Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाथ योधिनी टोका प्र. . अ. २ उ २ निजपुत्रेभ्य भगवदादिनाथोपदेश ५९९ हितमित्युत्तमम् (सेसऽवहाय) शेपमपहाय (कड मिव) कृतमिव (पंडिए) पंडितः, यथा चतुरो द्यूतकारः कृतमेव गृह्णाति तथा मेधावी मुनिः अनुत्तमधर्ममेव गृह्णीयादिति ॥२४॥
टीका- एवं' एवम् अनेनैव रूपेण 'लोगंमि' लोके अस्मिन् लोके 'ताइणा' त्रायिना पट्जीवकायरक्षकतीर्थकरेण 'बुइए' उक्तः कथितो धर्मः 'जे' यः 'अणुत्तरे' अनुत्तरः सर्वेभ्यः उत्तमः 'धम्मे' धर्मः श्रुतचारित्रलक्षणः तं 'गिण्ड' गृहाण, हे शिष्य तमेव धर्ममनुत्तमाख्यमतिशयेनोत्तमं गृहाण । 'हियंति उत्तम हितम् हितकारकम् उत्तमं सकलधर्मेपु श्रेष्ठमहिंसालक्षलणम् ‘सेसऽवहाय' शेषमपहाय चतुरो द्यूतकारः प्रथमं द्वितीय तृतीयं स्थानं विहाय, 'कडमिव' कृतनामकस्थान मेव गृणाति यथा नाऽन्यं स्वजयाय गृहणाति तथैव ।इति।। त्याग कर ग्रहण करो। जैसे द्यूतकार कृत नामक स्थान को ही ग्रहण करता है, उसी प्रकार पंडित अर्थात विवेकी पुरुष सर्वज्ञोक्त उत्तम धर्म को ही ग्रहण करता है ॥२४॥
-टीकार्थइसीप्रकार लोक में पदकाय के रक्षक तीर्थकर भगवान् के द्वारा प्ररूपित जो सर्वोत्तम श्रुतचारित्ररूप धर्म है, उसे ग्रहण करो हे शिष्यः । सर्वश्रेष्ठ धर्मको स्वीकार करो। वह धर्म हितकारक है और सब धर्मों में उत्तम है । जैसे चतुर जुआरी प्रथम, तीसरे और दूसरे स्थान को त्याग कर 'कृत' नामक स्थान को ही ग्रहण करता है, उसी प्रकार तुम भी सर्वोत्तम तीर्थकर प्ररूपित धर्म को हो ग्रहण करो। અને ઉત્તમ સમજીને ગ્રહણ કરે અને અન્ય ધર્મને ત્યાગ કરે જેવી રીતે જુગારી કૃત” નામના સ્થાનને જ ગ્રહણ કરે છે એજ પ્રમાણે વિવેકી પુરુષ સર્વોક્ત ઉત્તમ ધર્મને જ ગ્રહણ કરે છે પારકા
જેવી રીતે કુશળ જુગારી પહેલા, ત્રીજા અને બીજા સ્થાનનો ત્યાગ કરીને અને કૃત નામના ચેથા સ્થાનને ગ્રહણ કરીને જુગાર ખેલે છે, એ જ પ્રમાણે તમે પણ તીર્થકર પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને જ ગ્રહણ કરે છે કાયના જીવોના રક્ષક તીર્થ કર ભગવાન દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ શ્રતચારિત્ર રૂપ ધર્મને જ ગ્રહણ કરો તે ધર્મ જ હિતકારક અને સંસ્કૃષ્ટ છે માટે અન્ય ધર્મોને ત્યાગ કરીને આ સર્વોત્તમ ધર્મનું જ શરણ સ્વીકારે