Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थ बोधिनी टीका प्र श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ४९३
: यद्यपि प्राणिमात्रं कर्मफलभोक्ताः भवति । तथाच विशिष्ठ = नरस्यैव कीर्तन गायायामनुचितमिवाऽऽभाति, तथापि विशिष्टकर्माऽनुष्टानं शुभाशुभफलेप्रापर्क मनुष्यशरीरेणैव संपादितं सत् फलोपभोगाय जायते । अतो मनुष्यस्यैव ग्रहण पुरुष इति पदेन गाथाघटकेन भवति । कर्मकारित्वं यद्यपि पश्चादावपि भवति तथापि पश्चादौ न भवति विशिष्टतपःप्रभृतिका क्रियान
1
1
י
ܢ ܢܕܐ ܕ ، ܙ ܐ
असदनुष्ठानात्मक पापकर्मणा निवर्त्तस्व, मनुष्याणां विनाशीति यावत् । तदेवं मनुष्यजीवनमत्यल्पमित्यवगत्य यावत् तन विनश्यति, तावत् सर्वज्ञोदीरितशास्त्रप्रतिपादितप्रक्रियाऽनुसारेण धर्मानुष्टानं कृत्वा सफलयितव्यं जीवनम् । ये पुनः कामभोगादिषु संसक्ता एव भवन्ति
जीवितमत्यल्पम्
यद्यपि प्राणीमात्र अपने अपने कर्म को भोगते हैं, अतएव विशेष रूपसे नर (मनुष्य) के लिए गाथा में ऐसा कहना अनुचित सा प्रतीत होता हैं। तथापि विशिष्ट कर्मों का अनुष्ठान, जो कि शुभ और अशुभ फल प्राप्त कराने वाला है, मनुष्य शरीर के द्वारा ही सम्पादित होता है और फलके उपभोग के लिये होता है, इस कारण गाथा में 'पुरुष' पद के द्वारा मनुष्य का ही ग्रहण किया हैं । यद्यपि पशु आदि भी कर्म उपार्जन करते है, तथापि उनमें Parag a आदि क्रिया नहीं होती ।
तात्पर्य यह है असत्कर्मरूप पाप से निवृत्त हो । मनुष्यों का ftar अल्प हैं, विनश्वर है । इस प्रकार मनुष्य का जीवन अल्पकालीन है, ऐसा जानकर जब तक वह विनष्ट नहीं हुआ हैं तब तक सर्वज्ञोक्त शास्त्रों में प्रतिपादित प्रक्रिया के अनुसार धर्मानुष्ठान करके जीवन को सफल बना लेना - શ કા–જો કે પ્રત્યેક પ્રાણી પેાત પેાતાના કર્માનુ ફળ ભેગવે છે, છતા પણુ આ ગાથામા વિશેષ રૂપે મનુષ્યને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યુ છે તે અનુચિત
सागे छे.
સમાધાન-વિશિષ્ટ કર્યાંનુ અનુષ્ઠાન કે'જેના દ્વારા શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમનું સંપાદન મનુષ્ય શરીર દ્વારા જ થાય છે, અને તે કર્મોનુ ફળ જીવાએ ભાગવવુ પડે છે, તે કારણે ગાથામા વપરાયેલા "પુરુષ પદ દ્વારા મનુષ્યનું જ ગ્રહણુ કરાયુ છે જો કે પશુ આદિ પણ કર્માંતુ ઉપાન કરે છે. પરતુ તેમનામા વિશિષ્ટતપ આદિ ક્રિયાઓને સદ્ભાવ હાતા નથી
આ સમસ્ત કથન દ્વારા અસહમ રૂપ પાપથી નિવૃત્ત થવાને ઉપદેશ આપવામાં આવ્યે છે માણસનુ· જીવન અલ્પ અને વિનશ્વર છે આ અલ્પકાલીન જીવનને જ્યાં સુધી અન્ત ન આવે, ત્યા સુધી માણસોએ સાક્ત શાસ્ત્રોમાં પ્રતિપાતિ પ્રક્રિયા મનુસાર ધર્માનુષ્ઠાન કરીને આ મનુષ્ય ભવને સાર્થક કરવા જોઇએ. જે મનુષ્યેા કામલેગામા