page #618
--------------------------------------------------------------------------
________________
६०४
सूचकृताङ्ग सूत्रे . ग्रामधर्मान् परित्यज्य संवमेस्थिति माग्नुहि ।
इत्थं तीर्थकरैः प्रोक्तं संयमो हि महद्धनम् ॥१॥ इति ॥२५।।
जे एयं चरंति आहिय नाएणं महया महेसिया।
८ ९ १० ११ १३ १४ १२ - ते उछिया ते समुट्रिया अन्नोन्नं सारंति धम्मओ ॥२६॥
छाया. य एनं चरन्त्याख्यातं ज्ञातेन सहता महर्षिणा ।
ते उत्थितारते समुत्थिता अन्योऽन्यं सारयन्ति धर्मतः ॥२६॥ 'ग्रामधर्मान् परित्यज्य ' इत्यादि ।
ग्रामवर्मों को त्यागकर संयम में स्थित होओ। संयम ही महान् धन हैं। ऐसा तीर्थकरों का कथन है ॥२५॥
शब्दार्थ-'महया--महता' महान् 'महेसिगा। अनुकूल प्रतिकूल उपसर्ग के सहन करने से महर्षि ऐसे 'नाएणं--ज्ञातेन' ज्ञातपुत्र के द्वारा 'आहियं-- आख्यातम् ' कहे गये 'एयं-एनम्' इस अहिसालक्षण धर्म को 'जे--ये' जो पुरुप 'चरंति--चरन्ति' आचरणकरण करते हैं 'ते--ते । वे ही 'उटिए-उत्थिताः' उत्थित हैं तथा 'ते--ते' वेही 'समुट्टिया--समुत्थिताः सम्यक् प्रकार से उत्थित हैं एवं 'धन्सओ--धर्मतः' धर्म से पतित होते हुए 'अनोन्नं-अन्योन्यम्' एक दूसरे को वे ही 'सारंति--सारयन्ति' पुनः सद्धर्म में प्रवृत्त करते हैं ॥२६॥ आवे छे अन्यत्र ५ गेषु ज्यु छ -' ग्रामधर्मान् परित्यज्य" त्यादि
ગ્રામધર્મોનો ત્યાગ કરીને સમાજ પ્રવૃત્ત થઈ જાઓ. સયમજ મહાધન છે” એવુ તીર્થ કરેનું કથન છે. ગાથા ૨૫
शहाथ---'महया-महता' महान् 'महेसिणा-महर्पिणा' मनुज प्रतिम सर्गना सहन ४२पाथी भाष मेवा 'नाएण-ज्ञातेन' जातपुत्रना द्वारा 'आहिय -आस्यातम्' उस 'एय -एनम्' २॥ मासा AAY धर्मने 'जे-येरे पु३५ 'चरति-चरन्ति' गाय२९५ ४२ छे 'ते ते' को 'उहिए-उत्थिता' स्थित छे तथा ते-ते' से 'समु. टिया-समस्थिता' सभ्य प्रारथी त्यत छे येवम् 'धम्मओ-धर्मत' धर्मथा पातत थवाथी 'अन्नोन्न-अन्योन्यम्' मानने से 'सार ति-सारयन्ति' पुन. सधभभा પ્રવૃત્ત કરે છે. ર૬ાા
Page #619
--------------------------------------------------------------------------
________________
समयार्थ घोधिनी टीका प्र. श्रु अ.२ उ. २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश' ६०५
-अन्वयार्थ(महया) महता मडाविषयस्य केवलज्ञानरयानन्यत्वात् महान् महावीरस्तेन, तथा (महेसिया) महर्पिणा अनुकूलप्रतिकूलोपसर्गसहनार (नाएण) ज्ञातेन= ज्ञातपुगेण (आहियं) आख्यानं कथितम् (एयं) एनम् अहिसालक्षणं धर्मम् (जे) ये पुरुषाः (चरंति) चरन्ति (ते) ते एव (उट्टीए) उत्थिताः संयमोत्थानेन तथा (ते) त एव (साटिया) समुत्थिता कुमार्गदेशनापरित्यागेन, नान्ये तथा (धम्मओ) धर्मतः धर्मतः भ्रश्यन्तम् (अन्नोन्न) अन्योन्यं परस्परम् (सारंति) सारयंति पुनरपि सद्धर्मे प्रवर्तयन्तीति ॥ २६॥
टीका- 'महया' महता-महाविषयत्वात् ज्ञानावरणीयादिधातिककर्मक्षयेण जातं महत् केवलाख्यं ज्ञानं तेनाभिन्नत्वात् महान्, तीकररतेन महता 'महेसिया' मह
अन्वयार्थ:महान् विपय वाले कंवलज्ञान से अभिन्न होने के कारण महान महर्षि अनुकूल और प्रतिकृल उपसर्ग सकने वाले ज्ञानपुत्र के द्वारा कथित दस अहिंसाधर्म का जो पुरुप आचरण करते हैं उत्थित है और वही सास्थित है, अर्थात् संयमरूप उत्थान से उस्थित ओर कुमार्ग के उपदेश का परित्याग करके समुत्थित है, अन्य नहीं । वे धर्म से व्युत होने वाले को पुनःपरस्पर में प्रवृत्त करते हैं ॥२६॥
टीकार्थःज्ञानावरणीय आदि घातिया कमी के क्षय में उत्पन्न होने से केवलनान महाविपय वाला होने के कारण 'महान' कहलाता है और उससे अभिन्न
મૂત્રાર્થ
મહાન વિષયવાળા કેવળતાનથી અભિન્ન હોવાને કારણે મહાન મર્પિ રૂપ ગણાતા એવા, અને અનુકળ અને પ્રતિક ઉપગને સહન કન્ના જ્ઞાતપુત્ર (મહાવીર) દ્વારા પ્રરૂપિત આ અહિંસાધર્મનુ જે પુર આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને તેઓ જ સમુસ્થિત છે એટલે કે યમ રૂપ ઉથાનથી ઉથિન અને કુમાર્ગના ઉપદેશને પરિત્યાગ કરવાને કારણે અમુસ્થિત છે, અન્ય લેકેને ઉસ્થિત એને સમુશ્વિન કહી શકાય નહીં એવા ઉસ્થિત અને રામુસ્થિત પર જ ધર્મથી છ થયેલા લોકોને ફરી ધમમાં સ્થાપિત કરે છે રદ
ટકાથ જ્ઞાનાવરણીય આદિ ઘાનિયા મા થય થવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન માષિથવાળુ હેય છે, તે કારણે તેને “મહાન કહેવાય છે તીર્થ કરાયા તે કાનને અભાવ
Page #620
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रों पिणा अनुक्लप्रतिकूलोपसर्गसहनात् 'नाएणं' ज्ञातेन ज्ञातपुत्रोण श्री वर्द्धमानस्वामिना 'आहियं' आख्यातम् केवलालोकेन कथितम् , 'एयं' एनस् धर्म 'जे' ये पुरुषाः-मोक्षाभिलापिणः 'चरंति' आचरन्ति । ते-तएव पुरुषाः 'उट्टिया' उत्थितासंयमोत्थानेन कुतीथिकपरिहारेण, तथा 'समुड़िया समुत्थिताः निह्नवादिपरिहारेण कुदेशनापरित्यागेनोत्थिताः समुत्थिताः । तथा 'धम्मओ' धर्मात् परिभ्रष्टान् पुरुपान् 'अन्नोन्नं' अन्योन्यं परस्परम् 'सारंति सारयंति' पुनरपि धर्मे श्रुतचारितो स्थापयन्ति
सर्वतो महत् केवलज्ञानं भवति, तदभिन्नतया भगवान् तीर्थकरोपि महानित्याख्यायते । धर्मधर्मिणोरभेदात् । एतादृशमहत्त्वगुणयुक्तः, तथा अनुकूलपरीपहोपसर्गसहनशीलो महर्पिज्ञातपुत्रो महावीरस्वामी, तेन तीर्थकरेण प्रतिपादितग्रामधर्मपरित्यागस्वरूपः उत्तमो धर्मः तादृशधर्मे ये उग्रविहारेण विचरन्ति, होनेसे तीर्थकर भी महान हैं। उन महान् महर्षि अर्थात् अनुक्ल और प्रतिकूल उपसर्ग सहन करने वाले जातपुत्र श्री वर्धमान स्वामी के द्वारा कहे हुए धर्मको जो मोक्षामिलापी पुरुष आचरण में लाते हैं, वे ही पुरुप संयम रूप उत्थान से कुतीथिकों का परिहार करके उत्थित हैं तथा निह्नवों का परिहार करके एवं खोटी देशना का त्याग करके समुत्थित हैं। वे धर्म से पतित होने वाले को परस्पर में श्रुतचारित्रधर्म में स्थापित करते है।
भावार्थ यह है कि केवलज्ञान सब से महान् है और उससे अभिन्न होने के कारण तीर्थकर भी महान् कहलाते हैं, क्योंकि गुण और गुणी में भेद नहीं होता । इस प्रकार के 'महत्त्व' गुण से युक्त और अनुकूल तथा प्रतिकूल परीपहों और उपसर्गों को सहन करने वाले महर्पि ज्ञातपुत्र महावीर स्वामी हैं। उन तीर्थकर ने ग्रामधर्म का परित्याग रूप उत्तमधर्म कहा है। હોય છે. તે કારણે તીર્થકરેને પણ “મહાન” કહેવાય છે એવા મહાન મહર્ષિ એટલે કે અનુકૃળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનારા જ્ઞાતપુત્ર શ્રી વર્ધમાન સ્વામી દ્વારા ધર્મની જે મોક્ષાભિલાષી પુરુષો આરાધના કરે છે, તે પુરુષો જ સંયમ રૂપ ઉથાન વડે કુતીથિકે પરિત્યાગ કરીને ઉસ્થિત છે અને નિને પરિત્યાગ કરીને અને પેટી દેશનાનો ત્યાગ કરીને સમુસ્થિત થયેલા છે એવા લોકે જ ધર્મથી ભ્રષ્ટ થયેલા લોકોને થતચારિત્ર રૂપ ધર્મમાં સ્થાપિત કરે છે આ કથનનો ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાન સૌથી મહાન છે, અને તેનાથી અભિન્ન હોવાને કારણે તીર્થ કરને પણ મહાન કહેવાય છે, કારણ કે ગુણ અને ગુણીમા ભેદ હોતો નથી આ પ્રકારના “મહત્વ” ગુણથી યુક્ત અને અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોને સહન કરનારા મહર્ષિ, સાતપુત્ર મહાવીરે ગ્રામધર્મના પરિત્યાગ રૂપે ઉત્તમ ધર્મની પ્રરૂપણ કરી છે. જેઓ પ્રયત્નશીલ રહે છે, તેમને જ સ ચમ
Page #621
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र.अ. अ. २ उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०७ त एव संयमधर्म उत्थिताः तथा त एव परतीर्थिकधर्ममैथुनादिसेवनरूपं परित्यज्य सम्यगूधर्मे प्रवृत्ता भवन्ति, त एव निवादीन् परित्यज्य कुमार्गदेशनातः सम्यग् विरताः। एवं यथोक्तधर्मानुष्ठातार एव परस्परं लोकान धर्मे प्रवर्त्तयन्ति ।
अथवा धर्मभ्रष्टान् कुमार्गप्रवृत्तान् त एव पुनः धर्ममार्गे योजयन्ति इति भावः । अन्यत्राप्युक्तम्
पुनर्धष्टान् पुनभ्रष्टान् धर्मे संस्थापयन्ति ते । ये संयममनुष्ठानं पालयन्ति दयालवः ॥१॥ जा. २६॥ गुरुः शिष्यं प्रतिवोधयति-'मा पेह इत्यादि ।
मा पेह पुरा पणामए अभिकंखे उवहिं धूणित्तए ।
१३१२ जे दूमण तेहिं णो णया ते जाणंति समाहिमाहियं ॥२७॥ उस धर्म में जो उपविहार से विचरते हैं वही संयमधर्म में उत्थित कहलाते हैं और वही मैथुनादि के सेवनरूप परतीथिकों के धर्म को त्याग कर सम्यवधर्म में प्रवृत्त होते हैं । वही निदव आदिकों को त्याग कर कुमार्ग की देशना से विरत है । इस प्रकार यथोक्त धर्मका अनुष्ठान करने वाले ही परस्पर लोगों को धर्म में प्रवृत करते हैं अथवा जो धर्म से भ्रष्ट हो गए है और कुमार्ग में प्रवृत हुए है, उन्हें धर्ममार्ग में लगाते हैं। अन्यत्र भी कहा है"पुनभ्रष्टान् पुनर्धष्टान्" इत्यादि ।
जो संयम रूप अनुष्ठान का पालन करते हैं वे दयालु पुरुष ही धर्म से वार वार भ्रष्ट होने वालों को धर्म में स्थापित करते हैं।।२६।। ધર્મમા ઉથિત કહેવાય છે, અને એવા લેકે જ મૈથુન આદિના સેવન રૂપ પરતીથિના ધર્મને ત્યાગ કરીને સમ્યગ્ધર્મમાં પ્રવૃત્ત થાય છે. એવા પુરુષો જ નિર્વ આદિકેને ત્યાગ કરીને કુમાર્ગની દેશના ત્યાગ કરીને શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરે છે આ પ્રકારે યક્ત ધર્મનું અનુષ્ઠાન કરનારા પુરુષો જ લોકોને ધર્મમાં પ્રવૃત્ત કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થયેલા અને કમાર્ગમાં પ્રવૃત્ત થયેલા લેકેને ધમમામા સ્થાપિત કરે છે अन्यत्र ५९४ मेषु यु छ -“ पुनशान पुन टान् " त्यादि
સ યમ રૂપ અનુષ્ઠાન પાલન કરનારા દયાળુ પુરુ જ ધર્મી વાર વાર ભ્રષ્ટ થનારા લેકેને ધર્મમાં સ્થાપિત કરે છે. ગાથા ૨૬
Page #622
--------------------------------------------------------------------------
________________
६०८
सूत्रकृताङ्गको
-छायामा प्रेक्षस्व पुरा प्रणामकान् अभिकांक्षे उपथिं धूनयितुम् । ये दुर्मनसस्तेपु नो नतास्ते जानन्ति समाधिमाख्यातम् ॥२७॥
-अन्वयार्थ(पुरा) पुरा पूर्वकाले भुक्तान (पणामए) प्रणामकान शब्दादिविषयान् (मा पेह) मा प्रेक्षस्व, हे शिष्य ! स्मरणं मा कुरु, (उवहि) उपधिमप्टविध कर्म (धुणित्तए) धूनयितु नाशयितुम् (अभिकंखे) अभिकांक्षेत्-इच्छेत् । (दुमण) दुर्म नसा मनोदपकाः शन्दादि विपयाः (तेहिं) तेषु (जे) ये पुरुषाः (णो णया) नो
गुरु शिष्य को समझाता है- "मा पेह' इत्यादि ।
शब्दार्थ--'पुरा--पुरा' पूर्वकाल में भोगे हुए 'पणामए-प्रणामकान् ' शब्दादिविषयों को ‘मा पेह--मा प्रेक्षस्व' स्मरण न करो 'उपहि-उपधिम् । माया को अथवा आठ प्रकार के कर्मों को 'धुणित्तए-धूनयितुम् ' दूर करने की 'अभिकंखे--अभिकांक्षेत्' इच्छा करो 'दमण--दुर्मनसः' मन को दृपित बनाने वाले जो शब्दादि विषय है 'तेहि--तेपु' उनमें 'जे-ये' जो पुरुप 'णो णया-नो नताः' आसक्त नहीं है वे 'आहियं-आख्यातम्' अपने आत्मामें स्थित 'समाधिम्' रागढेपके त्यागरूप अथवा धर्मव्यान को 'जाणंति-जानन्ति' जानते हैं ॥२७॥
अन्वयार्थ पूर्व काल में भोगे हुए शब्द आदि विपयभोगों को न देखो हे शिष्य ! उनका स्मरण न करो । उपधि अर्थात् आठ प्रकार के कर्मों को नष्ट करने की अभिलापा रक्खो। मन को विकृत करने वाले विषयभोगों में जो
गुरु शिष्यने समावे छे-" मा पेह" त्यात
शहाथ-'पुरा-पुरा' पूर्वतमा सोगवस 'पणामए--प्रणामकान्' श६ वगेरे विषयानु ‘मा पेह-मा प्रेक्षस्व' २२ न । 'उवहि-उपधिम् भायाने अथवा मासे प्रारना भनि 'धुणित्तप-धूनयितुम्' (२ ४२वानी 'अभिक खे-अभिकक्षित्' शे. 'दुमण-दुर्म नस' भनने इपित नाव व श वगेरे विषय छ 'तेहि-तेषु' तभा 'जे-ये पुरुष ‘णो णया-नो नता' मासत नथा 'ते-ते' ते ५३५ 'आहियआख्यानम्' पाताना मात्मामा २स 'समाहि-समाधिम्' रागद्वेपना त्याग३५ अथवा धभच्यानने 'जाणति-जानन्ति' लणे छ. ॥२७॥
सूत्रार्थહે શિષ્ય! પૂર્વકાળમા ભગવેલા શબ્દાદિ વિષય ભેગોનું સ્મરણ ન કરે ઉપાધિ એટલે કે આઠ પ્રકારના કર્મોને નાશ કરવાની અભિલાષા રાખી મનને વિકૃત કરનારા
Page #623
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ रवपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ६०९ नता नासक्ताः (ते) ते पुरुषाः (आहियं) आख्यातम् आत्मनि व्यवस्थित मित्यर्थः। (समाहि) समाधि रागद्वेपत्यागरूपं धर्मध्यानरूपं वा (जाणंति) जनिति तत्त्वतो नान्ये इति ॥ २७ ॥
- - - - --टीकाहे शिष्य ! 'पुरा' पुरा-पूर्वस्मिन् काले 'पणामए' प्रणामकान्-शब्दादिविषयान् प्रणामयंति पातयन्ति नरकनिगोदादि कुगतिं ये ते प्रणामाः शब्दादयो विषयमार्गास्तान् ‘मा पेह' मा प्रेक्षस्व पूर्वानुभूतशब्दादिविपयान् नानुस्मर, तेपां स्मरणं मा कुरु। किन्तु 'उवहिँ उपधिम् मायामष्टविधं कर्म वा, 'धूणित्तए धूनयितुमपनेतुम्, 'अभिकंखें अभिकांक्षेत् माया कर्मणो न गाय प्रवृत्तिं कुरु, 'दृमण' दुर्मनसः मनोविकारकारिणो ये . शब्दादि 'तेहि तेषु 'जे' ये 'णो णया' नो नताः नासक्ताः 'ते' एव सन्मार्गानुष्ठायिन पुरुपाः 'आहियं' आख्यातं-स्वात्मनि स्थितम् 'समाहि' समाधिम् रागढेपयोस्त्यागं धर्म यानं वा 'जाणंति' जानन्ति । पुरुष आसक्त नहीं हैं, वे आत्मा में रही हुई समाधि को रागद्वेष का परित्याग या धर्मध्यान रूप समाधि को वास्तविक रूप से जानते हैं। अन्य लोग उसे नहीं जानते ॥२७॥
टीकार्थ 'प्रणामक' का अर्थ है कामभोग । जो नरकनिगोद आदि आदि गतियों में जीव को ले जाते हैं वे प्रणामक कहलाते हैं । पूर्वकाल में जो कामभोग भोगे हो, उनका स्मरण मत करो । किन्तु उपधि अर्थात् माया को अथवा आठ प्रकार के कर्मों को दूर करने की आकांक्षा रक्खो अर्थात् माया और कर्मों को नष्ट करने के लिए प्रवृत्ति करो । मन में विकार उत्पन्न करने वाले शब्दादि विषयों में जो आसक्त नहीं है, वे पुरुष ही सन्मार्ग વિષયમા જે પુરુષો આસક્ત થના નથી, તેઓ સમાધિને રગદેવના પરિત્યાગ રૂપ સમાધિને અથવા ધર્મધ્યાન રૂપ, સમાધિને–વારતવિક રૂપે જાણે છે, અન્ય પુરુષ તેને नागुता नथी ॥२७॥
___-टार्थ“પ્રણામક” એટલે “કામગ” જે નરકનિગોદ આદિ ગતિઓમા જીવને લઈ જાય છે, તેમને પ્રણામક કહે છે પૂર્વકાળે જે કામગ ભેગવ્યા હોય તેનું સ્મરણ ન કરે, પરંતુ ઉપધિ એટલે કે માયાને અથવા આઠ પ્રકારના કમેને દૂર કરવાની જ આકાંક્ષા રાખે, એટલે કે માયા અને કર્મોને દૂર કરવાને માટે પ્રયત્નશીલ રહો. જેઓ મનમા વિકાર ઉત્પન્ન કરનારા શદાદિ વિષમા આસક્ત હેતા નથી, એવા પુરુષો જ સન્માર્ગનું
सू.-७७
Page #624
--------------------------------------------------------------------------
________________
-
सूत्रकृनासो पूर्वानुभूतान शब्दादिकामभोगान् नाभिकांक्षेत् । तथा मायाया अप्टविधकर्मणो वा त्यागः सर्वदैव करणीयः । ये पुरुषा मनोविकारकारिशब्दादि विपयेषु नासक्तास्ते एव पुरुषा स्वात्मनि स्थितधर्मादि ध्यानात्मकं रागढेपराहित्यात्मकं समाधि जानंति नान्ये इति भावः ॥२७॥
मूलम्
णो काहिए होज्ज संजए पासणिए ण य संपसारए । णच्चा धम्म अणुत्तरं कयकिरिए ण यावि मामैए ॥२८॥
छायानो काथिको भवेत्संयतः प्राश्निको न च संप्रसारकः ।
ज्ञात्वा धर्ममनुत्तरं कृतक्रियो न चापि मामकः ॥२८॥ का अनुष्ठान करने वाले हैं । वे अपनी आत्मा में स्थित, रागद्वेष परित्याग रूप या धर्मध्यान रूप समाधि को जानते हैं ।
आशय यह है ~-पूर्वभुक्त शब्दादि कामभोगों की अभिलापा नहीं करनी चाहिए । माया या अष्टविध कर्मों को नष्ट करने का सदैव प्रयत्न करना चाहिए । जो पुरुष मन में विकार उत्पन्न करने वाले शब्द आदि विपयों में आसक्त नहीं हैं, वही अपनी आत्मा में स्थित रागद्वेष भाव स्वरूप अथवा धर्मध्यान रूप समाधि को जानते हैं, अन्य नहीं ॥२७॥
शब्दार्थ-तथा 'संजए-संयतः' संयमी पुरुप 'काहिए-काथिकः' विरुद्ध कथा कहने वाला 'णो होज-नो भवेत् ' न होवे तथा 'णो पासणिए-नो प्राश्निकः' प्रश्नका फल कहने वाला न होवे 'ण य संपसारए -न च संप्रसारकः અનુષ્ઠાન કરનારા છે એવા પુરુષો જ, આત્મામા રહેલા રાગના પરિત્યાગ રૂપ અથવા ધર્મધ્યાન રૂપ સમાધિને જાણે છે
આ કથનનુ તાત્પર્ય એ છે કે માધુએ ગૃહસ્થાવસ્થામાં ભગવેલા કામોનું મરણ કરવું જોઈએ નહીં તેણે માયા અથવા અષ્ટવિધ કમેને નાશ કરવાને સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ જે પુરુ, મનમાં વિકાર ઉત્પન્ન કરનારા શબ્દાદિ વિષમાં આસક્ત હાતા નથી, તેઓ જ પોતાના આત્મામાં સ્થિત રાગદ્વેષાભાવ સ્વરૂપ અથવા ધર્મધ્યાન રૂપ સમાધિને જાણે છે, અન્ય પુરૂષે તેને જાણતા નથી પોગાથા રજા
शहाय-तथा 'स जप-स यत' सयभी ५३५ 'काहिए-काथिक' (१३६ वार्ता वावाणा 'णा होज्ज-नो भवेत्' ना थाय तथा 'णा पासणिए-नो प्रानिक' प्रश्ननु २॥ यावाणा नपने 'ण य स पसारए-न च स प्रसारक.' गने वर्षा मेवम धना
Page #625
--------------------------------------------------------------------------
________________
: समयार्थ बोधिनी टीका प्र. अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः
-अन्वयार्थ
६१९
तथा ( संजए ) संयतः प्रव्रजितः ( काहिए ) काथिकः ( णो होज्ज) नो भवेत् विरुद्धकथाकारको न भवेदित्यर्थः, तथा ( णो पासणिए) नो प्राश्निको भवेत् ( ण य संपसारए) न च संप्रसारक : = वृष्टिधनेापार्जनाद्युपायदर्शको न भवेदित्यर्थः किन्तु (अणुत्तरं ) अनुत्तरं सर्वतः श्रेष्ठं (धम्मं ) धर्म श्रुतचारित्रलक्षण (णच्चा) ज्ञात्वा ( कयकिरिए) कृतक्रियः = कृता क्रिया संयमानुष्ठानरूपा येन सकृतक्रियो भवेत् (ण यावि मामए) न चापि मामकः = कस्मिन्नपि वस्तुनि ममत्वं न कुर्यादिति ||२८||
टीका
'संजए' संयतः = सप्तदशविधसंयमपालनपरायणो मुनिः 'नो काहिए' ना काथिकः राजादिविरुद्धकथाकारको न भवेत्, 'नो पासणिए' नो और वर्षा एवं धनोपार्जन के उपायोंका कहने वाला भी न बने किन्तु 'अणुत्तरं -अनुत्तरम्' सर्वश्रेष्ठ 'धम्मं-धर्मम्' श्रुतचरित्र रूप धर्म को 'णच्चा - ज्ञात्वा' जानकर 'कयकिरिए - कृतक्रीतः ' संयमरूप क्रिया का अनुष्ठान करे 'ण यावि मामए - नचापि मामकः' और किसी भी वस्तु पर ममता न करे ||२८|| - अन्वयार्थ
संयमी पुरुष विरुद्ध कथाकारी न बने न प्राश्निक हो, न संप्रसारक हो अर्थात् वर्षा या धनोपार्जन आदि के उपाय कहने वाला न हो, किन्तु सर्वोत्तम श्रुतचारित्र धर्म को जानकर संयम की क्रिया करने वाला बने । वह किसी भी वस्तु में ममत्व न करे ||२८||
टीकार्थ
सतरह प्रकार का संयम पालने में तत्पर मुनि राज्य विरुद्ध आदि कथा पार्थनना उपायाना उडवावाणा भए ना जाने हिन्तु 'अणुत्तर - अनुत्तरम्' सर्वश्रेष्ठ 'धम्म धर्म म्' श्रुतयारि ३५ धर्मने 'नच्चा - ज्ञात्वा' लगीने 'क र किरिए - रुतकीत ' सयम३य प्रियानु अनुष्ठान उरे'ण यावि मामए न चापि मामक' भने अयि वस्तु पर भमता ના કરે. ૫૨૮!!
- सूत्रार्थ
સયમી પુરૂષે વિરૂદ્ધ કથાકારી થવુ જોઇએ નહી, તેમ પ્રાક્ષિક થવુ અને સ પ્રસારક ( પાપસૂત્રોના પ્રચારક) પણ થવુ જોઇએ નહીં પરન્તુ શ્રુતચારિત્ર રૂપ ધર્મને જાણીને સયમની આરાધના કરવામાં પ્રવૃત્ત થવુ કોઇ પણ વસ્તુમા મમભાવ રાખવે જોઇએ નહીં ઘર૮૫
જેઇએ નહીં તેણે સર્વોત્તમ જોઇએ, તેણે
--टीअर्थ --
સત્તર પ્રકારના સયમના પાલનમા પ્રવૃત્ત થયેલા મુનિએ રાજ્ય આદિના વિરૂદ્ધની
Page #626
--------------------------------------------------------------------------
________________
- . सुत्रकृताङ्गसूत्र वा प्राश्निको भवेत् शुभाशुभप्रश्नकारकः ‘ण य संपसारए' न च संग्रसारकः भूकम्पान्तरिक्षाद्यष्टविधस्य एकोनत्रिंशत् प्रकारकपापसूत्रस्य वा वक्ता न भवेत् किन्तु 'अणुत्तरं' अनुत्तरं सर्वत उत्तमम् , 'धम्म' धर्मम् श्रुतचारित्रलक्षण 'णचा' ज्ञात्वा 'कयकिरिए' कृतक्रियः, संयमक्रियाकारको भवेत् , तथा 'ण यावि ‘मामए' न चापि मामकः-मामको न भवेत् । ममेदं वस्तु इत्याकारक ममत्व महाधीना न भवेत् । संयमशीलो हि पुमान् विरुद्धकथां न कुर्यात् । तथा प्रश्नफलानां प्रोच्चारयिता न भवेत् । तथा भूकंपादीनां धनोपाजनोपायादीनामपि वक्ता न भवेत् । किन्तु लोकोत्तरं तीर्थकरधर्म ज्ञात्या संयमानुष्ठाने एव रतो भवेत् । ममत्वबुद्धिं च नैव विभृयात्कदापीति ॥२८॥
न करे, शुभ अशुभ संबंधी प्रश्नों का कथन करने वाला न हो तथा भूमि संबंधी आकाश संबंधी आदि आठ प्रकार के निमित्तों का तथा उनतीस प्रकार के पापसूत्रों का वक्ता-कहने वाला न हो। किन्तु श्रुतचारित्ररूप धर्म को ही सर्वोत्तम समझ कर संयम कि क्रिया को आराधन करे-पाले । 'यह वस्तु मेरी है' इस प्रकार के ममत्व रूपी ग्रह के अधीन न हो । अभिप्राय यह है कि संयमशील मुनि राज्यविरुद्ध कथा न करे, प्रश्न के फलों का कथन न करे भूकम्प आदि या धनोपार्जन के उपाय आदि न कहे, किन्तु लोकोत्तर तीर्थकरों के धर्म को ही सर्वश्रेष्ठ जान कर संयम के अनुष्ठान में ही लगा रहे । कभी किसी भी वस्तु मे ममत्वभाव धारण न करे।।२८॥ ,
કથા કરવી જોઈએ નહી, તેણે શુભ અશુભ સ બ ધી પ્રશ્નોનું કથન કરનારા પણું બનવું જોઈએ નહી ભૂમિ, આકાશ આદિ સબંધી આઠ પ્રકારનાં નિમિત્તનું તથા ૨૯ પ્રકારનાં પાપસૂત્રોનું પ્રતિપાદન અથવા કથન પણ તેણે કરવું જોઈએ નહી પરંતુ કુતચારિત્ર રૂપ ધર્મને જ સર્વોત્તમ ગણીને સાયમની આરાધના કરવાને જ પ્રવૃત્ત થવું જોઈએ “ આ વસ્તુ મારી છે” આ પ્રકારના મમત્વ રૂપ ગ્રહથી તેણે ગ્રસ્ત થવું જોઈએ નહીં, પરંતુ મમત્વને પરિત્યાગ જ કરે જોઈએ, આ કથનનું તાત્પર્ય એ છે કે સંયમશીલ મુનિએ રાજા અથવા રાજ્ય વિરૂદ્ધ ઉપદેશ આપે નહી, તેણે પ્રશ્નના ફલેનું કથન કરવું જોઈએ નહીં એટલેકે ભૂમિ, આકાશ આદિ સંબધી આઠ પ્રકારનાં નિમિત્તનું કથન કરવુ જોઈએ નહી અને ધનોપાર્જન આદિના ઉપાય બતાવવા જોઈએ નહી, પરન્તુ લેટેત્તર તીર્થ કરે દ્વારા પ્રરૂપિત ધર્મને જ સર્વશ્રેષ્ઠ સમજીને, સંયમની આરાધનામાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ તેણે કઈ પણ વસ્તુમા મમત્વભાવ રાખવું જોઈએ નહી ગાથા ૨૮ છે.
Page #627
--------------------------------------------------------------------------
________________
समर्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ. २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ६१३
मूलम् -
२ ३ ४ ५ ६
७
छन्नं च प णो करे न य उक्कोस पगासमाहणे ।
१५
१३
१४
१६ १०
१२ ११
तेर्सि सुविवेगमाहिए पणया जेहिं सुजोसिगं धुयं ॥ २९ ॥
छाया
छन्नं च प्रशस्यं च न कुर्यात् न चोत्कर्ष प्रकाशं च माहनः । तेषां सुविवेक आहितः प्रणता यैः सृजुष्टं धुतम् ||२९|| अन्वयार्थः
(माहणे ) माइन: = साधु: (छन्नं) छन्नं मायां (च) च= पुनः (पसंसं) प्रशस्यं लोभम् (णो करे) न कुर्यात् तथा ( उक्कोसं ) उत्कर्ष मानं ( पगासं) प्रकाशं क्रोधं (न य) न कुर्यात् (जेहि ) यै: ( धुयं ) धुतमष्टविवकर्मनाशकं (सुजोसियं)
शब्दार्थ - 'माहणे - माहनः ' साधु पुरुष 'छग्नंछन्नम् ' माया को 'च-च' और 'पसंसं-प्रशस्यम्' लोभ को 'उकोर्स - उत्कर्षम् ' मान को 'पगास - प्रकाशम् ' क्रोध को 'णो करे न कुर्यात्' न करे 'जेहि-यैः' जिस पुरुष ने 'धुयं धुतम् आठ प्रकार के कर्म को नष्ट करने वाले संयम को 'सुजोसियं - सुजुष्टम्' सम्यक् प्रकार से सेवन किया है ' तेसिं - तेपाम्' उन्हीका 'सुविवेगं - सुविवेकः ' उत्तम प्रकार का विवेक 'आहिए - आहितः ' प्रसिद्ध हुवा है और वे हि 'पण या - प्रणताः ' धर्म परायण हैं ऐसा जानो ॥ २९॥
अन्वयार्थ
साधु, क्रोध, मान, माया, लोभ न करे, जिन्होंने आठ प्रकार के कर्मों को विनष्ट करने का सम्यक् अनुष्ठान किया है, उन्हीं का विवेक उत्तम कहा गया है । वे ही धर्म के प्रति प्रणत हैं- धर्मनिष्ठ हैं ||२९||
शब्दार्थ' - 'माहणे - माहन ' साधु५३५ 'छन्न छन्नम्' भ'याने 'च-च' भने 'पस स -- प्रशस्यम्' बोलने 'उक्कोस - उत्कर्षम्' मानने 'वगास' - प्रकाशम्' अधने 'णा करे- न कुर्यात्' ना १२ 'जेहि-यै' ? ५३पै 'धु-घुतम् ' आठ प्रारना उसने नए ४२वावाणा सयभने 'सुजासिय सुजुष्टम् सभ्य प्रारथी सेवन छे, 'तेनि तेषाम् ' तेभो 'विवेग-विवेक उत्तम अक्षरो विवेः 'आहि-आहित, प्रसिद्ध थयो अने ते 'पणया-प्रणता ' धर्मपरायण हे गोवु लागो ॥रा
“
- सूत्रार्थ -
સાધુએ ક્રોધ, માન, માયા અને લાભ કરવા જોઇએ નહી જેમણે આઠ પ્રકારના કર્માના વિનાશ કરવાને માટે સમ્યક્ અનુષ્ઠાન કર્યાં છે, તેમના વિવેકને જ ઉત્તમ કહેવાય છે. તેઓ જ ધનિષ્ટ છે. ! રા
Page #628
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટ
सूत्रकृताङ्गसूत्रे
सुजुष्टं सम्यक् सेवनं कृतम् (तेसि) तेपामेव (सुविवेगं ) सुविवेक उत्तमो विवेकः (आहिए) आहितः = प्रसिद्धो जातः तएव च ( पणया) प्रणता धर्म प्रतीति ||२९|| टीका
'माहणे' माहनः = साधुपुरुषः 'छन्नं च ' छन्नं मायाम् 'पसंसं' प्रशस्यं लोभम् 'णो करे' नो कुर्यात् तथा 'उको' उत्कर्षं मानम् 'पगासं च' प्रकाशं क्रोधम् च ( नय) न करे' पट्कारक्षको मुनिः कदाचित् माया, लोभ, मान, क्रोधादि रूप कपायान् नो कुर्यादित्युपदेशः । ' जेहिं' यैः 'धुयं' धुतं विनाशितम् अष्टविधं कर्म 'मुजोसियं' सुजुष्टं = सम्यग्रूपेण संयमानुष्ठानं कृतम् । 'तेसिं' तेपामेव 'सुविवेग आहिए' सुविवेक आहितः उत्तमो विवेकस्तेषां च प्रसिद्धः । ' पणया' प्रणतास्त एव धर्मं प्रति प्रणताः धर्मपरायणाः सन्ति, साधुभिः क्रोधमानमायालोभादयो न करणीयाः । यैर्हि धर्मप्रणाशकं कर्मविनाशकं संयमानुष्टानं कृतम्, तेपामेवोत्तमो विवेको लोके प्रथितः, तथा त एव धर्मतत्परा इति लोके प्रशंसिता भवन्तीति भावः ||२९||
- टीकार्थ
साधु पुरुष क्रोध, मान, माया, और लोभ न करे अर्थात् पद्काय का रक्षक मुनि इन चारों कपायों का सेवन न करे। जिन महापुरुषोंने आठ प्रकारके कर्मों को नष्ट किया है और सम्यक् प्रकार से संयमका अनुष्ठान किया है, उन्हीं का विवेक उत्तम कहा गया है । वही वास्तव में धर्मपरायण हैं ।
अभिप्राय यह है कि जिन्होंने अधर्म को तथा कर्मों को नष्ट करने वाला संयमानुष्ठान किया है, उन्हीं का उत्तम विवेक लोक में विख्यात है उन्हीं की धर्म में तत्पर है इस प्रकार की प्रशंसा होती है ||२९||
-टी अर्थ -
સાધુએ ક્રાધ, માન, માયા અને લાભના ત્યાગ કરવા જોઇએ, એટલે કે છકાયના જીવાના રક્ષક મુનિએ કષાયાનુ સેવન કરવુ જોઈએ નહી જે મહાપુરૂષોએ આઠ પ્રકારના કમાંના ક્ષય કર્યાં છે અને સમ્યક્ પ્રકારે સયમનુ પાલન કર્યુ છે, તેમના વિવેકને જ ઉત્તમ કહ્યો છે એવા પુરુષો જ ખરી રીતે ધમ પરાયણુ ગણાય છે.
