SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્ટ सूत्रकृतास्त्रे नापि करुणया-कारुण्यं नाम परदुःखग्रहाणेच्छा । जीवा दुःखिनः कदा स्युः ? यदा जगत्सृष्टिः स्यात् । सृष्टिमन्तरा दुःखकारणगरीरादीनामेवाड भावान् । कुतो दुःखोच्छेदरूपं कारुण्यम्, सर्जनानन्तरं दुःखिनमवलोक्य करुणा स्वीकारे अन्योन्याश्रयदोपप्रसंगात्, अतो न परमेश्वरः कर्त्ता संभवति । तदुक्तम्न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोग स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ इति । तस्मादीश्वरो न सुखदुःखयोः कर्ता । तदुक्तम्तो है ही नहीं जिससे कि वह प्रवृत्ति करे । अतएव ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की सृष्टि करने में प्रवृत्त होता है, यह कहना वृथा है । करुणा से प्रेरित होकर जगत् की रचना करताहै, यह कहना भी ठीक नहीं है । दूसरों के दुःख का नाश करने की इच्छा करुणा कहलाती है । जीव आखिर दुःखी कब होते हैं ? सृष्टि होने के पश्चात् ही वे दुःखी हो सकते हैं । सृष्टि के अभाव में दुःख के कारण शरीर आदि ही जीवों के नहीं होते तो दुःख कैसे हो सकता है ? और जब दुःख ही नहीं तो दुःख को नष्ट करने की इच्छारूप करुणा भी किस प्रकार हो सकती है ? कदाचित् कहो कि सृष्टि रचने के बाद जीवों को दुःखी देखकर ईश्वर को करुणा उपजी, तो अन्योन्याश्रय दोप आता है। अर्थात पहले मृप्टि रचना हो जाय तो प्राणियों को दुःखी देख कर करुणा उपजे और करुणा उपजे तो सृष्टि रचे कहा भी है-'ईश्वर में कर्तृत्व नहीं है । वह कर्म या कर्म और फल के संयोग का भी कर्ता नहीं है । यह सव स्वभाव से ही होता है ॥१॥ કરવી પડે ? તેને તે કઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવાનું બાકી જ રહ્યું હોતું નથી. તેથી” સ્વાર્થથી પ્રેરાઈને ઈશ્વર જગતનું સર્જન કરે છે આ પ્રકારનું કથન વૃથા જ છે. એવુ કથન પણ બરાબર નથી કે ઈશ્વર કરુણથી પ્રેરાઈને જગતની રચના કરે છે. અન્યના દુ ખ નાશ કરવાની ઈચ્છાનું નામ કરુણ છે પરતું જીવ દુખી કયારે થાય છે સૃષ્ટિની રચના થયા બાદ જ જીવે દુખી થાય છે જે સૃષ્ટિનો જ અભાવ હોત તે દુખના કારણભૂત શરીર આદિને જ જીવમાં સદ્દભાવ ન હોત એવી પરિસ્થિતિમાં દુ ખ જ ક્યાંથી સંભવી શકત ? - જે દુખને જ અભાવ હેત, તો દુખને નષ્ટ કરવાની ઈચ્છા રૂપ કરુણાસભાવ પણ કેવી રીતે સંભવી શક્ત? કદાચ તમે એવી દલીલ કરે કે સૃષ્ટિની રચના કર્યા બાદ જીને દુખી જોઈને ઈશ્વરને કરુણા ઉપજી, તે આ પ્રકારના કથનમાં તો અન્યાશ્રય દેવને પ્રસંગે ઉપસ્થિત થશે એટલે કે પહેલા વૃષ્ટિની રચના થઈ જાય, ત્યાર બાદ જેને દુબી જોઈને કરુણા ઉપજે, અને કરુણા ઉપજવાને લીધે જ સૃષ્ટિની રચના કરે ? આ બન્ને વાત કેવી વિરોધાભાસવાળી છે કહ્યું પણ છે કે ઈશ્વરમાં કતૃત્વ નથી તે કર્મનો કર્તા પણ નથી
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy