SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ न चैतावता सर्वदर्शित्वाभावो योगिनां संभवति, सर्वदर्शित्वशब्देन योग्यसर्पद त्वस्य विवक्षणेन सर्वदशित्वाभावो न भवति योगिनः । तदुक्तम्--- “यत्राप्यतिशयो दृष्टः स स्वार्थानतिलंघनात् । दरसूक्ष्मादि दृष्टेः स्याम्न रूपे श्रोत्रवृत्तिनेति न्यायात् ।। अतो धर्मादिव्यवच्छेदार्थमपरोक्षव्यवहारयोग्यत्वे सतीति विशेषणोपादानमावश्यकमेव, वस्तुतस्तु धर्मादीनामजीवत्वेन योगिप्रत्यक्षगम्यत्वमस्तीति तद्व्यवच्छेदार्थ तादृशविशेषणमनावश्यकमेवेत्याईताः जैनमतानुयायिनाअभाव हो जाएगा, ऐसा मानना ठीक नहीं, क्योंकि सर्वदर्शी अन्द का अर्थ योग्य पदार्थों के सर्वदर्शी विवक्षित, अर्थात् योगी सर्वदर्शी हैं इसका अर्थ यही है कि वे अपने योग्य सर्व पदार्थों के दर्शक हैं । ऐसा अर्थ लेने से योगियों के सर्वदर्शित्व होने का अभाव नहीं होता । कहा भी है“यत्राप्यतिगयो दृष्टः" इत्यादि । "जहां कहीं भी अतिशय देखा जाता है वह अपने विषय का अतिक्रमण न करके ही होता है। दूर के और सूक्ष्म पदार्थ के देखने में नेत्र का अतिशय हो सकता है, किन्तु रूप को देखने में श्रोत्र का व्यापार नहीं हो सकता ।" __इसलिए धर्म आदि का व्यवच्छेद करने के लिये "अपरोक्ष व्यवहार के योग्य होते हुए" इस विशेषण को ग्रहण करना आवश्यक है। वास्तव में तो धर्म आदि अजीव होने से योगि प्रत्यक्ष के विषय हैं, अतः उनके કરવાથી તે યેગીઓમા સર્વદર્શિતાને અભાવ થઈ જશે એવી માન્યતા પણ ઉચિત નથી, કારણ કે “સર્વદર્શ” શબ્દનો અર્થ “ગ્ય પદાર્થોના સર્વદશ” જ ગણવું જોઈએ. એટલે કે યોગી સર્વદર્શ છે તેનો અર્થ એ છે કે તેઓ પોતાને યેવ્ય સર્વ પદાર્થોના દશક છે, આ પ્રકારને અર્થ ગ્રહણ કરવામાં ચોગીઓમા સર્વદરિત્વ હેવાને भाव नहीं रहे, यु ५५ छे.. “यत्राप्यतिशया दृष्ट" त्यादि જ્યા જ્યા અતિશયને સદ્ભાવ દેખાય છે, ત્યા ત્યા પિત પિતાના વિષયનું અતિક્રમણ કર્યા વિના જ તે અતિશયનો સદૂભાવ મનાય છે. દૂરના પદાર્થને અથવા સૂરમ પદાર્થને જોવા રૂપ નેત્રનો અતિશય સભવી શકે છે, પરન્ત રૂપને દેખવામાં શ્રોત્રને વ્યાપાર સ ભવી શકતો નથી? * તેથી ધર્મ આદિને વ્યવછેદ કરવા માટે “અપક્ષ વ્યવહારને ચગ્ય થઈને આ વિશેષણનું ગ્રહણ કરવું આવશ્યક થઈ પડે છે વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે, તો ધર્મ અદિ અજીવ હોવાથી ગિપ્રત્યક્ષના વિષય છે, તેથી તેમના વ્યવછેદને (નિવારણને)
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy