SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ घोधिनी टीका प्र.शु. अ.१ उ. २ नियतिवादि मतनिरूपणम् २६५ "नाऽऽदत्ते कस्य चित्पापं नचैव सुकृतं विभुः । अज्ञानेनाऽवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १ ॥ “ अत्र श्लोके अज्ञानपदं नियतेरुपलक्षणम्' अतो नियतेरेव मुखदुःखकर्तृत्वम्, नेश्वरस्येति ज्ञायते । स्वभाववादिनस्तु स्वभावमेव मुखदुखयोः कर्तारं स्वीकुर्वन्ति । दुग्धादेवदधिजायते, नतु जलात्, तत्र स्वभावं परित्यज्याऽन्यस्य गमकस्याऽभावात् । एकस्मादेव वृक्षात् कण्टकपुष्यफलानां समुत्पादोऽपि स्वभाववादं स्थापयति । तन्न सम्यक्, विकल्पासहत्वात्, तथाहि अयं स्वभावः पुरुषाद् भिन्नोऽभिन्नोऽ वा ? यदि अतएव ईश्वर सुख दुःख का कर्ता नहीं है । कहा भी है-"नाऽदत्ते कस्यचिन्पापं" इत्यादि । 'ईश्वर किसी के पाप या पुण्य को ग्रहण नहीं करता है । जीवों का ज्ञान अज्ञान से आवृत हो गया है, इसी कारण वे मूढ हो रहे हैं ॥१॥ इस श्लोक में 'अज्ञान' पद नियति का उपलक्षक (सूचक) हैं, अतएव नियति ही सुख दुःख की कीं है, ईश्वर कर्ता नहीं है, ऐसा ज्ञात होता है। स्वभाव भी कर्ता नहीं है, । स्वभाववादी स्वभाव को ही सुख दुःख का कर्ता स्वीकार करते हैं । दुध से ही दही बनता है, जल से नहीं । यहाँ स्वभाव के सिवाय और कोई गमक नहीं है । एक ही वृक्ष से कंटकों पुष्पों और फलों की उत्पत्ति भी स्वभाववाद का समर्थन करती है । किन्तु स्वभाव को का कहना सभीचीन नहीं है, क्योंकि वह विकल्पों को सहन नहीं करता । वह इस प्रकार स्वभाव पुरुष से भिन्न है या अभिन्न है ? यदि पुरुष से भिन्न माना जाय तो वह पुरुष में होने वाले सुख दुःख का जनक અને કર્મ અને ફળને સગ કર્તા પણ નથી ૧. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઈશ્વર સુખદુ ખનો કર્તા નથી કહ્યું પણ છે કે "नाऽदत्ते कन्यचित्पापं "त्या" ४श्वर धना पा५ २अथवा पुश्यने अड ४श्ता નથી. જીવનું જ્ઞાન અજ્ઞાન દ્વારા આવૃત (આચ્છાદિત) થઈ ગયું છે, તે કારણે જ તેઓ મૂઢ થઈ ગયા છે” i૧ આ શ્લેકમાં વપરાયેલું અજ્ઞાન પદનિયતિનું ઉપલક્ષક (સૂચક) છે, તેથી એવુ જ્ઞાત થાય છે કે નિયતિ જ સુખદુઃખની કત્રી છે, ઈશ્વર સુખદુખને કર્તા નથી સ્વભાવવાદી સ્વભાવને જ સુખદુખને ક્ત માને છે. દૂધમાથી જ દહીં બને છે, પાણીમાંથી બનતું નથી અહી સ્વભાવ સિવાય બીજુ કેઈ કારણ નથી. એક જ વૃક્ષમાં કાટાઓ, પુ અને ફળની ઉત્પત્તિ પણ સ્વભાવવાદનું સમર્થન કરે છે. પરંતુ સ્વભાવને કર્તા કહેતે ઉચિત નથી, કારણ કે નીચેના વિકલ્પને ત્યા ખુલાસે મળતું નથી.સ્વભાવ પુરુષથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો સ્વભાવને પુષથી અભિન્ન માનવામાં सू. ३४
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy