________________
सूत्रकृताङ्गयो कदापि न कर्त्तव्यः । अपि तु दृष्टिविपभुजग इवा दुरेण परिहरणीय इति भावः। उक्तंचान्यत्रापि-- ___ "पलिमंथ महंपि याणिया जा वि य वंदण पूयणा इह । - सुहुमं सल्लं दुरुद्धरं तं पि जिणे एएण पंडिए ॥ १ ॥ ____ अस्य चायमर्थः माधोः स्वाध्यायाध्ययनतपस्यादि परस्य सर्वतो वाखाभ्यन्तरऐहिकाऽऽमुप्मिकविषयवितृष्णस्य अन्यै योऽयं वन्दननमस्कारादि सत्कारः क्रियते, सोपि सदनुष्ठानस्य सद्गतेर्वा महान् परिमन्थी, इति विज्ञाय परित्यजेत् । ., आदरसत्कारमानपूजादिर्महान् विघ्नो भवति, स्वरूपत उपस्थिस्तदा का कथा शब्दादि विषयविषयकाऽसक्तेरिति विज्ञाय परिपहोपसर्गसहनशीलो धीरो वक्ष्यमाणोपायेम्यः तं दुरुग्रं सूक्ष्मं शल्यं परित्यजेत् इति ॥११॥
गर्व नहीं करना चाहिए । परन्तु दृष्टिविप सर्प के समान दरसे ही त्याग देना चाहिए। अन्यत्र कहा भी है-" पलिमंथ महंपि याणिया" इत्यादि । ।
'स्वाध्याय, अध्ययन, तपश्चरण में निरत, वाद्य आभ्यन्तर एवं इसलोक तथा परलोक सम्बन्धी विषयों की तृप्णा से रहित साधु का दूसरों के द्वारा जो चंदन नमस्कार आदि सत्कार किया जाता है, वह भी उस साधु के सद् अनुष्ठान और सद्गति में घोर विघ्नरूप है। ऐसा जान कर साधु को इसविघ्न पर भी विजय प्राप्त करना चाहिए। अर्थात् वन्दनादि होने पर अभिमान नहीं करना चाहिए।
विनाकामना के अनायास होने वाले आदर सत्कार, मान समान आदि भी साधु जीवन के महान् विघ्न हैं तो शन्दादि विषयों की आसक्ति का तो
જોઈએ નહીં, પરનું દૃષ્ટિવિષ સર્ષની જેમ દૂરથી જ તેને ત્યાગ કર જોઈએ. કહ્યું ५४ छ -“ पलिमथ महंपि याणिया" प्रत्याहि
સ્વાધ્યાય, અધ્યયન અને તપશ્ચરણમા નિરત (પ્રવૃત્ત), બાહ્ય, આભ્ય તર અને આ લેક તથા પરસેક સ બ ધી વિષયેની તૃષ્ણાથી રહિત સાધુને લેકે દ્વારા જે વદન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરાય છે. તે પણ તે સાધુના સદ્ અનુષ્ઠાન અને સદ્ગતિમા ઘોર વિધ્ર રૂપ થઈ પડે છે. એવુ સમજીને સાધુએ આ વિદ્મ પર પણ વિજય પ્રાપ્ત કરે જઈએ. એટલે કે લેકો દ્વારા વન્દન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરવામાં આવે, તે પણ અભિમાન કરવું જોઈએ નહીં”
સત્કાર, સન્માનની કામના કર્યા સિવાય પણ જે સત્કાર સન્માન થાય છે, તે પણ જે