SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ सूत्रकृताङ्गसुत्रे तस्मिन्नात्मनि सूक्ष्मवादरैकेन्द्रियद्वीन्द्रियत्रिचतुःपंचेन्द्रियपर्याप्तापर्याप्ताद्यवस्था अनेकप्रकाराः संभवन्ति स चात्मा यद्येकान्तानित्यःस्यात्तदा केवलज्ञानोत्पादाय श्रवणमनननिदिध्यासनयमनियमप्राणायामध्यानधारणासमाधितपःस्वाध्यायेश्वरप्रणिधानाधलौकिकफलसाधानानां तथा श्रमव्यापारकृपिसेवादि-इहलोकस्थफलक कर्मणां तथा प्रत्यभिज्ञानस्मरणादीनामत्यंतविलोपप्रसंगात् । अयमाशयः सर्वोऽपि प्रेक्षावान् स्वशरीराद्भिन्नं परलोकानुयायिन कथंचिन्नित्यं स्वात्मानमवगम्य तदनन्तरं पारलौकिकफलसाधने दानादौ प्रवर्तते यदि स प्रेक्षावान् आत्मानमेकान्तानित्यमवगच्छेत्तदा येन शरीरेण यच्छरीरावच्छिन्नेनात्मना कर्म कृतम् स है वह स्वभाव से अमूर्त होकर भी मूर्त कर्मों के साथ सम्बद्ध है । कर्म के सम्बन्ध से आत्मा में सूक्ष्म, वादर, एकेन्द्रिय द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रि पञ्चेन्द्रिय पर्याप्त अपर्याप्त आदि अनेक प्रकार की अवस्थाएँ होती रहती हैं। आत्मा यदि एकान्त रूप से अनित्य हो तो केवलज्ञान की उत्पत्ति के लिए श्रवण मनन, निदिध्यासन, यम नियम, प्राणायम, ध्यान, धारणा, समाधि, तप, स्वाध्याय और ईश्वरप्रणिधान आदि लोकोत्तर फल के साधनों का तथा श्रम व्यापार कृषि सेवा आदि इहलोक सम्बन्धी फल देने वाले कर्मों का तथा प्रत्यभिज्ञान एवं स्मरण आदि का सर्वथा लोप ही हो जाएगा । तात्पर्य यह है कि सभी बुद्धिमान् जन आत्मा को अपने शरीर से भिन्न तथा परलोक में जाने वाला कथंचित् नित्य जान कर ही पारलौकिक फल के साधन दान आदि में प्रवृत्ति करते हैं । अगर वह बुद्धि मान् आत्मा को एकान्त अनित्य समज्ञते तो जिस शरीर के द्वारा, जिस નથી. તે સ્વભાવથી જ અમૂર્ત હોવા છતા પણ મૂર્ત કર્મોની સાથે સ બદ્ધ છે. કર્મના સબંધને લીધે જ આત્મામા સૂમ, બાદર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત આદી અનેક પ્રકારની અવસ્થાઓ નો સદ્ભાવ રહ્યા જ કરે છે આત્મા જે એકાન્તત અનિત્ય હોય, તે કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન (२ वा२ भ२९) यम, नियम, प्राणायाम, ध्यान, धारणा, समाधि, त५, स्वाध्याय अने ઇશ્વર પ્રધાન આદી લેકેત્તર ફળના સાધનને તથા શ્રમ, વ્યાપાર, કૃષિ, સેવા આદિ અલેક સબ ધી ફલ દેનારા કર્મોને તથા પ્રત્યભિજ્ઞાન અને સ્મરણ આદિને સર્વથા લેપ જ થઈ જાત આ કથનને ભાવાર્થ એ છે કે-સઘળા બુદ્ધિમાન માણસે આત્માને પિતાના શરીરથી ભિન્ન તથા પરલેકમાં જનારે અને નિત્યાનિત્ય માનીને જ પારલૌકિક ફળના સાધનેમા (દાનાદીમા) પ્રવૃત્ત રહે છે જે તેને આત્માને એકત્તત અનિત્ય જ માનતા હતા,
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy