SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १८० सूत्रकृतागसूर्य कर्ता स एव भूतव्यतिरिक्तः परलोकगामी जीवः इति जीवसत्तेति भूतव्यतिरिक्त आस्मा नास्तीति कथनमयुक्तमेव भवति वादिनाम् अनुमानप्रमाणस्य सद्भावात् , प्रामाणिकपदार्थापलापेऽतिप्रसंगात् । तथेन्द्रियाणि विद्यमानाधिष्ठातकाणि करणत्वात् । यद् यत्करणं तत् तद् विद्यमानाधिष्ठातकम् यथा घटकरणं दण्डादिकम् । अधिष्ठातारमन्तरेण करणत्वमेव दण्डादीनां न स्यात् । न हि आकाशादेः किमपि करणम् ततश्च य इन्द्रियाणामधिष्ठाता स इन्द्रियादिभ्यो भिन्न आत्मा । तथा विद्यमानभोक्तृकमिदं शरीरम् भोग्यत्वात् , ओदनादिवत् अवश्यहोना चाहिए । बस इस शरीर का जो कर्ता है वही भूतों से भिष और परलोकगामी जीव है इस प्रकार जीव की सत्ता होती है अतएव भूतों से भिन्न आत्मा नहीं हैं यह कहना अयुक्त है जीव का अस्तित्व सिद्ध करने वाला अनुमानप्रमाण विद्यमान है और इस प्रमाण से सिद्ध पदार्य का अपलाप करने से अतिप्रसंग होता है । तथा इन्द्रियों का कोई अधिष्ठाता अवश्य है क्योंकि वे करण हैं, जो करण होता है उसका अधिष्ठाता कोई अवश्य होता है जैसे घट के कारण दण्ड का अधिष्ठाता कुम्भकार होता है । अगर अधिष्ठाता न हो तो दण्ड आदि कारण ही नहीं हो सकने । आकाश आदि का कोई करण नहीं है । अतएव इन्द्रियों का जो अधिष्ठाताहे वह इनद्रियों आदि से भिन्न आत्मा ही है । __ तथा इस शरीर का भोक्ता कोई अवश्य है, क्योंकि शरीर भोग्य है जो भोग्य होता है उसका भोक्ता अवश्य होता है जैसे ओदनादि का । શરીરને કર્તા ભૂતથી ભિન અને પરલેકગામી એ જીવ (આત્મા) જ છે તેથી “ભૂતાથી ભિન્ન આત્મા નથી,” આ પ્રકારનું કથન અનુચિત જ લાગે છે. જીવન અસ્તિત્વને સિદ્ધ કરનારૂ અનુમાન પ્રમાણ વિદ્યમાન છે અને પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલા પદાર્થને અપલપ (અસ્વીકાર) કરવાથી અતિપ્રસંગ દષનો પ્રસ ગ ઉપસ્થિત થાય છે. તથા ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા પણ કેઈ હવે જ જોઈએ, કારણ કે ઈન્દ્રિય તે કરણ રૂપ છે. જે કરણ હોય છે, તેનો અધિષ્ઠાતા કેઈ અવશ્ય હોય છે જેમ કે ઘડાના કરણ રૂપ દંડને અધિષ્ઠાતા કુંભાર હોય છે જે તેને કોઈ અધિષ્ઠાતા જ ન હોય, તે દડ, ચાક આદિ કરણ પણ સંભવી શકે નહીં આકાશ આદિન કેઈ કારણ નથી તેથી એ વાત સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયને જે અવિકતા છે, તે ઈન્દ્રિયથી ભિન્ન એ આત્મા જ છે તથા આ શરીરનો ભોક્તા પણ કેઈ અવશ્ય હોવો જોઈએ કારણ કે શરીર ભાગ્ય છે અને જે ભૂખ્ય હોય છે તેનો ભોક્તા પણ અવશ્ય હોય છે જેવી રીતે ઓદન (ભાત) આદિને કેઈ લેતા હોય છે, એ જ પ્રમાણે શરીરને ભક્તા પણ હોવો જ જોઈએ.
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy