________________
१४
सूत्रमतासूत्रे भवति, अज्ञातच्छत्रस्य पुरुषस्य छत्रीति ज्ञानस्य प्रादुर्भावाभावात् तथाऽभावत्व प्रकारकबोधोपि विशिष्टवैशिष्ट्यबोधे सत्येव भवतीति, स तु स्वविशेषणीभूत प्रतियोगिज्ञानजन्य एव स्यात् , इह च बन्धनाभावस्य प्रतिज्ञातत्वात् बन्धनज्ञानसाध्ये एव बन्धनाभावास्यादतः पूर्व बन्धनस्य ज्ञातव्यत्वं कथयित्वा तदनन्तरं तस्य विनाश्यत्वमुपदिशति-बन्धनं परिज्ञाय त्रोटयेदिति । बुद्धया संनिकृष्टम्य प्रकृतप्रकरणस्य संहितादिक्रमेण व्याख्यां करोति-'बुद्धयेत' इत्यादि । संहितादेः स्वरूपं दर्शयति
प्रतियोगी का ज्ञान कारण होता है। प्रतियोगी से विशेपित अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता के वोध की मर्यादा का उल्लंघन नहीं करता ऐसा नियम है । जैसे "छत्रवान् देवदत्तः" यह विशिष्ट ज्ञान छत्र रूप विशेपण का ज्ञान होने पर ही हो सकता है । जिसने छत्र को नहीं जाना उस पुरुप को "छत्रवान्" ऐसा ज्ञान नहीं होता । इसी प्रकार अभावत्व प्रकारक अर्थात् अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता का वोध रूप होने से वह अपने विशेपणरूप प्रतियोगी के ज्ञान से ही जन्य होता है । यहां बन्धन के अभाव का कथन किया जा रहा है अतः बन्धन का ज्ञान होने पर ही वन्धन के अभाव का ज्ञान हो सकता है। इसी कारण पहले बन्धन को जानने का कथन करके फिर उसके नाश करने का उपदेश किया है कि वन्धन को जानकर नष्ट करें ।
बुद्धि से संनिकृष्ट प्रकृत प्रकरण की संहिता आदि के क्रम से व्याख्या की जाती है "बुद्धयेत" इत्यादि ।
नथी सेवा नियम छ. म है "छत्रवान् देवदत्तः" PAL विशिष्ट ज्ञान छत्र ३५ વિશેષણનું જ્ઞાન હોય તે જ થઈ શકે છે. જે છત્રને જ જાણતા નથી, તે છત્રવાનું આ પદ દ્વારા પ્રકટ થતા અર્થને પણ સમજી શકતો નથી. આ પ્રકારે અભાવ પ્રકારક એટલે કે અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બોધ રૂપ હેવાથી, તે પિતાના વિશેષણ રૂપ પ્રતિયેગીના જ્ઞાનથી જ જનિત હોય છે. અહીં બન્ધનના અભાવનું કથન થઈ રહ્યું છે જે બન્ધનના સ્વરૂપનું જ્ઞાન હોય તે જ બધાને અભાવનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તે કારણે પહેલાં બન્ધનને જાણવાની વાત કરવામાં આવી છે અને ત્યાર બાદ તેના વિનાશને ઉપદેશ આપે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે બન્ધના સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેના વિનાશને માટે પ્રયત્ન કરી જોઈએ.