Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५३५ तिरस्करोति निन्दतीत्यर्थः, स संसारे संसारे 'महं महत् चिरकालपर्यन्तम् परिवत्तइ' परिवर्त्तते परिभ्रमति, 'अदु' अथवा 'इंखिणिया निन्दा परनिन्दा । 'पाविया पापिका पापोत्पादन की 'इति संखाय' इति एवं संख्याय ज्ञात्वा 'मुणि' मुनिः, 'ण मज्जइ न. माद्यति मदं न करोति, सर्वथा मदरहितो भवति । यः अविवेकी पुरुपोऽन्यं तिरस्करोति, स परतिरस्कारजनितकर्मप्रभावेण चातुर्गतिकसंसारं घटीयंत्रन्यायेन परिभ्रमति । ___अतः परनिन्दा पापोत्पादिका भवति । अथवा परनिन्दा निन्दाकारिण पुमांस नीचस्थानेषु पातयति। तत्रहलोके परनिंदा दोपजनिकेत्यत्र सूकरो दृष्टान्तः खरोवा । तदुक्तमन्यत्र.. 'परीवादात् खरो भवति श्वा वै भवति निन्दकः इति । परिभ्रमण करता रहता है। अथवा पराई निन्दा पाप उत्पन्न करने वाली है, ऐसा जानकर मुनि मद नहीं करता, मद (अहंकार) से सर्वथा रहित होता है । जो अविवेकी पुरुप अन्य का तिरस्कार करता है वह परतिरस्कार से उत्पन्न होने वाले कर्मके प्रभाव से चार गतिवाले संसार में अरहट की भॉति घूमता है। अतएव परनिंदा पापजनक है। अथवा परनिन्दा निन्दा करने वाले पुरुष को नीच स्थानों में गिराती हैं। इस लोक में निन्दा दोषों को उत्पन्न करने वाली है, इस विषय में शूकर या गधे का दृष्टान्त है। अन्यत्र कहा भी है-"परीवादात् खरो भवति" इत्यादि ।
'दूसरे का तिरस्कार करने से मनुष्य गर्दभवनताहै और निन्दा करने वाला कुत्ता के रूप में जन्म लेता है।'
રહે છે. પરની નિન્દા પાપજનક છે, એવું જાણુને મુનિ મદ કરતું નથી તે મદથી (અહકારથી) સર્વથા રહિત થઈ જાય છે. જે અવિવેકી પુરુષ અન્યને તિરસ્કાર કરે છે તે તિરસ્કારથી ઉત્પન થયેલા કર્મના પ્રભાવથી ચાર ગતિવાળા સ સારમાં રહેટની જેમ પરિભ્રમણ કર્યા કરે છે તેથી જ પરનિન્દાને પાપજનક માનીને વિવેકી પુરુષે તેને પરિ. ત્યાગ કરે જોઈએ. અથવા પરનિન્દા કરનાર માણસે નરક નિગદ તિય ચ આદિ નીચ સ્થાનેમા ઉત્પન્ન થાય છે આ લેકેમા નિદા દોષોને કરનારી છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂકર (સુઅર) અથવા ગર્દભનુ દુષ્ટાન્ત આપવામાં આવે છે કહ્યું પણ છે કે "परीवादात् खरो भवति" त्यादि
ઈને તિરસ્કાર કરવાથી મનુષ્ય ગર્દભ રૂપે ઉત્પન્ન થાય છે અને નિન્દા કરનાર માણસ કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે."