SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २१० सूत्रकृनागसूत्रो सर्वसंभवाभावात् शक्तस्य शक्यकरणात् कारणभावाच्च सत्कार्यमिति । यदि कारणे कार्य सत् न भवेत् तदा घटार्थी नियमतो मृत्तिकामेव नोपाददीत उपाददते तस्मात् सत्कार्यम् । एवं च सर्वेपि भावाः पृथिव्यादयः आत्मपष्ठाः । नियतिभावं नित्यत्वमागताः नाभावरूपतामनुभूय भावरूपतां प्रतिपद्यन्ते आविर्भावतिरोभावमात्रत्वादुत्पत्तिविनाशयोः, तदुक्तम्- 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' इति तदेतन्मतं न सम्यक् सर्वपदार्थस्य नित्यत्वा अतएव सत्कार्यवाद ही वास्तविक है। कहा भी है-असदकरणात् ,,इत्यादि। (खरविपाण आदि) को उत्पन्न नहीं किया जा सकता, प्रत्येक कार्य के लिए उपादान को ग्रहण करना पड़ता है, सब से सब की उत्पत्ति नहीं होती (जैसे मिट्टि से घटादि सजातीय ही उत्पन्न होते हैं, पट आदि सभी कुछ नहीं उत्पन्न होता) है शक्य से शक्य की ही उत्पत्ति होती है और प्रत्येक कार्य के लिए कारण की आवश्यकता पड़ती है, इन सब हेतुओं से सत्कार्य वाद ही सिद्ध होता है। यदि कारण में कार्य की सत्ता न रहती हो तो क्या कारण है कि घट बनाने का अभिलापी मृत्तिका को ही ग्रहण करता है ? वह मिट्टी को ही ग्रहण करता है, इस कारण सत्कार्यवाद ही समीचीन है। इस प्रकार पृथ्विी आदि सभी पदार्थ नित्य है । ऐसा नहीं है कि वे पहले अभाव रूप में थे और फिर भाव रूप हो गए हों । उत्पत्ति और विनाश वास्तव में आविर्भाव (प्रकट होना) और तिरोभाव (छिपजाना) मात्र ही हैं । कहा भी है -"नासतो विद्यते भावो" इत्यादि । असत् का सद् ज्यु पार छ :- असदकरणात् त्यादि गधेडाने श त्पन्न शता નથી. પ્રત્યેક કાર્યને માટે ઉપાદાનને ગ્રહણ કરવુ પડે છેગમે તે વસ્તુમાંથી આપણે ધારીએ તે વસ્તુ ઉત્પન્ન કરી શકાતી નથી માટીમાથી ઘડા આદિ સજાતીય પદાર્થો જ ઉત્પન્ન થાય છે, પરન્ત પટ–વસ્ત્ર આદિની ઉત્પત્તિ થઈ શકતી નથી શકયની દ્વારા જ શક્યની ઉત્પત્તિ થાય છે અને પ્રત્યેક કાર્યને માટે કારણની આવશ્યકતા રહે છે આ બધા હેતુઓ (કારણો) વડે સત્કાર્યવાદ જ સિદ્ધ થાય છે જે કારણમાં કાર્યની સત્તા ન રહેતી હોય, તે કયા કારણે ઘડે બનાવવા ઈચ્છતે માણસ માટીને જ ગ્રહણ કરે છે? તે માટીને જ ગ્રહણ કરે છે, તે કારણે સત્કાર્યવાદ જ સમીચીન છે એજ પ્રમાણે પૃથ્વી આદિ સઘળા પદાર્થો નિત્ય છે, એવું નથી કે પહેલા તેમને અભાવ હતો અને પાછળથી અદ્ભાવ થઈ ગયેલ છે ઉત્પત્તિ અને વિનાશ વાસ્તવિક દૃષ્ટિએ તો આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) અને તિભાવ (અદૃશ્ય થવાની ક્રિયા) માત્ર ४ छ. ॐधु ५४ छ "नासतो विद्यते भावो" त्यादि असत्ने। समा नयी खाता અને સને વિનાશ થઈ શકતું નથી.”
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy