SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ . __ सुत्रकृताङ्गसूत्रे अयं भावः--यथा कथंचित् पूर्वसम्बन्धं विहायाऽपि पुनः नवीनं सावा कार्यमुपदिशन्ति । यतः इमे वाला अज्ञानिनोऽपि आत्मानं पण्डितमानिनो वयमेव सर्व ज्ञातार इति मत्वा एवं कुर्वन्ति, । परन्तु यावत्पर्यन्तमज्ञानं नाऽपगच्छेत् ज्ञानं च न लभेत तावत् यथावस्थितवस्तूपदेशकाः न भवन्ति । स्वकीयपाण्डित्यप्रकाशनाय अवश्यं किंचिदुपदेष्टव्यमेवेति कृत्वा यथाकथंचिदुपदेशं कुर्वन्तो न स्वयम् उपरता भवन्ति, नवाऽन्यानपि सावद्याग्निवर्तयितुं समर्थाः भवन्ति । अतएवोक्तम्-न शरणमिति ॥१॥ टीका-- ' एते अनन्तरोदीरिताः पंचभूतवादिन एकात्मतज्जीवतच्छरीरादिवादिनः कृतवादिनो गोशालकमतानुसारिणराशिकाश्च सर्वेऽपि वादिनः (जिया) जिताः, तात्पर्य यह है-जैसे तैसे पूर्व सम्बन्ध को त्याग करके भी वे सावध कर्म का उपदेश करते हैं। यद्यपि वे अज्ञानी हैं फिर भी अपने को पण्डित मानते हैं। हम ही सर्वज्ञ हैं' ऐसा मानकर वे ऐसा करते हैं। परन्तु जब तक अज्ञान दूर न हो जाय और ज्ञान प्राप्त न हो जाय तब तक वे यथार्थ वस्तु स्वरूप के उपदेशक नहीं हैं । अपनी पण्डिताई प्रकट करने के लिए कुछ उपदेश देना चाहिए, ऐसा सोचकर किसी प्रकार उपदेश करते हुए भी वे न स्वयं सावध अनुष्ठान से विरत होते हैं और न दूसरों को विरत करने में समर्थ होते हैं । इसी कारण कहा है कि वे शरणभूत (किसी के रक्षक) नहीं हैं ॥१॥ टीकार्थहै शिष्यो ! तुम यह समझलो कि ये पूर्वोक्त पंचभूतवादी, एकात्मवादी, આ કથનને ભાવાર્થ એ છે કે – પૂર્વસ બંધને (માતા, પિતા આદિ સસારી સંબધન) પરિત્યાગ કરીને સાધુ બનવા છતા તેઓ સાવદ્ય કર્મોને ઉપદેશ આપે છે. જો કે તેઓ અજ્ઞાન છે, છતાં પણ પિતાને ૫ ડિત માને છે “અમે જ સર્વજ્ઞ છીએ” એવું માનીને તેઓ આ પ્રમાણે કહે છે. પરંતુ જ્યા સુધી તેમનું અજ્ઞાન દૂર ન થાય અને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, ત્યા સુધી તેઓ યથાર્થ વસ્તુસ્વરૂપનો ઉપદેશ આપી શક્તા નથી પિતાનું પાહિત્ય પ્રકટ કરવા માટે કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ, એમ માનીને કઈ પણ પ્રકારે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરનારા તે મતવાદીઓ પોતે જ સાવદ્ય અનુષ્ઠાન કરતા અટકતા નથી અને અન્યને સાવદ્ય અનુષ્ઠાન કરતા રોકી શકતા નથી. તેથી જ એવું કહ્યું છે કે તેઓ કેઈને શરણ આપવાને (સ સારના દુખમાંથી બચાવવાને) સમર્થ હોતા નથી કે ૧છે ટીકાઈ- હે શિષ્ય' તમે આ વાત સમજી લે કે પૂર્વોક્ત પંચભૂતવાદીઓ, એકાત્મ
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy