SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतास्त्री संयमेनेन्यर्थः 'अवचिज्जई' अपचीयते नश्यतीत्यर्थः, 'पंडिया' पण्डिताः सदसद्विवेकयुक्ताः पुरुपाः, 'मरणं हिच्चा मरणं हित्वा मरणं परित्यज्य 'वयंति' व्रजन्ति मोसम्, येन पुरुपेण कर्म अवरुद्धम्,अथवा असम्यगनुयोगरूपमनुष्टानं त्यक्तम्। अथवा मिथ्यादर्शनाऽविरतिग्रमादकपाययोगरूपं कर्म येन परित्यक्तम्, तस्य पुरुपस्य अज्ञानवलात् यत्कर्म प्रतिकूलवेदनीयमुपस्थितम् , यद्वा-दुःखकारणमष्टविधकम बादस्पृष्टनिकाचितभेदेनोपचितं । तत्सर्व तीर्थकरोदीरितसप्तदशनकारकसंयमानुष्ठानेन प्रतिक्षणमपचीयते। यथा तडागे जलागमनमवरुद्धं ततः शेपं तत्रस्थितं जलं सूर्यकिरणेन कालतो नश्यति । एवं येन भिक्षुणा आश्रवद्वारो निरुद्धः तम्य शेपमनेकहुआ है वह दुःख और कर्म संयम से नष्ट हो जाता है । सत् असत् का विवेकी पुरुप मरण को त्याग कर मोक्ष प्राप्त करता है । जिस पुरुष ने कर्म को रोक दिया है अथवा असत्कस का अनुष्ठान त्याग दिया है अथवा मिथ्यादर्शन, अविरति, प्रमाद, कपाय और योगरूप कमवन्ध के कारणों का त्याग कर दिया है उस पुरुप को अज्ञान के बल से जो प्रतिकूल वेदनीय कर्म उपस्थित हुआ है अथवा दुःख का कारणभूत आठ प्रकार का कर्म बद्ध स्पृष्ट निकाचित के भेद से उपचित हुआ है, वह सब तीर्थकरो द्वारा उपदिष्ट सतरह प्रकार के संयम का अनुष्ठान करने से क्षण क्षण में क्षीण होता जाता है । जैसे तालाब में नूतन जल का आना रोक दिया जाय तो तालाब में स्थित शेप जल सूर्य की किरणों का स्पर्श पाकर यथाकाल सूख जाता है, उसी प्रकार आश्रवद्वारों को निरुद्ध कर देने वाले संवृतात्मा साधु के अनेक भवो में उपार्जित पुरातन कर्म संयम के अनुष्ठान से क्षय हो जाते કરવાથી નાશ થઈ જાય છે સત્ અસતના વિવેકવાળો પુરુષ મરણને ત્યાગ કરીને (સ સાર ભ્રમણને ત્યાગ કરીને) મે પ્રાપ્ત કરે છે. જે પુરુષે કર્મનું આગમન રોકી દીધુ છે, અથવા અસત્કર્મને અનુષ્ઠાનને પરિત્યાગ કર્યો છે અથવા મિથ્યાદર્શન, અવિરતિ પ્રમાદ, કપાય અને ગરૂપ કર્મબન્ધના કારણોને ત્યાગ કરી દીધું છે, તે પુરુષને અજ્ઞાનને કારણે જે પ્રતિકૂળ વેદનીય કર્મોને બન્ધ થયે છે, અથવા દુખના કારણભૂત આઠ પ્રકારના જે કર્મ બદ્ધ, સ્પષ્ટ કે નિકાચિત કર્મો રૂપે ઉપસ્થિત થયા છે, તેમને તીર્થ કરો દ્વારા ઉપદિષ્ટ સત્તર પ્રકારના સ યમના અનુષ્ઠાન દ્વારા ક્ષણે ક્ષણે ક્ષીણ કરી શકાય છે જેવી રીતે તળાવમાં નવીન પાણીના આગમનના માર્ગોને બંધ કરી દેવામાં આવે તે તળાવમાં રહેલું પાણી સૂર્યના તાપથી ધીમે ધીમે સૂકાઈને સંપૂર્ણત નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે આશ્રવદ્વાનો નિરોધ કરનારા સ વૃતાત્મા સાધુના અનેક ભવમા ઉપાર્જિત પુરાતન કર્મોને પણ સ યમના અનુદાન વડે ક્ષય થઈ જાય છે. જે સ વૃતાત્મા
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy