Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २उ ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेश ६३९ समाः (पगभिया) प्रगल्भताः धृष्टतां गताः (आहियं वि) आहितमपि कथितमपि ( समाहिं) समाधिं = धर्मध्यानरूपम् (न) न ( जाणंति) जानन्तीति || ४ || टीका
,
'इह' इहलोके 'जे नरा' ये नराः = ये पुरुषाः 'सायाणुगा' सांतानुगाः सातं सुखं वैषयिकं खक्चन्दनवनितादिजन्यमैहिकम्, स्वर्गादिकं च पारलौकिकम् तदनुगच्छन्तीति सातानुगाः सुखान्वेषिणः । “शर्मसातसुखानि च' इत्यमरोक्तेः । तथा 'अज्ञोववना' अभ्युपपन्नाः--ऋद्धिरससातगौरवेषु आसक्ताः तथा 'कामेहि मुच्छिया' कामेषु मूच्छिता:= इच्छामदनरूपेषु कामेषु मूच्छिताः कामोत्कटतृष्णाः कामेषु तृष्णावन्तः 'किवणेन समं पगव्भिया' कृपणेन समं प्रगल्भिता:= कृपणो दीनः इन्द्रियाधीनस्तेन तुल्यं धृष्टतां गताः । अथवा उभयकालप्रति - लेखनादिकानां क्रियाणामकरणेनाऽल्पदोषेण संयमो न नश्यतीति प्रमादवन्तः वे कृपणो के समान अर्थात् इन्द्रियों द्वारा पराजितो के समान धृष्टता को प्राप्त है । वे कही हुई भी समाधि को नहीं जानते हैं ||४|| - टीकार्थ
इस जगत् में जो मनुष्य माला चन्दन स्त्री आदि द्वारा होने वाले इस लोक संबंधी वैषयिक सुख का तथा स्वर्ग आदि पारलौकिक सुख का ही अन्वेषण करते रहते हैं, तथा जो ऋद्धिगौरव, रसगौरव और सातागौरव में आसक्त हैं और जो इच्छा तथा मदनरूप कामों में मूर्च्छित है - कामभोगों की तीव्र लालसा वाले हैं- कामो में तृष्णावान् हैं, वे इन्द्रियों के अधीन ढीठ होकर कामभोगों का सेवन करते हैं । अथवा दोनों समय प्रतिलेखन न करने से या अल्प दोष से संयम नष्ट थोडे ही हो जाएगा, ऐसा सोचने वाले સમાન એટલે કે ઇન્દ્રિયા દ્વારા પરાજિતાના સમાન ધૃષ્ટતાયુક્ત જ છે એવા પુરૂષોને સમાધિ સમજાવવા છતા પણ તેઓ સમજતા નથી ૫૪
- टीडार्थ
આ લેાકામાં જે મનુષ્યેા માળા, ચન્દ્વન, સ્ત્રી આદિ દ્વારા પ્રાપ્ત થતા આ લાકના વૈયિક સુખનુ અને સ્વર્ગાદિ પારલૌકિક સુખનુ જ અન્વેષણ (શેષ) કરતા રહે છે, તથા જેએ ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતાગૌરવમા આસક્ત છે, અને જેએ ઇચ્છા તથા મદન રૂપ કામેમા મૂતિ છે-કામભેગોની તીવ્ર લાલસાવાળા છે, તેઓ ઇન્દ્રિયાના દાસ અનીને કામભોગોનુ સેવન કર્યા કરે છે અને તેમ કરવામા મિલકુલ લજ્જા કે સ કેચ અનુભવતા નથી અથવા “ અન્ને સમય પ્રતિલેખના (લેવા) ન કરવાથી અથવા નાના નાનાં દોષો થઇ જવાથી સયમ ઘેાડા જ નષ્ટ થઈ જવાનો છે! ” એવે વિચાર કરનારા