Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 663
________________ समयाथ बोधिनी टोका प्र . अ २ उ. ३ साधूनां परिपहोपसर्ग सहनोपदेश ६५१ तरुणे, युवावस्थायामेव 'तुट्टइ' त्रुटयति-नश्यति आवीचिमरणेन प्रतिक्षणं विशरारुस्वभावत्वात् इत्तरवासे य बुज्झह इत्वरवासं च बुध्यध्वम्-अल्पदिननिवासमिव जानीथ सागरोपमापेक्षया कतिपयनिमेपमात्रत्वात् , 'गिद्धनरा'-गृद्धनरा:-नरालघुप्रकृतयः गृद्धाः-गृद्धिभावं प्राप्ताः क्षुद्रमनुजाः, 'कामेसु कामभोगादौ 'मुच्छिया' मूञ्छिताः - नरकादिगति गच्छन्ति, अस्मिन् संसारेऽन्यवस्तूनां जीवनोपकरणानां तु का कथा समस्तसुखसाधनं जीवनमेव अनित्यतयाऽऽघातं पश्यत । इदं जीवनमावीचिमरणेन प्रतिक्षणं क्षीयते । अथवा--अध्यवसाननिमित्तस्वरूपोपक्रमकारणेन कश्चित् शतायुरपि युवावस्थायामेव म्रियते । यद्वा ततोऽपि न्यूने वयसि मरणमाप्नोति । अथवा -अस्मिन् मनुष्यलोके सर्वतोऽधिकं शतवर्पमायुः तदपि वर्षशतान्ते नश्यति । इदमप्यायुः, सागरोपमकालाऽपेक्षयाऽतिन्यूनमेव, अतोऽल्पसमयवासतुल्यमेव तदायुः । आयुपः समझो । परन्तु तुच्छ प्रकृति के लोग कामभोगो में आसक्त और मूच्छित होकर नरक आदि कुगतियों को प्राप्त होते हैं । ___ आशय यह है कि इस संसार में जीवनोपयोगी अन्य वस्तुओं की तो बात ही क्या समस्त सुखों के साधन इस जीवन के सम्बन्ध में ही विचार करो । यह जीवन अनित्यता द्वारा आनात है - अनित्य है क्षण क्षण में आयुकर्म के दलिकों का निर्जीर्ण होने रूप आवीचिमरण से इसका विनाश हो रहा है । अथवा तीव्र अध्यवसाय एवं शस्त्रादिनिमित्त रूप उपक्रमों द्वारा सौ वर्ष तक जीने वाला पुरुप भी तरुण अवस्था में ही मरण शरण हो जाता है । या इस मनुष्यलोक में सौ वर्ष की आयु सबसे अधिक गिनी जाती है । वह भी सौ वर्ष के अन्त में समाप्त हो जाती है । यह आयु भी सागरोपम काल को अपेक्षा अत्यन्त न्यून है । अतएव इतनी आयु भी अल्पથઈ જતુ હોય છે તેથી આ જીવનને થડા દિવસના નિવાસ રૂપ સમજે આ વાતને પણુ ગ્રતુણુ નહી કરનારા છ પ્રકૃતિવાળા લોકો કામ ગેમા આસક્ત અને મૂછિત થઈને નરકાદિ દુર્ગતિઓમાં ઉત્પન્ન થઈને અસહા યાતનાઓ ભોગવે છે તાત્પર્ય એ છે કે–આ સ સારમાં જીવનોપયોગી અન્ય વસ્તુઓ વિષે ભલે વિચાર ન કરો, પરન્તુ સમસ્ત સુખના સાધન રૂપ આ જીવનને તો જરા વિચાર કરે ! આ મનુષ્યજીવન અનિત્ય છે, ક્ષણે ક્ષણે આયુકર્મના દલિકોને નિજીર્ણ થવા રૂપ આવી ચિમરણની અપેક્ષાએ તે તેને વિનાશ થઈ રહ્યો છે અથવા મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનુ ભલે ગણતુ હોય, પણ તીવ અધ્યવસાય અને શસ્ત્રાદિ નિમિત્ત રૂપ ઉપક્રમો દ્વારા માણસ યુવાવસ્થામાં પણ મરણને શરણ થાય છે કદાચ કેઈ માણસ પૂરા ૧૦૦ વર્ષ સુધી જીવે, તે પણ એટલે કાળ સાગરોપમ કાળની અપેક્ષાએ અત્યન્ત ન્યૂન છે તેથી આટલા આયુષ્યને

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701