SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ वोधिती टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ७९ विनाशेपि तदुपलब्धार्थविषयकस्मरणसद्भावात् गवाक्षाभावेपि गवाक्षमार्गेण संप्राप्तार्थस्मरणकर्तृदेवदत्तवत् । यः पुरुषोयं पदार्थमिदानीं चक्षुरादिद्वाराऽनुभवति स एव पुरुषः कालान्तरेऽनुभवसाधने विनष्टेपि तं पदार्थ स्मरति नान्योऽ न्योपलव्धमर्थ स्मरतीति नः सर्वेषां प्रसिद्धम् नान्यदृष्टं स्मरत्यन्य इति नियमात् । तदिह यदि कदाचिदिन्द्रियाण्येव ज्ञानकतृणि भवेयु स्तदा चक्षुपोप___तथा अर्थद्रष्टा आत्मा है, इन्द्रिया नहीं क्योंकि इन्द्रियों का विनाश हो जाने पर भी उनके द्वारा उपलब्ध अर्थ का स्मरण होता है, गवाक्ष के अभाव में भी गवाक्ष मार्ग से देखे हुए अर्थ का स्मरण करने वाले देवदत्त के समान । जो पुरुप जिस पदार्थ को इस समय चक्षु आदि इन्द्रियों के द्वारा अनुभव करता है, वही पुरुष कालान्तर में उस अनुभव के साधन का नाश हो जाने पर भी स्मरण करता है। एक पुरुष दूसरे के द्वारा अनुभूत पदार्थ का स्मरण नहीं कर सकता । यह सत्य हम सब को निर्विवाद सिद्ध है। "अन्य के देखे को अन्य स्मरण नहीं करता" ऐसा नियम है। __ इस नियम के अनुसार यहाँ विचार करें । यह इन्द्रिया स्वयं ही अनुभव करने वाली देखने वाली होती, तो चक्षु का विनाश हो जाने पर कालान्तर में उसके द्वारा देखे हुए पदार्थ का स्मरण किसी भी प्रकार संगत नहीं हो सकता था । ज्ञान का कर्त्ता चक्षु हैं, और वह विनष्ट हो તે ઇન્દ્રિ દ્વારા જે જ્ઞાન થાય છે તેને સકલનકર્તા આત્મા છે તે આત્મા જ પરલક ભાગી સ્વર્ગ મેક્ષ આદિમા આપણે સાથીદાર છે અને દેહથી ભિન્ન છે તથા ઈન્દ્રિય અર્થદ્રષ્ટા નથી પણ આત્માજ અર્થ દ્રષ્ટા છે, કારણ કે ઈન્દ્રિયોને વિનાશ થઈ જવા છતા પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થનુ વિચારણુ થતુ નથી જેમ બારીઓને નાશ થવા છતા પણ તે બારીઓમાથી દેખેલા અર્થનું દેવદત્તને વિસ્મરણ થતુ નથી, એજ પ્રમાણે ઈન્દ્રિયને નાશ થવા છતા પણ તેમના દ્વારા ઉપલબ્ધ થયેલા અર્થન પણ વિસ્મરણ થતું નથી જે વ્યક્તિ જે 'દાર્થને અત્યારે ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા અનુભવ કરે છે, તે પુરુષની તે ઈન્દ્રિયેને નાશ થઈ જવા છતાં પણ અનુભવના સાધનને નાશ થઈ જવા છતા પણ– તે અનુભવનું સ્મરણ કરી શક્તો હોય છે. એક પુરુષ, બીજા પુરુષ દ્વારા અનુભૂત પદાર્થનું સ્મરણ કરી શકતો નથી, આ વાતને તે આપણે કોઈ પણ પ્રકારના વિવાદ વિના સ્વીકાર કરી લઈએ છીએ. “એકે દેખેલા પદાર્થનું સ્મરણ બીજી વ્યક્તિ કરી શકતી નથી,” એવો નિયમ છે આ નિયમ પ્રમાણે વિચાર કરવામા આવે તે ઇન્દ્રિયે, ભૂત અને દેહ કરતાં આત્માનું અલગ અસ્તિત્વ આ પ્રકારે સિદ્ધ થાય છે- જે ઇન્દ્રિયો પિતે જ રૂપ, સ્પર્શ આદિને અનુભવ કરનારી હોત, તો ચક્ષુને વિનાશ થઈ જતા, કાળાન્તરે તેણે દેખેલા પદાર્થનું સ્મરણ કઈ પણ પ્રકારે સભવી શક્ત નહી. જેવી રીતે દેવદત્ત દ્વારા દેખવામાં
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy