SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ समयावा योधिनी टीका प्र. श्र.अ १ उ. ४ अप्रवादिनां मतनिरूपणम् ४४१ अभुमेन तु नरके गमनं भविष्यति, इति महदनिष्टमापतितं देवानांग्रियस्य । तथासति स्वकृतकर्माऽनुष्ठानस्यापि नैरर्थक्यं स्यात् अतः परतीथिकानां कथन: प्रमापाविरुद्धमेवेति। यदप्युक्तम्-'ब्राह्मणाः देवताः" श्वानो यक्षाः' इत्यादि, तत्तु युक्तिरहितत्वादनादरणीयमेव । तथा परतीथिकैयदुक्तम् 'अपरिमितं जानाति, किन्तु न स सर्वज्ञः' इति, तदपि न सम्यक् । यतोऽपरिमितज्ञानवत्त्वेऽपि यदि सर्वज्ञो' न भवेत् तदाहेयोपादेयपदार्थोपदेशे न स कुशलः स्यादिति प्रेक्षावद्भिः सोऽनादृतो भवेत्। तस्मात्सर्वज्ञता तस्य मन्तव्यैव । अन्यथाऽतीन्द्रियसाधारणपदार्थाना, मुपदेशो न स्यात् । पिता के दो पुत्र हों, एक ने शुभ कर्म किया, दूसरे ने अशुभ कर्म किया एक के शुभकर्म से पिता स्वर्ग में जायगा और दूसरे के अशुभं अनुष्ठान से नरक में जायगा? एक ही जीव एक साथ दो गतियों में कैसे जो सकेगा? यह महान् अनिष्ट की प्राप्ति होती है। ऐसा मानने से अपने स्वयं के किये 'हुए कर्म तो निरर्थक ही हो जाएँगे। अतएव परतीथिको का कथन प्रमाण से विरुद्ध है। ..यह जो कहा है कि ब्राह्मण देवता है और कुत्ते यक्ष हैं इत्यादि सो भी युक्तिशुन्य होने के कारण आदरणीय नहीं है। तथा परतीर्थिकोंने जो कहा है कि अपरिमित पदार्थों को जानता, है परन्तु सवको नहीं जानता, वह भी समीचीन नहीं , क्योंकि अपरिमित ज्ञानवान् होनेपर भी यदि सर्वज्ञ न हो तो हेय और उपादेय पदार्थों के ज्ञान એવી વિચિત્ર આ વાત છે જે પુત્ર દ્વારા કરાયેલા કર્મનું ફળ પિતા ભોગવી શકતા હોય, તે નીચે બતાવેલી પરિસ્થિતિમા કેવી સ્થિતિ ઊભી થશે--કઈ માણસને બે પુત્રો છે. એક શુભ કર્મ કરે છે, બીજે અશુભ કર્મ કરે છે. એકના શુભ કર્મને પરિણામે પિતા સ્વગમા જશે, અને બીજાના અશુભ કર્મને પરિણામે નરકમાં જશે! એક જ જીવ એક સાથે બે ગતિઓમાં કેવી રીતે જઈ શકશે ? આ પ્રકારની અનિષ્ટપત્તિનો પ્રસ ગ આ માન્યતાને કારણે ઉદભવશે વળી આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવાથી પોતે કરેલા કર્મો તે નિરર્થક જને તેથી પરતીર્થિકોનુ આ કથન પ્રમાણભૂત નથી , “બ્રાહ્મણ દેવતા છે અને કૂતરાઓ યક્ષ છે,”આ કથન પણ યુકિતશૂન્ય હેવાને કારણે अस्वीय छे. છે તથા ઈશ્વર અપરિમિત પદાર્થોને જાણે છે પરન્તુ સઘળા પદાર્થોને જાણ નથી, આ કથન પણ ચગ્ય નથી કારણ કે અપરિમિત જ્ઞાનવાનું હોવા છતા પણ જે તે સર્વસ ન હોય, તે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાનમાં તે કુશલ નહી હોય, અને પરીક્ષકો સૂ ૫૬
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy