SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ घोधिनी टीका , प्र. श्रु अ.१ पुण्यपापाभावनिरूपणम् (१६७ वाधस्याऽशक्यत्वात् । स्वमसमये सर्वैरप्यनुभूयतेऽन्तरेणापि- वाह्यार्थम् विज्ञानम् । नहि सर्वानुभवस्य वाधो युक्तोऽनुभवशरणानाम् अनुभवादेव व्यवस्था भवति । तत्र यदि अनुभवोऽपि पर्यनुयुज्येत, तदा न कस्यापि व्यवस्था व्यवस्थिता स्यात् । नत्वेवं संभवति । यथा वाऽऽदर्शऽतिस्वच्छे मुखप्रतिविवो दृश्यते, अति स्वच्छत्वादेव । तंत्र वाह्योऽर्थों ने गच्छति किन्तु अविद्यमानोऽपि तदन्तर्गततयोपलभ्यते । तथाऽऽत्मापि भूतसमुदायानां शरीराकारपरिणतौ सत्यां भूतेभ्यः पृथगसन्नपि भूतेभ्यः पार्थक्यबुद्धिमुत्पादयति । अयमाशयः भूतसमुदायेभ्यः समुत्पन्नतया भूतविशेणतया, भूताऽव्यतिरिक्तोऽपि भूतेभ्यो भिन्नो भासते । भेदतया प्रति अनुभूत पदार्थ में वाधा होना शक्य नहीं है । स्वम में वाह्यपदार्थ के विना ही ज्ञान हो जाता है, यह वात सभी जानते हैं । अनुभव को शरण मानने • वालों के लिये सभी के अनुभव को बाधित मानना युक्त नहीं है। अनुभव से ही वस्तु की व्यवस्था होती है । अनुभव में अगर प्रश्न किया जाय तो कोई भी व्यवस्था सिद्धि नहीं होगी, मगर एसा असंभव नहीं । अथवा जैसे अत्यन्त स्वच्छ काच में मुख का प्रतिविम्ब दिखाई दोता है, क्योंकि काच अत्यन्त स्वच्छ होता है। काच में वाह्यपदार्थ तो घुसता नहीं : है, वह वहाँ विद्यमान न होता हुआ भी उसके अन्दर प्रतीत होता है .इसी प्रकार आत्मा भी भूतसमुदाय के शरीर आकार में परिणत होने पर भूतों से पृथक न होने पर भी भूतों से पृथकूता की बुद्धि उत्पन्न करता है। अभिप्राय यह है कि भूत समुदायों से उत्पन्न होने के कारण , भूतों કારણ કે અનુભૂત પદાર્થમાં બાધા હોવી શક્ય નથી સ્વપ્રમાં બાહ્ય પદાર્થના વિના જ -જ્ઞાન થઈ જાય છે, આ વાત સૌ જાણે છે અનુભવને શરણુ માનનારા લોકેએ સર્વના અનુભવને બાધિત માનો તે ઉચિત નથી અનુભવ વડે જ વસ્તુની વ્યવસ્થા થાય છે અનુભવમાં પણ જે પ્રશ્ન કરવામાં આવે – શ કા ઉઠાવવામાં આવે, તો કઈ પણ વ્યવસ્થા સિદ્ધ નહીં થાય પરંતુ એ સ ભવ નથી ' અથવા જેવી રીતે અત્યંત સ્વચ્છ કાચમા મુખનું પ્રતિબિંબ દેખાય છે, કારણ કે કાચા અત્યત સ્વચ્છ છે બાહ્ય પદાર્થ કાચમાં પ્રવિણ તો થતો નથી, તે કાચની અ દર વિદ્યમાન ન હોવા છતા પણ વિદ્યમાન હોવાને ભાસ થાય છે એ જ પ્રમાણે જ્યારે ભૂતસમુદાય છે શરીરના આકારે પરિણત થાય છે, ત્યારે આત્મા પણ ભૂતોથી ભિન્ન ન હોવા છતા પણ, ભિન્ન હવાને ભાસ થાય છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે ભૂતસમુદાય વડે ઉસન્ન થયેલે હેવાને કારણે અને ભૂતેના વિશેષણ રૂપ હોવાને કારણે, આત્મા ભૂતોથી ભિન્ન હોવા છતા પણ ભૂતોથી અભિન્ન પ્રતીત થાય છે. જેમ
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy