________________
सूयकृतागसूत्रे ૨૨ चित्तवत् , तत् सचित्तमित्यर्थः, वा अथवाऽचित्तम् चेतनारहितम् । 'चित्तवत्' इत्यनेन द्विपदचतुष्पदादीनाम्, अचित्तमित्त्यनेन मुवर्णरजतमणिमाणिक्यादीनां ग्रहणम् । एतदुभयं परिग्रहो द्विधा विभज्यते वाह्याभ्यन्तरभेदात् , तत्र वाह्यो नवविधःद्विपदचतुप्पदक्षेत्रवास्तुरजतसुवर्णधनधान्यकुप्यभेदात् । आभ्यन्तरश्चतुर्दगविधःमिथ्यात्वाविरत्यादिपञ्चकम् ५, हास्यादिपकम् ११ वेदत्रिकं १४ चेति । एतदुभयमपि 'किसामवि' कृशमपि स्वल्पमपि तृणतुपादिकमपि 'परिगिज्झ' परिगृह्य ममत्वबुद्धया परिग्रहविषयीकृत्य-परिग्रहं कृत्वेत्यर्थः। अथवा कसनं कसः परिग्रहबुद्धया जीवस्य परिगृहीतत्वार्थे गमनपरिणामः परिग्रहः, अर्थात् मुद्रे वर्तमानस्यापि पदार्थस्य मनोरथादिप्रकारेण ममत्वादिबुद्धया ग्रहणाकारपरिणामो यो जीवस्य भवति मनसा ग्रहणमिति स सर्वोपि परिग्रह एव तम् ।
जो चेतना से युक्त हो वह "चित्तमंत" या सचित्त कहलाता है । चेतना से रहित को "अचित्त" कहते हैं "चित्तमंत" इस पद से द्विपद चतुप्पद आदि का तथा “अचित्त" शब्द से सुवर्ण, रजत, मणि, माणिक्य आदि का ग्रहण होता है, ये दोनों ही परिग्रह हैं । परिग्रह दो प्रकार का है वाह्य और आभ्यन्तर । इनमें से वाह्य परिग्रह के नौ भेद है-(१) द्विपद (२) चतुप्पद (३) क्षेत्र (४) वास्तु (५) रजत (६) स्वर्ण (७) धन (८) धान्य और (९) कुप्य । आभ्यन्तर परिग्रह चौदह प्रकार का है-पांच मिथ्यात्व अविरति आदि छह हास्य आदि, और तीन वेद (स्त्रीवेद आदि) । इन दोनों प्रकार के परिग्रहों को स्वल्प-तृण तुप मात्र भी जो ममत्व बुद्धि से ग्रहण करता है अथवा ग्रहण करने का मनोरथ करता है अर्थात् पदार्थ के दर रहने पर भी उस पर ममत्व धारण करके उसे मन से ग्रहण करता है, वह
ચેતનાથી યુકત વસ્તુને “ચિત્તમન્ત” અથવા સચિત્ત કહે છે, અને ચેતનાથી રહિત વસ્તુને અચિત્ત કહે છે દ્વિપદ, ચતુષ્પદ આદિ પદાર્થો સચિત્ત ગણાય છે, એનુ, ચાંદી, મણિ, માણિજ્ય આદિ પદાર્થોને અચિત્ત કહે છે આ બન્ને પ્રકારના પદાર્થો રાખવા તેનું નામ જ પરિગ્રહ છે પરિગ્રહના મુખ્ય બે પ્રકાર છે (૧) બાહ્યપરિગ્રહ અને (૨) આભ્યન્તર પરિગ્રહ બાહ્ય પરિગ્રહના નીચે પ્રમાણે નવ ભેદ કહ્યા છે
(१) द्वि५४, (२) यतुष्प४, (3) क्षेत्र, (४) वास्तु, (५) २०१७ (याही) (6) सुवष्णु (७) धन, (८) धान्य भने (6) प्य माल्यन्त२ परियडना नीय प्रमाणे १४ प्रार પડે છે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ પ્રકારે, હાસ્ય આદિ છ પ્રકારે અને સ્ત્રીવેદ રૂપ ત્રણ પ્રકારે આ બન્ને પ્રકારના પરિગ્રહને સ્વલ્પ પ્રમાણમાં (તૃણુ અથવા તુષ જેટલા અલ્પ પ્રમાણમા) પણ જે મમવ બુદ્ધિથી ગ્રહણ કરવાના મનોરથ સેવે છે એટલે કે પદાર્થ દૂર હોવા છતા પણ તેના પર મમત્વ ધારણ કરીને તેને મનથી ગ્રહણ કરે છે,