SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ १४० सूत्रकृताङ्गसूत्र कपिसयोगो मूलावच्छेदेन कपिसंयोगाभावो विद्यमानो न क्षतिमावति नत्कस्थ होतोः ? अवच्छेदकभेदात् तथैव प्रकृते आत्मन्यपि अवच्छेदकभेदमाश्रित्य विरुद्धयोरपि नित्यत्वानित्यत्वयोः समावेशे कः प्रद्वैपो भवताम् अन्यत्र स्वप क्षपाताने तस्मात् स्यादनित्यः स्यान्नित्यश्च स्यादिति कृतं विस्तरेण । यद्यप्यत्र वहु वक्तव्यमस्ति तथापि प्रकरणे एव विस्तरविचारः शोभते अवसरपठिता वणीति न्यायात् ।। पंचभूत समुत्पन्न आत्मा चैतन्यवान्स्वतः । न स्वर्गौनापवर्गों वा दृष्टमात्रमिदं जगत् ॥१॥ होता है, अथवा जैसे एक ही वृक्ष में शाखा की अपेक्षा से कपि संयोग (वंदर के साथ संयोग) और मूल की अपेक्षा से संयोगाभाव रहता है और उसमें कोई वाघा नहीं आती । ऐसा क्यों होता है ? अवच्छेदक के भेद से। इसी प्रकार प्रकृत आत्मा में भी अवच्छेदक के भेद से परस्पर विरुद्ध भी नित्यता और अनित्यता का समावेश मानने में आपको क्या द्वेप हे ? पक्षपात के सिवाय और कोई कारण नहीं है । अतएव आत्मा कथचित् अनित्य है। और कथंचित् नित्य है । अब अधिक विस्तार नहीं करते । यद्यपि इस विषय में बहुत कुछ वक्तव्य है, तथापि प्रकरण में ही विस्तार से विचार करना शोभा देता है । “अवसरपठिता वाणी" ऐसा न्याय है । आत्मा पाच भूतों से स्वतः ही उत्पन्न हो जाने वाला तथा चैतन्यवान् है । न स्वर्ग है, न मोक्ष है । यह जगत् इतना ही जितना दिखाई देता है,॥१॥ જેવી રીતે એક જ વૃક્ષમા શાખાની અપેક્ષાએ કપિલંગ (વાનની સાથે સંગ) અને મૂળની અપેક્ષાએ કપિ ગાભાવ રહી શકે છે, અને તેમા કેઈ મુશ્કેલી નડતી નથી, એજ પ્રમાણે આત્મામાં પણ નિત્યતા અને અનિત્યતા માનવા શી મુશ્કેલી છે? ઘડા અને વૃઢમાં અવચ્છેદકના ભેદને લીધે એવું સંભવી શકે છે, એ જ પ્રમાણે પ્રસ્તુત આત્મામાં પણ અવરછેદકના ભેદની અપેક્ષાએ પરસ્પર વિરૂદ્ધ એવી નીત્યતા અને અનિત્યતાને સમાવેશ માનવામાં આપને શી મુશ્કેલી લાગે છે? પક્ષપાત સિવાય બીજુ કઈ પણ કારણ હોઈ શકે નહી તેથી આત્માને નિત્યનિષ્ઠાન એજ ઉચિત છે ને કે આ વિષયને અનુલક્ષીને ઘણુ કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થવિસ્તારના ભયથી તથા વિષપાન્તર શતાના ભચથી અહીં ધુ વિસ્તારથી ગ્નિર રે ઠેક લાગતું નથી આ વિષને લગતા પ્રકરણમાં જ આ વિષયની વિસ્તૃત વિગ્યારણું શોભી શકે, કારણ કે "अमरपना वाणी" सेवा सिद्धात छ । ચાર્વાક મતનુ સ્વરૂપ પ્રકટ કરતા બે ને ભાવાર્થ આત્મા પથ મહાભૂતમાથી સ્વત ઉર્તન્ન થઈ જનારે અને ચિંતન્યયુક્ત છે સ્વર્ગ પણ નથી અને મોટા પણ નથી આ જગત એવડું જ છે કે જેવડુ દેખાય છે”ના
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy