SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ सूत्रकृताङ्गसूत्रे इमे सर्वेऽपि वित्तसोदर्यादयः जीवस्य रक्षकाः शरणदायकाश्च न भवन्तीति भावः अतारणे तेषामौदासीन्यं न कारणमपि तु सामर्थ्याभाव एव तत्र हेतुः । दृश्यते हि लोके सकलपरिवारपरिवृतोपि सर्वधनधान्यादिसम्पन्नोऽपि मरणसमये मरणशय्यायां समासीनो दीनो मृत्युमुखमाविशति, न कस्यापि साहाय्यमवलंब्य मृत्युमुखाद्विमुक्तो भवति । तदुक्तम्-- 'धनानि कोष्ठे पशवश्च गोष्टे, दारा गृहे वन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे धर्मानुगो गच्छति जीव एकः' ॥१॥ ग्रहण होता है। ये सव इस जीव का त्राण करने में, इसे शरण देने में समर्थ नहीं हैं। त्राण या शरण न देने में उनकी उपेक्षा कारण नहीं, किन्तु उनमें ऐसा सामर्थ्य ही नहीं है कि वे त्राण या शरण दे सकें । लोक में देखा जाता है कि सम्पूर्ण परिवार से घिरा हुआ और विपुल धन धान्य आदि से समृद्ध पुरुष भी मृत्यु के समय मरणशय्या पर पड़ा हुआ दीनता पूर्वक मौत के मुख में चला जाता है किसी की सहायत्ता पाकर वह मौत के मुंह से वच नहीं सकता। कहा है-"धनानि कोठे" इत्यादि । धन कोठे (भंडार) में पड़ा रहता है पशु बाड़े में रह जाते हैं पत्नी घर में रह जाती है वन्धुजन श्मशान तक साथ देते हैं, देह चिता तक साथ रहता है। किन्तु परलोक के पथ में तो जीव अकेला ही जाता है । हां, उसका किया हुआ धर्म अवश्य उसके साथ जाता है"॥१॥ કઈ પણ વ્યક્તિ આ જીવનું ત્રાણુ કરવાને અથવા આ જીવને શરણ દેવાને સમર્થ નથી. ત્રાણુ અથવા શરણું ન દેવામાં તેમની ઉપેક્ષા વૃત્તિ કારણભૂત હોતી નથી, પરંતુ તેમનામાં એવું સામર્થ્ય જ નથી કે તેઓ ત્રાણ અથવા શરણ આપી શકે. લોકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે સંપૂર્ણ પરિવારથી વીંટળાયેલી અને વિપુલ ધન, ધાન્ય આદિથી સંપન્ન વ્યક્તિ પણું, મૃત્યુને સમયે મરણશય્યા પર પડી પડી દીનતાની અને લાચારીનો અનુભવ કરે છે અને મોતને કેળિયે બની જાય છે તેને બચાવવાને કઈ પણ સમર્થ હેતુ નથી લાખ ઉપાયો કરવા છતા મત આગળ તેમને લાચાર જ થવુ ५ छ, यु ५४ छ - "धनानि काष्ठे" त्याहि- धन मारमा पच्यु २९ छ, પશુ વાડામાં રહી જાય છે, પત્ની ઘરમાં રહી જાય છે, સગા સબંધીઓ શ્મશાન સુધા સાથ દે છે, અને દેહ ચિતા સુધી સાથ દે છે પરંતુ જીવને પરલોકને પંથે તો એકલા જ જવું પડે છે હા, તેણે કરેલો ધર્મ તો અવશ્ય તેને સાથ આપે છે એટલે કે ધર્મ જ માણસનું ખરૂ શરણ છે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy