Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनागतम् भविष्यत्कालेऽपि कर्मवशत एव भ्रमिष्यति, 'धम्म' धर्मम् : जीवस्त्र, भावम् कर्मवशतश्चतुर्गतिभ्रमणलक्षणम् उपलक्षणात् वर्तमानकालेपि शारीर: मानसं. दुःखमनुभवति, 'अणुपस्सिया अनुपश्य, 'परुसेहिं' परुपैः कठिनवाक्यैदण्डप्रहारादिभिर्वा 'पुढे' स्पृष्टः तथा 'अविहण्णू' अविहन्यमानोऽपि स्कन्दक शिष्य, वत्, 'समयंमि' समये संयममार्गे एव 'समयः शपथाचारः कालसिद्धान्तसंविदा इतिकोशात् समयपदं सिद्धान्तोक्ताचारपरकम् तेन पंचाचारपालनलक्षणसंयमे इत्यर्थः । 'रीयते' विचरतीति । मोक्षं दीर्घकालं वा अनुपश्य, त्रिकालदर्शी मुनिः लज्जामदौ न कुर्यात् । तथा पुरुषवाक्यदण्डादिभिस्ताडितोऽपि प्रहर्तुः शिष्य इव विनयमवलव्य शास्त्रोक्तसंयममार्गे एव विचरेत् घोरघोरतरघोरतमपरिकालमें भी' कर्म के कारण ही भ्रमण करना पडेगा, ऐसा जानकर तथा धर्म अर्थात् कर्मवश से चार गतियों में भ्रमण करने रूप जीव के स्वभाव को जानकर उपलक्षण से वर्तमान काल में भी जो शारीरिक और मानसिक दुःख का अनुभव करता है उसे जाने । ऐसा साधु कठोर दंड प्रहार आदि से स्पृष्ट होकर भी स्कन्दकमुनि के शिष्यों के समान संयम में ही स्थिर रहे। यहाँ 'समय' पद सिद्धान्त में प्रतिपादित 'आचार' अर्थ का वाचक है, अतएव उसका अर्थ पांच आचारों का पालनरूप संयम सेमझना चाहिए। कोशमें कहा है-'संयमशब्द त्याग आचार काल सिद्धान्त और ज्ञान का वाचक है ।' मोक्ष या दीर्घकाल को जान कर मुनि लज्जा और मद (अहंकार) न करे तथा कठोर वाक्यो द्वारा या डंडे आदि के द्वारा ताडना पाकर भी प्रहार करनेवाले पर शिष्य के समान विनय-का કારણે સંસારમાં ભ્રમણ કરવું પડશે. વળી તેણે એ વાત પણ સમજવી જોઈએ કે કર્મને વૈશવતી થઈને ચારે ગતિઓમાં ભ્રમણ કરવાને જીવનો સ્વભાવ છે વળી જીવ વર્તમાન કાળમાં પણ જે શારીરિક અને માનસિક દુઓને અનુભવ કરે છે, તેના કારણેને પણ તેણે વિચાર કરે જોઈએ આ વાતને સમજનાર સાધુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંયમને માગે થી વિચલિત નહી થાય ભલે તેને કઠોર શબ્દ પ્રહારે સાભળવા પડે, ભલે માર ખાવો પડે પણ સ્કન્દક મુનિના શિવ્યાની જેમ તે પ્રાણુને પણ સંયમમા 'સ્થિર જ રહેશે અહી સમય“ પદ સિદ્ધાન્તમાં પ્રતિપાદિત “આચાર ના અર્થનું વાચક છે તેથી તેનો અર્થ ”પાચ આચારના પાલનરૂપ સ યમ“સમજે જોઈએ શબ્દકોશમાં
ह्यु छ - "सयम २००४ त्याम, माया२, ४, सिद्वान्त मने जानन पाय छ”. મક્ષ અથવા દીર્ઘકાળને જાણીને મુનિ લજજા અને મદ (અહકાર) ન કરે, તથા કઠેર વાણી દ્વારા અથવા ડેડા આદિ દ્વારા પ્રહાર થવા છતા પણ પ્રહાર કરનાર પર શિષ્યના