આ કથનનુ તાત્પર્ય એ છે કે જેમણે અધર્મના તથા કાંને! નાશ કરનાર સ યમાનુષ્ઠાન કર્યા છે તેમને જ ઉત્તમ વિવેક લેાકમા વિખ્યાત છે તેમની જ આ પ્રકારે પ્રશ સા થાય છે કે “ આ માણુસ ધર્મ પરાયણ છે” ! ગાથા ૨૯ ॥
Page #629
--------------------------------------------------------------------------
________________
-
समयार्थ बोधिनी टोका प्र श्रु अ. २. उ १ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ६१५
मूलम् . अणिहे सहिए सुसंवुडे धम्मट्टी उपहाणवीरिए । विहरेज्ज समाहिहंदीए अत्तहियं खु दुहेण लब्भइ ३०
छायाअनिहः सहितः सुसंवृतः धर्मार्थी उपधानवीयः । विहरेत्समाहितेन्द्रियः आत्महितं दुःखेन लभ्यते ॥३०॥
अन्वयार्थ:(अणिहे) अनीहः कस्मिन्नपि वस्तुनि स्नेहरहितः (सहिए) सहितः= हितेन ज्ञानचारित्रादिना युक्तः(संवुडे) संवृतः इन्द्रियमनोभ्याम् (धम्मट्टी) धर्मार्थी -धर्मप्रयोजनवान् भवेत् तथा (उवहाणवीरिए) उपधानवीर्य-उपधाने उग्रतपसि
शब्दार्थ-'अणिहे-अनीहः' साधु पुरुष किसी भी वस्तु में स्नेह न करे ज्ञान चरित्र वाले हितावह काम करे 'संबुडे-संवृतः' इन्द्रिय एवं मनसे गुप्त रहे 'धम्मही-धर्मार्थी' धर्म प्रयोजन वाले बने तथा 'उवहाणवीरिएउपधानवीर्यः' तप में पराक्रम करे ‘समाहिइंदिए-समाहितेन्द्रियः । इन्द्रियों को नियमन में रखे 'विहरेज-विहरेत्' इस प्रकार से साधु संयम का अनुष्ठान करे क्यों की-'अत्तहियं -आत्महितम्' अपना कल्याण 'दुहेण-- दुःखेन' दुःख से 'लभद--लभ्यते' प्राप्त होता है ॥३०॥
-अन्वयार्थ-- साधु सभी पदार्थों में अनुराग रहित हो, हित अर्थात् ज्ञान और चारित्र से युक्त हो इन्द्रियों और मन से संवरयुक्त हो धर्मार्थी हो तपस्या में उग्र सामर्थ्यवान् हो और अपनी इन्द्रियों को संबर में रख कर विचरे अर्थात् साधु
शहाथ-'यणिहे अनीह साधु १३५ वस्तुमा रेनेड ना ४२ 'सहिएसहित' ज्ञान यास्त्रियाणा हिताप आम ४२ ‘स वुडे-स वृत न्द्रिय वम् भनथी गुप्त २ 'धम्मट्ठी-धर्मार्थी' धर्म प्रयोगन पाने तथा नबहाणवीरिप-उपधानवीय तपमा पराभ ४२ 'समाहियइ दिए-समाहितेन्द्रिय ' चन्द्रियाने नियमनमा रामे 'विहरेज्ज-विहरेत् २ प्राथी साधु सयभनु मनुष्ठान ४२ उभा 'अत्तहिय आत्महितम् पातानु ४८या 'दुहेण-दुखेन मथी 'लभइ- लभ्यते प्रास थाय छ॥३०॥
સાધુએ સઘળા પદાર્થોમાં અનુરાગરહિત થવું જોઈએ, હિત એટલે કે જ્ઞાન અને ચારિત્રથી યુક્ત થવું જોઈએ, ઈન્દ્રિ અને મનના સવરથી યુક્ત થવું જોઈએ, ધર્માથી થવું જોઈએ, તપસ્યામાં ઉગે સામર્થ્ય યુક્ત બનવું જોઈએ અને પિતાની ઇન્દ્રિયોને
सूत्राथ
Page #630
--------------------------------------------------------------------------
________________
६१६
सूत्रकृतासूत्रे
सामर्थ्यवान् (समाहियईदिए) समाहितेन्द्रियः संयतेन्द्रिय इत्यर्थः (विहरेज्ज) विहरेत् = विचरेत् एतादृशः-साधुः संयमानुष्ठानं कुर्यादित्यर्थः, यतः 'अत्तहियं' आत्महितम् स्वकीयं कल्याणम् (दुहेण ) दुःखेन (लम्भइ) लभ्यते यस्मादात्महितमतिशयितदुःखसाध्यं तस्मादनीहादि युक्तो भवेदिति ॥ ३० ॥
टीका
'अणि हे ' अनीह : स्नेहरहितः साधुः कस्मिन्नपि स्वल्पे महति वा वस्तुनि ऐहिके आमुष्मिके वा स्नेहं नैव कुर्यात् । ' सहिए' सहितः हितेन सम्यग् ज्ञानदर्शनचारित्रेण युक्तः यावता स्वहितं मोक्षादिरूपं कार्य साधितं भवेत्, तादृश संयमानुष्ठानलक्षणम् एव कार्य कुर्यात् । 'मुसंडे' सुसंवृतः इन्द्रिय नो इन्द्रियविस्रोतसिका रहितः सन् वसेत् । 'धम्मट्टी' धमार्थी = श्रताख्यचारित्र्य संयमादिधर्मानुष्ठायी भवेत् । 'उवहाणवीरिए' उपधानवीर्यः, उपधानमुग्रतपः तस्मिन् तपसि वीर्यवान् पराक्रमशीलो भवेत् । यथा तथा तपो बहुलं कर्मानुष्ठानं इस प्रकार की विशेषताओं से सम्पन्न होकर संयम का पालन करे । आत्महित की प्राप्ति वडी कठिनाई से होती है, अतएव अनुराग त्याग आदि से युक्त हो ॥ ३० ॥ -- टीकार्थ-
साधु अनीह हो अर्थात् छोटी या वडी, इस लोक संबंधी वस्तु में स्नेह धारण न करे तथा सहित हो अर्थात् ज्ञान दर्शन चारित्र तप से युक्त हो, जिससे मोक्ष रूप स्वहित सिद्ध हो जाय, वैसा संयमानुष्ठान रूप कार्य ही करे। इन्द्रिय और मन संबंधी विस्रोतसिका से रहित हो अर्थात् इन के विषयों की अभिलापा न करे । श्रुतधर्म और चारित्रधर्म तथा संयम आदि धर्म का अनुष्ठान करे | उपधान अर्थात् उग्रातप में पराक्रमशील हो जैसे સ વરમા રાખીને વિચરવુ જોઈએ. એટલે કે આ પ્રકારની વિશેષતાએથી સંપન્ન થઇને સાધુએ સ યમનુ પાલન કરવુ જોઇએ આત્મહિતની પ્રાપ્તિ ધણી જ મુશ્કેલીએ થઇ શકે છે, તેથી સાધુએ અનુરાગના ત્યાગ આદિ પૂર્વોક્ત વિશેષતાઓથી યુક્ત થવુ જોઇએ
- टीअर्थ --
સાધુ ‘અનીહ' હાવે! જેઈએ એટલે કે આ લેાકની અને પરલેાકની કાઈ પણ વસ્તુમા તે અનુરાગ ન રાખે સાધુએ જ્ઞાનદર્શીન, ચારિત્ર અને તપથી યુક્ત થવું જઇએ. કારણ કે તેના દ્વારા જ મેાક્ષરૂપ માત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે તેણે સ યમની એવી રીતે આરાધના કરવી જેઈએ કે જેથી મેાક્ષરૂપ સ્વહિત સિદ્ધ થઈ જાય તેણે ઇન્દ્રિયાના સુખની અભિલાષા રાખવી જોઇએ નહી. પરન્તુ શ્રુતધ, ચારિત્રધર્મ તથા સંયમ આદિ ધર્મની આરાધના કરવી જોઇએ. તેણે,ઉપધાન (ઉગ્રતપ) મા પરાક્રમશીલ
Page #631
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश' ६१७ चरेत् । 'समाहिइंदिए' समाहितेन्द्रियः, इन्द्रियं स्वात्मवशे स्थापयेत् । इत्थंभूतः साधुः 'विहरेज विहरेत्-विचरेत्, संयमानुष्ठानं कुर्यात् तावत् संयमानुष्ठान कुर्यात् यावन्मोक्षो न भवेत् । यतः 'अत्तहिय' आत्महितम्-आत्मने हित यद्भवति तदात्महितम् । स्वकीयं कल्याणम् । 'दुहेण' दुःखेन 'लभइ' लभ्यते प्राप्यते, सर्वेषां प्राणिनाम आत्महितं निरतिशयं सुखं मोक्षाऽपरपर्यायमेव भवति, न तु तत् कष्टमन्तरा साध्यं भवति । तत्कारणस्य संयमाऽनुष्ठानादेर्दुःखबहुलत्वात् । 'नहि सुखं दुःखैर्विना लभ्यते' इति नियमात् ।। __अत एवोक्तम्- आन्महित दुःखेन लभ्यते । यत आत्महितं निरतिशयमुखात्मको मोक्षो दुःखेन संसारे परिभ्रमताऽकृतधर्मानुष्ठानेन नावाप्यते । तथाचोक्तम्वने वैसे तप की बहुलता वाला कार्य ही करे । इन्द्रियों को अपने वश में रक्खे । इस प्रकार से साधु तव तक धर्म का सेवन करता रहे जब तक मोक्ष की प्राप्ति न हो जाए। क्योंकि आत्महित की प्राप्ति बहुत कठिनता से होती है और सभी प्राणियों के लिए सर्वोत्तम मुख स्वरूप मोक्ष ही आत्महित है । वह कष्ट सहन किये विना प्राप्त नहीं हो सकता । उसके कारणभूत संयम के अनुष्ठान में कष्टों की बहुलता होती है । ऐसा नियम हैं कि सुख की प्राप्ति दुःखों को सहन किये विना नहीं होती।
इस कारण यहां कहा गया है कि आत्महित दुःख से प्राप्त होता है। सर्वोत्कृष्ट सुखस्वरूप मोक्ष ही आत्महित है और जिसने धर्म का सेवन नहीं किया है अतएव जो संसार में दुःख सहन करता हुआ भटक रहा है उसे થવું જોઈએ આકરામાં આકરા તપ કરવા જોઈએ તેણે ઈન્દ્રિયને પિતાને વશ રાખવી જોઈએ આ પ્રકારે સાધુએ જ્યા સુધી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યા સુધી ધમનુ સેવન કરવું જોઈએ કારણ કે આત્મહિતની પ્રાપ્તિ ઘણી જ મુશ્કેલીથી થાય છે, અને સઘળા પ્રાણુઓને માટે સર્વોત્તમ સુખસ્વરૂપ મોક્ષ જ આત્મહિત રૂપ છે તેની પ્રાપ્તિ કષ્ટ સહન કર્યા વિના થઈ શકતી નથી તેના કારણભૂત સ યમના અનુષ્ઠાનમાં કષ્ટોની બહુલતા જ હોય છે એ નિયમ છે કે દુખને સહન કર્યા વિના સુખની પ્રાપ્તિ થતી નથી.
તે કારણે અહીં એવુ કહેવામા આવ્યુ છે કે આત્મહિતની પ્રાપ્તિ દુખ સહન કરવાથી જ થાય છેસર્વોત્કૃષ્ટ સુખસ્વરૂપ મેક્ષ જ આત્મહિત છે જેણે ધર્મનું સેવન કર્યું નથી તેમને આત્મહિત રૂપ મોક્ષની પ્રાપ્તિ થતી નથી એવા જીવોને તે સંસારમાં દિ ખ સહન કરતા થકા ભટકવુ જ પડે છે, કહ્યું પણ છે કેસુ ૭૮
Page #632
--------------------------------------------------------------------------
________________
६१८
'न पुनरिदमतिदुर्लभमगाधसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतकतडिल्लताविलसितप्रतिमम् ॥ १ ॥ तथाहि - 'शम्या पूर्वपयोनिधौ निपतिता भ्रष्टं युगं पश्चिमाSम्भोधौ दुर्धरवीचिभिश्च सुचिरात्संयोजितं तद्द्वयम् । सा शम्या प्रविशेद्युगस्य विवरे तस्य स्वयं क्वापि चेत् भ्रष्टो मर्त्यभवात्तथाऽप्यमुकृती भूयस्तमाप्नोति न ॥१॥
सूत्रकृताङ्गसूत्रे
अर्थः- कीलकं पूर्वसमुद्रे प्रक्षिप्यते । तथा पश्चिमसमुद्रे युगम्। तदुभयं समुद्रस्य प्रवलवेगेन संयुज्येत अपि कदाचित्कालपरिपाकवशात् । तथा कीलकं युगेऽपि प्रविशेत् । यद्यपीदमसंभवि, तथापि कदाचित् असंभावितमपि संभ वेत् । किन्तु पुण्यरहितः पुरुषः गतं मनुष्यजन्म, कथमपि न पुनः प्राप्स्यवह प्राप्त नहीं हो सकता, कहा भी है- " न पुनरिदमतिदुर्लभम्' इत्यादि
अत्यन्त दुर्लभ, तथा अगाध संसार समुद्र में विभ्रष्ट (गुमा हुआ) तथा जुगनू और विजली की चमक के समान अल्पकालस्थायी यह मनुष्यभव पुनः ग्राप्त नहीं होता || १ ||
तथा - " शम्या पूर्वपयोनिधौ निपतिता" इत्यादि ।
शम्या (जुए में लगाई जाने वाली लकड़ी जिसे 'पंचारी' या कील कहते हैं) पूर्वसमुद्र में गिर गई हो और जुआ पश्चिमसमुद्र में गिरा हो, तो समुद्र की उत्ताल तरंगों से आहत होकर दोनों चिरकाल में कभी मिल जाएँ और कदाचित् वह शम्या जूए के छेद में प्रवेश भी कर जाय ऐसा संभवित है किन्तु जिसने पुण्योपार्जन नहीं किया है ऐसा मनुष्य एकवार मनुष्यभव से होकर पुनः मनुष्यभव नहीं प्राप्तकर सकता ॥१॥
"न पुनरिदमति दुर्लभम्” अत्यत हुर्सल भने अगाध असार सागरमा परेड અને આગિયા તથા વિજળીના ચમકારા જેવા અલ્પકાલ સ્થાયી આ મનુષ્ય ભવ ફીથી प्राप्त यतो नथी 11 m
तथा 'शम्या पूर्व पयोनिधौ निपतिता' इत्याहि
શમ્યા (ગાડાની ધૃસરીમા લગાડેલી લાકડી જેને મીલ અથવા ખીલી કહે છે) પૂર્વ સમુદ્રમા પડી ગઈ હાય અને ધૂસરી પશ્ચિમ સમુદ્રમા પડી ગઈ હોય તેા સમુદ્રના મોટા મેટાં મેાજાએ વડે હડસેલાઇને કદાચ દીર્ઘકાળ યાદ તેએ બન્ને ભેગા થઈ જાય અને કદાચ તે શમ્યા (ખીલી) ધૂસરીના છિદ્રમા પણ પ્રવેશ કરે, પરન્તુ જેણે પુણ્યેાપાન કર્યું નથી એવા મનુષ્ય, એક વાર મનુષ્ય ભત્ર ગુમાવી બેસીને ફરી કદી પણ મનુષ્ય ભવની પ્રાપ્તિ કરી શકતુ નથી ! ૧૫
Page #633
--------------------------------------------------------------------------
________________
सम्याथ'बोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ स्वपुत्रेभ्य' भगवदादिनाथोपदेश ६१९ तीति, युगशमिलादृष्टान्तस्याऽभिप्रायः । युगशमिलादृष्टान्तरीत्या मनुप्यभव एव तावदतिदुर्लभः तत्रापि आर्यक्षेत्रादिकमतीव दुर्लभम् । तस्मादात्महितमतीव दुर्लभं विद्यते । तथोक्तम् --
'भूतेषु जंगमत्वं तस्मिन् पंचेन्द्रियत्वमुत्कृष्टम् । तस्मादपि मनुजत्वं मानुष्येऽप्यार्यदेशश्च ॥१॥ देशे कुलं प्रधानं कुले प्रधाने जातिरुत्कृष्टा । जातौ रूपसमृद्धी रूपे च बलं विशिष्टतमम् ॥ २ ॥
आशय यह है -कीली पूर्व समुद्र में डाल दी जाय और जूआ पश्चिम समुद्रमें । समुद्र की प्रबल तरंगोंसे टकरा टकरा कर वे कदाचित् आपसमें मिल जाएँ और कदाचित् ऐसा भी समय आ जाय कि वह कीली जुएमें घुस जाय । यद्यपि यह संभवसा नहीं है तथपि कदाचित् ऐसा हो भी जाय किन्तु पुण्यहीन पुरुप एक बार मनुप्यभव को त्याग कर पुनः मनुष्यभव नहीं पा सकता । यह युगशमलिका दृष्टान्त का अभिप्राय है। इस दृष्टान्त के अनुसार प्रथम तो मनुष्यभव ही अत्यन्त दुर्लभ है फिर मनुष्यभव में भी आर्यक्षेत्र आदि की प्राप्ति तो और भी दुर्लभ है। इस प्रकार आत्महित बहुत ही दुर्लभ है। कहा भी है-"भूतेषु जंगमवं" इत्यादि । . 'जीवों में त्रसपर्याय उत्कृष्ट है, बसों में पंचेन्द्रिय पर्याय उत्कृष्ट है । पंचेन्द्रियों में मनुष्यपन उत्तम है । मनुष्यभव में आर्यदेश की प्राप्ति, आर्यदेश में सत्कुल, सत्कुल में भी उत्कृष्ट जाति(मातृपक्ष की श्रेष्ठता) उत्कृष्ट जाति में
આ કથનને ભાવાર્થ એ છે કે પૂર્વ સમુદ્રમાં પડી ગયેલી શમ્યા અને પશ્ચિમ સમુદ્રમાં પડી ગયેલી ધૂસરી કદાચ દીર્ઘ કાલ બાદ સમુદ્રના પ્રબળ તરગે પડે ધકેલાઈ ધકેલાઈને ભેગી થઈ જાય અને કદાચ તે શમ્યા (ખીલી) ધૂસરીમાં પણ પ્રવિષ્ટ થઈ જાય, આ પ્રકારની અસભવિત વાત પણ કદાચ શક્ય બને), પરતુ પુણ્યહીન મનુષ્ય એક વાર મનુષ્ય ભવનો ત્યાગ કરીને ફરી કદી તેને પ્રાપ્ત કરી શક્તો નથી આ દષ્ટાન્ત દ્વિરા એ બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય ભવની ફરી પ્રાપ્ત થવી ઘણી જ દુષ્કર છે મનુષ્ય ભવની પ્રાપ્તિ તે દુષ્કર છે, પરંતુ મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને આર્યક્ષેત્ર આદિની પ્રાપ્તિ તે તેના કરતા પણ વધુ દુષ્કર છે આ પ્રકારે આત્મહિત સાધવાનું કાર્ય ઘણુ दुम गाय छ. ४घु ५५ छ 3-"भृतेपु ज गमत्व त्या:
Page #634
--------------------------------------------------------------------------
________________
६२०
सूत्रकृतास्त्रे भवति वले चायुप्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः ॥३॥ एतत्पूर्वश्चाऽयं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्त भवद्भिरल्पं च संप्राप्यम् ॥४॥
तत् कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमास्थाय त्यक्त्वा संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः ॥५॥ इति ॥ ३०॥ भी रूप की समृद्धि, रूप में भी विशिष्टतम बल की प्राप्ति, विशिष्ट बल मिल जाने पर भी दीर्घ आयुष्य, आयुष्य मिल जाने पर भी विज्ञान हिताहित का विवेक, विज्ञान प्राप्त होने पर भी सम्यक्त्व और सम्यक्त्व प्राप्त कर लेने पर भी चारित्र की प्राप्ति होना उत्तरोत्तर उत्कृष्ट है।।१-२-३॥
___ 'एतत्पूर्वश्वाय' इत्यादि। इन सब की प्राप्ति होने पर संक्षेप में मोक्ष साधन का उपाय यह है ।
हे भव्यजीव ! तूने बहुत कुछ प्राप्त कर लिया है, थोडा प्राप्त करना शेप रहा है ॥४॥ अतएव चित्तमें समाधि धारण करके अब मेरे द्वारा प्रतिपादित मार्ग में आगे बढ़ने का उद्यम करें।
और-'अनार्य संगति को त्याग कर सत्पुरुषों को सदा श्रेय साधना चाहिए ॥५॥ इति ॥३०॥
જેમા ત્રસ પર્યાય સર્વોત્તમ ગણાય છે મા પચેન્દ્રિય પર્યાય ઉત્કૃષ્ટ ગણાય છે પચેન્દ્રિમાં મનુષ્યપર્યાય સૌથી ઉત્તમ ગણાય છે. મનુષ્ય ભવમા આર્યક્ષેત્રની પ્રાપ્તિ આર્યક્ષેત્રમાં સલ્ફળની પ્રાતિ, સકુળમાં પણ ઉત્તમ જાતિની (ઉત્તમ માતૃવશની) પ્રાપ્તિ ઉત્તમ જાતિમા પણ રૂપની સમૃદ્ધિ અને વિશિષ્ટ તમ બળની પ્રાપ્તિ, વિશિષ્ટ બળની પ્રાપ્તિ થવા છતા દીર્ધાયુષ્યની પ્રાષિત, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયા બાદ વિજ્ઞાનની હિતાહિતના વિવેકની–પ્રાપ્તિ, વિવેકની પ્રાપ્તિ થયા બાદ સમ્યક્ત્વની અને સભ્યત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્રની પ્રાપ્તિ થવી, તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ગણાય છે. જે ૧-૨-૩ ___'पतत्पूर्वश्चाय' त्यादि. २॥ ५४ी वस्तुनी प्राप्ति थया मा भाक्ष साधवान। સ ક્ષિપ્ત ઉપાય આ છે
હે ભવ્ય જીવ તે બધુ જ પ્રાપ્ત કરી લીધું છે, હવે માત્ર થોડું જ પ્રાપ્ત કરવાનું બાકી છે તે ચિત્તમા સમાધિ ધારણું કરીને મારા દ્વારા (સર્વજ્ઞ તીર્થ કરે દ્વારા) પ્રતિપાદિત માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કર.
અને અનાર્ય સગતિને ત્યાગ કરીને પુરુષોએ સદા શ્રેય સાધવાને કટિબદ્ધ થવું જોઈએ છે ૪-૫ ગાથા ૩૦ છે
Page #635
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु. अ २ उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६२१
तदुक्तः सामायिको धर्मः प्राणिभिः कदापि न पूर्व प्राप्त इत्येतदर्शयति सूत्रकारः ‘णहि शूण पुरा' इत्यादि ।
मूलम्
णहि णूण पुरा अणुस्सुयं अदुवा तं तह णो समुट्ठियं । मुणिणा सामाय आहियं नाएणं जगसव्वदंसिणी ॥३१॥
छायानहि नूनं पुराऽनुश्रुतमथवा तत्तथा नो समनुष्ठितम् । मुनिना सामायिकाद्याख्यातं ज्ञातेन जगत्सर्वदर्शिना ॥३१॥
अन्वयार्थ:(जगसव्वदंसिणा) जगत्सर्वदर्शिना (नाएण) ज्ञातेन=ज्ञातपुत्रोण (मुणिणा) मुनिना (सामाय आहियं) यत् सामायिकम् सावधविरतिलक्षणम् आख्यातम् प्रकाशितम् तत् (ण) नूनं निश्चितम् (पुरा) पुरा पूर्वम् तीर्थकरोपदेशान्पूर्व
तीर्यकरों का कहा हुआ सामायिक धर्म प्राणियों ने पहले कभी प्राप्त नहीं किया है, यह बात सूत्रकार दिखलाते हैं-"न हि गुण” इत्यादि ।
शब्दार्थ-'जगसव्वदंसिणा-जगत्सर्वदर्शिना' समस्त जगत् को देखने वाले 'नाएण-जातन' ज्ञातपुत्र 'मुणिणा-मुनिना' गुनिने 'सामादयं आहियेसामायिकम् आख्यातम' सावधविरति लक्षण सामायिक कहा है वह 'गुणंनूनम्' निश्चय से 'पुरा--पुरा' तीर्थकरके उपदेश से पहले 'ण हि अणुमायं-नहि अनुश्रुतम्, जीवने नहीं मुना है 'अदुवा' अथवा' अगर गुना हो तो भी 'तुं-नन्'उस सामायिक को 'तुहा-तथा' तीर्थ करके कथनानुसार 'गो समुटियं-नी समनुष्ठितम् उस प्रकार उसका अनुष्ठान नहीं किया ॥३॥
તીર્થ કરે દ્વારા પ્રતિપાદિત સામાયિક ધર્મની ન પહેલા કદી પ્રાપ્તિ થઈ नथी, ये बातने सूत्रधार र रे- “ न हि तण "न्यादि
दाय -'जगमघट सिणा-जगम दगिना' न त नया नाण्ण-बानेन' नाथुन 'मुणिणा-मुनिना' भुनिये 'मामाग -सामायिकम' माछ शित AAT! 24माथि: : त ण-नुनम' नियथा 'पुग-युग' नार्थ
ना पहा पा 'णहि अणुभय-नदि अनुनय ७२ सय नया 'श्रद्धा अथवा' मगर युदय न पा 'न-तन' । यामायन 'नहा-नया ना ना ध्यनतम् मनुमा२ ‘णो समुट्टिय -नो समनुष्टि' नभनु अनुटान नथी.1131.
Page #636
--------------------------------------------------------------------------
________________
६२२
सूत्रकृताङ्गसूत्रे
"
मित्यर्थः, (हि अणुस्सुयं ) नहि अनुश्रुतं जीवै: ( अदुवा ) अथवा श्रुतमपि किन्तु (i) तत् सामायिकम् (तहा) तथा = तेन रूपेण तीर्थकृत्कथनानुसारेण (णो समुद्वियं) नो समनुष्ठितम् = तद्रूपेण तदनुष्ठानं न कृतमस्मात् कारणात् प्राणिनामात्महितं सुदुर्लभमिति ॥ ३१ ॥
टीका-----
'जग सव्वदंसिणा ' जगत्सर्वदर्शिना, सर्वविषयकज्ञानवता सर्वज्ञेन 'मुणिणा' मुनिना 'नाएणं' ज्ञातपुत्रेण वर्द्धमानस्वामिना 'सामायआहिये' सामायिकाद्याख्यातम्= सामायिकादि यथाख्यातचारित्रपर्यन्तधर्मः सर्वदर्शिना भगवता तीर्थकरेण प्रतिपादितः 'णूण' नूनम् निश्चयेन 'पुरा' पुरा पूर्वम् इतः पूर्व जीवेन 'णहि' नहि नैव 'अणुस्सुयं ' अनुश्रुतम् कर्णगोचरीकृतम् 'अदुवा' अथवा यदि कदाचित् श्रुतमपि -अन्वयार्थ
जगत् के सर्व पदार्थों को देखने वाले ज्ञातपुत्र मुनि के द्वारा जो सावध त्याग रूप सामायिक धर्म कहा गया है निश्चय जीवों ने उसे पहले नहीं सुना है अथवा सुना भी है तो तीर्थकरो के कथनानुसार उसका अनुष्ठान नहीं किया है । इसी कारण प्राणियों को आत्महितकी प्राप्ति अत्यन्त दुर्लभ रही है ||३१|| - टीकार्थ
समस्त पदार्थों के दर्शक अर्थात् सर्वज्ञ मुनि ज्ञातपुत्र वर्द्धमान स्वामीने सामायिक आदि का कथन किया है अर्थात् सामायिक से लेकर यथाख्यात चारित्र पर्यन्त चारित्र धर्म का प्रतिपादन किया है । निश्चय ही उस धर्म को अब से पहले जीव ने श्रवण नहीं किया है । कदाचित् श्रवण किया भी हो तो उनके उपदेश के अनुसार अनुष्ठान नहीं किया है ।
*
सूत्रार्थ -
જગના સ` પદ્માને કેવળજ્ઞાન વડે પ્રત્યક્ષ દેખી શકનારા જ્ઞાતપુત્ર મુનિના દ્વારા (મહાવીર સ્વામી દ્વારા) જે સાવદ્ય ત્યાગ રૂપ સામાયિક ધર્મીનુ પ્રતિપાદન કરવામા આવ્યુ છે, તેને જીવાએ પહેલાં કદી સાભળ્યો નથી, અને કદાચ સાભળ્યે હાય તેા તી કરેાના કથનાનુસાર તેનું અનુષ્ઠાન ( આચરણ ) કર્યુ નથી તે કારણે જ પ્રાણીએને માટે આત્મહિતની ( મેાક્ષની ) પ્રાપ્તિ અત્યન્ત દુર્લ॰ભ બની ગઇ છે. ૫ ૩૧ ૫
टीअर्थ
સમસ્ત પદાર્થા ના દકએટલે કે મુનિ જ્ઞાતપુત્ર વમાન સ્વામીએ સામાયિકથી લઈને યથાખ્યાત ચારિત્ર પર્યન્તના ચારિત્ર ધનુ પ્રતિપાદન કર્યું છે, આ ધર્મનુ જીવે પહેલા ક્દી શ્રવણુ કર્યું જ નથી કદાચ શ્રવણુ કર્યું હેાય તે તેમના ઉપદેશ અનુસાર अनुष्ठान (आयर ) यु नथी.
Page #637
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र. श्रु.अ.२ उ २ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश ६२३ तथापि 'त तत् 'तह' तथा जिनाज्ञानुसारेण णो' नो-नैव 'समुट्टियं समनुष्टितम् एतादृशः सामायिकादि धर्मो न कदापि जीवेन श्रुतः । अश्रुतपूर्वो धर्मों महावीरेण प्ररूपितः । नत्वैवं धर्मस्य भवदुदीरितस्याऽपूर्वत्वेन प्रचाहरूपेण शास्त्रस्य परिणामिनित्यता न स्यादित्यरुचिं मनसिकृत्याह-नो समनुष्ठितम् । श्रतमपि किन्तु तथारूपेणानुष्ठानं न कृतम् ।
अयमभिप्राय:-- यद्यपि धर्मस्तु प्रथमत एव विद्यते किन्तु तीर्थकरः तमुच्चार्य लोकान् अशिक्षयत् । तादृशधर्मानुष्ठानस्य प्रकारं लोकेभ्य उपदिदेश ।
भावार्थस्त्वयम् सर्वज्ञेन तीर्थकरेण महावीरस्वामिना सामायिकादि धर्मः प्ररूपितः यं धर्म न जीवः कदापि श्रतवान् । अथवा श्रुत्वापि तादृश यथा रूपेणाऽनुष्ठानन्तु नैव कृतवान् इति ॥३१॥
ऐसा सामायिक आदि धर्म जीव ने कभी सुना नहीं है। महावीर ने अश्रुतपूर्व धर्म का निरूपण किया है। अगर आपका कहाहुआ धर्म अपूर्व है तो प्रवाहरूप से शास्त्र परिणामि नित्य नहीं रहेगा, इस अरूचि का विचार करके कहते हैं सुना भी है तो उसी रूप में उसका अनुष्ठान नहीं किया है।
अभिप्राय यह है-यद्यपि धर्म अनादिकाल से ही विद्यमान है किन्तु तीर्थकर अपनी वाणी द्वारा लोगों को उसे सिखाते हैं अर्थात् उस धर्म के आचरण का प्रकार जगत् के जीवों को बतलाते हैं।
भावार्थ यह है-सर्वज्ञ तीर्थकर महावीर स्वामी ने सामायिक आदि धर्म की प्ररूपणा की है, जिसे जीव ने पहले कभी सुना नहीं था, या सुनकर भी जिसका कभी यथार्थ रूप से अनुष्ठान नहीं किया है॥३१॥
એવા સામાયિક આદિ રૂપ ધર્મનુ જીવે કદી શ્રવણ કર્યું નથી મહાવીર પ્રભુએ અશ્રુતપૂર્વ ધર્મનું નિરૂપણ કર્યું છે કદાચ કોઈ એવી શ કા ઉઠાવે કે જે આપે પ્રતિપાદિત કરેલે ધર્મ અપૂર્વ છે. તે પ્રવાહ રૂપે શાસ્ત્ર પરિણામ નિત્ય નહી રહે તે આ શુ કાનું નિવારણ કરવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “કદાચ આ ધર્મનુ શ્રવણ કર્યું હોય એવું બન્યું હશે પરંતુ તેનું યથાર્થ રૂપે આચરણ કરવામાં આવ્યું નથી” - આ કથનનુ તાત્પર્ય એ છે કે-જે કે ધર્મ અનાદિ કાળથી વિદ્યમાન છે પરંતુ તીર્થકર ભગવાન્ પિતાની વાણી દ્વારા તે ધર્મનું આચરણ કરવાની રીત જગતના જીને બતાવે છે,
ભાવાર્થ એ છે કે સર્વજ્ઞ તીર્થ કર મહાવીર સ્વામીએ સામાયિક આદિ ધર્મની પ્રરૂપણ કરી છે મહાવીર ભગવાન દ્વારા પ્રતિપાદિત આ ધર્મનુ શ્રવણ કરવાની તક આ જીવને પહેલા કદી મળી ન હતી કદાચ આ ધર્મનું શ્રવણ કરવાની તક પ્રાપ્ત થઈ * હશે છતા આ જીવે કદી યથાર્થ રૂપે તેનું આચરણ કર્યું નથી ! ગાથા ૩૧
|
Page #638
--------------------------------------------------------------------------
________________
६२४
सूत्रकृताङ्गसूत्रे
पुनरपि उपदेशान्तरमधिकृत्याह सूत्रकारः ' एवं मत्ता' इत्यादि ।
मूलम्
१ २
३
?
५
८
एवं मत्ता महंतरं धम्ममिणं सहिया वहूजणा
६
७
११
९
११ १९
गुरुणो छंदाणुवत्तगा विरया तिन्नमहोघमाहियं तिबेमि ||३१||
छाया
a मत्वा महदन्तरं धर्ममेनं सहिता वहवो जनाः ।
गुरोश्छन्दानुवर्त्तका विरता स्तीर्णा महौघमाख्यातम् || इति ब्रवीमि ||३२|| अन्वयार्थः
( एवं ) एवमनेन प्रकारेण (मत्ता) मत्वा ( महंत रं) महदन्तरं = सवर्थोत्तमम् (धम्म मिण) धर्ममेनम् = श्रुतचारित्रलक्षणमिमं धर्मम् स्वीकृत्य ( सहिया ) सहिता : =
पुनः उपदेश करते हैं- " एवं मत्ता" इत्यादि ।
शब्दार्थ - ' एवं - एवम् ' इस प्रकार 'मत्ता - मत्वा' मानकर 'महंतरं - महदन्तरम्' सर्वोत्तम 'धम्ममिणं - धर्ममेनम्' इस श्रुतचारित्ररूप आहेत धर्म को स्वीकार करके 'सहिया - सहितः, ज्ञानादियुक्त 'गुरुणो छंदाणुवचगा-गुरो छंदानुवर्तकाः' गुरु के अभिप्रायानुसार वर्तनेवाले 'विरया - विरता: " पाप से रहित 'बहुजणा - बहुजनाः' अनेकजनोंने 'महोघं - महौघम्' संसारसागर को 'तिन्ना - तीर्णाः ' संसार को पार किया है 'आहियं - आख्यातम्' ऐसा में आपसे कहता 'त्तिवेमि - इतिब्रवीमि ' वह तीर्थकरके मुख से सुना है, वही आपको कहता स्व कल्पित नहीं कहता ||३२||
-अन्वयार्थइस प्रकार इस श्रुतचारित्र धर्म को सर्वोत्तम मान कर, ज्ञानादि से હવે સૂત્રકાર આ ઉદ્દેશકને ઉપમ હાર કરતા આ પ્રમાણે ઉપદેશ આપે છે--ત્ર मत्ता" इत्याहि-
शब्दार्थ- 'पत्र - एवम्' या अरे 'मत्ता - मत्वा' भानीने 'मह'तर' - महदन्तरम्' सर्वोत्तम 'धम्मणि धर्म मेनम्' मा श्रुतयारित्रय आईत धर्मनी स्वीधर ने 'सहिया - सहिता' ज्ञान वगेरेथी युक्त 'गुरुणा छ दाणुवत्तगा-गुरोश्छ दानुवर्तका' गुना अभिप्राय अनुसार वर्तवावाणा 'विरया - विरता' पायथी रहित 'बहुजणा - बहुजना ' वो 'महाघ- महौघम्' असार सागरने 'तिन्ना तीर्णा' ससारने चार रेस छेगे 'आहिय - आख्यातम्' हुँ आपने उ छ 'त्तिबेमि- इति ब्रवीमि ते तीर्थ पुरना મેાઢાથી સાભળ્યુ છે તે જ આપને કહુ છુ મારી જાતે કલ્પના કરીને કહેતેા નથી u૩રા
सूत्रार्थ
આ પ્રકારના આ શ્રુતચારિત્ર રૂપ ધર્મને સર્વોત્તમ માનીને, જ્ઞાનાદ્રિથી સ પત્ર.
Page #639
--------------------------------------------------------------------------
________________
समार्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ २ स्त्रपुत्रेभ्य' भगवदादिनाथोपदेश' ६२५ ज्ञानादिसंपन्नाः (गुरुणो छंदानुवत्तगा) गुरोश्छंदानुवर्तका:=गुरोराज्ञावर्त्तिनः (विरया) विरताः = पापेभ्यः (बहुजणा) बहुजना : अनेके महापुरुषाः । ( महोघं ) मह संसारसागरम् ( तिन्ना) तीर्णाः संसारमतिक्रान्ता इत्यर्थः (आहियं) आख्यातम् ( चित्रेमि ) इति ब्रवीमि यदहं तीर्थकरमुखात् श्रुतवान् तदेवाहं तुभ्यं कथयामि न स्वकल्पितं किंचिद् कथयामीति ॥ ३२ ॥
टीका
' एवं ' एवमनेन रूपेण 'मत्ता' मत्वा 'महंत रं' महदन्तरं छायातपोविज्ञानाज्ञानयेोरिव पुण्यपापयेोरिव प्राणातिपातप्रतिपादकधर्मेभ्योऽस्य प्राणातिपातविरमणलक्षणधर्मस्यान्तरम् उत्तमत्वम् इति महदन्तरं श्रुतचारित्रलक्षणम् सर्वत उत्कृष्टम् । 'धम्ममिणं' धर्ममेनम् सर्वज्ञोदीरितं धर्म जैनीयं स्वीकृत्य 'सहिया' सहिताः ज्ञानादिसंपन्नाः । ' गुरुणोछंदाणुवत्तगा' गुरोश्छन्दाऽनुवर्तकाः गुरोराज्ञाकारिणः 'विरया' विरताः पापादिक्रियारजो विरताः, विनिवृत्ताः 'बहुजणी' सम्पन्नगुरुकी आज्ञा का अनुसरण करने वाले, पापोंसे विरत, अनेक महापुरुष संसार सागर पार हुए हैं । इस प्रकार तीर्थकर भगवान् के मुख से मैंने जो ना है वही तुम्हें कहता हूँ । अपनी कल्पना से कुछ भी नहीं कर रहा हूँ । - टीकार्थजैसे छाया और धूप में अन्तर है, ज्ञान और अज्ञान में अन्तर है, पुण्य और पाप में अन्तर हैं, उसी प्रकार हिंसा का प्रतिपादन करने वाले धर्मों से इस प्राणातिपातविरमण रूप धर्म में अन्तर है । अतः यह श्रुतचारित्रधर्म सब से उत्कृष्ट है । सर्वज्ञोक्त इस जैनधर्म को स्वीकार करके सहित अर्थात् ज्ञानादि से सम्पन्न, गुरु की आज्ञा के अनुसार चलने वाले, पापादि क्रियारूपी रज से विरत बहुत जन इस अपार संसार सागर से तिर ગુરુની આજ્ઞાનુ અનુમરણ કરનારા અને પાપોથી વિત અનેક મહાપુરૂષો સ સાર સાગને તરી ગયા છે. આ પ્રકારની વાત મે ખુદ તી કર ભગવાનને મુખે સ ભળી છે તેમની સમક્ષ મે (સુધર્મા સ્વામીએ) જે વાત સ ભળી છે, એજ તમારી સમક્ષ કહુ છુ મારી પેાતાની કલ્પનાથી હું તમને કઈ પણ કહેતા નથી ૫ ૩૨૫
અન્ય
ટીકા તડકા અને છાયડા વચ્ચે જેવા તફાવત છે. જ્ઞાન અને અજ્ઞાનમા જેવે તફાવત છે પુણ્ય અને પાપમા જેવુ અન્તર છે એવુ જ અન્તર હિંસાનુ પ્રતિપાદન કરનારા ધર્મો અને પ્રાણાતિપાત વિરમણુરૂપ આ ધર્મોંમા છે તેથી જ આ શ્રુતચારિત્રરૂપ ધ ને સત્કૃષ્ટ કહ્યો છે સર્વજ્ઞોક્ત આ જૈન ધર્મના સ્વીકાર કરીને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપનથી સમ્યક્ પ્રકારે આરાધના કરીને, અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વ
सू. ७८
Page #640
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे बहवो जनाः 'महोघं महोघमपारससंसारसागरम् 'तिम्न तीर्णाः, संसारसागर मतिक्रान्ताः 'आहिय' आख्यातम् , 'त्ति'मि. इति ब्रवीमि इत्यहं भवद्भयः कथयामि प्राणिनां हितप्राप्तिरति कठिना इति मत्वा तथा श्रुतचारित्रलक्षणो धर्मः सर्वत श्रेष्ठ इति विज्ञाय ज्ञानदर्शनादिसंपन्नाः गुरूपदिष्टमार्गेण चलन्तः पापविरता बहवो मनुष्याः संसारसागरमतिक्रान्ता इत्यहं तुभ्यं कथयामि ॥ ३२॥
इति द्वितीयाध्ययनीय द्वितीयाद्देशकः समाप्तः ॥२॥ इति श्रीविश्वविख्यात-जगहल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभापाकलित-ललितकलापा
लापकाविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री शाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पदभूपित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालबतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यायां व्याख्यायां वेतालियाख्यस्य द्वितीयाध्ययनस्य द्वितीयोदेशकः
___ समाप्तः२-२ गये हैं। सुधर्मास्वामी जम्बू स्वामीसे कहते हैं हे जम्बू जैसा मैंने भगवान् से मुना है वैसा तुम्हे कहता हूँ । तात्पर्य यह कि प्राणियों को हित की प्राप्ति होना अत्यन्त कठिन है, ऐसा मानकर तथा श्रुतचारित्र धर्म सर्वोत्तम है, ऐसा जानकर उसका आचरण करने वाले ज्ञान दर्शन आदि से युक्त, गुरु द्वारा निर्दिष्ट मार्ग पर चलने वाले और पापों से विरत बहुत मनुप्य संसार सागर से पार हो चुके हैं ॥३२॥
॥ द्वितीय अध्ययन का द्वितीय उद्देशक समाप्त । નકરીને. અષ્ટવિધ કર્મોનો ક્ષય કરીને અનેક જીવે આ અપાર સંસાર સાગરને તરી ગયા છે સુધર્મા સ્વામી જ બુ સ્વામી આદિ શિવે ને કહે છે કે ભગવાનને મુખે મેં જે સાંભળ્યું છે એજ તમારી સમક્ષ પ્રકટ કરું છુ મારી બુદ્ધિ દ્વારા કલ્પના કરીને મે તમને આ ઉપદેશ આપ્યો નથી પરંતુ ખુદ સર્વજ્ઞ ભગવાન મહાવીરને મુખે આભળેલી આ વાત હું તમારી સમલ ક ર છુ.
આ કથનને ભાવાર્થ એ છે કે મોક્ષની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે અને શ્રુતચારિત્ર રૂપ ધર્મ જ સર્વોત્તમ છે એવું સમજીને તેની આરાધના કરનારા જ્ઞાન દર્શન ચારિત્ર અને તપથી યુક્ત ગુરૂ દ્વારા નિર્દિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપ થી નિવૃત્ત થઈ ચુકેલા અનેક મનુ આ અસાર સાગરને તરી ગયા છે, જે ગાથા ૩ર છે
| | બીજા અધ્યનને બીજો ઉદ્દેશ સમાપ્ત
Page #641
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टोका प्र.श्र अ. २ उ ३ साधूनां परीपहोपसर्गसहनोपदेश ६२७
अथ तृतीयोदेशकः प्रारभ्यतेद्वितीयोद्देशकं परिसमाप्य तृतीयमुद्देशकमारभते, तस्य द्वितीयेनाऽयं संवन्धः। द्वितीयान्ते उक्तम्--पापकर्मणो विरताः पुरुषाः संसारसागरं तरन्तीति, इह चैतत् प्रतिपादयिष्यति-यदि साधोः परीपहोपसगौ भवेतां तदा तौ सोढव्यौ। यतस्तयोः सहनकरणादेवाऽज्ञानजनितकर्मणां समुच्छेदः स्यात् । उद्देशस्याऽर्थाधिकारोऽपि प्रतिपादितः-परीपहोपसर्गयोः सहनकरणादेवाऽज्ञानजनितकर्मणां विनाशः, अतः साधूनां परीपहोपसी सोढव्यावेवेति दर्शयितुं तृतीयोद्देशः प्रारभ्यते। तस्य चेदं प्रथमं सूत्रम्-'संवुडकरमस्स इत्यादि ।।
तीसरे उद्देशे का प्रारंभ । द्वितीय उद्देश समाप्त करके तीसरा उद्देश आरंभ किया जारहा है । इसका दूसरे उद्देशे के साथ यह सम्बन्ध है--दूसरे उद्देशे के अन्त में कहा गया था कि पापकर्म से निवृत्त पुरुप संसारसागर से तिरते है । यहाँ यह कहेंगे कि यदि साधु को परीपह और उपसर्ग की प्राप्ति हो तो उन्हें सहना चाहिए, क्योंकि उन्हें सहन करने से ही अज्ञानजनित कर्मों का क्षय होता है । उद्देश का अर्थाधिकार भी प्रतिपादन कर दिया गया कि परीपहों और उपसर्गों को सहने से ही अज्ञानजनित कर्मों का विनाश होता है, अतः साधुओं को परीपह और उपसर्ग सहने ही चाहिए । यही दिखलाने के लिए तीसरा उद्देश आरंभ किया जाता है। तृतीय उद्देश का प्रथम सूत्र यह है - "संवुडकम्मस्स" इत्यादि ।
ત્રીજાઉદશાને પ્રારભબીજે ઉદ્દેશક પૂરે છે હવે ત્રીજા ઉદ્દેશકની શરૂઆત કરવામા આવે છે. બીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને સ બ ધ આ પ્રકાર છે બીજા ઉદ્દેશકને અન્ને એવું કહેવામાં આવ્યું હતુ કે પાપકર્મથી નિવૃત્ત પુરષ સ સાર સાગરને તરી જાય છે આ ઉદ્દેશકમા એ વાતનું પ્રતિપાદન કરવામા આવશે કે સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા જોઈએ, કારણ કે તેમને સહન કરવાથી જ અજ્ઞાનજનિત કમેને ક્ષય થાય છે આ પ્રકારે આ ત્રીજા ઉદ્દેશકના અર્થાધિકારનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પરીપો અને ઉપસર્ગોને સહન કરવાથી અજ્ઞાનાનિત કર્મોને વિનાશ થાય છે, તેથી સાધુએ પરીષહ અને ઉપસર્ગોને સમભાવે સહન કરવા જોઈએ એ વાતનું પ્રતિપાદન કરવા માટે જ ત્રીજા ઉદ્દેશકની શરૂઆત કરવામા આવે છે ત્રીજા ઉદ્દેશકનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
“स वुटकम्मस्स" त्याह
Page #642
--------------------------------------------------------------------------
________________
सूत्रकनाङ्गसूत्र
संबुकम्मस्म भिक्खुणो जं दुबय पुढे अबोहिए। तं संजमओऽवचिजई मरण हिच्चा बर्थति पंडिया॥१॥
१०
छायासंवृतकर्मणो मिक्षोः यदःखं स्पृटमयोधिना। नत्संयमतोऽपचीयन मरणं हित्वा ब्रजन्ति पण्डिताः ॥१॥
अन्वयार्थः-- (गंड कम्मम्म) संवृत करणः निरुद्धाश्रवद्वारस्य (भिक्ग्युणो) भिक्षोः साधोः (प्रोटिप) अयोधिना=अनानवशेन (ज) यत् (दुक्खं) दुख तज्जनकमष्टविध कर्म वा
भन्दाय-यं उकम्मम्स-संवृनकर्मणः' आट प्रकारके कर्मों का आगमन जिमने रोकदिया है। ऐसे 'मिवणो-भिक्षोः' साधुको नया 'अयोहिए-अयो पिन अजान बसे 'ज-यन्' जो दुक्ख-दुःखम्' दुःख 'पुटुं-स्पृष्टम्' बंधा है 'नं-न यः दुःख मनमो-संयमत:' सतरह प्रकारके संयम से 'माचिजद -अपचायने प्रतिक्षण क्षीण हो जाता है और 'पंडिया- पंडिताः' वे गडिन पुरुप अमीन् मन् अपन के विवेक वाला पुरुप 'मरणं हिच्चा- मरणं हिमा गा को छोड कर 'वयंति-वजन्ति' मोक्षको प्राप्त करते हैं ॥१॥
अन्वयार्थ पाहा को रोक देने वाले माधु के अनान के कारण बंधे हुए या निकाचिन पाय अथवा आटकर्म भगवान के कहे सतरह प्रकार के संयम से
14. REETER-वृत कर्मण' 6 आना भानु गमन
, मायणो-मिओ' माथुने तथा 'अयोहित-अबोधिना' गानान ५.१५॥ - 'दुरप-दुगम 'पुट स्पृटम' मधेस 'त-तत्' ते दु.॥ 'म मगन र मना नया 'बचिजइ-अपीयते' ६२४ा शीएy
१५ पटिया-पशिता ने ५ १३५ गात पन्य सत्यनाविणा 1. arer हिमा-गर.7 हित्यामानान वयनि-व्रजन्ति' मोक्ष प्राप्त
पुत्रार्थ
4
...... ... ..
: नियत यया मा प्रधाना गाना गाश्रय . वामगारना यमनु पावन साथी
Page #643
--------------------------------------------------------------------------
________________
समया धोधिनी टोका प्र अ २ उ ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६२९ (पुष्ट) स्पृष्टंबद्धस्पृष्टं निकाचितमित्यर्थः (तं) तत्-दुःखं कर्म वा (संजमओ) संयमतः भगवदुक्तसप्तदशसंयमतः (अवचिजई) अपचीयते अतिक्षणं भयमुपयाति यथा तडागस्थितं जलं निरुद्धापरप्रवेशद्वारं सूर्यकिरणस्पर्शात्प्रत्यहमपचीयते एवं संवृताश्रवद्वारस्य भिक्षोः संयमानुष्ठानेनानेकभवोपार्जितं कर्म क्षीयते इत्यर्थः, ये च संयमानुष्ठायिनः ते (पंडिया)पंडिताः सदसद्विवेक्निः (मरणं हिच्चा) मरणं हित्वा संयमपालनात् संसारपरिभ्रमणं परित्यज्य(वयंति)वजन्ति मोक्षं प्राप्नुवन्तीति ॥१॥
टीका'संवुडकम्मस्स' संवृतकर्मणः संवृतानि-निरुद्धानि कर्माणि पश्चास्त्रवरूपाणि येन स तथा, एतादृशस्य, 'भिक्खुणो' भिक्षुकस्य-निरवद्यभिक्षाभिक्षणशीलस्यसंयत्तस्य 'अवोहिए' अवोधिना अज्ञानवलात् यत्कर्म आगतम् 'जं दुवखं' यत् दुःखम् 'पुढे' स्पृष्टम्, यस्य कर्मणो बन्धनं जातम् (तं) तत् कर्म 'संजमओ' संयमतः= प्रतिक्षण क्षीण होते जाते हैं । जैसे नवीन जल का आगमन रोक दिया जाय तो तालाव में भरा हुआ जल सूर्य की किरणो के स्पर्श से प्रतिदिन कम होता जाता है, इसी प्रकार आश्रवद्वारों का निरोध कर देने वाले भिक्षु के अनेक भवो में उपार्जित कर्म भी संयम के अनुष्ठान से क्षीण हो जाते हैं अतः जो संयम का अनुष्ठान करने वाले हैं वही पण्डित अर्थात् सत् असत् के विवेकी हैं और वे मरण को त्याग कर अर्थात् संयम पाल कर संसार भ्रमण को त्याग कर मोक्ष प्राप्त करते है ॥१॥
-टीकाथे__ आठ प्रकार के कर्मों के आगमन के कारणभूत पाँच प्रकार के आश्रय को जिसने रोक दिया है ऐसे भिक्षु को अर्थात निर्दोप भिक्षा ग्रहण करने वाले साधु को, अज्ञान द्वारा जो दुःख आया है या जिस कर्म का वन्ध તે કમેને ક્ષણે ક્ષણે ક્ષીણ કરતો રહે છે જેવી રીતે તળાવમા નવીન જાને આવતુ અટકાવી દેવામાં આવે તો તળાવનું પાણી સૂર્યના તાપથી પ્રતિદિન સૂકાતુ જાય છે એ જ પ્રમાણે આશ્રવ દ્વારેને નિરોધ કરનારા ભિક્ષુના અનેક ભમા ઉપાર્જિત કર્મો પણ સયમના અનુષ્ઠાન વડે ક્ષીણ થઈ જાય છે તેથી તેઓ સ યમનું અનુષ્ઠાન કરનારા છે, તેઓ જ પડિત (સત્ અને વિવેકયુક્ત) કહેવાય છે એવા પુરુષો જ સ યમની આરાધના કરીને મરણને ત્યાગ કરીને એટલે કે સ સારભ્રમણ માથી છુટકારો પામીને મેક્ષ પ્રાપ્ત કરે છે ?
- - આઠ પ્રકારના કર્મોના આગમનમાં કારણભૂત એવા પાચ પ્રકારના આશ્રવને જેમણે રોકી દીધા છે, એવા ભિક્ષુને અર્થાતું નિર્દોષ ભિક્ષા ગ્રહ કરનાર સાધુને અજ્ઞાન દ્વારા જે દુ ખ આવી પડ્યું છે અથવા જે કમેન બન્ધ થયેલ છે તે દુ ખ અને કર્મને સયમની આરાધના
Page #644
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतास्त्री संयमेनेन्यर्थः 'अवचिज्जई' अपचीयते नश्यतीत्यर्थः, 'पंडिया' पण्डिताः सदसद्विवेकयुक्ताः पुरुपाः, 'मरणं हिच्चा मरणं हित्वा मरणं परित्यज्य 'वयंति' व्रजन्ति मोसम्, येन पुरुपेण कर्म अवरुद्धम्,अथवा असम्यगनुयोगरूपमनुष्टानं त्यक्तम्। अथवा मिथ्यादर्शनाऽविरतिग्रमादकपाययोगरूपं कर्म येन परित्यक्तम्, तस्य पुरुपस्य अज्ञानवलात् यत्कर्म प्रतिकूलवेदनीयमुपस्थितम् , यद्वा-दुःखकारणमष्टविधकम बादस्पृष्टनिकाचितभेदेनोपचितं । तत्सर्व तीर्थकरोदीरितसप्तदशनकारकसंयमानुष्ठानेन प्रतिक्षणमपचीयते। यथा तडागे जलागमनमवरुद्धं ततः शेपं तत्रस्थितं जलं सूर्यकिरणेन कालतो नश्यति । एवं येन भिक्षुणा आश्रवद्वारो निरुद्धः तम्य शेपमनेकहुआ है वह दुःख और कर्म संयम से नष्ट हो जाता है । सत् असत् का विवेकी पुरुप मरण को त्याग कर मोक्ष प्राप्त करता है ।
जिस पुरुष ने कर्म को रोक दिया है अथवा असत्कस का अनुष्ठान त्याग दिया है अथवा मिथ्यादर्शन, अविरति, प्रमाद, कपाय और योगरूप कमवन्ध के कारणों का त्याग कर दिया है उस पुरुप को अज्ञान के बल से जो प्रतिकूल वेदनीय कर्म उपस्थित हुआ है अथवा दुःख का कारणभूत आठ प्रकार का कर्म बद्ध स्पृष्ट निकाचित के भेद से उपचित हुआ है, वह सब तीर्थकरो द्वारा उपदिष्ट सतरह प्रकार के संयम का अनुष्ठान करने से क्षण क्षण में क्षीण होता जाता है । जैसे तालाब में नूतन जल का आना रोक दिया जाय तो तालाब में स्थित शेप जल सूर्य की किरणों का स्पर्श पाकर यथाकाल सूख जाता है, उसी प्रकार आश्रवद्वारों को निरुद्ध कर देने वाले संवृतात्मा साधु के अनेक भवो में उपार्जित पुरातन कर्म संयम के अनुष्ठान से क्षय हो जाते કરવાથી નાશ થઈ જાય છે સત્ અસતના વિવેકવાળો પુરુષ મરણને ત્યાગ કરીને (સ સાર ભ્રમણને ત્યાગ કરીને) મે પ્રાપ્ત કરે છે. જે પુરુષે કર્મનું આગમન રોકી દીધુ છે, અથવા અસત્કર્મને અનુષ્ઠાનને પરિત્યાગ કર્યો છે અથવા મિથ્યાદર્શન, અવિરતિ પ્રમાદ, કપાય અને ગરૂપ કર્મબન્ધના કારણોને ત્યાગ કરી દીધું છે, તે પુરુષને અજ્ઞાનને કારણે જે પ્રતિકૂળ વેદનીય કર્મોને બન્ધ થયે છે, અથવા દુખના કારણભૂત આઠ પ્રકારના જે કર્મ બદ્ધ, સ્પષ્ટ કે નિકાચિત કર્મો રૂપે ઉપસ્થિત થયા છે, તેમને તીર્થ કરો દ્વારા ઉપદિષ્ટ સત્તર પ્રકારના સ યમના અનુષ્ઠાન દ્વારા ક્ષણે ક્ષણે ક્ષીણ કરી શકાય છે જેવી રીતે તળાવમાં નવીન પાણીના આગમનના માર્ગોને બંધ કરી દેવામાં આવે તે તળાવમાં રહેલું પાણી સૂર્યના તાપથી ધીમે ધીમે સૂકાઈને સંપૂર્ણત નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે આશ્રવદ્વાનો નિરોધ કરનારા સ વૃતાત્મા સાધુના અનેક ભવમા ઉપાર્જિત પુરાતન કર્મોને પણ સ યમના અનુદાન વડે ક્ષય થઈ જાય છે. જે સ વૃતાત્મા
Page #645
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ २ उ. ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश' ६३१ भवोपार्जितकम संवृतात्मनः संयमानुष्ठानेन क्षीयते। यः संवृतात्मा संयमानुष्ठानं पालयति, स जन्मजरामरणादिकं विधूय मोक्षं प्राप्नोति, इति।।१॥
दीक्षितोऽपि, कृतसंयमानुष्ठानोऽपि तस्मिन्नेव जन्मनि मोक्षं नासादयति, तादृशपुरुपविशेपमधिकृत्य किमपि ब्रूते सूत्रकारः-'ये विनवणाहि' इत्यादि।
मूलम्
जे विनवणाहिऽजोसिया संतिनहिं समं वियाहिया। तम्हा उड्डंति पासहा अदक्खु कामाई रोगवं॥२॥
७
८
९
१२
१०
छायाये विज्ञापनाभिरजुष्टाः संतीणैः समं व्याख्याताः।
तस्मादृय पश्यत अद्राक्षुः कामान् रोगवत् ॥२।। हैं। जो संवृतात्मा संयमानुष्ठान का पालन करता है वह जन्म जरा मरण आदि को नष्ट करके मोक्ष प्राप्त कर लेता है ॥१॥
जो दीक्षित होकर भी और संयम का अनुष्ठान करके भी उसी जन्म में मोक्ष प्राप्त नहीं कर पाता ऐसे पुरुपविशेप को लक्ष्य करके सूत्रकार कुछ कहते हैं- “जे विनवणार्हि इत्यादि
शब्दार्थ-'जे-ये' जो पुरुप 'विनवणाहि-विज्ञापनाभिः' स्त्रियोंसे 'अजोसिया-अजुष्टाः' सेवित नहीं है वे 'संतिम्नेहि-सतीर्णैः' मुक्तपुरुषों के समं -समम्' समान 'वियाहिया-व्याख्याताः' कहे गये हैं 'तम्हा-तस्मात्' इसलिये 'उड्ढे-ऊर्वम्' स्त्री परित्याग के वादही 'पासह-पश्यत' मोक्षप्राप्त होता है ऐसा हे शिष्यो तुम जानो 'कामाई-कामान्' कामभोगों को जिन पुरुपों ने 'रोगव -रोगवत् रोगके तुल्य 'अदक्खु-अद्राक्षुः' देखे हैं वे मुक्त के तुल्य हैं ॥२॥ સયમાનુષ્ઠાનનું પાલન કરે છે, તે જન્મ, જરા, મરણ આદિને નષ્ટ કરીને મેશ પ્રાપ્ત કરી લે છે કે
જે પુરુષ દીક્ષા લઈને સાયમનું અનુષ્ઠાન કરવા છતા પણ એજ જન્મમા મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી, એવા પુરુષવિશેષને અનુલક્ષીને સૂત્રકાર કહે છે કે__ "जे विन्न प्रणाहि "त्याह
सम्हा---'जे-येरे पु३५ विन्नवणाहि-विज्ञापनाभिः' स्त्रीयाथी 'अजोसियाअजुष्टा' सेवित नथी, तम्या 'स तिन्नेहि -सतीणैः' भुरत ५३वाना 'सम-समम्' समान 'वियाहिया-व्याख्याता'स छ 'तम्हा-तस्मात्' मेटा माटे 'उइढ़ -ऊध्वंम्' स्त्री पा२त्याग पछी 'पासह-पश्यत' मोक्ष प्रास थाय छे ये प्य।। तमे लो। 'कामाइ -कामान्' मलागाने २ पुषाय 'रोगव-रोगवत्' जना तुख्य 'अदकग्वअद्राक्षु' नयु छे ते भुतना तुल्य छे ॥ २ ॥
Page #646
--------------------------------------------------------------------------
________________
मूत्रकृतासू अन्वयार्थः (जे) ये पुरुपाः (विनवणाहिं) विज्ञापनाभिः विज्ञाप्यते कामाणिभिर्यास्ता विज्ञापनाः स्त्रियस्ताभिः 'अजोसिया' अजुष्टाः असेविताः ते (संतिन्नेहि) संतीर्णः मुक्तैः पुरुपैः (समं) समतुल्याः, (वियाहिया) व्याख्याताः कथिताः (तम्हा) तस्मात् कारणात् (उई) ऊर्ध्वम्-खीपरित्यागादनन्तर यद् भवति तत् (पासह) हे शिष्याः पश्यत-मोक्षं ते प्राप्नुवन्तीति जानीहि, ये च (कामाद) कामान (रोगवं) रोगवत् व्याधितुल्यान (अदक्ग्बु) अद्राक्षुः दृष्टवन्तस्ते सतीर्णयमाव्याख्याता इति।।२।।
टीका
(जे) ये पुरुषाः 'विनवणाहि' विज्ञापनामिः, 'अजोसिया' अजुटाः= न सेविताः, विज्ञाप्यन्ते कामाथिभिर्यास्ता विज्ञापनाः अथवा विज्ञाप्यन्ते कामिनः कामसेवनार्थ याभिः ताः विज्ञापना ललनाः नाभि
-अन्वयार्थ___ कामी जन जिनकी विज्ञापना या आजीजी करने हैं, उन्हें विज्ञापना कहते है । विज्ञापना का अर्थ है -स्त्री। जो महापुरुष स्त्रियों के द्वारा सेवित नहीं हैं, वे मुक्त पुरुषों के समान कहे गए है । हे शिप्यो ! स्त्रीत्याग के पश्चात् जो होता है, उसे देखो अर्थात् यह जानो कि वे मोक्ष प्राप्त कर लेते हैं। जिन्होंने कामभोगों को रोग के समान देखा वे तिरे हुए कहे गये हैं ॥२॥
-टीकार्थकामी जनों के द्वारा जिनकी विज्ञप्ति की जाती है या जिनके द्वारा कामसेवन के लिये कामी जनो की विज्ञप्ति की जाती है, उन्हे विज्ञापना
-सत्राथ:કામી જનો જેમની વિજ્ઞાપના અથવા આજીજી કરે છે, તેમને વિજ્ઞાપના કહે છે, એટલે કે “વિજ્ઞાપના” પદ અહી સ્ત્રીનુ વાચક છે જે મહાપુરુષ સ્ત્રીઓ દ્વારા સેવિત નથી, તેમને મુક્તપુરુષોના સમાન કહ્યા છે તે શિવે ! સ્ત્રીને ત્યાગ કરવાથી શું લાભ થાય છે, તે જુવે એટલે કે એ વાતને જાણી લે કે સ્ત્રીનો ત્યાગ કરનાર મહાપુરુષો મોક્ષ પ્રાપ્ત કરી લે છે જેમણે કામભેગોને રેગન સમાન માને છે, તેઓ મુક્તપુના જેવા જ છે પારો
-टाકામી જનો દ્વારા જેમને વિજ્ઞપ્તિ (આજીજી) કરાય છે, અથવા જેમના દ્વારા કામ સેવનને માટે કામીજને વિજ્ઞપ્તિ કરાય છે, તેમને વિજ્ઞાપના અર્થાત્ સ્ત્રી કહે છે. તેમના
Page #647
--------------------------------------------------------------------------
________________
समार्थबोधिनी टीका प्र . साधूनां परिषहोपसर्ग सहनोपदेश'
६३३
स्त्रीभिः न जुष्टाः ते पुरुषाः 'संतिन्नेर्हि' संतीर्णैः = संसारसागरपारगैः मुक्तैः पुरुपै: 'समं' समाः तुल्याः 'वियाहिया' व्याख्याता: = [:=कथिताः ये पुरुषाः स्त्रीसंपर्करहिताः ते मुक्तपुरुषतुल्याः भवन्ति । स्त्री एव संसारसागरस्य प्रयोजिका तया रहितो मुक्तो भवति, तत्समो वा भवति ।
,
हे संसार ! त्वां सर्वोऽपि अतिक्रामेद परन्तु मध्ये इयमबला सबलेव प्रतिबन्धिका इयं च सर्वथैव बंधकारिणी तथा नरकादिजनिका चेति । तदुक्तम् " संसार तव दुस्तारपदवी न दवीयसी, अन्तरा दुस्तरा न स्यु, यदि रे मदिरेक्षणाः ॥ १॥
अर्थात् स्त्री कहते है । उनके द्वारा जो पुरुष सेवित नहीं हैं वे संसारसागर के पारगामी मुक्तात्माओं के समान कहे गए हैं । जो पुरुष स्त्रीसम्पर्क से रहित हैं, वे मुक्त पुरुषों के समान हैं, स्त्री ही संसारसागर में डवाने वाली है, जो उससे रहित है, वह मुक्त या मुक्त के समान है ।
हे संसार ! तुझे सभी पार कर जाते परन्तु यह अवला सवल जैसी बीच में रुकावट है ! यह सर्वथा वन्धकारणी है और नरक आदि दुर्गतियाँ में ले जाने वाली है । कहा भी है - " संसार तव दुस्तार" इत्यादि ।
'अरे संसार ! यदि बीच में यह दुस्तरा (जिसका पार पाना कठिन है) मदिरेक्षणा: मादक दृष्टिवाली - कामिनी न होतीं तो तेरी यह जो दुस्तर पदवी (मार्ग) है, यह कोई दूर की बात न होती अर्थात् तुझे पार करना कठिन न
रह जाता ,
દ્વારા જે પુરુષા સેવિત નથી, તે પુરુષને સ સાર સાગરને તરી જનારા મુક્તાત્માઓના જેવા કહ્યા છે, જે પુરુષો સ્ત્રી સ પ થી રહિત છે, તેમને મુક્ત પુરુષા જેવા જ માનવામા આવે છે . સ્ત્રી જ સસાર સાગરમા ડુબાડનારી છે, જેએ તેનાથી રહિત છે તે મુક્ત અથવા મુક્તસમાન છે.
