Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
५३८
(य) (च) (जेवि) योपि (पेसग पेसए) प्रेप्यप्रेष्यः (सिया) स्यात् तयोः (जो) यः कोऽपि (मोणपर्यं) मौनपदं सयममार्गे ( उवहिए ) उपस्थितः सोपि (णो) न=नैव ( लज्जे ) लज्जेत = लज्जां नैव कुर्यात् किन्तु ( राया) सदा = सर्वस्मिन्नेव काले 'समयं चरे' समतां चरेत् = समभावे विचरेदिति ॥ ३ ॥
टीका
'जे यावि' यश्चापि यः कश्चित, 'अणायगे' अनायकः, नायकरहितः स्वयं सर्वसमर्थ यदिः । 'जे वि य' यश्चापि 'पेसगपेसए सिया' प्रेप्यप्रेप्यो दासस्यापि दासो भवेत् । तयोर्मध्ये कोऽपि 'जे' यः 'मोणपयं, मौनपदं - संयममार्गम् 'उवट्टिए' उपस्थितः, संयममार्ग प्राप्तः, सन् 'णो लज्जे, नो लज्जेत, कथमपि न लज्जां कुर्यात् । किन्तु 'सया, सदा 'समय, समताम्, चरे = चरत् समभावेन विहरणं कुर्यात् । काऽन्येषां कथा, यदि नायकरहितः चक्रवर्त्ती भवेत्, अथवा दासस्य दासो भवेत् । एवं भूतोऽपि संयमं प्रति उपस्थितो भवेत्, सोऽप्यलज्जितउत्कयोर्विचारं हित्वा परस्परं वन्दनाऽनुवन्दनादिकं कुर्यात् ।
(समर्थ) है और जो दास का भी दास है वह संयममार्ग में उपस्थित होकर लज्जा न करे किन्तु सदैव समभाव में विचरण करे ||३||
टीकार्थ
जो स्वयं समर्थ चक्रवर्त्ती आदि है अथवा जो दास का भी दास है, वह संयममार्ग में प्राप्त होकर किसी भी प्रकार लज्जा न करे किन्तु सदा समता धारण करे । औरों की तो बात ही क्या, यदि नायक रहित चक्रवर्त्ती हो, अथवा दास का भी दास हो ? ऐसा होकर भी जो संयम के गति उपस्थित है, वह लज्जित न होकर अर्थात् अपने उत्कर्ष (ऊँचा) और अपकर्ष (नीचा) के विचार को त्याग कर परस्पर चन्दनादि करे |
જેએ દાસના પણ દાસ છે, તેમણે સ યમમામા ઉપસ્થિત થઈને કોઈ પણ પ્રકારે લજ્જા ભાવ ધારણ કરવા જોઇએ નહી, પરન્તુ સદૈવ સમભાવમા (સમતા ભાવમા) વિચરવું જોઈ એ. ટીકા
જેએ પેાતે સમ ચક્રવતી આદિ છે, અથવા જેએ દાસના પણુ દાસ છે, એવાં પુરુષાએ સચમના માળે વિચરણ કરતા કોઈ પણ પ્રકારે લજ્જા અનુભવવી જોઈએ નહીં, પરન્તુ સદા સમતા ભાવ ધારણ કરવા જોઈ એ જો નાયક રહિત ચક્રવતી આદિને અથવા દાસના દાસને પણ આ પ્રકારને આદેશ છે, તે અન્યની તેા વાત જ શી કરવી. આ કથન દ્વારા એ વાતનુ પ્રતિપાદન કરવોમા આવ્યુ છે કે સ યમને માગે વિચરતા સાધુએ પેાતાના સાસારિક ઊંચા દરજ્જાના વિચાર કર્યા વિના પરસ્પરને વદણાદિ કરવા જોઈ એ, એમ કરતા તેણે સ કાચ કે શરમ અનુભવવા જોઇએ નહી .