________________
२२४
सूत्रकृताङ्गसूत्रे
टीका
'पुढवी आउ तेऊ य तहा बाऊ य' पृथिवीधातुरापश्च धातुस्तेजो चातु:, तथा वायुश्वेति गगनपंचमन्यूनानि 'चत्तारि ' चत्वार्येव ' धाउगो रूवं', धातोः जगतो धारक पोषकत्वाद धातुपदवाच्यस्य रूपाणि सन्ति, एतानि चत्वारि पृथिव्यादीनि 'एगओ' एकतो मिलितानि जगदुत्पादयन्ति तथा जगद् धारयन्ति पोपयन्ति अतो धातुपदवाच्यानि भवन्ति । एतेभ्य एव कारणेभ्यो जगज्जायते तत्र पृथिवी कठिनस्वभावा, शीतगुणान्वितं जलम्, उष्णस्पर्शगुणकं तेजः, सर्वथा चलनस्वभावो वायुश्च भवति । एतेभ्यः समुदितेभ्यो वा घटादिजातं जगत् तथा एतेभ्य एव कायाकारपरिणतेभ्यः शरीरं जायते, कायाकारपरिणतेषु तेष्वेव च चैतन्यमपि जीवपदवाच्यं जायते, (टीकार्थ)
पृथिवीधातु, जलधातु, अग्निधातु और वायु धातु, यह आकाश को छोडकर चार ही धातु हैं । धातु का अर्थ हैं जगत् के धारक और पोषक तत्त्व यह चारों धातु एक साथ मिलकर जगत् को उत्पन्न करते हैं, जगत् को धारण करते हैं और पोषण करते हैं । इसी कारण यह धातु कहलाते हैं । उन्हीं से जगत् की उत्पत्ति होती है । इनमें पृथिवी का स्वभाव कठोरता है । जल गीतगुण वाला है, अग्नि उष्ण स्पर्शवाली हैं । और वायु सर्वथा चलने के स्वभाव वाला है । इन्हीं के समुदित होने से घटादि को समूह रूप जगत् उत्पन्न हुआ है । यही जब काय के आकार में परिणत होते हैं तो शरीर की उत्पत्ति होती है, और इन्हीं से चैतन्य का, जिसे जीव भी कहते
ટીકા
પૃથ્વીધાતુ, જલધાતુ, અગ્નિધાતુ અને વાયુધાતુ, આ મતવાળાએ ધાતુરૂપ માનતા નથી. જગતના ધારક ચારે ધાતુ એકત્ર થઈને જગતને ઉત્પન્ન કરે છે. જગતને ધારણ કરે છે અને પોષણ કર છે. તે કારણે જ તેમને ધાતુ કહેવામા આવે છે તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ થાય છે. આ ચાર તત્ત્વામાનું પૃથ્વી નામનુ જે તત્ત્વ છે તેને સ્વભાવ કઠોરતા છે, જળ શીતગુણવાળુ છે અગ્નિ ઉષ્ણુ સ્પર્શીવાળી છે અને વાયુ સ થા ચાલતા રહેવાના સ્વભાવવાળા છે. આ ચારે તત્ત્વા (ધાતુ) જ્યારે એકત્રિત થાય છે, ત્યારે ઘટાદિના સમૂહ રૂપ જગતની ઉત્પત્તિ થાય છે, તે ચારે ધાતુઓ જ્યારે કાયના આકારે પરિણત થાય છે, ત્યારે શરીરની ઉત્પત્તિ થાય છે, અને તેમના દ્વારા જ ચૈતન્ય અથવા જીવના ઉત્પાદ થાય છે. આ ચાર ધાતુઓથી ભિન્ન એવા ફોઈ
આ ચાર જ ધાતુ છે. આકાશને પાષક તત્ત્વાને ધાતુ કહે છે. આ