Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ घोधिनी टीका , प्र. श्रु अ.१ पुण्यपापाभावनिरूपणम् (१६७ वाधस्याऽशक्यत्वात् । स्वमसमये सर्वैरप्यनुभूयतेