SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १३० सूत्रकृतानपत्रे स्वप्रकाशतैव श्रेयस्करीति सा मन्तव्यैवेत्ति स्वप्रकाशता विचारः संक्षेपेण निवेदितः विस्तरस्तु यथासमयं करिष्ये इति ॥ __एतादृश स्वपरप्रकाशरूपं स्वपरव्यवसायिज्ञान प्रमाणमिति सूत्रलक्षितं ज्ञानं गुणः। न च गुणो गुणिनं द्रव्यं विहायावस्थातुं समर्थः घटीयरूपादिवत् , नहि रूपादयो गुणा घटादिद्रव्यमन्तरेणोपलभ्यमाना दृष्टा इति तेपां यथा अधिकरणं घटादिद्रव्यं तथा ज्ञानस्यापि गुणत्वात् तदपि द्रव्यमन्तरेण न स्थितिमदिति तस्याप्यधिकरणं द्रव्यमात्मा । सचायमात्मा व्यापकपरिमाणो वा, मध्यमपरिमाणवान् वा, अणुपरिमाणो वा । तत्र व्यापकपरिमाणस्तथात्वे तद्गुणस्य सर्वत्रोपलभः स्यानतु करना ही श्रेयस्कर है, अतएव उसे स्वीकार करना ही चाहिए । संक्षेप से स्वप्रकाशता का विचार किया गया है, विस्तार से यथासमय करेंगे । ऐसा स्व और पर को प्रकाशित करने वाला स्व-परव्यवसायी ज्ञान प्रमाण है । यह सूत्र में लक्षित ज्ञान गुण है । गुणी गुणी अर्थात द्रव्य को छोड कर रह नहीं सकता, जैसे घट के गुण रूप आदि। रूप आदि गुण घट आदि द्रव्य के विना उपलब्ध होते नहीं देखे गए । अतएव जैसे रूप आदि का अधिकरण घट आदि द्रव्य हैं, उसी प्रकार ज्ञान भी गुण है और वह द्रव्य के विना रह नहीं सकता, अतएव उसका अधिकरण द्रव्य आत्मा है। वह आत्मा व्यापक परिमाण वाला है, मध्यम परिमाण वाला है या आणु परिमाण वाला है ? इन तीन पक्षों में से वह व्यापक परिमाण वाला नहीं हो सकता । ऐसा होता तो सभी जगह उसके गुण उपलब्ध પ્રકાશક માનવું એ જ શ્રેયસ્કર છે અહી જ્ઞાનની સ્વપ્રકાશતાને સંક્ષિપ્તમાં વિચાર કરવામાં આવ્યું છે, તેને વિસ્તારપૂર્વક વિચાર યથાસ્થાને કરવામાં આવશે એવુ સ્વ અને પરને પ્રકાશિત કરનારૂ સ્વ-પર-વ્યવસાયી જ્ઞાન જ પ્રમાણ છે. જ્ઞાનને આ ગુણ આ સૂત્રમાં પ્રકટ થાય છે ગુણ ગુણને (દ્રવ્યને) છેડીને રહી શકતે નથી જેમ કે ઘડાના રૂપ આદિ ગુણે ઘડાના અસ્તિત્વ વગર ઉપલબ્ધ થતા નથી. તેથી રૂપ આદિનુ અધિકરણ (આધારસ્થાન) જેવી રીતે ઘટાદિ દ્રવ્ય છે, એ જ પ્રકારે જ્ઞાનનું અધિકરણ આત્મા જ છે, કારણ કે જ્ઞાન ગુણરૂપ છે, તેથી તે ગુણ (દ્રવ્ય) વિના રહી શકતું નથી. તેથી જ આત્મારૂપ દ્રવ્યને જ જ્ઞાનનું અધિકરણ માનવું પડશે હવે આત્માના પરિમાણ વિષયક આ ત્રણ પ્રશ્નોને વિચાર કરવામાં આવે છે –(૧) શુ આત્મા વ્યાપક પરિમાણવાળે છે? (૨) શુ આત્મા મધ્યમ પરિમાણુ વાળે છે? (૩) શુ આત્મા અપરિમાણુ વાળે છે? આત્મા વ્યાપક પરિમાણવાળ હોઈ શકે નહીં જે આત્મા વ્યાપક પરિમાણવાળો હત, તે સઘળી જગ્યાએ તેના ગુણો ઉપલબ્ધ હોત, પરંતુ એવું બનતુ નથી. તેથી
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy