Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
५६६
सूत्रकृतानसूत्रे (अज्ज्ञत्तसंवुडो)अध्यात्मसंवृतः-अध्यात्म मनः तेन संवृतः (उवहाणवीरिए)उपधानवीर्य :-उपधानमुग्रतपस्तत्र वीर्यवलं यस्य स तथा, (एगे) एका असहायः (चरे) चरेत् तथा (ठाणं) स्थान कायोत्सर्गादिकमेक एव कुर्यात् (आसणे) आसने तथा (सयणे) शयनेपि (एगे) एक एव (समाहिए) समाहितः (सिया) स्यात्, सवास्वप्यवस्थासु रागद्वेषविरहात् समाहित एव भवेदिति।।१२॥
टीका'भिक्खू भिक्षुः 'वइगुत्ते' वचनगुप्तः 'अज्ज्ञत्तसंवुडे' अध्यात्मसंवृत अध्यामं मनस्तेन मनसा गुप्तः 'उवहाणवीरिए' उपधानवीर्यः, साभिग्रह उपधानमुग्रं तपः तादृशतपसि वीर्य यस्य स उपधानवीर्यः । मुनिवृन्दमध्ये स्थितोऽपि 'एगे, एकः
संवरण करने वाला तथा तपश्चरण में उग्र पराक्रम वाला भिक्षु अकेला विचरे, अकेला ही कायोत्सर्ग आदि करे, आसन और ‘शयन में भी अकेला ही होकर समाहित रहे, अर्थात् अनेक मुनिराजों के परिवार में रहता हुआ भी रागद्वेष रहित होकर समाधियुक्त ही रहे ॥१२॥
टीकार्थभिक्षु वचन से गुप्त तथा मन से गुप्त हो । अभिग्रह युक्त तप उग्रतप कहलाता है। ऐसे उग्रतप में पराक्रमवान् हो। वह एक अर्थात् रागद्वेष से रहित ही विचरे । जिसका कोई सहायक न हो वह एक या अकेला कह: लाता है। साधु द्रव्य से सहायक से रहित और भावसे रागद्वेष से रहित हो। अकेला अर्थात् अनेकमुनिराजों के परिवार में रहता हुआ भी रागद्वेप से
કરનારે) અને તપશ્ચરણમાં ઉગ્ર પરાક્રમવાળે ભિક્ષુ એકલે વિચરે, એકલે કાયોત્સર્ગ આદિ કરે, અને આસન અને શયનમાં પણ એકલે જ સમાહિત રહે એટલે કે અનેક મુનિઓના પરિવારમાં રહેવા છતા પણ રાગદ્વેષને ત્યાગ કરીને સમાધિયુકત જ રહે ૧૦
-11ભિક્ષુએ મનગમ અને વચનગુપ્ત બનવું જોઈએ. અભિગ્રહ યુકત તપને ઉગ્ર તપ કહે છે તેણે એવા ઉતપમા પરાક્રમવાનું થવું જોઈએ તેણે એકલા એટલે કે રાગદ્વેષથી રહિત થઈને વિચારવું જોઈએ જેને કેઈ સહાયક ન હોય, તેને એક અથવા એકલે કહે છે સાધુએ દ્રવ્યની અપેક્ષાએ સહાયકથી રહિત અને ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી રહિત થવું જોઈએ અનેક મુનિરાજેના પરિવારમાં રહેવા ક્તા પણ તે એકલે (રાગદ્વેષથી રહિત થઈને જ