હું સ સાર ! તને સઘળા જીવેા પાર કરી શકત, પરન્તુ આ અમળા (સ્ત્રી) રૂપી સબળ રુકાવટ તારા માર્ગની વચ્ચે નડે છે તે સર્વથા અન્યકારિણી છે અને નરક આદિ दुर्गतिगोमा सघ बनारी छे उधु पशु छे -" ससार तब दुस्तार" इत्याहि
“ હું સ સાર ! જે વચ્ચે આ દુસ્તરા (જેને પાર કરવાનુ દુષ્કર છે એવી), મદિરેણા (भाइ दृष्टिवाणी) अभिनी न होत तो तारी मा ने दुस्तरा पहवी (भार्ग) छे, से अई મુશ્કેલી ભરી વાત ન હોત એટલે કે જો કામિની ન હોત, તે તને (સંસારને) પાર કરવાનુ કાર્ય કઠન ન અનત ’
सु ८०
Page #648
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
सम्यकुलोत्पन्नापि कामिनी पुरुषाणां बन्धनायैव भवति यथा सुवर्णनिर्मितापि शृंखला बन्धाय भवति । तदुक्तम् -
"कामं कुलकलंकाय कुलजाताऽपि कामिनी । शृंखला स्वर्णजातापि बंधनाय न संशयः " ||२|| स्त्री हि मायाकारिणी मुकृतस्य खंडवित्री नृणां खंडनकारिका तथा नरकस्य भाजनं च भवतीति तदुक्तम् माया " प्रमदाद्युत्पथ" - मित्यादि । " प्रमदात्पथं नेतुं प्रयतन्ते शरीरिणाम्
मायाकरण्डी सुकृतस्य चण्डी नृणां विखण्डी नरकस्य हण्डी" || इत्यादि स्त्रीनिन्दया खीणामेव संसारमूलत्वकथनम् । अधुनापि दृश्यते अच्छे कुल में उत्पन्न भी कामिनी पुरुषों के बन्धन के लिए ही होती है, जैसे स्वर्ण की भी बनी सांकल बन्धनका ही कारण है । कहा भी है- "काम कुलकलंका" इत्यादि ।
'कामिनी भले ही सत्कुल में जन्मी हो फिर भी वह कुल के कलंक काही कारण होती है, यथा सोने की बनी हुई सांकल भी बन्धन के लिए ही होती है, इसमें संशय को अवकाश नहीं ।,
६३४
स्त्री मायाचार करने वाली, पुण्य का खंडन करने वाली खण्ड खण्ड करने वाली तथा नरक का पात्र होती है । कहा छुत्पथं नेतुं" इत्यादि ।
पुरुषों को
- " ग्रमदा
'स्त्री मनुष्य को उन्मार्ग में ले जाने का प्रयत्न करती है । वह माया की करंडी है, सुकृत को विनष्ट करने वाली चण्डी है और नरक की हंडी है' इत्यादि निन्दा करके स्त्रियों को ही भवभ्रमण का मूल कहा गया है ।
જેવી રીતે સેનાની સાંકળ પણ અન્ધનનું જ કારણુ અને છે, એજ પ્રમાણે સારા કુળમા ઉત્પન્ન થયેલી કામિની પણ પુરુષોને માટે અન્યનતુ જ કારણ બને છે. કહ્યુ પણ છે કે"काम कुलकल काय " प्रत्याहि
હે કામિની ભલે સદ્ગુળમા જન્મી હાય, પરન્તુ તે કુળના કલ કનું જ કારણ બને છે જેવી રીતે સેાનાની સાંકળ ખ ધનનું કારણ બને છે. એવીજ રીતે સહુલમા જન્મેલી હાય અવી સ્ત્રી પણ પુરુષને માટે અન્ધનનુ જ કારણ થઈ પડે છે તેમા ઞશયના અવકાશ જ નથી ”
સ્ત્રી માયાચાર કરનારી, પુણ્ય નુ ખ ડન કરનારી, પુરુષને સર્વથા નાશ કરનારી तथा नरश्र्नां यात्र३य होय हे उछु पशु छे -" प्रमदा त्पथ नेतु " त्याहि
સ્ત્રી પુરુષને ઉન્માર્ગે લઈ જવાના પ્રયત્ન કરે છે, તે માયાની ટોપલી જેવી છે, સુકૃતને નાશ કરનારી ચડી છે અને નરકની હ ડી (હાડી) છે”
Page #649
--------------------------------------------------------------------------
________________
समयार्थ चोधिनी टीका प्र अ २ उ. ३ साधूनां परिपहोपसर्गसहनोपदेशः ६३५ -महान्तोऽपि शास्त्राणां पारंगताः स्त्रीपाशपाशिताः संसारमेवानुवर्तन्ते । स्त्रीविरहिता अल्पमेधसोऽपि स्वेच्छया धर्मध्यानादौ संलग्ना भवन्ति । अतः स्त्रीसंपर्करहिता मुक्ततुल्या भवन्ति पुरुषाः । एवमेव स्त्रीणां कृते पुरुषा अपि ज्ञातव्याः। 'तम्हा' तस्मात् 'उड्ड' स्त्रीपरित्यागादूर्ध्वम् 'पासहा' पश्यत-स्त्रीपरित्यागादेव मुक्तिर्भवतीति पश्यत तथा ' कामाई' कामान् ये पुरुषाः । 'रोग' रोगवत् 'अदक्खु' अद्राक्षुः, यः पुरुषः कामभोगादिकं रोगमिव पश्यति सोऽपि मुक्तसम एव भवति ॥२॥
पुनरपि उपदेशान्तरमाह-'अग्गं वणीएहि इत्यादि ।
४
२
, म्लम्
अग्गं वणिएहि आहियं धारंती राईणिया इहं
एवं परमा महत्वया अक्खाया उ सराइभोयणा ॥३॥
छायाअयं वणिग्भिराहितं धारयन्ति राजान इह ।
एवं परमाणि महावतानि आख्यातानि सरात्रिभोजनानि।।३।। आज भी देखा जाता है कि शास्त्रों में पारंगत महान् पुरुप भी स्त्री के वन्धन मे बद्ध होकर संसार के अनुकूल ही आचरण करते हैं, और जो स्त्री से रहित है वे अल्पबुद्धि होते हुए भी अपनी इच्छा से धर्मध्यान आदि में लगे रहते हैं । अतः स्त्रीके सम्पर्क से रहित पुरुप मुक्त के समान है । इसी प्रकार स्त्रियों के लिए पुरुषको समझने चाहिए । इस कारण यह देखो कि स्त्री त्याग के पश्चात मुक्ति होती है। जिसने काम को रोग समझा, वह पुरुष भी मुक्त के समान ही है ॥२॥
આ પ્રકારે નિન્દા કરીને સ્ત્રીઓને જ ભવભ્રમણનું મૂળ કહેવામાં આવેલ છે આજ પણ એવું જોવામાં આવે છે કે શાસ્ત્રોમા પાર ગત મહાન પુરુષો પણ સ્ત્રીના બન્ધનમાં બધાઈને સંસારને અનુકૂળ આચરણ જ કરે છે, અને જે સ્ત્રીથી રહિત છે–સ્ત્રીમાં આસક્ત નથી, એવા પુરુષો અલ્પબુદ્ધિ વાળા હોવા છતા પણ સ્વેચ્છાથી ધર્મધ્યાન આદિમાં લીન રહે છે તેથી સ્ત્રીના સંપર્કથી રહિત પુરુષોને મુક્તાત્માઓના જેવા કહ્યા છે. એજ પ્રમાણે સ્ત્રીઓને માટે પુરુષો પણ સમજવા–એટલે કે જે સ્ત્રી પુરુષના સંપર્કનો ત્યાગ કરે છે, તે પણ મુક્તાત્મા સમાન જ છે આ ગાથા દ્વારા એ વાતનું પ્રતિપાદિત કરવામાં આવી છે કે સ્ત્રીને ત્યાગ કર્યા બાદ જ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. જેણે કામને રેગ સમાન માન્ય છે, તે પુરુષ પણ મુક્તના સમાન છે. જે ગાથા ૨ છે
Page #650
--------------------------------------------------------------------------
Page #651
--------------------------------------------------------------------------
________________
-
समयार्थबोधिनी टीका प्र श्रु. अ २ 3 ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६३७
टीका'इह, अस्मिन् लोके 'वणिएहि वणिग्भिः 'आहिय' आहित दरदेशादानीतम् 'अग्गं' अग्रयम् प्रशस्तं रत्नादि 'राईणिया' राजानः 'धारती' धारयन्ति ‘एवं' अनेन प्रकारेण 'अक्खाया, आख्यातानितीर्थकरद्वारा आख्यातानि प्रतिपादितानि 'सराइभोयणा' सरात्रिभोजनानि = रात्रिभोजनविरमणसहितानि 'परमा'परमाणि = परमोत्कष्टानि 'महन्वया' महाव्रतानि पंच साधुभिरेव धार्यन्ते । यथा वणिग्भिईरदेशादानीतानि महार्हरत्नानि राजानो धारयन्ति, तथा तीर्थकरप्रतिपादितानि सरात्रिभोजनविरमणपंचमहाव्रतानि साधुपुरुपैर्धार्यमाणानि भवन्ति । ते के साधवः ये संयमानुष्ठाने सिंह इव शूरा भवन्ति, स्त्र्यादिसंपर्करहिता भवन्तीति भावः ॥३॥
-टीकार्थइस लोक में व्यापारियो द्वारा दर देशान्तर से लाये हुए उत्तम रत्न आदि को राजा महाराजा धारण करते हैं, इसी प्रकार तीर्थंकर के द्वारा कथित रात्रिभोजनविरमण के साथ उत्कृष्ट पांच महाव्रतों को साधु पुरुप ही धारण करते हैं।
आशय यह हैं जैसे दूर देशसे व्यापारियों द्वारा लाए हुए उत्तम एवं महान् पुरुषों के योग्य रत्नों को राजा धारण करते हैं, उसी प्रकार तीर्थकरों के द्वारा निरूपित रात्रिभोजनविरमण सहित पांच महाव्रतों को साधु पुरुष ही धारण करते हैं। साधु भी वही धारण करते हैं जो सिंह के समान शूर होते हैं और स्त्री आदि के सम्पर्क से रहित होते हैं ॥३॥
-अर्थઆ લોકમાં વ્યાપારીઓ દ્વારા દૂર દૂરના દેશોમાંથી લાવવામાં આવેલા ઉત્તમ રત્ન વગેરેને જેવી રીતે રાજા મહારાજા ધારણ કરે છે, એ જ પ્રમાણે તીર્થ કર દ્વારા ઉપદિષ્ટ રાત્રિભેજનવિરમણ સહિત ઉત્કૃષ્ટ પાચ મહાવ્રતોને સાધુ પુરુ જ ધારણ કરે છે
આ કથનનુ તાત્પર્ય એ છે કે દૂર દૂરના દેશોમાથી વ્યાપારીઓ દ્વારા જે બહુમૂલ્ય રત્નાદિકેને લાવવામા આવે છે તેને કોઈ સાધારણ મનુષ્ય ધારણ કરી શકતો નથી પણ રાજા મહારાજાઓ જ ધારણ કરે છે, એ જ પ્રમાણે તીર્થ કરે દ્વારા નિરૂપિત રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતને સાધુ પુરુષે જ ધારણ કરે છે કેઈ સામાન્ય સાધુ તેને ધારણ કરી શકતું નથી, પરંતુ સિહના સમાન શૂથ્વીર અને સ્ત્રીઓના સંપર્ક આદિથી રહિત સાધુઓ જ તેને ધારણ કરી શકે છે કે ગાથા ૩ છે
Page #652
--------------------------------------------------------------------------
________________
६३८
सूत्रकृताइसूत्रे
२०८
जे इह सायाणुगा नरा अज्झोववन्ना कामेहि मुच्छिया
९ १० १४ १२ १५ १३ ११ किवणेण समं पगमिया न वि जागति समाहिमाहित॥४।
छाया य इह सातानुगा नरा अध्युपपन्नाः कामेषु मूच्छिताः । कृपणेन समं प्रगभिता नापि जानन्ति समाधिमाख्यातम् ॥४॥
अन्वयार्थ:(इह) इहलोके (जे नरा) ये नराः (सायाणुगा) सातानुगाः= सुखशीलाः (अज्झोववन्ना) अध्युपपन्नाः =ऋद्धिरससातगौरवेपु गृद्धाः, तथा (कामेहिं) कामेषु = शब्दादिपु (मुच्छिया) मूच्छिताः (किवणेण) कृपणेन इन्द्रियपराजितेन(सम)
शब्दार्थ-'इह-इह' इसलोकमें 'जे नरा-ये नराः' जो मनुष्य 'सायाणुगा सातानुगाः' सुख के पीछे चलते हैं 'अज्झोववन्ना-अध्युपपन्नाः' तथा ऋद्वि रस और साता गैरवमें आसक्त है एवं कामेहि-कामेषु शब्दादि काममोगों में मुच्छिया-मूच्छिताः' आसक्त है 'किवणेण-कृपणेन । वे इन्द्रिय लंपटों के 'समं-समम्' समान् 'पगभिया-प्रगल्भिताः' धृष्टता पूर्वक कामभोगका सेवन करते हैं 'अहियंपि-आहितमपि' ऐसे लोग कहने पर भी 'समाहि-समाधिम् समाधि धर्मध्यानको 'न-न' नहीं 'जाणंति-जनन्तीति' जानते हैं ॥४॥
-अन्वयार्थ:इस लोक में जो मनुष्य सुखशील आरास चाहने वाले होते हैं, ऋद्धि रस और साता के गौरव में आसक्त हैं तथा शब्दादि कामभोगो में मूर्छित हैं,
शा- 'इह-इह' मा सोभा जे नरा-ये नरा'ने मनुष्य 'सायाणुगा-साता. नुगाः' सुमनी पाछ या छ 'अज्झोववन्ना-अध्युपपन्ना' तथा ऋद्धिरस गमन साता गैरवमा सासरत छ मेवम् 'कामेहि -कामेपु' शण्ट पोरे अमलागीमा 'मुच्छियामूच्छिता' मासरत छ 'किवणेण कृपणेन' ते धान्द्रय ८ पटोना 'सम -समम्' समान 'पगभिया-प्रगल्भिता' टतापू: आमलोगनु सेवन ४२ छ 'अहिय पि-आहितमपि' मावा सो ४ा छता ५४ 'समाहि-समाधिम्' समाधि-मध्यानने 'न-न' नथी 'जाण ति-जानन्तीति' andu ॥ ४ ॥
-सूत्राथઆ લેકમ જે મનુએ સુખશીલ આરામને પસન્દ કરનારા હોય છે ઋદ્ધિ, રસ અને સાતાના ગૌરવમા આસક્ત છે, તથા શબ્દાદિ કામગોમાં મૂર્ણિત છે, તેઓ કૃપણાના
Page #653
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २उ ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेश ६३९ समाः (पगभिया) प्रगल्भताः धृष्टतां गताः (आहियं वि) आहितमपि कथितमपि ( समाहिं) समाधिं = धर्मध्यानरूपम् (न) न ( जाणंति) जानन्तीति || ४ || टीका
,
'इह' इहलोके 'जे नरा' ये नराः = ये पुरुषाः 'सायाणुगा' सांतानुगाः सातं सुखं वैषयिकं खक्चन्दनवनितादिजन्यमैहिकम्, स्वर्गादिकं च पारलौकिकम् तदनुगच्छन्तीति सातानुगाः सुखान्वेषिणः । “शर्मसातसुखानि च' इत्यमरोक्तेः । तथा 'अज्ञोववना' अभ्युपपन्नाः--ऋद्धिरससातगौरवेषु आसक्ताः तथा 'कामेहि मुच्छिया' कामेषु मूच्छिता:= इच्छामदनरूपेषु कामेषु मूच्छिताः कामोत्कटतृष्णाः कामेषु तृष्णावन्तः 'किवणेन समं पगव्भिया' कृपणेन समं प्रगल्भिता:= कृपणो दीनः इन्द्रियाधीनस्तेन तुल्यं धृष्टतां गताः । अथवा उभयकालप्रति - लेखनादिकानां क्रियाणामकरणेनाऽल्पदोषेण संयमो न नश्यतीति प्रमादवन्तः वे कृपणो के समान अर्थात् इन्द्रियों द्वारा पराजितो के समान धृष्टता को प्राप्त है । वे कही हुई भी समाधि को नहीं जानते हैं ||४|| - टीकार्थ
इस जगत् में जो मनुष्य माला चन्दन स्त्री आदि द्वारा होने वाले इस लोक संबंधी वैषयिक सुख का तथा स्वर्ग आदि पारलौकिक सुख का ही अन्वेषण करते रहते हैं, तथा जो ऋद्धिगौरव, रसगौरव और सातागौरव में आसक्त हैं और जो इच्छा तथा मदनरूप कामों में मूर्च्छित है - कामभोगों की तीव्र लालसा वाले हैं- कामो में तृष्णावान् हैं, वे इन्द्रियों के अधीन ढीठ होकर कामभोगों का सेवन करते हैं । अथवा दोनों समय प्रतिलेखन न करने से या अल्प दोष से संयम नष्ट थोडे ही हो जाएगा, ऐसा सोचने वाले સમાન એટલે કે ઇન્દ્રિયા દ્વારા પરાજિતાના સમાન ધૃષ્ટતાયુક્ત જ છે એવા પુરૂષોને સમાધિ સમજાવવા છતા પણ તેઓ સમજતા નથી ૫૪
- टीडार्थ
આ લેાકામાં જે મનુષ્યેા માળા, ચન્દ્વન, સ્ત્રી આદિ દ્વારા પ્રાપ્ત થતા આ લાકના વૈયિક સુખનુ અને સ્વર્ગાદિ પારલૌકિક સુખનુ જ અન્વેષણ (શેષ) કરતા રહે છે, તથા જેએ ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતાગૌરવમા આસક્ત છે, અને જેએ ઇચ્છા તથા મદન રૂપ કામેમા મૂતિ છે-કામભેગોની તીવ્ર લાલસાવાળા છે, તેઓ ઇન્દ્રિયાના દાસ અનીને કામભોગોનુ સેવન કર્યા કરે છે અને તેમ કરવામા મિલકુલ લજ્જા કે સ કેચ અનુભવતા નથી અથવા “ અન્ને સમય પ્રતિલેખના (લેવા) ન કરવાથી અથવા નાના નાનાં દોષો થઇ જવાથી સયમ ઘેાડા જ નષ્ટ થઈ જવાનો છે! ” એવે વિચાર કરનારા
Page #654
--------------------------------------------------------------------------
________________
६४०
सूत्रकृताङ्गको इन्द्रियलोलुपेन समं धृष्टतावन्तः, इत्थंभूताः असंयताः पुरुषाः 'आहियं वि समाहि' आख्यातमपि समाधिम् आख्यातं कथितमपि समाधि समाधिधर्मम् परप्रोच्चारितमपि 'न जाणंति' न जानन्ति । अस्मिन् लोके यः पुरुषः सुखमेवान्वेति, तथा ऋद्धिरससातगौरवेपु आसक्तः, तथा कामभोगादि लोलुपः स इन्द्रियपराजितः सन तुल्य एव कामसेवने धृष्टः स कथितमपि धमध्यानादिकं न जानन्ति । प्रथमं प्रायः गणोत्येव नहि, कदाचित् श्रताप अश्रतमित्युपेक्षते । श्रवणे कृतादरोपि नैवावधारयितुं शक्नोति-इति भावः ॥४॥
पुनरपि उपदेशान्तरं प्रस्तौति सूत्रकारः-'वाहेण जहा' इत्यादि ।
मूलम्
४
वाहेण जहा व विच्छए अवले होइ गवं पचोइए से अंतसो अप्पथामए नाइवहइ अवले वि सीयइ ॥४॥
७
११
९
१२
छायाचाहेन यथा वा विक्षतोऽवलोभवति गौः प्रचोदितः ।
सोन्तशोऽल्पस्थामा नातिवहत्यवलो विपीदति ॥५॥ प्रमादगील पुरुप हैं वे इन्द्रियलोलुप के समान धष्टता वाले हैं। इस प्रकार के असंयमी पुरुष समाधिधर्म को कहने पर भी नहीं समझते है।
अभिप्राय यह है-इस लोक में जो पुरुप सुख की ही तलाश में रहता है ऋद्धि रस सातागौरव में आसक्त है तथा कामभोग आदि में लोलुप है, वह इन्द्रियों से पराजित होकर पराजितों के समान ही कामसेवन में धृष्ट हो जाता है। वह कहने पर भी धर्मध्यान आदि को नहीं जानता है। प्रथम तो वह सुनता ही नहीं, कदाचित् मुना तो भी अनसुना कर देता है, आदरपूर्वक मुनता भी है तो उसे समझ नहीं पाता॥४॥ પુરુષ પ્રમાદશીલ જ છે તેઓ ઈન્દ્રિયલુપ માણસેના જેવા જ છે એવા પુરુષને ગમે તેટલું કહેવામાં આવે, તે પણ સમાધિધર્મને તેઓ સમજતા નથી.
આ કથનનો ભાવાર્થ એ છે કે–આલેકમા જે મનુષ્ય સુખની જ શોધમાં રહે છે, ત્રાદ્ધિ, રસ અને સાતગૌરવમાં આસક્ત રહે છે. તથા કામોગાદમાં જ
લુપ રહે છે, તેઓ ઈન્દ્રિ દ્વારા પરાજિત થઈને પરાજિતના સમાન જ (ગુલામોની જેમ) કામસેવનમાં ધૃષ્ટ (લજજા રહિત) થઈ જાય છે તેમને ગમે તેટલું કહેવામાં આવે છતા પણ ધર્મધ્યાન આદિને તેઓ જાણતા જ નથી. સામાન્ય રીતે તે આવા માણસો ધર્મધ્યાનની વાતજ સાળતા નથી અને કદાચ સાંભળે છે, તે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. કદાચ આદર પૂર્વક સાંભળે છે, તે તેને સમજી શકતા , नथी. ॥४॥
Page #655
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. अ २ उ. ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६४१
___ अन्वयार्थः(जहा) यथो वा (वाहेण) वोहकेन (विच्छए) विक्षता-ताडितः (पचोइए) प्रचोदितः प्रेरितः (अबले गवं) अवलो गौ: दुर्वलो गौः न प्रचलति किन्तु (से) सः (अप्पथामए) अल्पस्थामा =अल्पसामर्थ्यवान् (अबले) अवलो = दुर्वलः (अंतसो ) अंतशा मरणान्तमपि (नाइवहइ) नातिवहति भारं बोहु समर्थों न भवति अपि तु (विसीयइ) विपीदति पंकादौ इति ॥५॥
सूत्रकार पुनः उपदेश करते है-पाहेण जहा" इत्यादि।
शब्दार्थ-'जहा-यथा' जिसप्रकार 'वाहेण-वाहेन' गाडीवान् के द्वारा 'विच्छए-विक्षतः' चाबुक मारकर 'पचोइए-प्रचोदितः' प्रेरित किया - हुआ 'अवले गवं-अवलो गौः' दुर्वल चैल चलता नहीं है, परंतु 'से-सः' वह 'अप्पथामए-अल्पस्थामा' अल्पसामर्थ्य वाला 'अवले-अवल:' दुर्वल वैल 'अंतसो-अन्तशः' मरण पर्यन्तभी 'नाइवहइ-नातिवहति' भारवहन नहीं कर सकता है परंतु 'विसीयइ-विपीदति' कीचड आदि में फंसकर क्लेश भोगता है ।।५।।
-अन्वयार्थजैसे वाहक (गाडीवान्) के द्वारा ताडना पाने पर और प्रेरित होने पर भी दुर्वल वैल चलता नहीं, सामर्थ्यहीन और निर्वल होने के कारण मरण पर्यन्त भी वह भार वहन करने में समर्थ नहीं होता, किन्तु कीचड आदि में फस कर दुःखी होता है ||५||
सूत्र।२ पहेश मापता हे छ 3- “ वाहेण जहा" त्याह
val.-'जहा-यथारे रे 'वाहेण-वाहेन' डीवाणाना द्वारा 'विच्छएविक्षत' या भारीने 'पचोईप-प्रचोदित' प्रेरित ४२८ 'अवले गव -अचलो गो' दुषण यासते! नथी, परंतु 'सेस' ते 'अप्पयामर-अल्पस्थामा २८५ सामथ्र्य चाणा 'अवले-अबर' g ue 'अतसो-अतश' भ२५ पर्यन्त ५ 'नाइवहइ-नातिवहति' मावान री शते! नथी परंतु 'विसीयइ-विषीदति' अ६५ वगेरेमा साने देश मौजवे छे. ॥ ५॥
___-सूत्रार्थ - ગાડું હાંકનાર માણસ દ્વારા ગમે તેટલી મારપીટ આદિ કરવામાં આવે તે પણ દુર્બળ બળદ ચાલતો નથી સામર્થહીન અને નિર્બળ હેવાને કારણે તે મરણ પર્યન્ત પણ ભારને વહન કરી શકવાને સમર્થ હોતો નથી, એવો બળદ તે પોતાની કમજોરીને કારણે કાદવ આદિમાં ફસાઈને દુખી જ થાય છે પા સુ ૮૧
Page #656
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
૨૨
%3D
D
टीका'जहा' यथा 'बाहेन बाहेन रथचालकेन 'विच्छए' विक्षत:-वि-विशेषण क्षतः कशातस्ताडितः सन् 'पचोइए' प्रचोदितः प्रेरितः 'अवले' अवल: दुर्वल! गवं' गौः प्रचलितुं न शक्नोति दौर्बल्यात् किन्तु 'से' सः 'अप्पथामए' अल्पसामर्थ्यवान् 'अबले अवलः वलरहितः 'अंतसो' अन्तगः 'नाइवहइ' नातिवहति भारं नातिवहति, भारवहने समों न भवति, अपि तु 'विसीयइ, विपीदति पंकादौ मग्नः अतिशयेन दुःखी भवति । यथा वाहकेन कशादिना ताडितोऽपि दुर्वलो गवादिः क्लिष्टं मार्ग नातिक्रामति । अपितु अल्पसामर्थ्यहेतुना विपममार्गे क्लिश्यति। किन्तु स्वल्पवलात् भारवहनं नैव करोति तथा कामादिषु आसक्तोऽपि पश्चादन्ते दुःखी भवतीति भावः ॥५॥
-टीकार्थजिस प्रकार रथचालक (गाडीवान) के द्वारा कोडे से ताडित होने पर भी दुर्बल बैल अपनी दुर्बलता के कारण चलने में समर्थ नहीं होता, अपि तु सामर्थ्य, हीन और बलहीन हो कर मारवहन नहीं करता है, कीचड आदि में फँस कर अत्यन्त दुःखी होता है । __अभिप्राय यह है कि गाडी चलाने वाला यदि दुर्वल बैल को ताडना करे तो भी वह विपम मार्ग में चल नहीं सकता और भार वहन करने में समर्थ नहीं होता, उसी प्रकार काम आदि मे आसक्त पुरुष भी अन्त में दुःखी होता है।।५॥
- - રથ અથવા ગાડીને જોડવામાં આવેલ નિર્બળ બળદને સારથિ અથવા ગાડીવાળા ગમે તેટલી લાકડીઓના પ્રહાર કરે, ગમે તેટલા ચાબુક ફટકારે, છતા પણ ભારવહન કરવાને અસમર્થ એ તે કમજોર બળદ તેને વહન કરવાને સમર્થ થઈ શકતો નથી એ કમજોર બળદ આખરે કાદવકીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે.
જેવી રીતે કમજોર બળદને ગમે તેટલે મારવામાં આવે છતાં પણ તે વિષમ માર્ગ પર ગાડી ખેંચી શકતું નથી, એને કાદવ કીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે. એજ પ્રમાણે કામગોમાં આસક્ત પુરુષને ગમે તેટલે ઉપદેશ આપવામા આવે, અને પરલેક (નરકાદિને) ભય બતાવવામાં આવે. તે પણ તે સમજતો જ નથી. અને અન્ત દુઃખી જ થાય છે. ગાથા પણ
Page #657
--------------------------------------------------------------------------
________________
%
D
समयार्थ घोधिनी टीका प्र श्रु अ २ उ २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश' ६४३ पुनरप्युपदिशति सूत्रकार:-~-एवं कामेसण, इत्यादि ।
मूलम्एवं कामेसणं विऊ अजसुए पहएज संयवं। कामी कामे ण कामए लद्धे वोवि अलद्धे कण्हुई ॥६॥
छायाएवं कामैपणायां विद्वान् अद्यश्वः प्रजह्यात्संस्तवम्। कामी कामान कामयेत् लब्धान् वाप्यलव्धान् कुतश्चित्।।६॥
अन्वयार्थ (एवं) एवम् उपर्युक्तप्रकारेण(कामेसण)कामेपणायां शब्दाद्युपभोगरूपायां(विऊ) विद्वान् निपुणः (अज्जसुए) अद्यश्वः (संथवं ) संस्तवम् परिचयं कामैपणाम्
सूत्रकार पुनः उपदेश देते हैं-"एवं कामेसणं"
शब्दार्थ-'एवं-एवम्' उपर्युक्त प्रकार से 'कामेसण-कामेपणायाम्' शब्दादि विषयों के अन्वेपण में 'विऊ-विद्वान्' निपुण पुरुप 'अन्जमुए-अद्यश्वः' आज या कल 'संथचं-संस्तवम् विपय भोग की एपणा को 'पहएज-प्रजह्यात्' छोड़ देवें एसा विचार ही करता है परंतु 'कामी-कामी' कामी पुरुप 'कामे-कामान्' काम भोगों की 'न कामए-न कामयेत्' कामना न करे एवं 'लद्धे वावि-लब्धान् अपि' प्राप्त हुए कामभोगों को भी 'अलद्ध-अलब्धान्' न मिले के समान 'कण्हुइ-कुतश्चित्' उसमें कभी आसक्ति न करें ॥६॥
-अन्वयाथेइस प्रकार शब्दादिरूप कामों की गवेपणा में निपुण पुरुप ऐसा' सूत्रधार quी ॥ प्रभारी पहेश मापेछ-" एव कामेसण " त्या
शार्थ - 'एव -एवम्' उपर्युत प्राथी 'कामेसण-कामेपणायां' शर्ट कोरे विषयाना अन्वेषणमा विऊ-विद्वान्' निपुण ५३५ 'अजसुए-अद्यश्व' या मथवा दो 'सथव -स स्तवम्' विषयमांगनी मेषाने 'पहएज-प्रजह्यात्' छोडी मेवा दिया२४ ४२ छ ५२तु छोडते नथी, ५२तु 'कामी-कामी अभी ५३५ 'काभे-कामान् अम. भागानी 'न कामए-न कामयेत्' मना ना ४२ मेवम 'लद्धे वावि लब्धान् अपि प्राप्त थयेस सभागाने पशु 'अलद्धा-अलव्धान्' ना भक्ष्याना समान 'कण्हुइ-कुतश्चित्' तेभा કદી પણ આસક્તિ ના કરે છે ૬ - એજ પ્રમાણે શબ્દાદિ રૂપ કામોની ગવેષણ (ધ, તલાશ) કરવામાં નિપુણ :
-सूत्र-
Page #658
--------------------------------------------------------------------------
________________
६४६
सूत्रकृतान सत्र वाच्यम्' यदि एवं मतिस्तदा वच्मि-मोक्षस्य त्यागः कथं न विहितः, तस्यापि अनेकविधकष्टकार्यजन्यत्वात् । न हि दुःखसंयोगात् त्यागो युक्तः । किन्तु दुःखपरिहाराययत्नातिशयो विधेयः । 'नहि मृगाः सन्तीति शालयो नोप्यन्ते" इति न्यायात् , इत्याशङ्कायां-कामादीनामसारत्वेन दुःखपरंपराजनकत्वात् कामः त्यक्तव्य एवेत्युपदिशति सूत्रकारः-'मा पच्छा असाहुया' इत्यादि ।
मूलम्मा पच्छा असाहया भवे अच्चेहि अणुसास अप्पगं । अहियं च असाहु सोयइ, से थणइ परिदेवइ वह ॥७॥
छायामा पश्चादसाधुता भवेद् अत्येहि अनुशाधि आत्मानम् । अधिकं चासाधुः शोचते स स्तनति परिदेवते बहुः ॥७॥
कहा जाय तो मैं यह कहता हूँ कि मोक्ष का भी परित्याग करना चाहिए क्योंकि वह भी अनेक प्रकार के कष्टों से प्राप्त होता है। दुःखों का संयोग होने से उनका त्याग कर देना उचित नहीं है हॉ दुःखो से बचने का ही खुब प्रयत्न करना चाहिए । कहावत है -" न हि मृगाः सन्तीति शालयो नोप्यन्ते” इति न्यायात् हरिण है अतएव धान्य ही वोना बंद नहीं कर दिया जाता । इस आशंकापर अतएव सूत्रकार यह उपदेश करते है कि काम आदि निस्सार हैं और दुःखो की परम्परा को उत्पन्न करते हैं -"मा पच्छा असाहुया" इत्यादि
પણ કરી શકાય કે મેક્ષનો પણ પરિત્યાગ કર જોઈએ, કારણ કે અનેક પ્રકારના કષ્ટ સહન કર્યા બાદ મેક્ષની પ્રાપ્તિ થાય છે દુખને સોગ ઉત્પન્ન કરનાર હોવાથી તેમને ત્યાગ કરે ઉચિત નથી, હા, દુખથી બચવા માટે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું પણ છે– 3-" नहि मृगा. सन्तीति शालयो नोप्यन्ते " " २६। छे, माटे धान्यनुवावेतर જ બધ કરીદો, એવુ કઈ સ્વીકારતુ નથી” એજ પ્રમાણે દુખને સંગ હોવાથી કામોને પણ ત્યાગ કરવાનું કેઈ કહેતે તેને પણ સ્વીકારી શકાય નહીં. આ શકાનું નિવારણ કરવાને માટે સૂત્રકાર કહે છે કે કામગો નિસાર છે અને દુખની પરંપરાના
न छ'-" मा पच्छो असाहया" त्याहि-.
Page #659
--------------------------------------------------------------------------
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. साधूनां परिपहोपसर्ग सहनोपदेश
६४७ ___अन्वयार्थः(पच्छा) पश्चात् (मा) मा (असाहुया भवे) असाधुता कुगतिगमनादि रूपा भवेत्, अतः (अच्चेहि) अत्येहि विपयसंगादात्मानं मोचयेत्यर्थः, (अप्पगं) आत्मानम् (अणुसास) अनुशाधि-आत्मनः शासनं कुरु (असाहु) असाधुः हिंसादिकारी पुरुषः (अहियं च) अधिकं च (सोयइ) शोचति (से) सः (थणइ) स्तनति सशब्दं निःश्वसिति तथा (बहू परिदेवइ) बहु परिदेवते (बहु) अत्यधिकं परिदेवते विलपति ॥७॥
टीका'पच्छा' पश्चात् 'मा असाहुया भवे' असाधुता मा भवेत् दुर्गतौ गमनं न भवतु इति विचार्य, 'अच्चेहि अप्पगं' अत्येहि विषयसेवनतः
शब्दार्थ-'पच्छा-पश्चात्' पीछे 'मा-मा' नहीं असाहुया भवे--असाधुता भवेत दुर्गतिगमन हो इसलिये 'अच्चेहि-अप्पगं' 'अत्येहि-आत्मानम्' विषयसेवन से अपने आत्माको अलग करो 'अणुशास-अणुशाधि' शिक्षा दो 'असाहु-असाधुः' हिंसादि करने वाला असाधु पुरुष 'अहियं च-अधिकं च अधिक रूपसे 'सोयदशोचति' शोक करता है 'से-स: वह 'थणइ-स्तनति' अधिक चिल्लाता है तथा 'वहू परिदेवइ-बहु परिदेवते' अधिक रूप से विलाप करता है ॥७॥
-अन्वयार्थ - ___ वाद में कुगति गमन आदि रूप असाधुता न हो अतः अपनी आत्मा को विपयों से पृथक् कर लो, आत्मा पर शासन करो असाधु पुरुप को संयम रहित पुरुप को शोक करना पड़ता है ऊची श्वासे लेनी पड़ती है और अत्यन्त विलाप करना पड़ता है ॥७॥
-टीकार्थपश्चात् असाधुता न हो अर्थात् दुर्गति में गमन न करना पडे, ऐसा
शहाथ-पच्छा-पश्चात् पाछ 'मा-मा' नन 'असाहुया भवे-अमाधुता भवेत्' हुतिगमन थाय असा भाटे 'अच्चेहि अत्येहि अप्पग आत्मानम् विषय सेवनथी
मात्माने मदाग ४ मने पाताना मात्माने 'अणुशास-अणुशाधि' शिक्षा माप। 'असाहु-असाधु' हिसा वगेरे ४२वावा असाधु५३ष 'अहिय च-अधिक च' अधिः ३५थी सोयइ-शोचति' ।४२ छ 'से-स"ते 'थणइ-स्तनति' पधारे मुभी पा छे तथा बहु परिदेवई - बहु परिदेवते' पधारे ३५थी. विला५ ४२ छ. ॥ ७॥
-सूत्रार्थપાછળથી (આ ભવનું આયુષ્ય પૂરું કરીને) દુર્ગતિગમન આદિ અસાધુતાની પ્રાપ્તિ ન થાય, તે ભાવનાથી આત્માને વિષયમાથી અલગ કરી દો. આત્મા પર શાસન કરે આ સાધુ પુરુષને (સ યમ રહિત પુરુષને) શેક કરવો પડે છે, નિસાસા નાખવા પડે છે અને અત્યન્ત વિલાપ કરવો પડે છે પાછા
-टी :મનુષ્યભવ સબધી આયુષ્ય પૂરું કરીને અસાધુતા પ્રાપ્ત ન થાય-દુર્ગતિમાં જવું ન
Page #660
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्रे
६४८
आत्मानं पृथक्कुरु । 'अणुसास' अनुशाधि, आत्मानमिति शेषः । विषयसेवनेन आत्मा अधोगतिं यातीति अतो विपयसेवनं न कर्त्तव्यमित्येवमात्मान मुपदिश, हे भव्य ! ' असाहु' असाधुः पुरुषः सदसद्विवेकरहितः 'अहियं च' अधिकम् ‘सोयइ' शोचति = परमाधार्मिकैः नरकादौ पीड्यमानो दुःखमनुभवति 'से थण' स स्तनति = तिर्यक्षु वा क्षुधादिवेदनाग्ररतोऽत्यर्थ स्तनति सशब्दं निःश्व सिति, तथा 'वह परिदेव' बहु परिदेवते= क्रन्दति 'हा मातम्रियते इत्यादि चिलपति मरणानन्तरं दुर्गतौ पातो नैव भवेदिति विपयसेवनात् स्वात्मानं पृथक् कुर्यात् तथा स्वात्मानं शिक्षयेत यतः क्षणमात्रसुखजनकबहुकालदुःखजनकमोक्ष विपक्षभूतकामभोगाना सेवमानाः बहुशोकं कुर्वन्ति, अनेकशो
L
विचार कर अनुशासन करो अर्थात् ऐसा उपदेश करो कि विपयसेवन से आत्मा अधोगति को प्राप्त होता है, अतएव विषयों का सेवन करना उचित नहीं है हे भव्य ! जो पुरुष असाधु है अर्थात् सत् असत् के विवेक से रहित है, वह नरक आदि गतियों में परमाधार्मिकों द्वारा पीडित होकर दुःख का अनुभव करता है । तिर्यच गति में उत्पन्न होकर भूख आदि की वेदनाओं से ग्रस्त होकर अत्यन्त दुःखित होता है तथा 'हाय माता, मरा' इत्यादि रूप से आक्रन्दन करता है ।
तात्पर्य यह है कि आत्मा को दुर्गति में गिरने से बचाने के लिए विषयसेवन से पृथक् करना चाहिये और उसे सीख देनी चाहिये, क्योंकि क्षण भर सुख देने वाले और चीरकाल तक - दुःख देनेवाले तथा मोक्ष के
પડે, એવા વિચાર કરીને અનુશાસન કરે એટલે કે આત્મા પર શાસન કરા એવે ઉપદેશ આપે કે વિષયાનુ સેવન કરવાથી આત્માને અધેાગતિમા જવુ પડે છે, તેથી વિષષ્યાનુ સેવન કરવુ તે ઉચિત નથી. હે ભવ્ય ! જે પુરુષ અસાધુ છે એટલે કે સત્ સત્તા વિવેકથી રહિત છે તે નરકાદિ ગતિએમા પરધાર્મિક દ્વારા ખૂબ જ પીડિત થઇને અત્યન્ત ૬ ખના અનુભવ કરે છે, કદાચ તિ`ચ ગતિમા પશુ આદિ રૂપે તેની ઉત્પત્તિ થાય, તે તેને ભૂખ, તરસ આદિ વેદના સહન કરવી પડે છે “એ માપરે ! મરી ગયે” ઇત્યાદિ રૂપે આકદ કરવા છતા પણ તે દુખમાથી તે છુટકારા મેળવી શક્તે નથી
આ કથનના ભાવાર્થ એ છે કે આત્માને દ્રુતિમાં પડતા અટકાવવા હાય, તે તેને તેને વિષય સેવનથી પૃથક્ કરવા જોઇએ, અને તેના પર અકુશ રાખવા જોઇએ. તેને એવી શિખામણુ દેવી જોઇએ કે ક્ષણ ભર સુખદેનારા અને દીર્ઘ કાળ સુધી દુખ દેનારા તથા મેાક્ષના વિરોધી કામભેાગોનું સેવન કરનારા જીવેાને નરકાદિ દુČતિમાં ઉત્પન્ન થઇને ખૂબ જ શાક સહન કરવા પડે છે, અનેક વાર આક્રંદ કરવુ પડે છે. પરમાધામિક દેવા દ્વારા
Page #661
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ ३ साधूनां परीपहोपसर्ग सहनोपदेश' ६४९ रुदन्ति, नरकनिगोदादौ अनन्तकालं परिभ्रमति च, अतो विषयसेवनं न कर्तव्यम् । विषयसेवनेनैव विपयिणां जीवानां जन्ममरणादयो भवन्तीत्यादिरूपेण आत्मनोऽनुशासन विधेयमिति भावः ॥७॥
पुनरपि समुपदिशति-'इह' इत्यादि ।
१२
इह जीवियमेव पासहा तरुणए वाससयस्स तुट्टइ।
८ १० ९ ११ । १२ इत्तरवासे य बुझह गिद्ध नरा कामेसु मुच्छिया ॥८॥
छायाइह जीवितमेव पश्यत तरुणक वर्षशतस्य त्रुटयति ।
इत्वरवासं च बुध्यध्वं गृद्धनरा कामेपु मूछिताः ॥८॥ विरोधी कामभोगों का सेवन करने वाले जीवों को बहुत शोक करना पडता है, अनेको वार रुदन करना पड़ता है और अनन्त काल तक नरकनिगोद आदि में परिभ्रमण करना पडता है । अतएव विषयों का सेवन नहीं करना चाहिये। विपयसेवन से ही जीवों को जन्म मरण करना पड़ता है । इस प्रकार आत्मा का अनुशासन करना चाहिये ॥७॥
पुनः उपदेश करते हैं --- "इह” इत्यादि ।
शब्दार्थ-'इह-इह' इस लोक में 'जीविययेव-जीवितमेच' जीवन को ही 'पासहा-पश्यत' देखो 'वारासयस्स-वर्पशतस्य' सौ वर्षकी आयुवाले पुरुषका भी जीवन 'तरुणए-तरुणे युवावस्था में ही 'तुट्टइ-टयति' नष्ट हो जाता है यह जीवन को 'इत्तरवासे य-इत्वरवासं च' थोडे दिनके निवास तुल्य 'वुज्झह-वुध्यध्वम्' समजो 'नरा-नराः' क्षुद्र मनुष्य 'कामेसु-कामेपु' शब्दादि તેમને નરકાવાસમા અસહા ત્રાસ આપવામા આવે છે, એવા જીને અન ત કાળ સુધી નરક નિગોદ આદિ દુર્ગતિમાં ભ્રમણ કવુ પડે છે તેથી વિષયેનું સેવન કરવું જોઈએ નહીં વિષયાનુ સેવન કરવાથી જ જીવને જન્મ મરણ કરવા પડે છે. આ પ્રકારે આત્માનું અનુશાસન કરવુ જોઈએ ગાથા ૭
मा पहेश मापता सूत्रा२ छ - " इह" या
शा-'इह-इह' सोभा 'जीवियमेव-जीवितमेव' बनने 'पासहापश्यत' व 'वाससबस्स-वशतस्य' सोवनी आयुष्यात ५३षनु पए वन 'तरुणए-तरुणे' युवान अवस्थामा १८ 'तुट्टइ-त्रुटयति' नट तय छ ।
वनने 'इत्तवासे य-इत्तरवाल च' यो विसना निवास तुझ्य 'वुमह-बुध्यध्वम् સુ ૮૨
Page #662
--------------------------------------------------------------------------
________________
६५०
अन्वयार्थ:
(e) इहास्मिन् लोके ( जीवियमेव ) जीवितमेव (पासा) पश्यत ( वाससयस्स) वर्पगतस्य = वर्षशतायुपोऽपि ( तरुणए ) तरुणे = युवावस्थायायेव ( तुट्टई) त्रुटयति = विनश्यति, इदं जीवनं (टत्तवासे य) इत्वरवास = स्तोकनिवासकल्पम् (बुज्झह ) बुध्यध्वं (नरा) नग: लघुप्रकृतयः पुरुषाः (कामेसु) कामेषु = शब्दादिषु (गिद्धा ) वृद्धिभावं प्राप्ताः (मुच्छिया) मुर्च्छितास्तत्रैवासक्तमनसः नरकादियानामाप्नुवन्तीति ॥८॥
टीका
'ह' इहलोके 'जीवियमेव' जीवितं जीवनमेव 'पासह ' पश्यत, यत् 'वाससयस्स' वर्षशतस्य = वर्षशतस्यापि शतवर्षायुष्कस्यापि पुरुषस्य जीवनम् 'तरुण ए' कामभोगो में 'गिद्धा - गृद्धाः गृद्धिभाव युक्त होकर 'मुच्छिया - मृच्छिता' उसमें ही आसक्तियुक्त होकर नरकादि यातना का अनुभव करते हैं ॥८॥ अन्वयार्थ
इस लोक में जीवन को ही देखो । सौ वर्ष तक जीने वाला पुरुप का जीवन भी तरुणावस्था में ही नष्ट हो जाता है | अतः उस जीवन को अल्पकालीन निवास के समान ही समझो। फिर भी साधारण जन कामभोगों में गृद्ध होकर और उनमें मूर्छित होकर नरक आदि की यातना प्राप्त करते हैं |८| टीकार्थ-
इस लोक में जीवन को देखो सौ वर्ष वाले का जीवन भी युवावस्था में ही नष्ट हो जाता है । अतएव इस जीवन को थोड़े ही दिनों का निवास सभले 'नरा-नरा' क्षुद्र भनुष्य 'कामेसु कामेषु' शब्द वगेरे अमलोगोमा 'गिड़ागुडा' गृद्धिलाद युक्त थाने 'मुच्छिया मूच्छिता' तेभा आसक्तियुक्त ने नई વગેરે યાતનાને અનુભવ કરે છે ॥૮॥
,
1
- सुत्रार्थ -
આ લેકમાં મનુષ્યના જીવનના જ વિચાર કરેા ભલે મનુષ્યનુ જીવન ૧૦૦ વર્ષનુ કહેવામા આવ્યુ છે, પરન્તુ કઇ કઇ વાર તરુણાવસ્થામા પણ તે જીવનને અન્ત આવી જાય છે તેથી આ જીવનને અલ્પકાલીન નિવાસના સમાન જ માને આ પ્રકારની પરિ સ્થિતિ હાવા છતાં પણ સત્ અસના વિવેક વિનાના મનુષ્યા કામભોગોમા ગૃદ્ધ અને મૂર્તિ થઈને નરકાદિની યાતનાઓ પ્રાપ્ત કરે છે ૫૮૫
- टीअर्थ -
ار
--
१००
सूत्रकृतासूत्रे
મનુષ્યનું જીવન તેા જુએ ! કેટલુ બધુ
વર્ષ ..
આવતુ હાય, છતા
તુ માનવામાં
•
અલ્પકાલીન છે! ભલે તેને ચુવાવસ્થામાં પણ તે પૂર
Page #663
--------------------------------------------------------------------------
________________
समयाथ बोधिनी टोका प्र . अ २ उ. ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६५१ तरुणे, युवावस्थायामेव 'तुट्टइ' त्रुटयति-नश्यति आवीचिमरणेन प्रतिक्षणं विशरारुस्वभावत्वात् इत्तरवासे य बुज्झह इत्वरवासं च बुध्यध्वम्-अल्पदिननिवासमिव जानीथ सागरोपमापेक्षया कतिपयनिमेपमात्रत्वात् , 'गिद्धनरा'-गृद्धनरा:-नरालघुप्रकृतयः गृद्धाः-गृद्धिभावं प्राप्ताः क्षुद्रमनुजाः, 'कामेसु कामभोगादौ 'मुच्छिया' मूञ्छिताः - नरकादिगति गच्छन्ति, अस्मिन् संसारेऽन्यवस्तूनां जीवनोपकरणानां तु का कथा समस्तसुखसाधनं जीवनमेव अनित्यतयाऽऽघातं पश्यत । इदं जीवनमावीचिमरणेन प्रतिक्षणं क्षीयते । अथवा--अध्यवसाननिमित्तस्वरूपोपक्रमकारणेन कश्चित् शतायुरपि युवावस्थायामेव म्रियते । यद्वा ततोऽपि न्यूने वयसि मरणमाप्नोति । अथवा -अस्मिन् मनुष्यलोके सर्वतोऽधिकं शतवर्पमायुः तदपि वर्षशतान्ते नश्यति । इदमप्यायुः, सागरोपमकालाऽपेक्षयाऽतिन्यूनमेव, अतोऽल्पसमयवासतुल्यमेव तदायुः । आयुपः समझो । परन्तु तुच्छ प्रकृति के लोग कामभोगो में आसक्त और मूच्छित होकर नरक आदि कुगतियों को प्राप्त होते हैं ।
___ आशय यह है कि इस संसार में जीवनोपयोगी अन्य वस्तुओं की तो बात ही क्या समस्त सुखों के साधन इस जीवन के सम्बन्ध में ही विचार करो । यह जीवन अनित्यता द्वारा आनात है - अनित्य है क्षण क्षण में आयुकर्म के दलिकों का निर्जीर्ण होने रूप आवीचिमरण से इसका विनाश हो रहा है । अथवा तीव्र अध्यवसाय एवं शस्त्रादिनिमित्त रूप उपक्रमों द्वारा सौ वर्ष तक जीने वाला पुरुप भी तरुण अवस्था में ही मरण शरण हो जाता है । या इस मनुष्यलोक में सौ वर्ष की आयु सबसे अधिक गिनी जाती है । वह भी सौ वर्ष के अन्त में समाप्त हो जाती है । यह आयु भी सागरोपम काल को अपेक्षा अत्यन्त न्यून है । अतएव इतनी आयु भी अल्पથઈ જતુ હોય છે તેથી આ જીવનને થડા દિવસના નિવાસ રૂપ સમજે આ વાતને પણુ ગ્રતુણુ નહી કરનારા છ પ્રકૃતિવાળા લોકો કામ ગેમા આસક્ત અને મૂછિત થઈને નરકાદિ દુર્ગતિઓમાં ઉત્પન્ન થઈને અસહા યાતનાઓ ભોગવે છે તાત્પર્ય એ છે કે–આ સ સારમાં જીવનોપયોગી અન્ય વસ્તુઓ વિષે ભલે વિચાર ન કરો, પરન્તુ સમસ્ત સુખના સાધન રૂપ આ જીવનને તો જરા વિચાર કરે ! આ મનુષ્યજીવન અનિત્ય છે, ક્ષણે ક્ષણે આયુકર્મના દલિકોને નિજીર્ણ થવા રૂપ આવી ચિમરણની અપેક્ષાએ તે તેને વિનાશ થઈ રહ્યો છે અથવા મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનુ ભલે ગણતુ હોય, પણ તીવ અધ્યવસાય અને શસ્ત્રાદિ નિમિત્ત રૂપ ઉપક્રમો દ્વારા માણસ યુવાવસ્થામાં પણ મરણને શરણ થાય છે કદાચ કેઈ માણસ પૂરા ૧૦૦ વર્ષ સુધી જીવે, તે પણ એટલે કાળ સાગરોપમ કાળની અપેક્ષાએ અત્યન્ત ન્યૂન છે તેથી આટલા આયુષ્યને
Page #664
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
मृतास्त्र एतादृशीमवस्थां संपश्यन्तोऽपि क्षुद्रमनुजा विषयभोगेपु आसक्त। भूत्वा नरकादियातनास्थानं लभन्ते इति भावः ॥८॥
मूलम् ---
जे इह आरंभनिस्सिया आत्तदंडा एगंतलूसगा।
गंता ते पावलोगयं चिररायं आसुरियं दिसं॥९॥
छाया
य इह आरंभनिश्रिता आत्मदण्डा एकान्तलूपकाः ।
गन्तारस्ते पापलोककं चिररात्रमामुरिकां दिशम् ॥९॥ कालीन निवास जैसी ही है । आयु की ऐसी दशा देखते हुए भी जो जीव क्षुद्र हैं वेही विषयभोगों में आसक्त होकर नरक आदि यातना स्थानों को प्राप्त करते हैं |८||
शब्दार्थ-'इह-इह' इस लोकमें 'जे-ये जो मनुष्य 'आरंभनिस्सिया-आरम्भनिश्रिताः' हिसादि सावद्य अनुष्ठानों में आसक्त हैं 'आत्तदंडा-आत्मदण्डाः' आत्माको दंड देनेवाले 'एगंतरासगा-एकान्तलूपकाः, और एकान्तरूपसे प्राणि यों के घातक हैं 'ते-ते' वे पुरुप पावलोयं-पापलोकम्' पापलोक अर्थात् नरकमें 'चिररायं-चिररात्रम्' बहुतकाल पर्यन्त 'गंता-गन्तारः' जाने वाले होते हैं और 'आसुरियं दिसं-आसुरी दिशम्' आसुरी दिशामें जाते हैं अर्थात् देवाधम होते हैं ॥९॥ (જીવનને) અ૫કાલીન નિવાસ સમાન સમજીને માણસે સયમમાં પ્રવૃત્ત થવું જોઈએ અને ચિન્તામણિ જેવા મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ પરંતુ આયુની આવી દશા દેખવા છતા પણ ક્ષુદ્ર જી વિષયભોગોમા આસક્ત થઈને આ મહામૂલા માનવ જીવનને વ્યર્થ ગુમાવી બેસીને નરકાદિ યાતના સ્થાનમાં ઉત્પન્ન થઈને અસહ્ય દુખોનું વેદન કરે છે. ગાથા ૮ !
हाथ-'इह-इह' मा ४॥ 'जे-ये' मनुष्य 'आर भनिस्सिया-आरम्भनिश्रिता' सि पोरे साथ मनुष्ठानामा भासत छ 'आत्तदडा-आत्मदण्डा' मात्भाने 6 Aun 'एग तलूसगा एकान्तलूपका' मने आन्त३५थी प्राशियाना घात छ 'ते-ते' ते ५३५ ‘पावलोय -पापलोकम्' ५४ पर्थात् नभा 'चिरराय-चिररात्रम्' घा समय पर्यत 'ग ता-गन्तार' भयावा डाय छ 'आसुरिय दिस-आसुरी दिशम्' અથવા આસુરી દિશામાં જાય છે અર્થાત્ દેવાધમ થાય છે. તે ૯
Page #665
--------------------------------------------------------------------------
________________
समया बोधिनी टीका प्र श्रु. अ २ उ ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६५३
अन्वयार्थ (इह) इहलोके (जे) ये मनुष्याः (आरंभनिस्सिया) आरंभनिश्रिताः, आरंभे पकायमर्दनलक्षणे तत्पराः, (आत्तदंडा) आत्मदण्डा:-आत्मानं दण्डयितारः (एगंतलूसगा)एकान्तलूपका-एकान्ततः प्राणिनां घातकाः(ते)ते पुरुपा (पाचलोयं) पापलोकं --नरकम् (चिरराय ) चिररात्रं -- बहुकालपर्यन्तम् (गंता) गन्तारो भवन्ति, तथा वालतपश्चरणादिना कदाचिद् देवो भवेत्तथापि (आसुरियं दिसं) आसुरी दिशं याति देवाधमा भवन्तीति ॥९॥
टीका __'इह जे' इह ये मनुष्याः आरंभनिस्सिया' आरंभनिश्रिताः हिंसादिसावद्यानुष्ठाने रताः, 'अत्तदंडा' आत्मदण्डाः आत्मनो दण्डदातारः स्वपरात्मघातकाः, एगंतलूसगा' एकान्तलूपकाः एकान्ततः प्राणिनां हिंसकाः 'ते' ते पुरुषाः ‘पावलोगयं पापलोकंनरकादिलोकं गता'गन्तारो भवंति 'चिररायं चिररात्रं चिरकालमितियावत् 'आसुरियं
--अन्वयार्थइस लोक में जो पट्काय के उपमर्दनरूप आरंभ में तत्पर हैं, अपनी आत्मा को दंडित करने वाले हैं और प्राणियों के घातक हैं, वे चिरकाल के लिए पापलोकगामी हैं। कदाचित् वे बालतप आदि करके देव हो जाएँ तो भी आसुरी दिशा को प्राप्त होते हैं अर्थात् अधमदेव होते हैं ॥९॥
-टीकार्थजो मनुष्य हिसा आदि सावद्य अनुष्ठानों में रत हैं, आत्मा को दण्डित करने वाले हैं अर्थात् स्व पर के घातक हैं, एकान्त हिंसक है, वे पापलोक अर्थात् नरक आदि में जाने वाले है और वहाँ चिरकाल तक निवास करते है,
सूत्रार्थ. . આ લોકમાં જેઓ છકાયના જીવોની હિસા રૂપ આર ભમા તત્પર છે, તેઓ પિતાના આત્માને દડિત કરનારા છે. અને એકાતથી પ્રાણિઓને ઘાતક છે, તેઓ દીર્ઘ કાળને માટે પાપલેકમા (નરકાદિમા) ગમન કરે છે કદાચ બાલતપ આદિ કરીને તેઓ દેવકમાં ઉત્પન્ન થઈ જાય, તો પણ અધમ દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે ૯ |
-टीमथ:
જે મનુષ્ય હિસા આદિ સાવદ્ય અનુષ્ઠાનમાં જ નિરત (પ્રવૃત્ત) રહે છે, આત્માને દડિત કરનારા એટલે કે સ્વપરના ઘાતક છે, એકાન્ત રૂપે હિ સક છે, તેઓ પાપલેકમાં (નરકાદિ દુર્ગતિમા) જ જનારા છે તેઓ ત્યાં દીર્ઘ કાળ સુધી નિવાસ કરે છે કદાચ
Page #666
--------------------------------------------------------------------------
________________
सूत्रतासूत्र दिसं' आसुरी दिशं गच्छन्ति परप्रेप्याः किल्विपिका देवाऽधमा भवन्ति महामोहप्रभावात् । येषां चित्तमाकुलितं ते इत्थंभूताः पुरुपाः मनुष्यलोके सावद्यकर्मानुष्ठानं कृत्वा आसक्तिपूर्वकम् नरकाद्यधोगति प्राप्नुवन्ति, तथा ये आत्मानमपि दण्डयन्ति, एवमेकान्तरूपेण प्राणिनं हिंसन्ति, अथवा-सत्कर्मणो विनाशका मनुष्याः पापिनां लोकं नरकादिकम् आ वन्ति । तथा-तादृशस्थाने चिरकालं निवसन्ति यदि कटाचित् वालतपसः प्रभावात् देवा अपि भवेयुः तदापि अमुरदिगामेवाऽऽनुवन्ति, देवस्थानेऽपि दासभूता अधमदेवा एव भवन्ति, न तूत्कृष्टा देवा भवन्तीति भावः।।९।।
मूलम्ण य संखयमाहुजीवितं तहवि य वालजणो य पगभई। पच्चुप्पन्नेणा कारियं को दट्टुं परलोयमागते ॥१०॥
छाया-- न च संस्कार्य माहुजीवितं तथापि च वालजनश्च प्रगल्भते ।
प्रत्युत्पन्नेन कार्य को दृष्ट्वा परलोकम् आगतः ॥१०॥ अथवा महामोह के प्रभाव से दूसरों के आज्ञाकारी किल्विपक आदि देव होते हैं। जिनका चित्त आकुलित हैं, ऐसे पुरुष मनुष्यलोक में आसक्तिपूर्वक सावध क्रियाएँ करके नरकादि अधोगति को प्राप्त करते हैं।
तथा जो आत्मा को भी दण्डित करते हैं। इस प्रकार एकान्तरूप से प्राणी की हिसा करते हैं। अथवा सत्कर्मका विनाश करने वाले मनुष्य पापियों के लोक को प्राप्त करते हैं और उस लोक में चिरकाल पर्यन्त निवास करते हैं। कदाचित् वालतपस्या के प्रभाव से वे देवगति प्राप्त कर ले तो भी अधम देव ही होते हैं, अर्थात् देवों के दास होकर रहते हैं, उत्कृष्ट देव नहीं ॥९॥ બાલતપના પ્રભાવથી તેમને દેવગતિની પ્રાપ્તિ થાય છે, તો તેઓ બીજા દેવના આજ્ઞાકારી કિલ્પિષક આદિ અધમ દેવે રૂપે જ ઉત્પન્ન થાય છે જેમનું ચિત્ત આકુલિત હેય છે એવા પુરુષે મનુષ્યલકમા આસકિતપૂર્વક સાવદ્ય ક્રિયાઓ કરીને નરકાદિ અધેગતિમા ગમન કરે છે તથા જેઓ આત્માને પણ દડિત કરે છે અથવા એકાન્ત રૂપે પ્રાણીઓની હિસા કરે છે, એવા સકર્મને વિનાશ કરનારા (દુકૃત્ય કરનારા) મનુષ્ય નરકાદિ પાપલેકમાં ઉત્પન્ન થઈને દીર્ઘ કાળ પર્યત ત્યા યાતનાઓ સહન કર્યા કરે છે કદાચ બાલતપસ્યાના પ્રભાવથી તેમને દેવગતિની પ્રાપ્તિ થાય, તે પણ તેઓ અધમ દેવ રૂપે જ-દેના દાસ રૂપે જ ઉત્પન્ન થાય છે, ઉષ્કૃષ્ટ દેવ રૂપે ઉત્પન્ન થતા નથી ! ગાથા લા
Page #667
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टोका प्र श्रु अ. २ उ ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६५५
अन्वयार्थः'जीवियं' जीवितम् 'संखयं' संस्कार्यम् (ण य आहु) न चाहुः=न कथयन्ति त्रुटितसूत्रवत्संधातुं न शक्यते जीवतमित्यर्थः,(तह वि य)तथापि च(बालजणो)वाल जनोऽज्ञानी (पगभइ) प्रगल्भते-पापकर्मणि धृष्टो भवति, म चाज्ञ एवं चक्ति'पच्चुप्पन्नेन कारियं प्रत्युत्पन्नेन कार्यम्-वर्तमानकालवर्तिना मुखेनैव कार्यम् प्रयोजनम् (परलोयं) परलोकं नरकादिकं स्वर्गादिकं वा (दहें) दृष्ट्वा (को)कः (आगए) आगतः इति ॥१०॥
शब्दार्थ-'जीवियं-जीवितम्' जीवनको संखयं-संस्कारर्यम्' संस्कार करने योग्य ‘ण य आहु-नचाहुः सर्वज्ञों ने नहीं कहा हैं अर्थात् त्रुटित सूत्र के जैसे सांधने योग्य नहीं है 'तह वि य-तथापि च' तोभी 'वालजणो-बालजनः अज्ञानी पुरुप 'पगभइ-प्रगल्भते' पाप कर्म करने में धृष्टता करते हैं वे ऐसा कहते हैं कि 'पच्चुपन्नेन कारियं-प्रत्युत्पन्नेन कार्यम्' वर्तमान मुख का ही मुझे प्रयोजन है 'परलोयं-परलोकम्' नरकादिक स्वर्गादिक परलोकको 'दटुं दृष्ट्वा' देख कर 'को-क:' कौन 'आगए-आगतः' आया है ॥१०॥
-अन्वयार्थजीवन संस्कार्य नहीं है अर्थात् टूटे हुए धागे के समान पुनः जोड़ा नहीं जा सकता ऐसा तीर्थकर भगवान् कहते हैं फिर भी अज्ञानी जन पापकर्म करने में धृष्टता करते है । वे कहते हमें तो बत्तमानकालीन सुख से ही प्रयोजन है, स्वर्ग नरक आदि परलोक कौन देख कर आया है ? ॥१०॥
शहाथ-'जीविय-जीवितम्' उपनने 'स खय-स स्कार्यम' सार ४२वा याज्य 'ण य आहु-न चाहु' सर्वज्ञाये ४९स नथी अर्थात त्रुटित सूतरनी साधना योग्य नथी 'तहवि य-तथापि च त ५ 'वालजणो-चालजन' मानो पु३५ 'पगभइ-प्रगभते' पा५ ४ ४२वामा पृष्टता ४२ छ, तेसो से छे थे 'पच्चुपन्नेन कारियप्रत्युत्पन्नेन कार्यम्' वतमान सुमनु भने प्रयान छे 'परलोय-परलोकम् नई पगेरे स्वावगेरे ५२स ने 'दछु-दृष्ट्रवा' ने 'को-क' और 'आगप-आगत' આવ્યું છે કે ૧૦ છે
सूत्रायः (१०) જીવન સંસ્કાર્ય નથી એટલે કે તટેલા દોરાની જેમ ફરી સાધી શકાય એવું નથી, છતા પણ અજ્ઞાની પુરુષે પાપકર્મ કરતા લજ્જા કે સ કેચ અનુભવતા નથી તેઓ એવું કહે છે કે અમારે તે વર્તમાનકાલીન સુખનું જ પ્રજન છે, સ્વર્ગ, નરક આદિ પલેક કણ જેઈને આવ્યું છે, છે ૧૦
Page #668
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतामो
टीका. 'जीवितं' जीवनम् 'संखयं' संस्कार्यम्, संस्कारकरणयोग्यम् ‘ण य आहु' न चाहुः न च सर्वज्ञेन कथितम् । 'तहवि य' तथापि च 'बालजणो' बालजनो मृखों वाल इव अविवेकी 'पगभई, प्रगल्भते पापकर्मणि धृष्टो भवति । स एवं कथयति । 'पच्चुप्पन्नेण कारियं' प्रत्युत्पन्नेन कार्यम् तात्कालिकमुखेनैवाऽम्माकं प्रयोजनं विद्यते 'परलोय' परलोकम् 'दएं, दृष्ट्वा 'को आगए' क आगतः, न कोपीति भावः, यदि कश्चित् परलोकं दृष्ट्वा आगतो भवेन्, तदा परलोकं श्रद्धां कृत्वा तदर्थमैहिक मुख परित्यज्य दुःखबहुले कर्मणि प्रवृत्तिः चारुतरा स्यात् , न त्वेवम् तस्मात् वैपयिकमुखार्यव प्रवृत्तिः करणीयेति वढन्त्येवमज्ञानिनः ।
भावार्थस्त्वयम्-सर्वजेन कथितं यत् त्रुटितं जीवितं संघातुं न कोऽपि समर्थः। तथाहि
टीकार्थ__ यह जीवन संस्कार करने योग्य नहीं है अर्थात् टूटे हुए आयुष्य को पुनः जोड नहीं सकने ऐसा सर्वज्ञ कहते हैं तथापि अविवेकी जन पापकर्म के सेवन में बिठाइ करते है। उनका कथन है - हमें तो वर्तमान से तात्पर्य है अर्थात् वर्तमान कालीन मुख से ही प्रयोजन है । कौन परलोक देखकर आया है ? कोड परलोक देखकर आया होता तो परलोक पर श्रद्धा करके उसके लिए इहलोक संबंधी मुख का परित्याग करके दुःखों की बहुलता वाले कर्म में प्रवृत्ति करना अच्छा रहता है । परन्तु ऐसा तो है नहीं, अतएव वैपयिक मुख के लिए ही प्रवृत्ति करना चाहिये । यह अज्ञानी जीवों का कथन है।
भावार्थ यह है - सर्वज्ञ ने कहा है कि टूटी हुइ आयु फिर नहीं सांधी जा सकती। कहा भी है -"दंडकलियं करित्ता" इत्यादि । रात
साथ કદાચ તૂટેલા દેરાને સાધી શકાય છે, પણ તૂટેલા જીવનને સાંધી શકવાને કે સમર્થ નથી, એવુ સર્વર ભગવાનનું કથન છે છતા પણ અવિવેકી મનુષ્ય પાપકર્મ સેવવાની ધૃષ્ટતા કરે છે તેઓ એવું કહે છે કે “અમારે તે વર્તમાનકાળના સુખ સાથે જ નિસ્બત છે, પરલોક જોઈને કેણ આવ્યું છે? કઈ પલેક જેઈને આવ્યું હોત તો પરલેકની વાત પર શ્રદ્ધા મૂકીને તેને માટે આ લેકના સુખને પરિત્યાગ કરીને દુખની બહુલતાવાળાં કર્મોમા (તપસ્યા આદિમા) પ્રવૃત્ત થવાનું ઉચિત ગણાત પરંતુ એવું તે છે નહીં, તેથી પિયિક સુખને માટે જ પ્રવૃત્તિ કરવી જોઈએ”. આ પ્રકારનું કથન અજ્ઞાની મનુષ્ય કરે છે.
આ ગાથાનો ભાવાર્થ એ છે કે – સર્વત્ર તીર્થકરોએ કહ્યુ છે કે તૂટેલા આયુप्यने साधी शतु नथी छु पाप छ -“द उकलिय करित्ता वच्च ति हु" त्यादि
Page #669
--------------------------------------------------------------------------
________________
समयार्थ धोधिनी टोका प्र. . अ. २ उ. ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६५७
"दंडकलियं करित्ता बच्चति हु राइयो य दिवसा य । आउसंवेल्लंता गता पुण पुणो निवत्तंति" ॥१॥ इति।। "आयुष्यक्षण एकोऽपि स्वर्णकोटिशतैरपि । तच्चेन्निरर्थकं नीतं का नु हानिस्ततोऽधिका ॥१॥"
“यदतीतं पुनर्नेति स्रोतः शीघ्रमपामिव ॥” इत्यादि । तथापि अज्ञानिनः पापकर्मणि धृष्टा एव भवन्ति, न ततो निवर्तन्ते। त एवं कथयन्ति अस्माकं वर्तमानमुखेनैव प्रयोजनं विद्यते, परलोकं दृष्ट्वा कः समागत इति ॥१०॥
एवं पूर्वोक्तप्रकारेणेह लोकमात्रे विद्यमानसुखाभिलापिणा पारलौकिकसुखं तिरस्कुर्वाणेन नास्तिकेन यदुक्तं तस्योत्तरमेकादशगाथया ददाति
और दिन आयु की अवधि को दंडघटी के प्रमाण से क्षीण करते हुए वीत रहे हैं । जो एकवार व्यतीत हो जाते हैं, वे फिर लौट कर नहीं आते
"आयुष्यक्षण एकोऽपि" इत्यादि । आयु का एक क्षण भी अरवों स्वर्णमुहरों से भी नहीं खरीदा जा सकता । अगर वह निरर्थक चला गया तो उससे वडी हानि और क्या हो सकती है ?
वेग से वहता हुआ जल जैसे लौट कर नहीं आता, उसी प्रकार व्यतीत हुआ समय फिर नही लौटता"।
फिर भी अज्ञानी जन पापकर्म में धृष्ट ही होते हैं, उससे निवृत्त नहीं होते । वे कहते हैं - हमें तो वर्तमान के सुख से ही प्रयोजन है कौन परलोक देखकर आया हैं ? ॥१०॥
જેવી રીતે રેતઘડીમાથી રેત ક્ષણે ક્ષણે ઓછી થતી રહે છે, એજ પ્રમાણે રાત અને દિવસો આયુષ્યની અવધિને ક્ષીણ કરતા કરતા વ્યતીત થઈ રહૃાા છે. જે દિવસો અથવા ક્ષણો એક વાર વ્યતીત થઈ જાય છે, તે ફરી પાછા આવવાના નથી” _ "आयुण्यक्षण पकोऽपि" त्याहि-मले सोनामहा। हेपा छत। ५५५ मायुनी એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી જે તે નિરર્થક ગુમાવી બેઠા, તે તેના કરતા અધિક હાનિ બીજી કઈ હોઈ શકે ?”
વેગથી વહેતુ પાણી જેવી રીતે પાછુ આવતુ નથી, એજ પ્રમાણે વ્યતીત થયેલો સમય પણ પાછો આવતો નથી”
જીવનની ક્ષણભંગુરતાને જાણવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય પાપકર્મ કરતા પાછા હઠતા નથી તેઓ એવું કહેવાની પણ ધૃષ્ટતા કરે છે કે- “મારે તે આ લેકના સુખ સાથે નિસબત છે, પરલોક કેણે જે છે! છે ગા ૧૦ છે
स-८३
Page #670
--------------------------------------------------------------------------
________________
मृनकृतागसूत्रे
% 3D
सूत्रकार:-'अदक्खुव' इत्यादि।
मूलम्
४
अदक्खुव दक्खुवाहियं सद्दहसु अदबखुदसणा । हंदि हु सुनिरुद्धदसणे मोहणिज्जेण कडेण कम्मुणा ॥११॥
छाया
अपश्यवत् पश्यव्याहृतं श्रद्धत्स्व अपश्यदर्शन । गृहाण मुनिरुद्धदर्शनः मोहनीयेन कृतेन कर्मणा ॥११॥
अन्वयार्थ:(अदक्खुव) अपश्यवत् पश्यतीति पश्यो न पश्योऽपश्योऽन्धः तद्वत् तत्सदृश !
इस प्रकार इस लोक संबंधी सुख के ही अमिलापी और पारलौकिक सुख का तिरस्कार करने वाले नास्तिक के कथन का उत्तर सूत्रकार ग्यारहवी गाथा में देते हैं- "अदक्खुव” इत्यादि ।
___ शब्दार्थ-'अदक्खु व-अपश्यवत्' हे अन्धे के समान पुरुप 'दऋग्वाहियंपश्यव्याहृतम्' सर्वज्ञके कहे हुए आगमों में 'सहम-श्रद्धत्स्व' श्रद्धा करी 'अदक्खुदंसणा-अपश्यदर्शन' हे असर्वज्ञ दर्शन वाले ! 'मोहणिज्जेण-योहनीयेन' मोहनीय 'कडेण-कृतेन' स्वयं किये हुए 'करमुणा-कर्मणा' कर्म से मुनिरुद्धदसणे-मुनिरुद्धदर्शनः' जिनकी ज्ञान दष्टि नष्ट होगई है वह सर्वज्ञोक्त आगो को नहीं मानता है 'हंदि हु-जानीहि' ऐसा निश्चय जानो ॥११॥
-अन्वयार्थहे अपश्यवत् अर्थात् अन्धे के समान सर्वज्ञकथित आगम पर श्रद्धा
આ પ્રકારના આ લેકના સુખની અભિલાષાવાળા અને પારલૌકિક સુખનો તિરસ્કાર કરનારા નાસ્તિકેના કથનને ૧૧મી ગાથામાં સૂત્રકાર આ પ્રમાણે ઉત્તર આપે છે – "अदक्खु” त्या
हाथ-'अ.क्खु ब-अपश्यवत्र माना समान ५३५ । 'दक्खुवाहिय - पश्यव्याहृतम्' सजग डे माजभामा 'सदहसु-श्रद्धत्स्व श्रद्धा राणे 'अदवखु दसणा-अपश्यदर्शन' है | मस शनवायो। 'मोहणिज्जे ग-मोहनीयेन' भाडनीय 'कडेण-कृतेन' पाते ४२८ 'कम्मुणा-कर्मणा' भथी 'सुनिरुद्धद सणे-सुनिरुद्धदर्शन' भनी ज्ञानटि न2 23 छ ते सर्वात आजमाने मानतो नथी 'ह दिहुजानीहि मे निश्चित । ॥ ११ ॥
सूत्राथ
હે અપશ્યવત્ ' (આધળા સમાન પુરુષ) સર્વર દ્વારા કથિત આગમ પર શ્રદ્ધા
Page #671
--------------------------------------------------------------------------
________________
समयार्थ वोधिनी टोका प्रभु अ २ उ ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश' ६५९ हे अन्धतुल्य इत्यर्थः, (दक्खुवाहियं) पश्यव्याहृतं सर्वज्ञोक्तागमं (सदहसु) श्रद्धत्स्व-तस्मिन् श्रद्धां कुरु (अदक्खुदसणा) हे अपश्यदर्शन (मोहणिज्जेण) मोहनीयेन (कडेण) कृतेन (कम्मुणा) कर्मणा (मुनिरुद्धदसणे) मुनिरुद्धदशनः पुरुषः सर्वज्ञोक्तागमं न पश्यतीति (हंदिहु) निश्चयेन गृहाण-जानीहि ॥११॥
टीका'अदकस्नु व' अपश्यवत् पश्यतीति पश्यः न पश्योऽपश्योऽन्धः तत्तुल्य इत्यपश्यवत्, हे अन्वतुल्य नास्तिकप्राणिन् ? हे प्रत्यक्षमात्रग्राहित्वेन कार्याकार्यानभिज्ञ 'दक्खुवाहियं पश्यव्याहृतम् पश्यति केवलालोकेन सर्व सदा वस्तुजातं यः सः पश्यः सर्वज्ञः तेन पश्येन व्याहृतं प्रतिपादितं शास्त्रं श्रद्धत्स्व सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु, प्रत्यक्षमात्रस्य कर, हे अपश्यदर्शन उपार्जित किये हुए मोहनीय कर्म के कारण जिसकी दृष्टि पूरी तरह अवरुद्ध हो गई है, वह पुरुष सर्वज्ञोक्त आगम पर श्रद्धा नहीं करता ॥११॥
-टीकार्थजो देखता है वह 'पश्य' कहलाता है, जो नहीं देखता वह 'अपश्य कहा जाता है । अपश्य का अर्थ है-अन्धा, जो अपश्य के समान है उसे अपश्यवत् कहा गया है। हे अपश्यवत् नास्तिक पश्य अर्थात् केवलज्ञान दर्शन के आलोक के द्वारा सदैव समस्त वस्तु को देखने वाले अर्थात् सर्वज्ञ द्वारा प्रणीत शास्त्र पर श्रद्धा कर, और प्रत्यक्ष मात्र वस्तु के आग्रह का परित्याग कर दे । अकेले प्रत्यक्ष प्रमाण को स्वीकार करने पर पितामह आदि सम्बन्धी समस्त व्यवहार लुप्त हो जाएगा । हे अपश्यदर्शन अर्थात् असर्वज्ञ के दर्शन રાખ હે અપશ્યદર્શન ' (અર્વની વાતમાં શ્રદ્ધા રાખનાર પુરુષ') ઉપાર્જિત કરેલા મોહનીય કર્મને કારણે જેની દૃષ્ટિ પૂરે પૂરી વિરુદ્ધ થઈ ગઈ છે, તે પુરુષ સર્વોત આગમ પર શ્રદ્ધા રાખતા નથી ૧૧ |
टीआय જે દેખી શકે છે તેને પશ્ય કહેવાય છે અને જે દેખી શકતા નથી તેને અપશ્ય કહેવાય છે અપશ્ય એટલે આપણે જે માણસ અપશ્ય (આધળા) જેવો હોય છે તેને
અપફ્સવ’ કહે છે સૂત્રકાર કહે છે કે હે અપડ્યેવતુ નાસ્તિક કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ પ્રકાશ દ્વારા સમસ્ત વસ્તુસમૂહને સદૈવ દેખનાગ સર્વજ્ઞ દ્વારા પ્રણીત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ, અને પ્રત્યક્ષ વસ્તુને જ સ્વીકાગ્યાને દુરાગ્રડ છોડી દે એકલા પ્રત્યક્ષ પ્રમાણનો જ સ્વીકાર કરવામાં આવે, તો પિતામહુ, પ્રપિતામહ આદિ સંબધી સમસ્ત વ્યવહારને લેપ થવાને પ્રસ ગ ઉપસિથત થશે હે અપશ્યદર્શન' (અસર્વજ્ઞના
Page #672
--------------------------------------------------------------------------
________________
६६०
सूत्रकृतागसूत्र स्वीकारे सर्वोऽपि पितामहादिनिबंधना व्यवहारो लुग्येत । 'अदक्दसणा' अपश्यदर्शनः अपश्यकस्याऽसर्वज्ञस्य स्वीकृतं दर्शनं येनाऽसौ तत्संबुद्धौ हे अपश्यदर्शन ! हे नास्तिक स्वतः प्रत्यक्षदर्शी भवान् तथाविधशास्त्रप्रमाणकः सन् कार्याकार्यविवेकाऽभावेनाऽन्धतुल्योऽभविष्यत, यदि सर्वज्ञाऽभ्युपगमं नाऽकरिप्यत् 'मोहणिज्जेणे' मोहनीयेन 'कम्मुणा'कर्मणा, 'कडेण' कृतेन स्वयं कृतेन मोहनीयेन कर्मणा, 'मुनिरुद्धदसणे' सुनिरुद्धदर्शनः-सुनिरुद्धं सर्वतः अवरुद्धं दर्शनं सम्यगववोधरूपं यस्य स तथा जिनवचनश्रद्धावर्जितः पुरुपः सर्वज्ञोक्तमागमं न स्वीकरोतीति । 'हंदि हु' 'हंदि' इत्यव्ययं 'गृहाण' इत्यर्थे 'हु' इति निश्चयो तेन निश्चयेन गृहाणं अवधारय ।
हे अन्धतुल्यनास्तिक ! सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु । हे असर्वज्ञोक्ताऽऽगमपक्षपातिन् जीव ! यरय ज्ञानदृष्टिः स्वकृतमोहनीयकर्मणाऽवरुद्धा विद्यते, स सर्वज्ञोक्तमागमं नैव स्वीकरोतीति गृहाण इति भावः ॥११॥ को स्वीकार करने वाले नारितक ! आप तो स्वयं प्रत्यक्षदर्शी हो, इस प्रकार के शास्त्र को प्रमाण मानते हुए तुम कार्य और अकार्य के विवेक से रहित होने के कारण अन्धे के समान हो जाओगे. यदि सर्वज्ञ के सिद्धान्त के अनुसार नहीं चलोगे । स्वयं उपार्जन किये हुवे मोहनीय कर्म के द्वारा जिसका सम्यक् वोधरूप दर्शन पूर्ण रूप से अवरुद्ध · होगया है, ऐसा जिन भगवान् के वचनों की श्रद्धा से हीन पुरुप सर्वज्ञोक्त आगम को स्वीकार नहीं करता है । ऐसा निश्चय समझो।।
भाव यह है -हे अन्धे के समान नास्तिक सर्वज्ञ द्वारा प्रतिपादित शास्त्र पर श्रद्धा कर ! हे असर्वज्ञ के कहे आगम का पक्षपात करनेवाले जीव इस बात को समझ ले कि जिसकी दृष्टि उपार्जित किए हुए मोहनीय कर्म के कारण अवरुद्ध हो गई है, वह सर्वज्ञकथित आगम को स्वीकार नहीं करता ॥११॥ દર્શનનો સ્વીકાર કરનાર હે નાસ્તિક) આપ તે સ્વય પ્રત્યક્ષદશી છે ! જે સર્વજ્ઞના સિદ્ધાતે અનુસાર નહી ચાલે અને આ પ્રકારના શાસ્ત્રને પ્રમાણ માનશે તે તમે કાર્ય અને અકાર્યના વિવેકથી વિહીન થઈ જવાને કારણે આધળા જેવા થઈ જશે પિતાના દ્વારા જ ઉપાર્જિત કરાયેલા મેહનીય કર્મના ઉદયને કારણે જેનુ સમ્યક્ ધ રૂપ દર્શન પૂર્ણ રૂપે અવરૂદ્ધ થઈ ગયું છે એ જિન ભગવાનના વચનમાં શ્રદ્ધા નહી રાખનાર પુરુષ સર્વજ્ઞપ્રણીત આગમને સ્વીકાર કરતા નથી, એવું અવશ્ય સમજી લો.
આ કથનને ભાવાર્થ એ છે કે-હે આધળા સમાન નાસ્તિક સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ અસર્વજ્ઞ પ્રતિપાદિત શાસ્ત્ર પ્રત્યે પક્ષપાત રાખનારા હે અપક્ષ્યદર્શન નાસ્તિક' તું આ વાતને બરાબર સમજી લે કે ઉપાર્જિત કરેલા મેહનીય કર્મને કારણે જેની દષ્ટિ અવરુદ્ધ થઈ ગઈ છે, એ પુરુષ જ સર્વજ્ઞપ્રરૂપિત આગમને સ્વીકાર કરતા નથી. ગાથા ૧૧ |
Page #673
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र श्रु अ. २ उ 3 साधूना परीपहोपसर्ग सहनोपदेश ६६१ पुनरप्युपदेशान्तरमधिकृत्याह सूत्रकारः-'दुक्खी मोहे' इत्यादि ।
मूलम्दुक्खी मोहे पुणो पुणो निविदेज्ज सिलोगपूयणं । एवं सहिए अहिपासए आयतुल्ले पाणेहिं संजए॥१२॥
छायादुःखी मोहं पुनः पुनर्निर्विन्देत श्लोकपूजनम् । एवं सहितोऽधिपश्येद् आत्मतुल्यान् प्राणान् संयतः ॥१२॥
अन्वयार्थ:-~(दुक्खी) दुःखी जीवः(पुणोपुणो) पुनः पुनः (मोहे) मोहम् प्राप्नोति (सिलोगपूयणं) श्लोकपूजनम् स्तुतिसंस्तवम् (निविदेज) निर्विन्देत परित्यजेत्
सूत्रकार पुनः उपदेश करते हैं-"दुक्खी मोहे" इत्यादि
शब्दार्थ-दुक्खी-दुःखी' दुःखी जीव 'पुणो पुणो-पुनः पुनः' वार वार 'मोहे-मोहम्' अविवेकको प्राप्त करता है 'सिलोगपूयणं-श्लोकपूजनम्' अतः साधु अपनी स्तुति और पूजा 'निविंदेज्ज-निर्विन्देत' त्यागदेवे 'एवं-एवम् इस प्रकार 'सहिते-सहितः' ज्ञानादियुक्त 'संजए-संयतः' साधु 'पाणेहिप्राणान् प्राणियों को 'आयतुल्ले-आत्मतुल्यान्' अपने समान' अहियासएअधिपश्येत्' देखे ॥१२॥
-अन्वयार्थ--
दुःखी जीव वार वार मोह को प्राप्त होता है साधु पुरुप श्लोक श्लाघा को अर्थात् प्रशंसा सन्मान आदि को त्याग और सम्यग् ज्ञानादि
मा पहेश पायता सूत्रा२ ४ छ “ दुक्खीमहे" त्यात
शहाथ-दुक्खी-दुखी' हुमी ०१ 'पुणो पुणो-पुन पुनः' पार पा२ 'मोहेमोहम्' मवि ने प्रात ४२ छ 'सिलोगपृयण --प्रलोकपृजनम्' मत साधु पाताना स्तुत मने पूल निविदेज-निर्विन्देत' छाडी हे 'एव --चम्' मा १२ ‘सहिते सहित.' शान पोथी युत ‘स नए- सयतः' साधु पाणेहि-प्राणान्' गाने 'आयतुल्ले-- आत्मतुल्यान्' पाताना समान 'अहिपासए-अधिपश्येत्' दुवे ॥ १२॥
-सत्राथદુખી જીવ વાર વાર મેહને આધીન બને છે. સાધુઓએ શ્લોક-લાધા (પ્રશસા,
Page #674
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्र साधुपुरुषः (एवं) एवमनेन प्रकारेण (सहिते) सहितोज्ञानादियुक्तः (संजए) संयतःसाधुः (पाणेहि) प्राणान्-जीवान (आयतुल्ले) आत्मतुल्यान् स्वसदृशान् (अहियासए) अधिपश्येदिति ॥१२॥
टीका'दुक्खी' दुःखी, असातवेदनियतया प्रतिहतो जीवः, 'पुणो पुणो' पुनः पुनः 'मोहे, मोहम्, तथा च दुःखी जीवः पुनः पुनः मोहं प्राप्नोति, अज्ञानोदयात् दुःखमनुभवन् मूढः तादृशं तादृशं कर्म करोति येन मुहुर्मुहुर्दुःखान्वितं संसारसागरमेव प्राप्नोति । अतो मुनिर्मोहकर्म हेतुकं, 'सिलोगपूयणं' श्लोकपूजनम्, = आत्मश्लाघां संमानं च 'निविंदेज ? निर्विन्देत, परित्यजेत् , । 'एवं' एवमनेन प्रकारेण 'सहिए' सहितो हितेन-प्राणिहितेन सह सहितः, प्राणिहितकारकः ज्ञानादि
__ से युक्त होकर अन्य प्राणियों को अपने समान ही देखे ॥१२॥
--टीकार्थ-- - दुःखी अर्थात् असातावेदनीय कर्म से उपहत जीव पुनः पुनः मोह को प्राप्त होता है । अज्ञान के उदय से दुःख को अनुभव करता हुआ मूढ पुरुष ऐसे ऐसे कार्य करता है कि जिससे वार वार दुखों से पीड़ित होता है और संसार सागर को ही प्राप्त होता है । अतएव मुनि मोह हेतुक आत्मश्लाघा को और सम्मान को त्याग दे । इस प्रकार ज्ञानादि से सम्पन्न होकर संयमवान् साधु समस्त प्राणियों को आत्मतुल्य समझे, क्योंकि मोहग्रस्त जीव दुःख से पीडित होकर वारवार संसार में ही परिभ्रमण करता है । इस
સન્માન) આદિનો ત્યાગ કરવો જોઈએ, અને સભ્ય જ્ઞાનાદિથી યુક્ત થઈને સમસ્ત પ્રાણીઓને આત્મવત (પિતાને સમાન જ માનવા જોઈએ છે ૧૨
-साथદુખી અથવા અસતાવેદનીય કર્મના ઉદયને કારણે દુખને અનુભવ કરો જીવ વારંવાર મોહને અધીન બને છે અનાનના ઉદયથી દુ અને અનુભવ કરતે મૂઢ મનુષ્ય એવા એવા કાર્યો કરે છે, કે જેને લીધે તેનું સમાર સાગરમાં પરિભ્રમણ ચાલુ જ રહે છે, અને તેને દુખોથી પીડાયા જ કરવું પડે છે તેથી મેહહેતુક આત્મશ્લાઘા અને સન્માનને મુનિરએ ત્યાગ કરે જાઈએ. આ પ્રકારે નાનાદિથી સંપન્ન થઈને સયમયુક્ત સાધુએ સમસ્ત જીવોને આત્મતુલ્ય સમજવા જોઈએ, કારણકે મેહગ્રસ્ત જીવ દુખથી પીડિત થઈને વાર વાર સ સારમાં જ પરિભ્રમણ કરે છે આ કારણે સયમી સાધુએ
Page #675
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु. अ२ उ ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश' ६६३ युक्तः 'संजए' संयतः साधुः 'पाणेहिं प्राणान् प्राणिनः 'आयतुल्ले' आत्मतुल्यान् 'अहिपासए' अधिपश्येत् । यतो मोहग्रस्तो जीवो दुःखातः सन् पुनः पुनरपि संसारमेवागच्छति । अतः श्लोक श्लाघादिभिरस्पृष्टो ज्ञानादिसंपन्नः साधुः सर्वप्राणिनः आत्मतुल्यानेच पश्येत् । तदुक्तम्-"अापसमे मन्नेन्ज छप्पिकाए" आत्मसमान् मन्येत पकायानिति ॥१२॥
व्रतस्य महिमानं शास्त्रकारो वर्णयति --गारंपि य, इत्यादि ।
गारं पि य आवसे नरे अणुपुव्वं पाणेहिं संजए।
७ ९ १० १२ ११ समतां सव्वत्थ सुव्वर देवाणं गच्छे स लोगयं ॥१३॥
छाया अगारमप्यावसन्नरोऽनुपूा प्राणेषु संयतः ।
समतां सर्वत्र सुव्रतो देवानां गच्छेत्स लोकम् ॥१३॥ कारण प्रशंसा सम्मान आदि की अमिलापा से रहित और ज्ञानादि से युक्त होकर संयमी साधु समस्त प्राणियों को आत्मतुल्य समझे । कहा भी है"अप्पसमे मन्नेज्ज" इत्यादि । “छहों कायों के जीवों को आत्मा के समान ही समझना चाहिए" ॥१२॥
शास्त्रकार व्रत की महिमा का वर्णन करते हैं-"गारं पि य” इत्यादि ।
शब्दार्थ-गारंपि य ‘अगारमपि' घर में भी 'आवसे-आवसन्' निवास करता हुआ 'नरे-नरः' मनुष्य 'अणुपुव्वं-आनुपूा ' क्रमशः 'पाणेहि संजए प्राणेषु संयतः, प्राणिहिंसासे निवृत्त होकर 'सव्वत्थ-सर्वत्र' सभी प्राणियों में 'समतां-समतां' समभाव रखता हुआ 'स-सः' वह 'सुब्बए-सुव्रत' सुत्रत पुरुष 'देवाणं लोगयं-देवानां लोकम् देवताओं के लोकको 'गच्छे-गच्छेत्' जाता है ॥१३॥ પ્રશસા, સન્માન આદિની અભિલાષાનો ત્યાગ કરીને અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને સમસ્ત वाने मात्मतुल्य मानवान यु पछे --" अपपसमे मन्नेज' त्यादि“છકાયના જીને આત્મવત જ માનવા જોઈએ” ગાથા ૧૨ वे शाखार तना भडिमा पछे- "गार पिय" त्यादि
साथ-'गार पि य--अगारमपि' घरमा ५५ 'आवसे--आवसन् निवास तो 'नरे-नर' मनुष्य 'अणुपुव्व --आनुपूा ' भश 'पाणेहि सजाए- प्राणेषु स यत' मा [ साथी निवृत्त यान 'सवत्थ- सर्वत्र' या प्राणियोमा 'समतां समतां' समभाव रणवा से-स' ते सुव्या--सुव्रत' सुव्रत ५३५ 'देवाण लोगय - देवानां लोकम् देवतागोना डामा 'गच्छे-गच्छेत लय छे. ॥१३॥
Page #676
--------------------------------------------------------------------------
________________
सुत्रकृताङ्गसूत्रे
६६४
अन्वयार्थ
(गारंपि य) अगारमपि च गृहेपि (आवसे) आवसन् निवासं कुर्वन् (नरे) नरो--मनुप्यः (अणुपुव्वं) आनुपूर्व्या-क्रमशः (पाणेहिं संजए) प्राणेषु संयतः प्राणातिपातविरतः (सव्वत्थ) सर्वत्र (समता) समभावं कुर्वन् (स) सः (सुव्वए) सुव्रतः (देवाणं लोगयं) देवलोकं स्वर्गम् (गच्छे) गच्छेदिति ॥१३॥
टीका 'गारंपि य' अगारमपि च गृहमपि 'आवसे' आवसन् 'नरे' नरो मनुष्यः 'अणुपुच्छ आनुपूर्व्या क्रमशः 'पाणेहिं संजए' प्राणेषु संयतः पाणिहिंसया निवृत्तः सन् 'सव्यत्य' सर्वत्र त्रसस्थावरणाणेपु 'समतां' समतां समभावं कुर्वन् 'मुव्बए' मुव्रतः जिनप्रतिपादितदेशविरतः र्ययुतो भूत्वा 'देवाणं लोगए' देवानां लोकं स्थानम् 'गच्छे' गच्छेत् देवलोकं गच्छतीत्यर्थः ।
___-अन्वयार्थगृहावास में रहता हुआ भी मनुष्य प्राणियों की हिंसा से निवृत्त और 'मुव्यए सर्वत्र समभाव धारण करता हुआ सुव्रतवान होता है और देवलोक में गमन करता है ॥१३॥
-टीकार्थगृहवास करता हुआ मनुष्य भी यदि अनुक्रम से प्राणियों में संयत होकर अर्थात् प्राणातिपात से निवृत्त होकर रहे और त्रस तथा रथावर जीवों पर समभाव धारण करे तो वह जिनोक्त देशविरति से युक्त होकर देवलोक प्राप्त कर लेता है। ___ अभिप्राय यह है कि गृहावास में रहने वाला पुरुष भी यदि देशविरति को अंगीकार करके तथा समस्त प्राणियों में समताभाव धारण करके
__ -सत्राथગ્રહવાસ કરતે મનુષ્ય પણ જે ક્રમે ક્રમે પ્રાણુઓની હિંસાનો પરિત્યાગ કરતો જાય છે અને સમસ્ત પ્રણીઓ પ્રત્યે સમભાવ કરતા સુત્રતવાનું થાય છે, તે દેવ ગતિની પ્રાપ્તિ કરી શકે છે. ૧૩
टा ગૃહવાસ કરતો મનુષ્ય પણ જે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત રહે અને સમસ્ત ત્ર તથા સ્થાવર જે પ્રત્યે સમભાવ ધારણ કરે, તે તે જિનર્ત દેશવિરતિથી યુક્ત થવાને કારણે દેવકની પ્રાપ્તિ કરે છે
આ કથનનો ભાવાર્થ એ છે કે-- ગૃહસ્થાશ્રમમાં રહેનાર પુરુષ પણ જે દેશવિરતિને
Page #677
--------------------------------------------------------------------------
________________
समयार्थ योधिनी टीका प्र.
अ. २ उ. ३ साधूनां परिषदोपसर्ग सहनोपदेश. ६६३
गृहेऽपि वसन् पुरुषो यदि देशविरतिमंगीकृत्य सर्वप्राणिषु समताभावं कुर्वन् जिनोदितधर्माराधst Hafa aara desisaari गच्छतीति जिनप्रतिपादिताऽहिंसाया इदं फलं यत् गृहमावसन्नपि स्वर्गगामी भवति, देशविरतेरपि यदा ईदृशी गतिस्तदा सर्वविरतेस्तु का कथा ॥ १३ ॥ संप्रति सर्वविरतेर्महिमानमाह 'सोच्चा' इत्यादि ।
मूलम्
२
१
३ ४ ६
५
सोच्चा भगवाणुसासणं सच्चे तत्थ करेज्जुवकमं ।
११
७
१० १२
सवत्थ विणीयमच्छरे उछं भिक्खु विरुद्धमाहरे || १४ ||
छाया
श्रुत्वा भगवदनुशासनं सत्ये तत्र कुर्यादुपक्रमम् | सर्वत्र विनीतमत्सर उच्छे भिक्षुर्विशुद्धमाहरेत् ||१४||
जिनेन्द्र भगवान् द्वारा प्ररूपित धर्म की आराधना करता है तो अवश्य ही उसे देवलोक की प्राप्ति होती है । जिनप्रतिपादित अहिंसा का यह फल There arाला भी स्वर्ग के सुखों का भोक्ता वन जाता हैं । जव देशविरति से भी एसी गति की प्राप्ति होती है तो सर्वविरति के फल का तो कहना ही क्या है ||१३||
अव सर्वविरति की महिमा कहते हैं - " सोच्चा" इत्यादि । शब्दार्थ –'भगवाणुसासणं- भगवदनुशासनम् '
भगवान के अनुशासन अर्थात् आगमको 'सोच्चा- श्रुत्वा' सुनकर 'सच्चे - सत्ये' उस आगम में कहेगये सत्य ' तत्थ - तत्र' संघम में 'उवकमं - उपक्रमम्' उद्योग 'करेज्ज - कुर्यात् ' करते रहे 'सव्वत्थ - सर्वत्र' प्राणिमात्र में 'विणीयमच्छरे - विनीतमत्सरः' 'मत्सररहित ढोकर અગીકાર કરીને અને સમસ્ત પ્રાણીએ તરફ સમતા ભાવ ધારણ કરીને જિનેન્દ્ર ભગવાન્ દ્વારા પ્રરૂપિત ધર્મની આરાધના કરે તે તેને અવશ્ય દેવલાકની પ્રાપ્તિ થાય છે. જો દેશ વિરતિને આ ગીકાર કરવાથી દેવગતિ રૂપ ફળની પ્રાપ્તિ થાય છે તે સવિતિના ફળની તે વાત જ શી કરવી ? એટલે કેસવિરતિ દ્વારા મેક્ષની પ્રાપ્તિ થાય એમા કોઈ આશ્ચયૅ ની વાત નથી. ૫૧૩૫
हुवे सूत्रार सर्व विरतिनो महिमा वर्णुचे छे- "सेोच्चा" प्रत्यादि शब्दार्थ -- 'भगवाणुसासण - भगवदनुशासनम्' लगवानना गनुशासन अर्थात भागभने 'सोच्चा- श्रुत्वा' सालणीने 'सच्चे - सत्ये ते भागभभां उस भत्य तत्थ तत्र' अयभभा 'उचक्कम --उपक्रमम्' उद्योग 'करेज - कुर्यात् ता रहे 'सव्वत्थ-सर्वत्र प्राणि
सू -८४
Page #678
--------------------------------------------------------------------------
________________
६६६
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थः
( भगवाणुसासणं) भगदनुशासनं - तीर्थकरागमं ( सोच्चा) श्रुत्वा --- (सच्चे) सत्ये= भगवदागमकथिते (तत्थ ) तत्र संयमे ( उवकमं) उपक्रममुद्योगम् (करेज्ज) कुर्यात् (सव्वत्थ) सर्वत्र प्राणिमात्रे ( विणीयमच्छरे ) विनीतमत्सरः विगतमत्सरो भृत्वा (भिक्खु) भिक्षुः (विमुद्धं ) विशुद्धं समस्ताहार दोपरहितम् ( उछं) उब् भिक्षामाहारम् (आहरे) आहरेत् गृहणीयादिति || १४ ||
टीका
+
'भगवाणुसासणं, भगवदनुशासनं भगवतो ज्ञानैश्वर्यादिसंपन्नस्य तीर्थकर - स्य अनुशासनमाज्ञां शास्त्र वा 'सोच्चा' श्रुत्वा = तीर्थकरसमीपेऽनगारान्तिके वा श्रावकस्य वा सम्यग्रहण्टेर्वा अन्तिकं वा श्रुत्वा 'सच्चे' सत्ये सर्वथा वाधरहि आगमप्रतिपादिते 'तत्थ' तत्र संयमादौ 'उवक्कर्म, उपक्रमम्, उद्योगम् 'भिक्खू - भिक्षुः' साधु 'विसुद्ध - विशुद्धम्' समस्त आहार दोपसे रहित शुद्ध
उछ - उच्छम् ' आहारको 'आहरे आहरेत्' लावे ||१४||
-अन्वयार्थ
जिन भगवान् के आगम को श्रवण करके सत्य अर्थात् संयम में पराक्रम करना चाहिए । प्राणीमात्र के प्रति मत्सरभाव का त्याग करके भिक्षु निर्दोष मिक्षा को ही ग्रहण करे || १४ ||
- टीकार्थ
भगवान् अर्थात् सम्पूर्ण ज्ञान एवं ऐश्वर्य आदि से सम्पन्न तीर्थकर के अनुासन को तीर्थंकर भगवान् के समीप, अनगार से, श्रावक से अथवा सम्यग्दृष्टि से सुनकर सत्य अर्थात् सव बाबाओं से रहित संयम में उद्योग करना चाहिए | क्या करके भगवान् द्वारा प्ररूपित संयम में उद्योग करे ? इसका भात्रमा 'त्रिणीयमच्छरे - विनीतमत्सर' भत्सर रहित याने 'भिक्खू - भिक्षु' साधु 'विसुद्ध - विशुद्धम्' चा आहार होपथी रहित शुद्ध 'उछ - उञ्छम्' आहारने 'आहरेआहरेत्' सावे ॥ १४ ॥ - सूत्रार्थ -
જિનેન્દ્ર ભગવાનના આગમનુ શ્રવણ કરીને સાધુએ સત્ય એટલે કે સ યમમાં પરાક્રમશીલ (પ્રવૃત્ત) થવુ જોઇએ તેણે પ્રાણી માત્ર તરફ મત્સર ભાવને ત્યાગ કરીને સમભાવ ધારણ કરવા જોઇએ અને નિર્દોષ ભિક્ષા જ ગ્રહણુ કરવી જોઇએ. ।। ૧૪ ।
ટીકા
ભગવાન એટલે કે સ પૂર્ણ જ્ઞાન અને અશ્વથી સ્ પન્ન તીથ કરના અનુશાસનને તીર્થંકર ભગવાનની સમીપે, અણગારની સમીપે, શ્રાવકની સમીપે અથવા સમ્યદૃષ્ટિની સમીપે શ્રવણ કરીને સત્યમા એટલે કે સઘળી ખાધાએથી રહિત સયમમાં પ્રવૃત્ત થવુ ોઇએ. ભગવાન દ્વારા પ્રરૂપિત સ’યમમા મા કેવી રીતે પ્રવૃત્ત થવુ જોઇએ ? આ પ્રશ્નના
Page #679
--------------------------------------------------------------------------
________________
समयाथ वोधिनी टीका प्र | अ २ उ. ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६६७ तत्प्राप्तये 'करेन्ज' कुर्यात् । किं कृत्वा भगवत्कथितसंयमादी उद्योगं कुर्यात् तत्राह - 'सव्वत्थ' सर्वत्र प्राणिनिवहे 'विणीयमच्छरे विनीतमत्सरः, सर्वग्राणिषु मत्सररहितो-द्वेपरहितो भूत्वा 'भिक्खु' भिक्षुः साधुः 'विसुद्ध' विशुद्धम् अतिशयेन शुद्धमाधाकर्मिकादिद्विचत्वारिंशदोपरहितं शास्त्रप्रतिपाद्यमिति यावत् । 'उछ, उच्छं-भिक्षाम् सामुदानिकभिक्षाम् 'आहरे, आहरेत् ।
ज्ञानेश्वर्यादिगुणगणोपेतस्य भगवतस्तीर्थकरस्य शासनं तत्प्रतिपादित तपःसंयमादिकं भगवत्समीपेऽनगारादिसमीपे वा श्रुत्वा लघुकर्मा साधुः सर्वप्राणिहित संपादयन् संयमादिप्राप्तये प्रयतमानः सर्वप्राणिषु मत्सररहितो गृहदारादौ वितृष्णः सन् तथा सर्वत्र रागद्वेपरहितः द्विचत्वारिंशदोपरहितं शरीरयात्रामात्रनिर्वाहकमाहारं जलादिकं चाहरेत् । संयमपरिपालनबुद्धयैव, न तु शरीरपोपणबुद्धया, आहारादिकमाहरेदिति निष्कृष्टोऽर्थः ॥१४॥ उत्तर यह है कि समस्त प्राणियों के प्रति मात्सर्य-द्वेष से रहित होकर माधु आपकर्म आदि ४२ दोपों से सर्वथा रहित सामुदानिक भिक्षा ग्रहण करे ।
आशय यह है ज्ञान ऐश्वर्य आदि गुणगणों से सम्पन्न भगवान् तीर्थकर के शासन को, आगम प्रतिपादित तप संयम आदि को, भगवान् के मुरवारविन्द से अथवा अनगारों से सुन कर लघुकर्मी साधु समस्त प्राणियों का हित सम्पादन करता हुआ, संयमादि की प्राप्ति के लिए प्रयत्न करता हुआ समस्त जीवों में मात्सर्य रहित होकर, घर और पत्नी आदि से विरक्त होकर तथा सर्वत्र रागद्वेप से रहित होकर, वयालीस दोपों से रहित एवं शरीरयात्रा मात्र में सहायक आहार और पानी को ग्रहण करे । अभिप्राय यह है कि साधु संयम पालन की बुद्धि से ही आहारादिक को ग्रहण करे शरीर पोपण की बुद्धि से नहीं ॥१४॥ ઉત્તર એ છે કે સાધુએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે માત્સર્ય (કેપ)થી રહિત થઈને આધાકર્મ આદિ ૪૨ દેથી રહિત સામુદાનિક ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ
આ ગાથાને ભાવાર્થ એ છે કે– જ્ઞાન, અશ્વર્ય આદિ ગુણસમૂહથી સ પન્ન એવાં તીર્થકર ભગવાનના શાસનને- આગમપ્રતિપાદિત તપ કયમ આદિને ભગવાનના મુખારવિન્દમાથી, અથવા અણગારોની સમીપે શ્રવણ કરીને લઘુકમ સાધુએ સમસ્ત પ્રાણીઓનું હિત સંપાદન કરતા થકા, સયમાદિની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા થકા, અમસ્ત છે પ્રત્યે માત્સર્યભાવરહિત થઇને, ઘર, પુત્ર, પત્ની આદિથી વિરકત થઈને તથા સર્વત્ર રાગથી રહિત થઈને, ૪ર દોષોથી રહિત અને શરીરયાત્રા (સયમયાત્રા) માત્રમાજ સહાયક બને એવા નિર્દોષ આહાર પણ આદિ ગ્રહણ કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે સાધુએ સયમને નિર્વાહ કરવાની ભાવનાથી જ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ, શરીરના પિષણ અથવા શરીર પ્રત્યેની આસકિતની દૃષ્ટિએ આહારદિને ગ્રહણ કરવા જોઈએ નહી ગાથા ૧૪
Page #680
--------------------------------------------------------------------------
________________
सूत्रकताङ्गसूत्र
सव्वं नच्चा अहिट्टए धम्मट्ठी उवहाणवीरिए । गुत्ते जुत्ते सदा जए आयपरे परमायतहिए ॥१५॥
छायासर्व ज्ञात्वा अधितिष्ठेत् धार्युपधानवीर्यः । गुप्तो युक्तः सदा यतेताऽऽत्मपरयोः परमायतस्थितः ॥१५॥
अन्वयार्थ (सव्व) सर्वम् (नच्चा) ज्ञात्वा (अहिटए) अधितिष्ठेत् संवरन् (धम्मट्टी) धर्मार्थी धर्मेणार्थः प्रयोजनं यस्य स तथा (उवहाणवीरिए) उपधानवीयः उपधाने उग्रतपसि पराक्रमशीलः (गुत्ते जुत्ते ) गुप्तो युक्तो मनोवाक्कायैर्गुप्तः, ज्ञानादिभियुक्तः (सया) सदा (आयपरे) आत्मपर्योः विपये
शब्दार्थ-'सव्व-सर्वम्' सर्व पदार्थों को 'नच्चा-ज्ञात्वा' जानकर साधु अहिहए-अधितिप्ठेत्' सर्वज्ञोक्त संघरका आश्रय लेवे 'धम्मट्ठी-धर्मार्थी, धर्म का प्रयो जन वाला बने 'उवहाणवीरिए-उपधानवीयः' तपकरने में पराक्रमशीलबने 'गत्ते जुत्त-गुप्तो युक्तों' इन्द्रियोंसे तथा-मन वचन और कायसे गुप्त और बनाढिसे युक्त बने 'सया-सदा सर्वदा 'आयपरे-आत्मपरयोः' अपने और दूसरे के विषय में 'जए-यतेत' यनकरें 'परमायतहिए-परमायतस्थितः' और मोक्षकी अभिलापा करे ॥१५॥
-अन्वयार्थ
संयमी पुरुप समस्त पदार्थों को जानकर संबर को ग्रहण करे तथा धर्मार्थी होकर उग्र तपश्चरण में पराक्रम करे इन्द्रियों से तथा मन वचन काय से गुप्त हो और ज्ञानादिसे ____हाथ -सब-सर्वम्' या पहायान 'नच्चा-शात्वा' तीन माधु 'अहिदाअधितिाटेत' सर्वज्ञात सवरना माश्रय ले 'धमट्टी-धर्मार्थी' भनी प्रयोगनवाजा गने 'उवहाणवीरप-उपधानवीय:' त५ ४२वामा ५४मशीस जने 'गुत्ते जुत्ते-गुप्तो युक्त' पद्रियाथी मने मन, वचन, यथी गुप्त मने जानाथी युस्त मने 'सया-सदा सहा 'आयपरे-आत्मपरयो' पाताना मन जीतना विषयमा 'जप-यतेत' प्रयत्न ४२ 'परमा. यतहिप-परमायतस्थित" मने भाक्षी मलिदापा ४२ ॥१५॥
સૂત્રાર્થ સંયમી પુરુષ સમસ્ત પદાર્થોને જાણીને સંવર ગ્રહણ કરે તથા ધર્માથી થઇને ઉગ્ર તપસ્યાઓમા પ્રયત્નશીલ રહે. તેણે મને ગુપ્ત, વચન ગુપ્ત અને કાયગુપ્ત અને જ્ઞાનાદિથી યુક્ત થવું જોઈએ. તેણે સ્વપરની યતના કરવી જોઈએ. અને મોક્ષની અભિલાષા સેવવી જોઈએ ૧
Page #681
--------------------------------------------------------------------------
________________
संमयार्थ बोधिनी टीका प्र अ २ ३ साधूनां परिषहोण्सर्ग सहनोपदेश' ६६९ (ज) यतेत यत्नं कुर्यात् (परमायतहिए ) परमायतस्थितः परमुत्कृष्टः आयतो दीर्घः सर्वदाऽवस्थानात् मोक्षः तेनार्थिकः मोक्षाभिलाषी भवेदिति ||१५|| टीका
'
'सच' सर्व पदार्थजातम् अथवा सर्वज्ञोक्तमोक्षमार्ग 'नचा' ज्ञात्वा 'अहिदृए' अधितिष्ठेत् सर्वज्ञोक्तसंवरमाश्रयेत् । तथा 'अम्मी' धर्मार्थी - धर्मः श्रतचारित्रलक्षण प्रयोजनवान् धर्मार्थीति यावत् । तथा उपहाणवीरिए ' उपधानवीर्यः उपधाने उग्रतपसि पराक्रमशीलो भवेत् । 'गुत्ते जुत्ते' गुप्तो युक्तः गुप्त इन्द्रियादिभिः युक्तो ज्ञानादिभिः 'सया' सदा-सर्वदा 'आयपरे' स्वात्मपरात्मनो: 'जए' यत्नं यत्नं कुर्यात्, 'परमायतहिए' परमायतस्थितः - परमायतो मोक्षः, तत्र स्थितः उत्थितः मोक्षविपयिणीमभिलाषां कुर्यात् ।
साधुः सर्वे सर्वज्ञवचनं सर्वप्राणिनो ज्ञात्वा सर्वज्ञग्रतिपादितसंवरमा
युक्त हो सदा स्वपर की यतना करे और मोक्ष का अभिलापी हो ||१५|| - टीकार्थ
समस्त पदार्थों को अथवा सर्वज्ञकथित मोक्षमार्ग को जानकर संवर का आश्रय ग्रहण करे । श्रुत चारित्ररूप धर्म का अर्थी हो उग्र तपश्चर्या में पराक्रम शील हो, इन्द्रयोंका गोपन करे ज्ञानादिसे तथा परात्मा की यतना करे और मोक्ष की अभिलापा करे ।
युक्त वने सदैव स्वात्मा
भाव यह है कि साधु सर्वज्ञ भगवान् के वचन को तथा समस्त प्राणियों को जानकर सर्वज्ञ के द्वारा प्रतिपादित संवर का आश्रय लेवें । तथा धर्मार्थी
ટીકા
સાધુએ સમસ્ત પદાર્થાને અથવા સર્વાંગ પ્રરૂપિત મેાક્ષમાને તણીને સ વગ્ના જ આશ્રય લેવા જોઇએ તેણે શ્રુતચારિત્રરૂપ ધર્મનુ પાલન કરવાનાજ નિશ્ચય કરીને ઉગ્ર તપશ્ચર્યામા પ્રવૃત્ત થવુ જોઇએ. તેણે ઈન્દ્રિયા પર સયમ રાખીને મનેગુપ્ત, વચનગુપ્ત અને કા`ગુપ્ત થવુ જોઇએ, અને સદૈવ સ્વાત્મા અને પરાત્માની યતના કન્વી ોઇએ તેણે આ લેાક અને પરલેાકના સુખની અભિલાષા રાખવી જોઇએ નહી, પત્તુ મેાટાની જ અભિલાષા રાખવી જોઇએ
ભાવાર્થ એ છે કે. સાધુએ સન પ્રરૂપિત મેલમાને તથા મસારના સમરત પદાર્થાના સ્વરૂપને સમજવુ જોઇએ તેણે અન્ન પ્રતિપાદિત સવના આશ્રય લેવા જોઇએ, તથા ધર્માથી થઇને તપસ્યામા પ્રવૃત્ત થવુ જોઇએ આ પ્રકારે મન વચન અને
Page #682
--------------------------------------------------------------------------
________________
-
६७०
मूत्रकृतानसूत्रो श्रयेत् । तथा धर्मार्थी तपसि स्वपराक्रम प्रदर्शयेत् । एवं मनोवचनकायैर्गतो ज्ञानादियुक्तश्च स्वात्मपरात्मनोः प्रयतमानो मोक्षमभिलपेदिति भावः ॥१५॥
पुनरपि उपदेशान्तरं ब्रूते सूत्रकार:--'वित्त' इत्यादि ।
वित्तं पसवो य नाइओ तं वाले सरणंति मन्नइ ।
૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ एते मम तेसु वि अहं नो ताणं सरणं न विज्जई ॥१६॥
छाया-- वित्तं पशवश्च ज्ञातयः तान्वालः शरणमिति मन्यते ।
एते मम तेप्वप्यहं नो त्राणं शरणं न विद्यते ॥१६। होकर तपस्या में पराक्रम करे । इस प्रकार मन वचन और काय से गुप्त होकर तथा ज्ञान आदि से युक्त होकर यतना करता हुआ मोक्ष की अभिलापा करे ॥१५॥
सूत्रकार पुनः उपदेश करते हैं - "वित्त', इत्यादि ।
शब्दार्थ-वाले-वालः' अज्ञानी जीव 'वित्त-वित्तम्' धनधान्यहिरण्यादि 'य-च' और 'पसबो-पशवः' पशु 'नाइओ-ज्ञातयः' तथा ज्ञातिजन 'ते-तत् इन्हें 'सरणंति-शरणमिति अपनी शरण 'मन्नद-मन्यते' मानता है 'एते-एते ये सब 'मम-मम' मेरे हैं तथा 'तेसु वि-तेप्वपि धनादिमें 'अहं-अहम्' में इन का स्वामीहूं ऐसा अज्ञानी जन मानते हैं परंतु ये सव 'नो ताणं-नो त्राणम् त्राणकारक नहीं है एवं 'सरण-शरणम्' शरणरूप 'न विज्जई-न विद्यते' नहीं है ॥१६॥ કાચ ગુપ્તિથી યુક્ત થઈને અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને યતનાપૂર્વક વિચરતા થા મોક્ષની જ અભિલાષા કરવી જોઈએ ગાથા ૧૫
मा पढेश मापता सूत्रार ४ छ - "वित्त” त्याह
हा- 'वाले-वाल' मनानी १ 'वित्त-वित्तम्' धनधान्य डिएय वगेरे 'य-च' मने 'पसबो-पशव' ५४ 'नाई ओ-शातय' तथा नातिन ते-तत्' भने 'सरण ति-शरणमिति' पातानु शरण 'मन्नइ-मन्यते' माने छ 'पते-एते' मा या 'मम-मम' भास तथा तेसु वि-तेष्वपि धन पोरे वस्तुने। 'अह -अहम्' हु स्वाभी छु शबु जानी भाशुसो भाने छे, ५२तु मा मधु 'नो ताण - नो त्राणम्' त्रा२४ नथी गोवम 'सरणम् -शरण' २२९३५ 'न विजई-न विद्यते' नथी ॥१६॥
Page #683
--------------------------------------------------------------------------
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु.अ.२ उ ३ स्वपुत्रेभ्य भगवदादिनाथोपदेश' ६७१
अन्वयार्थः(वाले) वालोऽज्ञानी (वित्त) वित्त धनधान्य हिरण्यादि (य) च (परावो) पशवो गवादयः (नाइओ) ज्ञातयः (ते) तान् (सरणंति) शरणमिति (मन्नड) मन्यते (एते) एते इमे धनादयः (मम) मम इमे धनादय ममैवेत्यर्थः, तथा (तेमु वि) तेष्वपि धानादिपु (अहं) अहम् , इत्येव मन्यते बालः परंतु एते (नो ताणं) नो त्राणम् (सरण) शरणम् (न विजई) नो विद्यते इति ॥१६॥
टीका'वाले' वालोऽज्ञानी जीवः 'वित्त' धनधान्यादिकम् 'य' च 'पसवो' पशवः = गवादयः, 'नाईओ' ज्ञातयः ते तान् वित्तपशुज्ञातिप्रभृतीन्' 'सरणंति' शरणमिति, 'मन्नई' मन्यते 'एते' धनपुत्रादयः 'मम' मम-ममैव 'तेसु वि अहं, तेष्वप्यहम् तेषु धनपुत्रादिष्वपि अहम् अहमस्मि, एवं मन्यते वालः, किन्तु वस्तुत एते, तस्य 'ताणं सरणं न विजइ त्राणं शरणं न विद्यते । यदर्थ
___ अन्वयार्थ अज्ञानी जीव वित्त अर्थात् धन धान्य, हिरण्य स्वर्ण आदि को गो आदि पशुओं को, ज्ञातिजनों को शरणभूत मानता है । ये मेरे हैं। और में इनका स्वामी हूँ, ऐसा समझता है, परन्तु ये पदार्थ शरणभूत नहीं हैं ॥१६।।
-टीकार्थअज्ञानी प्राणी धन धान्य आदि को गो आदि पशुओं को और ज्ञानि जनों को अपने लिए शरण मानता है । वह समझता है कि ये पुत्र आदि मेरे हैं और मैं इनका स्वामी हूँ, किन्तु वास्तव में वे उसके लिए शरण नहीं हैं। जिनके लिए वह कार्य करता है उन्हें यथार्थ रूप से समयता नहीं है । कहा
-सूत्रार्थઅજ્ઞાની મનુષ્ય વિત્તને એટલે કે ધન, ધાન્ય, સોનું, ચાદી આદિને તથા ગાય આદિ પશુઓને અને જ્ઞાતિજનોને શરણભૂત માને છે. તેઓ મારા છે અને હું તેમનો સ્વામી છુ” એવું સમજે છે, પરંતુ તે પદાર્થો શરણ આપવાને સમર્થ નથી બ ૧૬
-टीशर्थઅજ્ઞાની મનુષ્ય એવું માને છે કે ધન, ધાન્ય, આદિનો, ગાય આદિ પશુઓને, પુત્ર, માતા, પિતા, પત્ની આદિ સ્વજનેને અને જ્ઞાતિજનોને મારે આધાર છે તે એવું માની લે છે કે “આ પુત્ર આદિ મારા છે અને હું તેમને સ્વામી છુ” પરન્તુ વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે તે તેઓ તેને શરણ આપવાને સમર્થ નથી જેમને માટે તે કાર્ય કરે છે, તેમને તે યથાર્થ રૂપે સમતે જ નથી કહ્યું છે
Page #684
--------------------------------------------------------------------------
________________
७६.२
सूत्रकृताङ्गसूत्रे
मयं कार्य करोति तच्छरीरमप्यशाश्वतमिति यथार्थतया नावगच्छति तथाचोक्तम्" रिद्धी सहावतरला, रोगजराभंगुरं हयसरीरम् ।
steft Terator कियच्चिरं होज्ज संबंधो" ॥१॥
छाया
ऋद्धि: खभावतरला रोगजरामगुरं हतशरीरम् । रपि गमनशीलयोः कियच्चिरं भवति संवन्धः ॥१॥ तथा - "मातापितृसहखाणि पुत्रदारगतानि च ।
प्रति जन्मनि वर्त्तन्ते, कम्य माता पितापि वा ॥ १ ॥ एतदेव दर्शयति-नो वित्तादिकं संसारे कथमपि गाणं भवति नरकपातादौ गंगायुपद्रुतस्य शरणं न विद्यते इति ||१६||
भी है - " रिद्धी सहावतरला इत्यादि ।
'सम्पत्ति स्वभाव से ही चपल है ओर यह निकृष्ट शरीर रोग तथा जरा से विनागगील है । इस प्रकार दोनों ही जब विनागशील है तो कितने दिनों तक इनका सम्बन्ध बना रह सकता है ? और भी कहा है 'माता पितृसहस्त्राणि इत्यादि ।
'संसारी जीव के हजारों माता और पिता हो चुके है, सैकड़ों पुत्र और पत्नियाँ हो चुकी हैं । प्रत्येक जन्म में यह पलट जाते हैं । ऐसी स्थिति में कौन किसकी माता और कौन किसका पिता है ।
antara यहां दिखलाई गई है कि धन सम्पदा आदि किसी भी प्रकार संसार में गरणभूत नहीं हैं । जब रागी जीव नरक में जाता है तो यह सब वस्तुएँ उसकी रक्षा करने में समर्थ नहीं हो सकती ॥१६॥
छे- “रिद्धि सहावतरला त्यादि
સ્ પત્તિ સ્વભાવથી જ ચચળ છે, આ નિકૃષ્ટ શરીર ાગ તથા જરા આથિી વિનાશીલ છે. આ પ્રકારે બન્ને જ વિનાશશોલ હોવાથી કેટલા દિવસ સુધી તેમના આ छ साथैनो समध टडी शडवानो हे?" चणी - "मातापितृसहस्राणि "
t
ઞ સારી જીવ હારી માતા અને પિતા કરી ચુક્યા છે, તેને અન ત ભવામાં હરા પુત્રી અને પત્નીઓ થઇ ચુકી છે. પ્રત્યેક જન્મમા આ સ સારી સ બધે પટાતા રહે છે. એવી સ્થિતિમાં કોણ કોની માતા છે અને કાણુ કાના પિતા છે ” આ સત્રમા એજ વાતનું પ્રતિપાદન કરવામાં આફ્રિ આ ગંગારમા કાઇ પણ પ્રકારે શરણભૂત તેમા આસકત અનેલેા જીવ નરકમા જાય છે, ત્યારે આ રક્ષા કરવાને સમર્થ હાતી નથી ાંગાથા ૧૬ મા
આવ્યું છે કે ધન, પુત્ર, પરિવાર (રક્ષા કરવાને સમથૅ) નથી જ્યારે કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ તેની
Page #685
--------------------------------------------------------------------------
________________
सूत्रता सूत्रे
૬૭
नरके पतन्तं प्राणिनं मातापितृपुत्रकलाधनादयो न रक्षन्ति इत्युक्तम् । तदेव पुनर्विस्तरेण कथयति सूत्रकारः - 'अभागमितंमि' इत्यादि । मूलम्
२
૧ 3
अग्भागमितंमि वा दुई अवा कम भवति ।
७
८
१०
૧૧ १२ १३
एगस्स गई य आगई विउमंता सरणं न मन्नई ॥ १७ ॥
छाया
अभ्यागते वा दुःखेऽथवोत्क्रान्ते भवान्तिके ।
एकस्य गतिश्चागति, - विद्वान् शरणं न मन्यते ||१७|| अन्वयार्थ:
(वा) अथवा (अभागमितंमि) अभ्यागते समागते (दुहे) दुःखे पूर्वोपात्तासातावेदनीये सति एकाकी एवानुभवति दुःखमित्यर्थः । ( अहवा)
नरक में पडने वाले प्राणी को माता पिता पुत्र, कलत्र और धन आदि बचा नहीं सकते, यह कहा जा चुका है' यही विषय सूत्रकार विस्तार से कहते है - " अभागमितंमि" इत्यादि ।
शब्दार्थ - 'वाचा' अथवा 'अभागमितंमि दुहे - अभ्यागते दुःखे दुःख आने पर असातावेदनीय रूप दुःख के आने पर उसको अकेला ही भोगता है ' अहवा - अथवा ' अथवा 'उक्कमिते- उत्क्रान्ते' उपक्रमके कारणों से आयु के नाश होने पर 'भवंति - भवान्तिके' अथवा मृत्यु उपस्थित होने पर ' एगस्स -- एकस्य' अकेला को ही ' गई -- गतिश्च' जाना 'आगई य-- आगतिश्च' और आना होता है 'विउमंता - विद्वान' अतः विद्वान् पुरुष 'सरणं शरणम्' धन आदि को अपना शरण 'न मन्नई -- न मन्यते ' नहीं मानता है ॥ १७॥
नरम्भा थडनार लुक्ने, भाता, पिता, पुत्र, पत्नी, धन, माहि अघ याशु यावी શકતુ નથી, એવુ પ્રતિપાદન આગલા સૂત્રમા કરવામાં આવ્યું. હવે સૂત્રકાર એજ વાતનુ विस्तारपूर्व वर्णन १२ छे- अवभागमित मि त्याहि
शब्दार्थ' - 'घा-वा' अथवा 'अभागमित मि दुहे - अभ्यागते दु खे' हुण भावी पडे त्यारे असातावेदनीय वगेरे गोने दो लोगवे छे 'अहवा - अथवा' अथवा 'उक्त मित्त हु -उत्क्रान्ते' पटुभना अरशोथी आयुष्य नाश थाय त्यारे 'भव तिप-भवान्तिके' अथवा मृत्यु उपस्थित थाय त्यारे 'गस्स एकस्य' मेलाने ४ ' गई य - गतिश्च' यु 'आगई य- आगतिश्च' भने भाववु थाय छे 'विउमता-विज्ञान' यात विद्वान् पुरुष 'सरण - शरणम्' धन वगेरेने पोतानु श] 'न मन्नई - न मन्यते' मानतो नयी ॥१७॥
सू ८५
Page #686
--------------------------------------------------------------------------
________________
३७४समया योधिनी टीका प्र. शु.अ.२ उ. ३ साधूनां परीपहोपसर्गसहनोपदेशः .... अथवा (उक्कसिते) उत्क्रान्ते उत्क्रमकारणैरुत्क्रान्ते स्वायुपि (भवंतिए) भवान्तिके =मरणे वा समुपस्थिते सति (एगस्स) एकस्यैव जीवस्य (गई य) गतिश्च (आगई य) आगतिश्चागमनं च (विउमंता) विद्वान् विवेकी यथावस्थितसंसारस्वभावस्य वेत्ता (सरणं) शरणं मातापितृधनादीनामीपदपि (न मन्नई) न मन्यते फुतः सर्वात्मना धनादिभ्यस्त्राणमिति ॥१७॥
टीका'वा' अथवा 'अब्भागमितमि दुहे' अभ्यागते दुःखे पूर्वसंचितासात वेदनीयोदयेन समागते दुःखे, एक एव जीवस्तद् दुःखमनुभवति । नहि तत्र मातापितृपुत्रकलबादयः किंचिदपि कतै पारयन्ति, न ज्ञातिवर्गेण न वा धनादिना किञ्चित् क्रियते । तदुक्तम्--
__ -अन्वयार्थदुःख के आ पडने पर अर्थात् पूर्वार्जित असातावेदनीय का उदय होने पर अथवा उपक्रम के कारणों द्वारा आयु का नाश होने पर जब मरण उपस्थित होता है तब यह जीव अकेला ही गमन और आगमन करता है । अतएवं संसार के यथार्थ स्वरूप का ज्ञाता पुरुष माता पिता आदि परिवार को तथा धन सम्पत्ति आदि को अपने लिए शरण नहीं मानता ||१७||
टीकार्थ पूर्वोपार्जित असातावेदनीय कर्म के उदय से दुःख आने पर जीव अकेला ही उसे भोगता है । माता, पिता, पुत्र, पत्नी आदि उसे वचाने के लिए कुछ भी नहीं कर सकते । इसी प्रकार न ज्ञातिजन उसकी रक्षा कर पाते है और न धनादि ही । कहा भी है “सयणस्स वि मज्झगओ' इत्यादि
-सूत्राथત્યારે દુખ આવી પડે છે ત્યારે એટલે કે પૂર્વોપાર્જિત અસાતવેદનીયને જ્યારે ઉદય થાય છે ત્યારે, અથવા ઉપક્રમના કારણો દ્વારા આયુનો ક્ષય થવાથી જ્યારે મરણ ઉપસ્થિત થાય છે, ત્યારે આ જીવ એકલે જ ગમન અને આગમન કરે છે તેથી સ સારના યથાર્થ સ્વરૂપને જાણનાર પુરુષ માતાપિતા આદિ પરિવારને તથા ધન સંપત્તિ આદિને પિતાનું ત્રાણ કરનારા (શરણદાતા) માનતો નથી. છે ૧૭
-टीआय' પૂર્વોપાર્જિત અસતાવેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે, ત્યારે જે દુખ આવી પડે છે, તે એકલા જીવે જ ભેગવવું પડે છે. તે દુખમાંથી તેને બચાવવાને માતાપિતા આદિ કોઈ પણ સમર્થ નથી, એજ પ્રમાણે જ્ઞાતિજને પણ તેની રક્ષા કરી શકતા નથી
Page #687
--------------------------------------------------------------------------
________________
६७५
सूत्रकृताङ्गसूत्रे
"सयणस्स वि मझगओ रोगांभिहतो किलिस्संइ इहेगो।
सयणो वि य से रोगं, न विरंचइ नेव नासेइ ॥१॥ 'अहवा' अथवा 'उक्कमिते' उत्क्रान्ते= उत्क्रमहेतुभिरायुषो विनाशे सति 'भवंतिए' भवान्तिके अथवा मरणे प्राप्ते सति 'एगस्स गई य आगई' एकस्यैव जीवस्य गत्यागती भवतः, अतः 'विउमंता' विद्वान् पुरुषः 'सरणं न मन्नई विद्वान् पुरुषो मातापित-ज्ञात-पुत्र-कलन-धनादिकं शरणं न मन्यते, ईपदपि शरण न मन्यते, कि पुनः सर्वरूपेण नाणं तेभ्यो धनादिभ्यः स्वस्य रक्षणं मन्यते तदुक्तम्
"एकस्य जन्ममरणे, गतयश्च शुभाऽशुभा भवावः ।
तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥१॥ इति । — 'जव जीव रोग से पीडित होता है तो स्वजनों के मध्य में स्थित होने पर भी अकेला ही दुःख का अनुभव करता हैं । स्वजन उसके दुःख को ने बाँट सकते हैं और न नष्ट कर सकते हैं ।
__ अथवा जब आयु के उपक्रम के कारणभूत शस्त्र आदि के द्वारा आयु का विनाश होता है और मरण की प्राप्ति होती है तो यह जीव अकेला ही जाता आता है अन्य कोई भी उसका साथ नहीं देता । अतएव ज्ञानवान् पुरुष माता, पिता, ज्ञाति, पुत्र कलत्र, धन आदि को अपने लिए लेश मात्र भी शरण नहीं समझता, पूर्णरूप से शरण समझने की तो वांत ही दूर रही । कहा भी है - "एकस्य जन्ममरणे' इत्यादि । 1, 'यह जीव अकेला ही जन्मता है, अकेला ही मरता है और इस भवप्रवाह में अकेला ही शुभ या अशुभ गतियों में जाता है । अतएव इसे एकाकी मन धना पण तनी २क्षा श्वान समय नथी यु पण छ.. "सयणस्स वि. मझाओ" त्यादि न्यारे शशस्त थाय छे, त्यारे स्वानानी १२ये २९वा छता પણ એકલા જ દુ ખનુ વેદન કરે છે સ્વજનો તેના તે દુખમા ભાગ પણ પડાવી શકતા નથી અને તેના દુખને નઈ પણ કરી શકતા નથી.” અથવા આયુના ઉપકમના કારણભૂત શસ્ત્ર આદિ દ્વારા જ્યારે આયુનો વિનાશ થાય છે મરણની પ્રાપ્તિ થાય છે, ત્યારે આ જીવને એકલા જ જવું પડે છે, ત્યારે અન્ય કે પણું વ્યક્તિને સાથે તેને મળતો નથી તેથી જ્ઞાની પુરુષ માતા, પિતા, પુત્ર, કલંત્ર, જ્ઞાતિજને, ધન આદિને પિતાને માટે સહેજ પણ શરણભૂત માનતે નથી જે સહેજ પણ શરણભૂત માનતું નથી, તે સ પૂર્ણ શરણભૂત માનવાની તો વાત જ સંભવતી , नथी ?- धुप छ 'एकस्य जन्ममरणे' इत्याहि
આ જીવ એકલે જ જન્મે છે, અકેલે જ. મરે છે અને આ ભવપ્રવાહમાં એક
Page #688
--------------------------------------------------------------------------
________________
६७६ समयार्थ बोधिनी टीका प्र. अ २ उ. ३ साधूनां परिषहोपस्न सहनोपदेशः
"एको करेइ कम्मं, फलमवि तस्सिक्कओ समणुहबई । एको जायइ मरइ य, परलोग एक्कओ जाई" ॥२॥ इति ।
अन्यत्रापि उक्तम्धनानि भूमौ पशवश्च गोष्ठे, दारा गृहे वन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे, कर्मानुगो गच्छति जीव एकः ॥१॥गा१७॥
१
३
.. मूलमू---
सव्वे सयकम्मकप्पिया अवियत्तेण दुहेण पाणिणे । हिंडति भयाउला सढा जाइ-जरा-मरणेहिऽभिदुता ॥१८॥ होकर ही शाश्वतिक श्रेयर के लिये प्रयत्न करना चाहिये । कहा भी है -"एक्को करेइ कम्म” इत्यादि ।
जीव अकेला ही कर्म उपार्जन करता है, अकेला ही उसके फल का अनुभव करता है, अकेला ही जन्मता है अकेला ही मरता है और अकेला ही परलोक में जाता हैं । । अन्यत्र भी कहा है-,'धनानि भूमी पशवश्वगोष्ठे' इत्यादि ।
, 'धन जमीन में दवा (गढा) रह जाता है, गाय भैंस आदि पशु वाडे में वन्द रह जाते हैं, पत्नी घर के द्वार तक जाती है, वन्धु वान्धव श्मशान तक साथ देते हैं और देह चिता तक ही साथ रहती है जब जीव परलोक के पथ पर प्रयाण करता है तो इनमें से कोई भी उसका साथ नहीं देता । अपने उपार्जित कर्म के अनुसार अकेला जीव को ही जाना पडता है ॥१७॥ જ શુભ અથવા અશુભ ગતિઓમા જાય છે તેથી તેણે એકાકી થઈને જ (મમત્વ ભાવ અને રાગદ્વેષને ત્યાગ કરીને જ) શાશ્વત કલ્યાણ માટે પ્રયત્ન કરવું જોઈએ
धु प छ -'पको करेइ कम्म' इत्याहि-७१ सो ४ ४भनु पनि કરે છે, એટલે જ કર્મના ફળનુ વેદન કરે છે, એટલે જ જન્મે છે, એકલે જ મરે છે અને એકલે જ પરલેકમાં ગમન કરે છે.”
