SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताशे निरर्थकतां प्राप्नुयात् । तथा "पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत । जटी मुण्डी शिखिवापि मुच्यते नाऽत्रसंशयः ॥१॥" इत्यादीनां नैरर्थक्यं कथमपि न समाहितं भवेत । अयमाशयः-यादि-आत्मा कतैव न भवति, तदा विधिनिषेधमोक्षशास्त्राणां नैरर्थक्यं सर्वथैवाऽऽपतति, नहि-एतस्य समाधानं कथमपि स्यात् । तथा ' देवमणुस्स गयागई " देवमनुष्यगत्यागती, यदि आत्मा न कर्ता, स सर्वव्यापकः तदा देवमनुष्यादि योनौ जीवस्य गमनाऽऽगमने न स्याताम् । नहि सर्वव्यापकस्याऽऽकाशस्य गत्यागती संभवतः। तथा 'जाइसरणाइयाणं च' जातिस्मरणादिकानामपि संभवो न स्यादिति । यदप्युक्तम्-"प्रकृतिः प्राप्ति के उद्देश्य से संन्यास धारण करना और योग आदि का अनुष्ठान करना • आदि सभी कुछ व्यर्थ हो जाएगा। तथा आपका यह कथन भी निरर्थक हो जायगा कि-"जो पच्चीस तत्वों का ज्ञाता है, वह जिस किसी भी आश्रम में रहता हो, चाहे जटा धारण करता हो, चाहे सिर मुंडवाता हो, चाहे शिखा रखता हो, मुक्त हो जाता है। इसमें संशय नहीं है ।" अभिप्राय यह है कि अगर आत्मा कर्ता ही नहीं हैं तो विधि, निषेध और मोक्ष का प्रतिपादन करने वाले शास्त्र वचन निरर्थक ही हो जाते हैं। किसी भि प्रकार इसका समाधान नहीं हो सकता । इसी प्रकार देव और मनुष्य भव में गमन और आगमन नहीं हो सकता, क्योंकि आत्मा कर्ता नहीं है और सर्वव्यापक है । आकाश सर्वव्यापक है तो उसका गमन और आगमन संभव नहीं है 'जातिस्मरण आदि भी संभव नहीं हो सकते। સાખ્યશાસ્ત્રના અનુયાયીઓન મેક્ષની પ્રાપ્તિ નિમિત્તે સન્યાસી બનવાનું અને ત્યાગાદિનું અનુષ્ઠાન કરવાનું પણ નિરર્થક જ ગણશે આત્માને અકર્તા માનવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાને કારણે આપનુ આ કથન પણ નિરર્થક જ બની જશે. જે પચીશ તો જ્ઞાતા છે, તે ભલે ગમે તે આશ્રમમાં રહેતો હોય કે ચાહે જટા ધારણ કરતો હોય કે ધારણ ન કરતો હોય, ચાહે, શિર મુંડાવતે હોય કે શિખા રાખતા હોય, છતા પણ એવો જીવ મુક્ત થઈ જાય છે, એ વાતમાં કઈ સંશયને સ્થાન જ નથી.” આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જે આત્મ કર્તા જ ન હોય, તે વિધિ, નિષેધ અને મેનુ પ્રતિપાદન કરનારા શાસ્ત્રવચને નિરર્થક જ બની જાય છે. કેઈ પણ પ્રકારે તેમની સાર્થકતાનું સમાધાન જ કરી શકાય નહીં એ જ પ્રમાણે દેવ અને મનુષ્ય ભવમા ગમન અને આગમન પણ સંભવી શકે નહી કારણ કે આત્મા કર્તા નથી અને સર્વવ્યાપક છે આકાશ સર્વવ્યાપક છે, તેથી તેનું ગમન અને આગમન સ ભવી શક્ત નથી, એજ પ્રમાણે સર્વવ્યાપક આત્માનું પણ દેવગતિ આદિમા ગમનાગમન સ ભવે નહીં અને જાતિસ્મરણ આદિ પણ સંભવી શકે નહી.
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy