________________
समयार्थ बोधिनो टोका प्र शु. अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् । १३५
“आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्रानतिभेदिवस्तु । ,
तन्नित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाद्विषतां प्रलापा इति ।
यद्यपि जीवस्य परिमाण विषये वहवो विवादमनादृश्यन्ते इति, तन्निर्णयार्थ विचार आवश्यक, इति तदर्थ प्रयत्नवता भाव्यम् , तथापि ग्रंयगौरवभयादप्रासंगिकत्वाच्च विरम्यते ॥ स चानादिकर्मसंबद्धः कदाचिदपि संसारपर्यन्तं निरस्तसर्वमलं कदाचिदपि स्वस्वरूपं न लभते इत्यमूर्तोऽपि मूर्तेन कर्मणा संबद्धो भवति । कर्मसंवन्धा मात्र के लिए यही नियम है। कहा भी है ।-"आदीपमाव्योमसमस्वभाव" इत्यादि ।
दीपक से लेकर आकाश पर्यन्त प्रत्येक वस्तु समान स्वभाव वाली है अर्थात् नित्यानित्य है, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) का उल्लंघन नहीं करती है । ऐसी स्थिति में आकाशादि कोई वस्तु नित्य ही है और घट आदि कोई वस्तु अनित्य ही है, ऐसा कहना हे भगवन् आपकी आज्ञा से द्वेष रखने वालों का प्रलाप मात्र है।"
__ यद्यपि आत्मा के परिमाण के विपय में नाना प्रकार के विवाद देखे जाते हैं, अतएव उसका निर्णय करने के लिए विचार करना आवश्यक है और उसके लिए प्रयत्नशील होना चाहिए, तथापि ग्रन्थ वढ जाने के भय से तथा अप्रासंगिक होने से यहा विचार नहीं करते ।
वह आत्मा अनादि काल से कर्मों से बद्ध है और जब तक संसार में है तब तक समस्त मल से रहित अपने स्वरूप को प्राप्त नहीं कर पाता
" आदीपमाव्योमसमस्वभाव" त्याह" ही५४थी दाने 231 पर्यन्तनी प्रत्ये परत સમાન સ્વભાવવાળી છે એટલે કે નિત્યાનિત્ય છે, કારણ કે કોઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રાનું (છાપનુ) ઉલ્લઘન કરતી નથી એવી પરિસ્થિતિમા” આકાશાદિ કઈ વસ્તુ નિત્ય જ છે અને ઘટ આદિ કઈ વસ્તુ અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવુ તે, હે ભગવાન! આપની આજ્ઞાનો દ્વેષ કરનારનો પ્રલાપ માત્ર જ છે
કે આત્માના પરિમાણના વિષયમાં અનેક પ્રકારના વિવાદો ચાલે છે તે કારણે તેનો નિર્ણય કરવા માટે વિસ્તૃત વિચાર કરે આવશ્યક થઈ પડે છે અને તેને માટે પ્રયત્નશીલ પણ રહેવું જોઈએ, પરંતુ ગ્રંથવિસ્તાર થઈ જવાના ભયથી, તથા અપ્રાસ ગિક હેવાથી અહીં તેને વધુ વિચાર કરવામાં આવ્યું નથી
તે આત્મા અનાદિ કાળથી કર્મોના બ ધ વડે બદ્ધ છે, અને જ્યા સુધી આ સંસારમા રહે છે ત્યા સુધી સમસ્ત મથી(કર્મમળથી) રહિત પિતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તો