SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ २ प्रकारान्तरेण कमबन्धनिरूपणम् ३७५ तथाहि-ईश्वरसाधककार्यत्वहेतोर्मेघमालादौ व्यभिचारात् । तत्र मेघमालादौ कार्यत्वमस्ति, किन्तु तत्र कर्तीजन्यत्वं नास्ति । तत्रापि यदि कर्तृजन्यत्वं स्वीक्रियेत तदा-यथा घटस्य कर्ता कुलालादि र्दश्यते, तथा तत्राऽपि कश्चित्कर्तादृश्येत, परन्तु न दृश्यते अतो नास्ति कर्ता, अतो मेघमालादौ कार्यत्वं हेतु यभिचरत्येव । किंच यः कर्ता, स अवश्यं शरीरविशिष्टो भवेत् । यथा कुलालादि । ईश्वरस्यापि जगत्कर्तृत्वे-इश्वरोऽपि शरीरी स्यात् । न तु शरीरवान् परमेश्वरस्त्वया स्वीक्रियते । तत्स्वीकारे स्वशास्त्रविरोध एव भवेत् । अनुमान से ईश्वर को जगत्कर्ता सिद्ध करना भी समीचीन नहीं है । क्यों कि- ईश्वर के कर्तृत्व के साधक कार्यत्व हेतु में मेघमाला आदि से व्यभिचार आता है । मेघमाला आदि से कार्यत्व हेतु रहता है मगर वे किसी कर्ता के बनाये हुए नहीं हैं । अगर मेघमाला को भी कर्तृ जन्य मानो तो जैसे घंट का कर्ता कुंभार दिखाई देता है, उसी प्रकार मेघमाला का कर्ता भी दिखाई देना चाहिए। किन्तु कर्ता कोई दिखाई नहीं देता । अतएव उसका कोई कर्ता नहीं है। अतः मेघमाला आदि में कार्यत्व हेतु व्यभिचारी सिद्ध होता है। . इस के अतिरिक्त जो भी कर्ता होता है, वह अवश्य ही सशरीर होता है, जैसे घट का कर्ता कुम्भकार शरीर से युक्त होता है । अगर ईश्वर जगत् का कर्ता है तो वह भी शरीर युक्त ही होना चाहिए। अगर आप ईश्वर को शरीरयुक्त मान लेते हैं तो आपके ही शास्त्र से विरोध आएगा। आप के यहां कहा है કર્તા માને, તે પણ અનુચિત જ છે કારણકે ઈશ્વરના કર્તુત્વ સાધક કાર્યત્વ હેતુમાં મેઘમાલા આદિને કારણે અસંગતતાને પ્રસંગ આવે છે મેધમાળ આદિમા કાર્યત્વ હેતુ રહે છે, પરંતુ તે કઈ કર્તા દ્વારા બનાવેલા હતા નથી, જે મેઘમાળાને પણ કતૃજન્ય માને તે જેવી રીતે ઘટને કર્તા કુભાર દેખાય છે, તેમ મેઘમાવને કર્તા પણ દેખાવે જોઈએ. પરંતુ કોઈકર્તા દેખાતા નથી તેથી તેને કેઈકર્તાજ નથી એ સિદ્ધ થાય છે તેથી મેઘમાસ આદિમા કાર્ય હેતુ વ્યભિચારી (અસગત) સિદ્ધ થાય છે વળી એ નિયમ છે કે જે કઈ કર્તા હોય છે, તે સશરીર (મૂર્ત) જ હોય છે. જેમકે ઘડાનો કર્તા કુભાર શરીરથી યુકત જ હોય છે તેથી જે ઈશ્વર જગતને કર્તા હેય, તે તે પણ શરીરથી યુક્ત જ હવે જોઈએ જે આપ ઇશ્વરને શરીરયુક્ત માને, તે તે માન્યતા આપના શાસ્ત્રોથી વિરૂદ્ધની માન્યતા ગણશે આપના શાસ્ત્રોમાં કહ્યું છે કે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy