SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० समयार्थ बोधिनी टीका प्र शु अ. २ उ. 3 साधूना परिपहोपसर्ग सहनोपदेशः जंगमत्व-पंचेन्द्रियत्व-सुकुलोत्पत्तिमानुष्यलक्षणम् क्षेत्रमप्यायंदेशाविंशतिजनपदस्वरूपम् , कालोऽवसर्पिणीचतुर्थारकादिः धर्मप्रतिपत्तियोग्यलक्षणः, मावश्च धर्मश्रवणतच्छ्रद्धानचारित्रावरणकर्मक्षयोपशमाहितविरतिप्रतिपत्त्युत्साहलक्षणस्तदेवंविधं क्षणम् अवसरम् । 'वोहि णो मुलभं' बोधिं नो मुलभां सम्यक्त्वं न मुलभम् । चिन्तामणिवद् अप्राप्याम् 'आहियं' आख्याताम् जिनः प्रतिपादितां'वियाणिया' विज्ञाय जिनैः सम्यग्दर्शनलक्षणा वोधिः न मुलमा' इत्यवगम्य तत्प्राप्ती यत्नातिशयः करगीयः । अकृतकर्मणां दुर्लभा बोधिर्भवतीति भावः । प्राप्तबोधमुपेक्ष्यान्यस्य वोधस्य चिन्तां कुर्वन् मूल्यगतेनापि न लब्धं शक्यते तदुक्तम्-"लद्धल्लियं च वोहिं अकरतो अणागये च पत्थेतो । अन्नं दाई वोहि लम्भिसि कयरेण मोल्लेणं ॥१॥ टीकार्थ यह द्रव्य, क्षेत्र, काल और भाव अवसर काँकी निर्जरा के लिये अनुकूल है । इस अवसर की महत्ता को समझ कर उचित कर्तव्य करना चाहिये । सपन, पंचेन्द्रियत्व और मनुष्यत्व आदि द्रव्य, साढे पच्चीस आर्यदेश रूप क्षेत्र, अवसर्पिणी काल का चौथा आरा आदि काल धर्म को अंगीकार करनेरूप भाव, और धर्म का श्रवण, धर्म पर श्रद्धान, चारित्रावरण कर्म (चारित्रमोहनीय) के क्षय या उपशम से प्राप्त होन वाली विरति (संयम) और धर्म में पराक्रमरूप उत्साह, यह सब अनुकल अवसर है। इस अवसर की तथा चिन्तामणि के समान सम्यग्दर्शन की प्राप्ति सरलता से नहीं होती । ऐसा तीर्थंकर भगवान ने फर्माया है। इसे समझ कर आत्महित के लिए प्रयत्न करना चाहिए । पुण्य कर्म नहीं करने કર્મોની નિર્જને માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અનુકૂળ અવસર પ્રાપ્ત થયે છે. આ અવસરની મહત્તા સમજીને ઉચિત ર્તવ્ય કરવા જોઈએ ત્રસ પર્યાય, પચયિત્વ અને મનુષ્યત્વ આદિ દ્રવ્યરૂપ અવસર મળ્યો છે આ સાડી પચીસ આર્યદેશ રૂપ ક્ષેત્રની પ્રાપ્તિ થઈ છે અવસર્પિણી કાળના ચેથા આરા આદિ કાળની પ્રાપ્તિ થઈ છે અને ધર્મ અંગીકાર કરવા રૂપ ભાવ ધર્મનુ શ્રવણ ધમ પર શ્રદ્ધા, ચારિત્રાવરણ કર્મ(ચારિત્ર મેહનીય) ના ક્ષય અને ઉપશમ વડે પ્રાપ્ત થનારી વિરતિ (સંયમ) અને ધર્મમાં પરાક્રમ રૂપ ઉત્સાહ, આ સઘળા અનુકૃળ અવસરે પ્રાપ્ત થયા છે. આ અવસરની તથા ચિન્તામણિ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સરલતાથી થતી નથી એવુ તીર્થકર ભગવાને ફરમાવ્યું છે આ વાતને સમજીને આત્મહિતને માટે પ્રયત્ન કરે જોઈએ પુણ્યકર્મ નહી કરनारने माधिनी प्राप्ति थवा दुलि छे. ४धु पाछे लम्धेल्लिय च बोहि त्यादि
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy