Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ स्वपुत्रेभ्य. भगवदादिनाथोपदेशः ५५९ दुःखजनकत्वमुक्तम् । तथाहि
'अर्थानामर्जने दुःखं, अजितानां च रक्षणे ।
आये दुःख व्यये दुःखं धिगर्थाः कष्टसंश्रयाः ॥ १ ॥ तथा- 'यथा ह्यामिपमाकाशे पक्षिभिः श्वापदै भुवि ।
. भक्ष्यते सलिले नक्कै स्तथा सर्वत्र वित्तवान् ॥ २॥ - राजतः सलिलादग्ने श्चौरतः स्वजनादपि ।
नित्यं धनवतां भीति दृश्यते भुवि सर्वदा ॥ ३ ॥ हे विवेकी ! यह वात समझो । सुवर्ण रजत धन धान्य स्वजन आदि परिग्रह दुःखजनक कहे गए हैं, यथा- 'अर्थानामजेने दुःखम्' इत्यादि। ।, 'धनके उपार्जन करने में दुःख है, फिर उपार्जित कियेकी रक्षा करने में दुःख है, आय (प्राप्त) होने पर दुःख है और व्यय (नष्ट) होने पर भी दुःख होता है। इस प्रकार कष्टों के आधार इस धनको धिक्कार है ।
तथा- 'यथा ह्यामिपमाकाशे' इत्यादि ।
जैसे मांस आकाशमें पक्षियोंके द्वारा पृथ्वी पर हिंसक जन्तुओं, के द्वारा और पानी मे मगर मच्छों द्वारा खाया जाता है, उसी प्रकार धनवान् को मी लोग सब जगह निगल जाना चाहते हैं । 'राजतः सलिलादग्ने' इत्यादि , 1. धनवानों को राजा से, जल से, अग्नि से, चौर से यहां तक कि स्वजनों से भी निरन्तर भय बना रहता है ! इस धरती पर सदा यही देखा जाता है। કવાન પુરુષ' આ વાત સમજી લે. સોનુ, ચાદી, આદિ રૂ૫ ધનને, તથા ધાન્ય, સ્વજન म परियडने अन्यत्र पहु.४४ ४ छ- " अर्थानाम ने दु खम्"त्याह
”ધન કમાવામાં દુ:ખ સહન કરવું પડે છે, ઉપાર્જિત ધનની રક્ષા કરવામાં પણ દુખ સહન કરવું પડે છે, ધન પ્રાપ્ત થાય તે પણ દુ ખરૂપ થઈ પડે છે અને તેને નાશ થાય ત્યારે પણ દુખજ થાય છે આ પ્રકારે જે ધન કણોને આધાર રૂપ છે, તે ધનને (घ४२ छ । तथा-"यथा हामिपमाकाशे" छत्याજેવી રીતે આકાશમાં પક્ષીઓ દ્વારા, પૃથ્વી પર હિંસક પ્રાણીઓ દ્વારા અને જળમાં મગરમો દ્વારા, માસ ખવાય છે, એ જ પ્રમાણે ધનવાનના ધનને પણ હડપ કરી જવાને લેકે તલસી રહ્યા હોય છે જેમ માસનો ટુકડે પ્રાપ્ત કરવાને ઉપર્યુક્ત જ પ્રયત્ન
કરતા હોય છે તેમ ધનવાનના ધનને પણ ગમે તે રીતે પ્રાપ્ત કરવાને ચો તરફ લેકે भाधी राहायछ. तथा-"राजत सलिलादग्ने" त्याह-
' ___ ""धनवानाने भे॥ सतना, जना; भिना, मन थारने। सय २ ४३ छ, એટલું જ નહિ પણ સ્વજનેને ભયપણ નિરતર રહ્યા જ કરે છે “