मन्यत्र या गेयु यु छ , 'धनानि भूमौ पशवश्च गोष्ठे' त्याहि धन भीनमा દાટેલું જ રહી જાય છે, ગાય ભેસ આદિ પશુએ વાડામાં જ રહી જાય છે, પત્ની ઘરના બારણ સુધી જ આવે છે, બધુબાધવ સ્મશાન સુધી જ સાથ દે છે, અને દેહ ચિતા સુધી જ સાથે રહે છે, જીવ જ્યારે પરલેકને માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે ઉપર્યુક્ત વસ્તુમાથી કેઈપણ વસ્તુ જીવને સાથ દેતી નથી પિતે ઉપાર્જિત કરેલા કર્મ અનુસાર - જીવને એકલાને જ પરલોકમાં ગમન કરવું પડે છે કે ગાથા ૧૭
Page #689
--------------------------------------------------------------------------
________________
संकृतागसूत्र
६७७ छाया सर्वे स्वकर्मकल्पिता अव्यक्तेन दुःखेन प्राणिनः । हिण्डन्ति भयाकुलाः शठा जातिजरामरणैरभिद्रुताः।।१८॥
अन्वयार्थ-- (सव्वे पाणिणो) सर्वे बसस्थावराः प्राणिनो जीवाः, (सयकम्मकप्पिया)स्वककर्मकल्पिताः, स्वकृतेन ज्ञानावरणीयादिना कर्मणा कल्पिताः सूक्ष्मवादरपर्याप्तकापर्याप्तकैकेन्द्रियभेदेन व्यवस्थिताः (अवियत्तेण दुहेण) अव्यक्तेन दुःखेन अपरिस्फुटेन शूलाद्यलक्षितस्वभावेन व्यक्तेन च दुःखेनासातावेदनीयस्वभावेन (जाइजरामरणेहि) जातिजरामरणैः जाति-जन्म जरा-वर्द्धक्यं मरणं-शरीरत्यागः, एभिः (अभिता) अभिभुताः पीडिताःसन्तः(भयाउला)भयाकुलाः (सढा) शठा:शठकर्मकारित्वात् (हिंडंति) हिण्डन्ति-परिभ्रमति तत्तद्योनौ घटीयंत्रन्यायेनेति ॥१८॥ ____ शब्दार्थ-'सव्वे पाणिणो--सर्वे प्राणिनः' सब त्रस स्थावर प्राणी 'सयकम्मकप्पिया--स्वकर्मकल्पिता:' अपने अपने कर्मों से नाना अवस्थाओं से युक्त हैं 'अवियत्तेण दुहेण--अव्यक्तेन दुःखेन' और सव अव्यक्त-अलक्षित-दुःख से दुःखी है 'जाइजरामरणेहि--जातिजरामरणः' जन्म-जरा-वाईकय और मरण से 'अभिद्रुता-अभिद्रुताः' पीडित 'भयाउला--भयाकुलाः' और भय से आकुल 'सढा--शठाः' शठजीव 'हिंडंति--हिण्डन्ति वार वार संसार चक्र में भ्रमण करते हैं।॥१८॥
अन्वयार्थ ..स और स्थावर सभी प्राणी अपने द्वारा उपार्जित ज्ञानावरणीय आदि कर्मा से सूक्ष्म वादर, पर्याप्त अपर्याप्त एकेन्द्रिय आदि के भेद में रहे हुये अव्यक्त तथा व्यक्त दुःख से एवं जन्म जरा मरण के द्वारा पीडित होकर शठतापूर्ण कर्म करने के कारण घटीयंत्र की तरह भ्रमण करते हैं ॥१८ ___हाथ - ‘सने पाणिणो सर्व प्राणिना' या त्रस स्थावर प्राणी सयकम्मकप्पिया-स्वकर्म कल्पिता' पातपाताना भाथी भने प्रा२नी अवस्थामाथी युरत छ. 'अवियत्तेण दुहेण-अव्यक्तेन दुखेन' भने यी ४ मन्यत--साक्षित हुथी भी छ 'जाइजरामरणेहि -जातिजरामरण' म २५ पादश्य भने भरथी 'अभिवृत्ताअभिद्रुता.' पीरित 'भयाउला-भयाकुला' भने लयथी माणसढा-शठा' शव 'हिड ति-हिण्डन्ति' पार पा२ स सास्यमा भ्रम ४२ छे. ॥ १८ ॥
. सूत्राथ સ, સ્થાવર આદિ સમસ્ત જીવો પિતપતાના તાર ઉપરાજિત જ્ઞાનાવરણીય આદિ કમેને કારણે સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એકેન્દ્રિય આદિ ભેદો રૂપે રહેલા છે તેઓ અવ્યક્ત તથા વ્યક્ત દુખથી અને જન્મ, જરા અને મરણના દુખથી યુકત છે. શઠતા પૂર્વક કર્મ કરવાને કારણે તેઓ રહેટની જેમ સ સારમાં ભ્રમણ કરતા રહે છે. ૧૮
Page #690
--------------------------------------------------------------------------
Page #691
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ
( इणमेव ) इममेव = इमं द्रव्यक्षेत्रकालभावलक्षणं (खणं) क्षणम् अवसरं, तथा (a) बोधि सम्यकत्वं च (णो सुलभं) नो सुलभाम् (आहिये) आख्याताम् सर्वज्ञैः कथिताम् (विजाणिया) विज्ञाय (सहिए ) सहित : = हितेन ज्ञानदर्शनचारित्रेण युक्तः सन् ( एवं ) एवमनेन प्रकारेण (अहिपासए) अधिपश्येत् -विचारयेदित्यर्थः ( जिणे ) जिनः ऋषभदेव : (आह ) कथितवान् (सेसगा) शेषका :- अन्येपि ( इणमेव ) इदमेव आहुरिति ॥१९॥
६७९
टीका
'इणमेव, इममेव 'खणं' क्षणम् अवसरम् द्रव्य - क्षेत्र - काल - भाव स्वरूपमनुकूलं कर्मनिर्जराकारकमवसरं विज्ञाय अवसरोचितं कर्त्तव्यम्, तथाहि - द्रव्यं
शब्दार्थ 'इणमेव इममेव' यही 'खणं-क्षणम्' अवसर है ऐसा तथा 'बोहिबोधिम्' सम्यक्त्व भी 'णो सुलहं-नो सुलभाम्' सुलभ नहीं है, ऐसा 'आहियंआख्याताम् सर्वज्ञों ने कहा है ऐसा 'विजाणिया - विज्ञाय ' जानकर 'सहिए-सहित: ' ज्ञान दर्शन और चारित्र से युक्त होकर ' एवं - - एवम् ' इस प्रकार 'अहिपासए - अधिपश्येत्' विचार करे, 'जिणे--जिनः श्री ऋषभ जिनेश्वरने 'आह-- आह' कहा है 'सेसगा - शेषका:' और शेष तीर्थकरों ने भी 'उणमेव उदमेव aat कथन किया है ॥१९॥
}
अन्वयार्थ
द्रव्य, क्षेत्र, काल और भावरूप ग्रह अवसर, तथा सर्वज्ञों द्वारा सम्यक्त्व सुलभ नहीं है इसे जानकर ज्ञानदर्शन और चारित्र तप से सम्पन्न होकर इस प्रकार विचार करे | यह ऋपम देव ने कहा है और अन्य तीर्थकरों ने भी कहा है ॥ १९ ॥
शब्दार्थ - 'इणमेव- इममेव' मा 'खण-क्षणम्' अवसर है तथा 'बोहि बोधिम्' सभ्यद्दत्व पशु 'णो सुलह -नो सुलभाम्' सुसल नथी, येवु 'अहिय - आख्यानाम्' सर्व शोभे उहेस हे मेवु विज्ञाणिया-विज्ञाय लगीने 'सहिए - सहित' ज्ञान दर्शन भने शास्त्रियी युक्त थाने 'पत्र - पत्रम्' या अरे 'अहिपासर - अधिपश्येत्' वियार रे 'जिणे - जिन' श्री ऋषल निनेश्वरे 'आह- आद' हे 'सेगा - शेषका' भने शेष
॥१८॥
तीर्थ शो पशु 'इणमेव इदमेव' मा ४ थन उयु हे
- सूत्रार्थ
દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ આ અવસર તથા સુલભ નથી, એવુ જાણીને જ્ઞાનદર્શન અને ચારિત્રથી
સર્વાંના દ્વારા કથિત સમ્યક્ત્વ સંપન્ન અનેા, ભગવાન ઋષભ
દેવે પણ આ પ્રમાણે કહ્યુ છે અને અન્ય તીથ કરીએ પણ આ પ્રમાણે ફરમાવ્યુ છે ૧૯૫
Page #692
--------------------------------------------------------------------------
________________
६८० समयार्थ बोधिनी टीका प्र शु अ. २ उ. 3 साधूना परिपहोपसर्ग सहनोपदेशः जंगमत्व-पंचेन्द्रियत्व-सुकुलोत्पत्तिमानुष्यलक्षणम् क्षेत्रमप्यायंदेशाविंशतिजनपदस्वरूपम् , कालोऽवसर्पिणीचतुर्थारकादिः धर्मप्रतिपत्तियोग्यलक्षणः, मावश्च धर्मश्रवणतच्छ्रद्धानचारित्रावरणकर्मक्षयोपशमाहितविरतिप्रतिपत्त्युत्साहलक्षणस्तदेवंविधं क्षणम् अवसरम् । 'वोहि णो मुलभं' बोधिं नो मुलभां सम्यक्त्वं न मुलभम् । चिन्तामणिवद् अप्राप्याम् 'आहियं' आख्याताम् जिनः प्रतिपादितां'वियाणिया' विज्ञाय जिनैः सम्यग्दर्शनलक्षणा वोधिः न मुलमा' इत्यवगम्य तत्प्राप्ती यत्नातिशयः करगीयः । अकृतकर्मणां दुर्लभा बोधिर्भवतीति भावः ।
प्राप्तबोधमुपेक्ष्यान्यस्य वोधस्य चिन्तां कुर्वन् मूल्यगतेनापि न लब्धं शक्यते तदुक्तम्-"लद्धल्लियं च वोहिं अकरतो अणागये च पत्थेतो । अन्नं दाई वोहि लम्भिसि कयरेण मोल्लेणं ॥१॥
टीकार्थ यह द्रव्य, क्षेत्र, काल और भाव अवसर काँकी निर्जरा के लिये अनुकूल है । इस अवसर की महत्ता को समझ कर उचित कर्तव्य करना चाहिये । सपन, पंचेन्द्रियत्व और मनुष्यत्व आदि द्रव्य, साढे पच्चीस आर्यदेश रूप क्षेत्र, अवसर्पिणी काल का चौथा आरा आदि काल धर्म को अंगीकार करनेरूप भाव, और धर्म का श्रवण, धर्म पर श्रद्धान, चारित्रावरण कर्म (चारित्रमोहनीय) के क्षय या उपशम से प्राप्त होन वाली विरति (संयम) और धर्म में पराक्रमरूप उत्साह, यह सब अनुकल अवसर है। इस अवसर की तथा चिन्तामणि के समान सम्यग्दर्शन की प्राप्ति सरलता से नहीं होती । ऐसा तीर्थंकर भगवान ने फर्माया है। इसे समझ कर आत्महित के लिए प्रयत्न करना चाहिए । पुण्य कर्म नहीं करने
કર્મોની નિર્જને માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અનુકૂળ અવસર પ્રાપ્ત થયે છે. આ અવસરની મહત્તા સમજીને ઉચિત ર્તવ્ય કરવા જોઈએ ત્રસ પર્યાય, પચયિત્વ અને મનુષ્યત્વ આદિ દ્રવ્યરૂપ અવસર મળ્યો છે આ સાડી પચીસ આર્યદેશ રૂપ ક્ષેત્રની પ્રાપ્તિ થઈ છે અવસર્પિણી કાળના ચેથા આરા આદિ કાળની પ્રાપ્તિ થઈ છે અને ધર્મ અંગીકાર કરવા રૂપ ભાવ ધર્મનુ શ્રવણ ધમ પર શ્રદ્ધા, ચારિત્રાવરણ કર્મ(ચારિત્ર મેહનીય) ના ક્ષય અને ઉપશમ વડે પ્રાપ્ત થનારી વિરતિ (સંયમ) અને ધર્મમાં પરાક્રમ રૂપ ઉત્સાહ, આ સઘળા અનુકૃળ અવસરે પ્રાપ્ત થયા છે. આ અવસરની તથા ચિન્તામણિ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સરલતાથી થતી નથી એવુ તીર્થકર ભગવાને ફરમાવ્યું છે આ વાતને સમજીને આત્મહિતને માટે પ્રયત્ન કરે જોઈએ પુણ્યકર્મ નહી કરनारने माधिनी प्राप्ति थवा दुलि छे. ४धु पाछे लम्धेल्लिय च बोहि त्यादि
Page #693
--------------------------------------------------------------------------
________________
सूत्रकृताङ्गसूत्रो
% 3D
छायालब्धां च वोधिमकुर्वन् अनागतां च प्रार्थयमानः ।
अन्य दत्त्वा बोधि लप्स्यसे कतरेण मूल्येनेति ॥१॥
एवं जिनोक्तां बोधि दुर्लभां विज्ञाय, सर्वदा ज्ञानप्रापकद्रव्यक्षेत्रादि न मिलति बोधिरपि न सुलभेति विचार्य, 'सहिए' सहितः-हितेन सम्यग्ज्ञानादिना संपन्नः 'अहिपासए' अधिपश्येत् विचारयेत् । 'जिणो' जिनः आदिनाथजिनः 'आह' आह कथितवान् अन्यैरपि तीर्थकरैरिदमेव वस्तु उपदिष्टम् , तबाह 'सेसका' शेषकाः अन्यतीर्थकरा अपि 'इणमेव' इदमेव आदिनाथेन यत् प्रतिपादितं तदेव कथितवन्तः ॥१९॥ वालों को पुनः बोधि की प्राप्ति होना कठिन है । कहा भी है -"लहेल्लियं च बोहि" इत्यादि
'जो पुरुष प्राप्त वोधि का सदुपयोग नहीं करता अर्थात् उसके अनुसार अनुष्ठान नहीं करता और भविष्यत्कालीन वोधि की अभिलापा रखता है, अर्थात् यह चाहता है कि भविष्य में मुझे पुनः बोधि प्राप्त हो, वह दूसरों को बोधि देकर क्या मूल्य चुका कर पुनः वोधि प्राप्त करेगा ? तात्पर्य यह है कि वर्तमान में प्राप्त बोधि के अनुसार कार्य करना ही भविष्य में प्राप्त होने वाली वोधि का मूल्य चुकाना है । जो ऐसा नहीं करता उसे भविष्य में पुनः वोधि प्राप्त नहीं होती।
अतएव बोधि प्राप्त कराने वाले द्रव्य क्षेत्र आदि का तथा वोधि का फिर मिलना सरल नहीं है, ऐसा विचार करके, सम्यग्ज्ञानादि से युक्त होकर ऐसा सोचे कि आदिनाथ भगवान ने ऐसा कहा है और अन्य तीर्थकरों का
જે પુરૂષ પ્રાપ્તથયેલ ધિનો સદુપયેગ કરતા નથી એટલે કે તેના અનુસાર અનુષ્ઠાન કરતું નથી અને ભવિષ્યકાલીન બોધિની અભિલાષા રાખે છે, એટલે કે ભવિષ્યમાં મને ફરીથી બોધિની પ્રાપ્તિ થાય એવી અભિલાષા સેવે છે, તે અન્યને બેધિ દઈને કયું મૂલ્ય ચુકવીને પુનઃ બેધિની પ્રાપ્તિ કરશે? આ કથનનું તાત્પર્ય એ છે કે વર્તમાનમાં બોધિને સદપયોગ કર એજ ભવિષ્યમાં પ્રાપ્ત થનારી બોધિનું મૂલ્ય ચુકવવા સમાન છે જે પુરુષ એવું કરતો નથી તેને પુન બેધિ પ્રાપ્ત થતી નથી
તેથી જ એવું કહ્યું છે કે બોધિ પ્રાપ્ત કરાવનારા દ્રવ્ય, ક્ષેત્ર આદિને તથા બેધિની પ્રાપ્તિને અવસર ફરી પ્રાપ્ત થે દુર્લભ છે. એ વિચાર કરીને, સમ્યજ્ઞાન આદિથી યુકત થઈને એવુ વિચારવું જોઈએ કે આદિનાથ ભગવાને એવું જ કહ્યું
सू. ८६
Page #694
--------------------------------------------------------------------------
________________
६८२, समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां पीरपहोपसर्गसहनोपदेशः, पुनः सूत्रकार अमुमेवार्थमाह -- 'अभविसु' इत्यादि ।
मूलम् । अभविंसु पुरा वि भिक्खवो आएसा वि भवंति सुव्वया। एयाई गुणाई आहु ते कासवरस अणुधम्मचारिणो ॥२०॥
छाया अभवन् पुरापि भिक्षवः आगामिनश्च भविष्यन्ति मुव्रताः। एतान् गुणानाहुस्ते काश्यपस्य धर्माऽनुचारिणः ॥२०॥
अन्वयार्थः (भिक्खयो) हे भिक्षवः (पुरा वि) पूर्वकाले पि (अभविमु) अभूवन ये सर्वज्ञास्तीर्थकराः, तथा (आएसा वि) आगामिनश्च (भवति) भविप्यन्ति (ते) ते सर्वे भी यही उपदेश है । अर्थात् जो आदिनाथ भगवान ने प्रतिपादन किया है, वही शेप तीर्थंकरों ने भी कहा है ।।१९।।
सूत्रकार पुनः यही कहते हैं "अभविमु” इत्यादि । शब्दार्थ-'भिक्खयो-भिक्षवः हे साधुओ ! 'पुरा वि--पुरापि पूर्व कालमें भी 'अभविमु-अभूवन्' जो सर्वज्ञ हो चुके हैं और 'आएसा वि--आगामिनश्च भविष्यकाल में 'भवंति--भविष्यन्ति' जो होने वाले हैं 'ते--ते' वे 'मुबया--मुव्रताः' मुत्रत पुरुषो ने 'एयाई-एतान्' इन्हीं 'गुणाई--गुणान्’ गुणों को 'आहु--आहुः मोक्षका साधक कहा है, तथा 'कासवस्स--काश्यपस्य' भगवान् ऋपभदेव अथवा भगवान् महावीर स्वामी के 'अणुधम्मचारिणो--अनुधर्मचारिणः' अनुयायी योंने भी यही कहा है ॥२०॥ છે અને અન્ય તીર્થ કરેએ પણ એ જ ઉપદેશ આપે છે એટલે કે આદિનાથ ભગવાને જે પ્રતિપાદન કર્યું છે એજ બાકીના તીર્થકરેએ પણ કહ્યું છે . ગાથા ૧૯
सूत्रा२३ गोला पात छ- 'अभिवि सु' त्या
watथ-'भिक्खयो-भिक्षव साधुओ। 'पुरा वि-पुरापि' पूर्वमा ५५ अभविसुः, अभूवन्' २ स थ यु छ भने 'आपसा वि-आगामिनश्च' भविष्यमा 'भव ति-- भविष्यन्ति' २ थवावा छे 'ते ते' ते 'सुब्धया-सुनना' सुत्रत पुषोये 'एयाइ... पतान्' मा ०८ 'गुणाइ --गुणान्' गुणने 'आहु--आहु ' भावना माघ ४हेस छे तथा 'कासवस्ल-काश्यपस्य' लगवान् ५१० अथवा मगवान् महावीर स्वामीना 'अणु-: धम्मचारिणो-अनुधर्मचारिण' अनुयायीमा पy 20 प्रमाणे २४ डेस छ. ॥ २० ॥
Page #695
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे
६८३ -
( सुव्वया) सुत्रता : शोभनत्रता:, (एयाई) एतान् अनंतरकथितान् (गुणाई) गुणान् (आ) आहुः कथितवन्तः, तथा ( कासवस्स) काश्यपस्य ऋषभदेवस्य महावीरस्य वा (अणुधम्मचारिणो) अनुधर्मचारिणः सर्वेपि अनुचीर्णधर्मचारिणः एतानेव गुणान् सम्यग्ज्ञानदर्शनचारित्रात्मकान् मोक्षमार्गमाहुरिति ||२०||
टीका
'भिreat' हे भिक्षव: । 'पुरा वि' पुरापि - पूर्वकालेऽपि ये तीर्थकरा जाताः तथा 'आसा वि' अंग्रेsपि ये भविष्यत्कालेपि 'भवति' भविष्यन्ति, 'ते सुब्वया ते सुव्रताः सम्यग्व्रतधारिणोऽभूवन् भविष्यन्ति वर्तमानेपि सन्ति महाविदेहापेक्षया
सर्वेऽपि 'याई गुणाई आहु' एतान् गुणानाहु: - एतानेव गुणान् मोक्षकारणतया कथयन्ति । तथा 'कासवस्त अणुधम्मचारिणो' काश्यपस्यानुधर्मचारिणः- ऋषभस्वा अन्वयार्थः
भिक्षुओ ! पूर्वकाल में भी जो सर्वज्ञ तीर्थकर हुए हैं तथा आगे जो होंगे उन सभी शोमन व्रत वालों ने इन पुर्वोक्त गुणों का कथन किया है और जो काश्यप अर्थात् भगवान् ऋपदेव या महावीर के अनुधर्मचारीअनुगामी हैं, उन ने भी सम्यग्ज्ञान दर्शन चारित्र और तप को मोक्षमार्ग कहा है ||२०||
- टीकार्थ
tags ! aataara में भी जो तीर्थकर हुए हैं, तथा भविष्यकाल में जो तीर्थकर होंगे, वे समीचीन व्रतों के धारक थे, होंगे और महाविदेह क्षेत्र की अपेक्षा वर्तमान काल में हैं । उन सभी ने इन्हीं गुणों को मोक्ष का - सूत्रार्थ
હે ભિક્ષુઓ । પૂર્વકાળમા જે સર્વજ્ઞા થઈ ગયા છે, અને ભવિષ્યમા જે સર તીકરા થવાના છે, તેએ સમીચીન વ્રતેના ધારક હતા અને હશે. તેમણે પૂર્વાંત ગુણેનું જ પ્રતિપાદન કર્યું છે અને કરશે, અને જેએ કાશ્યપ (કાશ્યપ ગાત્રીય મહા વીર) અને ઋષભદેવના અનુગામીએ છે. તેમણે પણ સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપને મેાક્ષમાર્ગ ' રૂપ કહેલ છે ૨૦ા
- टीअर्थ
* હે ભિક્ષુએ 1 ભૂતકાળમા જે તી કરા થઈ ગયા છે, તેએ ચેાગ્ય તેના ધારક હતા. ભવિષ્યમા જે તી કરા થશે તેઓ પણ ચગ્ય તાના ધારક હશે અને મહાવિદેહ ક્ષેત્રમા વમાનકાળે જે તીથ કશ વિદ્યમાન છે તે પણ ચેાગ્યે તેના ધારક છે તે સઘળા તીર્થંકરાએ પૂર્વકત ગુણાને જ મેક્ષના સાધક કહ્યા છે અને કહેશે ઋષભદેવ ભગવાન અને મહાવીર પ્રભુના અનુયાયીએ પણ એવુ જ પ્રતિપાદન કરે છે
Page #696
--------------------------------------------------------------------------
________________
टीका प्र... २ ३ साधूनां परिषहोपसर्ग सहनौपदेशः नावाने अनुयायिनः, तेऽपि इत्थमेव प्रतिपादयिष्यन्ति, प्रतिपादितवन्न प्रतिपादति च ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गत्वमिति ॥ २० ॥ पूर्वगुणानां नामधेयं वदति सूत्रकारः - 'तिविहेण वि' इत्यादि ।
मृदम्
#
२
३.
४
निविद्वेण विपाण मा हणे आयहिए अणियाणसंवुडे ।
ܼܿܝ
८
७
९. १० १२ ११
एवं सिद्धा अणतसो संपड़ जे य अणागयावरे ॥ २१॥
छाया
fafe
प्राणान मा हन्यादान्महिताऽनिदानसंवृतः
1
एवं सिद्धा अनन्नगः संप्रति ये चानागता अपरे ||२१|| कारण रहा है और कहेंगे । जो ऋभदेव या महावीर के अनुयायी हैं, वे भी ऐसा ही प्रतिपादन करेंगे या उन्होंने ऐसा ही प्रतिपादन किया है कि शान दर्शन पारित्र और न ही मोक्षमार्ग हैं ||२०||
राजकार अब उन गुणों का नामोल्लेख करते हैं- “तिविहेण वि" इत्यादि । शातिविषेण वि-त्रिविधेनापि मन वचन और काय इन तीनों ने पण माण-प्राणान मा हन्यान् प्राणियों का वध नहीं करना चाहिये 'नामितिः अपने हिनमें प्रवृत्त 'अणियाण संबुडे - अनिदानसंवृतः म्याटिक उरहित नीनगृप्तियों से गुप्त रहना चाहिए | 'एवं - एवम्' इतर - अनंतशः अनन्त जीव 'सिद्धा-सिद्धा' सिद्ध हुवे हैं नया संप-सति वर्तमान कालमें जेय अरे अणागया- ये च अपरे अनागताः' और भी दूसरे अनंत जीवसिद्धिको प्राप्त करेंगे || २१॥ કેન કરી વ ાન, દર્શન સ્ત્રિ અને તપ રૂપ ત્રિના જ મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર
स्पर्धा नाद नारों के साथ
44 sales are and Gear - "fafado fa" Seula विवि-त्रिवेागेन, वथन अने क्षय मा श्रायुर्थी 'पाण काही प्राधानमा भाग ना यो 'थायदि आत्महित.' अनि घुडे-निदानसंत.' वर्ग पनी उन्कारडित भएमा 'क्षणं तमो-अनंतशयनविनिता संग संप्रति ' वतं भान क्षणमां 'जे य अलक्षिणमा पालुजी अनंत व
ܐܰܐ ܐܐܐܐܐܢܐ
Page #697
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतासूत्र
अन्वयार्थ:(तिविहेण वि) त्रिविधेनापि मनोवाकायेन (पाण मा हणे) प्राणान् मा हन्यात् (आयहिए) आत्महितः (अणियाणसंवुडे) अनिदानसंवृतः-अनिदानः स्व
वाप्त्यादिलक्षणनिदानरहितः तथा इन्द्रियनाइन्द्रियमनेावाकायैर्वा संवृतः त्रिगुप्तिगुप्तोभवेदित्यर्थः, ‘एवं' एवमनेन पूर्वोक्तानुष्ठानाचरणेन(अणंतो) अनन्तशः (सिद्धा)सिद्धाः सिद्धि मोक्ष प्राप्ताः । तथा (संपइ)संप्रति-वर्तमानकाले(जे य अवरे अणागया) ये चापरे अनागताः, तेप्यनन्तशो जीवाः सिद्धिं यास्यन्तीति।।२१।।
टीका 'तिविहेण वि' त्रिविधेनापि-त्रिविधेन मनोवाकायेन कृतकारितानुमतिरूपेण वाऽपि 'पाण मा हणे' प्राणान्-दशविधप्राणभाजनसस्थावरान् मा हन मा हन्यात कीदृशः सनित्याह 'आयहिए' आत्महितः-आत्महिते प्रवर्त्तमानः । यो हि आत्महित
-अन्वयार्थतीनों ही प्रकार से अर्थात् मन वचन और काय से प्राणियों की हिसा नहीं करना चाहिए । तथा आत्मा के हित में तत्पर, स्वर्गप्राप्ति आदि की इच्छारूप निदान से रहित और इन्द्रिय एवं मन से तथा मन वचन काय से
संवरयुक्त होकर अर्थात् तीनों गुप्तियों से गुप्त होकर अनन्त जीव सिद्धि को प्राप्त हुए हैं, हो रहे हैं और होंगे ॥२१॥
-टीकार्थतीन प्रकार से अर्थात् मन वचन काय से और कृतकारित अनुमोदना से दश प्रकार के प्राणों के धारक त्रस या स्थावर जीवों का हनन न करे। आत्महित में प्रवृत रहे । जो आत्मा के हित की इच्छा करता है, वह मन वचन
सूत्रार्थત્રણે પ્રકારે એટલે કે મન, વચન અને કાયાથી પ્રાણીઓની હિંસા કરવી જોઈએ નહી તથા આત્મહિતને માટે તત્પર રહેવું જોઈએ સ્વર્ગ પ્રાપ્તિ આદિ રૂપ નિદાન (નિયાણું)થી રહિત થવું જોઈએ ઈન્દ્રિ અને મનને વશ રાખવા જોઈએ, મન, વચન અને કાયથી સંવરયુક્ત થવું જોઈએ એટલે કે મને ગુપ્ત વચનગુપ્ત અને કાયગુપ્ત થવું જોઈએ આ પ્રકારે સંયમ આરાધના કરીને અને તે જીવો સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે ૨૧
- - ત્રણ પ્રકારે એટલે કે મનથી, વચનથી અને કાયાથી, તથા કૃત કાસ્તિ અને અનુમેદિના દ્વારા દસ પ્રકારના પ્રાણને ધારણ કરનારા ત્રસ અથવા સ્થાવર જીવોની હિંસા કરવી જોઈએ નહી આમહિતમાં પ્રવૃત્ત રહેવું જોઈએ જેઓ આત્માનું હિત ચાહતા
Page #698
--------------------------------------------------------------------------
________________
सग योधिनो टीवा प्र अ अ उ. साधनां परिपहोपसग महनोपदेशः मिनि म पनामामार्यनीतियां न कुर्यात् । एनावना अहिंसावनोपदेशः कृतः,
टापत्रक नपा महावनानाम् अम्तेयादीनाम् एतानि अहिंसावतरक्षणे पाटियार पानि सन्ति पुनः 'अणियाणसंयुडे' अनिदानगंवृतः-निदान-मायागल्यनिदान मियादर्शनगन्यरूपम् , तद्रहितोऽनिनानः, तथा इन्द्रिय नाइन्द्रियमनापासाय: मंतः विगप्तिगतः, एवम्-ययोक्तप्रकारकानुष्ठानेन 'अणतसे।' अनन्न अंग जीयाः भृनकाले 'मिद्धा' सिद्धि संप्राप्ता तथा 'संपइ जे य
यो माया प्रति वर्गमानकालिका महाविटेहे. ये चानागता अपरे, वर्गमानका ये वियन्ने, गे चाऽनागनकालेपि, ये जीवाः तेऽपि यथोदितसमाउनुष्टानान निन्दि याम्यन्तिा२१॥
मुर्मा गमी जंम्यामिनं ग्राह-'एवं से उदाहु' इत्यादि।
एवं ग्रे उदाह अणुत्तरनाणी अणुनरदंमी अणुत्तरणाणदंसपधरे
अम्हा नायपुत्त भगवं वेसालिए वियाहिए ॥त्ति वैमि॥२२॥ : कार में जीरहिया न करे । इस कथन के द्वारा अहिंसा बन का उपदेश किया गया। यह कथन अहिंसावन की रक्षा के लिए बाडके समान अस्तेय
यदि अन्य गमम्न व्रतों का उपलक्षण है । तथा निदान नामक गल्य से नानी.न्द्रिय नो इन्द्रिय नया मन बचन काय से संबर युक्त हो अर्थात् नीन गतियो मे गाल हो । उस प्रकार से आचरण करता हुआ पुरुए अवश्य नि, प्राम करा ।' | एसा करके अनन्त जीयों ने मिद्धि ग्राम की है।
मान कार में माावित क्षेत्र में जो आज विद्यमान है और भविष्यकाल में नीग मी पनीरत धर्म ग अनुष्ठान करके ही मिद्धि प्राप्त करेंगे ||२१||
Page #699
--------------------------------------------------------------------------
________________
सूत्रकृतागसूत्रे
६८७
छाया___. एवं स उदाहृतवान्ननुत्तरज्ञान्यनुत्तरदर्शी अनुत्तरज्ञानदर्शनधरः। ___ अर्हन् ज्ञातपुत्रो भगवान् वैशालिको व्याख्यातवानिति ब्रवीमि ॥२२॥
अन्वयार्थ:२. (एवं) एवमनेन प्रकारेण (से) सः-ऋपभस्वामी (उदाहु) उदाहृतवान् कथितवान् (अणुत्तरनाणी) अनुत्तरज्ञानी-केवलज्ञानवान् (अणुत्तरदंली) अनुत्तरदर्शी-केवलदर्शी (अणुत्तरनाणदंसणधरे) अनुत्तरज्ञानदर्शनधरः-सकलकर्मक्षयकारकः (नायपुत्ते) ज्ञातपुत्रः (अर हा) अर्हन् (भगवं) भगवान-बर्द्धमानस्वामी ऋषभस्वामी वा (वेसालिए) वैशालिकः-विशालाजननीजातो महावीरः, (वियाहिए) व्याख्यातवान् । (त्तिवेमि) इत्यहं तुभ्यं ब्रवीमि कथयामीति।।२२।।
सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं - "एवं से उदाहु" इत्यादि।
शब्दार्थ-एवं-एवम्' इस प्रकार 'से-सः' ऋषभ स्वामी ने 'उदाहुउदाहृतवान्' कहा था 'अणुनरनाणी-अनुनर ज्ञानी' उत्तम ज्ञान वाले 'अणुत्तरदंसी-अनुत्तरदर्शी अनुत्तर दर्शन वाले 'अणुत्तरे नाणदंसणधरे-अनुत्तरज्ञानदर्शनधरः उत्तम ज्ञान और दर्शन को धारणकरने वाले 'अरहा-अर्हन्' इन्द्रादि देवों के पूज्य 'नायपुत्ते-ज्ञातपुत्रः' ज्ञातपुत्र 'भगवं-अगवान् ऐश्व
र्यादि गुणवाले वर्धमान स्वामीने 'वेसालिए-वैशालिक विशालानगरी में वियाहिए-व्याख्यातवान्' कहा था 'त्तिवेमि-इति ब्रवीमि' ऐसा मैं कहता हूं ।।२२।।
-अन्वयार्थइस प्रकार उन ऋषभदेव ने कहा था । अनुत्तर ज्ञानी अनुत्तरदर्शी अनुत्तर ज्ञान दर्शन के धारक, समस्त कर्मों का क्षय करने वाले, अहंत ज्ञातपुत्र भगवान वर्तमान स्वामी ने भी विशाला नगरी में ऐसा ही कहा था ।।२२।'
सपी स्वामी २४ ५२वाभान छ “एव से उदाह" त्या. शहाथ-एवं-एवम्' मारे से -स' ऋषम वाभीये 'उदाहु-उदाहतवान' म्यु तु. 'अणुत्तरनाणी--अनुत्तरज्ञानी' तम ज्ञानवा 'अणुत्तरद सी-अनुत्तरदर्शी' मनुत्तर शनवा 'अणुत्तरनाणद सणधरे-अनुत्तरज्ञानदर्शनधर' उत्तम जान माने शनने या२७ ४२वावा. 'अरहा -अहन्' न्द्र वगेरे देवाने पूल्य 'नायपुत्ते-ज्ञातपुत्र' जातपुत्र 'भगव --भगवान' मै वय वगेरे गुगुवाणा व भान स्वाभीये 'वेसालिएवैशालिके' विशद नगरीमा वियाहिए--व्यख्यातवान्' डस तु 'त्ति बेमि-इति ब्रवीमि' એવુ જ હું કહું છું કે ૨૨ છે
સૂત્રાર્થ - અષભદેવ ભગવાને પૂર્વોકત મુક્તિમાર્ગનું પ્રતિપાદન કર્યું હતુ અને અનુત્તજ્ઞાની અનુત્તરદશી અનુત્તર જ્ઞાનદર્શનના ધારક, સમસ્ત કર્મોનો ક્ષય કરનારા જ્ઞાતપુત્ર વૈશાલિક હંત ભગવાન વર્ધમાન સ્વામીએ પણ એવુ જ પ્રતિપાદન કર્યું છે રસ
Page #700
--------------------------------------------------------------------------
________________
६८८ समयार्थबोधिनी टीका प्र.शु. अ. २ उ ३ साधनां परिपदोपमग सदनोपदेशः
टीका(एवं) एवम्-पूर्वोक्तप्रकारेण 'से' सः-भगवान् ऋषभखामी बद्रमानस्वामी वा 'उदाहु' उदाहृतवान्-कथितवान् , स कथंभूतः तत्राह-'अनुचरणाणी अनुत्तरज्ञानी-अनुत्तरं-नास्ति उत्तरं प्रधानं यस्मात् तत् केवलज्ञानं तयुक्तः 'अणु त्तरदंसी' अनुचरदर्शी-सामान्यज्ञानं दर्शनं तद्युक्तः 'अणुचरणाणदंसणधरे' अनुत्तरज्ञानदर्शनयोर्धारयिता-अनुत्तरे ते ज्ञानदर्शने तयाधरः इति अनुत्नरज्ञानदर्शनधरः 'नायपुत्ते ' ज्ञातपुत्रः 'अरहा' अर्हन-इन्द्रादि देवैः पूज्यः 'भगवं' भगवान ऐश्वर्यादिगुणसंयुक्तः । 'वेसालिए' गालिक:-विशाला त्रिगला, ततो जातो वैशालिकः, विशालं कुलं वा यस्य, विशालं वचनं यस्य य गालिकः महावीरः 'वियाहिए' व्याख्यातवान् 'त्तिवे मि, इतिब्रवीमि--टत्यहं भवद्भयः कथयामि॥२२॥ इति श्रीविश्वविख्यात-जगहल्लभ-प्रसिद्धवाचक-पञ्चदाभापाकलित-दलितकलापा
लापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री माहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य' पदभूपित कोल्हापुरराजगम वालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालव्रतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयाथेवोधिन्याख्यायां व्याख्यायां वैतालीयाख्यस्य द्वितीयाध्ययनस्य तृतीयोदेशक:
समाप्त:२-३ ॥ समाप्त द्वितीयाऽध्ययनम्॥
टीकार्थपूर्वोक्त प्रकार से भगवान् ऋपमदेव या चाद्धमान स्वामी ने कथन किया था । वह भगवान् किस प्रकार के थे, सो कहते है जिससे उत्तर अर्थात् वढ कर न हो उसे अनुत्तर कहते हैं । एसा अनुत्तर ज्ञान केवलज्ञान है । केवलज्ञान जिसे प्राप्त हो वह 'अनुत्तरज्ञानी' कहलाता है। सामन्य धर्मों का वोध दर्शन कहलाता है। जिनका दर्शन सर्वश्रेष्ठ हो वह 'अनुत्तरदी है । सर्व श्रेष्ठ ज्ञान और दर्शन को धारण करने वाले 'अनुत्तरज्ञानदर्शनधर' कहे जाते हैं
ભગવાન રાષભદેવ તથા અન્તિમ તીર્થ કર મહાવીરે પૂર્વોકત ઉપદેશ આપે છે. તે ભગવાન કેવા હતા તે હવે પ્રકટ કરવામાં આવે છે.
જેના કરતાં ઉત્તમ બીજી કઈ પણ વસ્તુ ન હોય તેને અનુત્તર કહે છે એવું અનુત્તર જ્ઞાન કેવળજ્ઞાન ગણાય છે જેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય છે તેમને અનુત્તર જ્ઞાન” કહેવાય છે. સામાન્ય ધર્મોના બંધનું નામ દર્શન છે જેમણે સર્વોત્તમ દર્શ. નની પ્રાપ્તિ કરી હોય છે તેમને અનુત્તરદશી કહે છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારને અનુત્તરજ્ઞાનદર્શનધર' કહેવામાં આવે છે એવા અનુત્તર જ્ઞાનદર્શનધર જ્ઞાત
Page #701
--------------------------------------------------------------------------
________________ सूत्रकृताङ्गसो ऐसे ज्ञातपुत्र अर्हन् अर्थात् इन्द्रादि देवों द्वारा पूज्य, भगवान् अर्थात् ऐश्वर्य आदि गुणों से युक्त, वैशालिक विशाला अर्थात् त्रिशला माता से उत्पन्न अथवा विशालकुल तथा वचन वाले महावीर ने ऐसा कहा है / सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं-हे जम्बू जैसा मैंने भगवान के मुख से सुना है वैसा में तुम्हें कहता हूँ // 22 // श्री जैनाचार्य-जैनधर्म दिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्ग' सूत्र की समयार्थबोधिनी व्याख्या का वैतालीय नाम का दूसरे अध्ययन का तीसरा उद्देशक समाप्त // 2-3 // दुसरा अध्ययन संपूर्ण // 22 // પુત્ર, અહંન્ત (એટલે કે ઈન્દ્રાદિ દેવે દ્વારા પૂજનીય) ભગવાન (એટલે કે ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત) વૈશાલિક (વિશાલા એટલે ત્રિશલામાતાની કૂખે ઉત્પન્ન થયેલા અથવા વિશાળ કુળ અને વચનવાળા) મહાવીર સ્વામીએ એવું કહ્યું છે. સુધર્મા સ્વામી જબૂસ્વામીને એવું કહે છે કે હે જ બૂ! મે મહાવીર પ્રભુની સમીપે જેવું સાભળ્યું છે એવું જ તમને કહું છું ગાથા 22 શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાગ સૂત્રની સમયાધિની વ્યાખ્યાના વૈતાલીય નામના બીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક सभात // 2-3 // ચું અધ્યયન સમાપ્ત છે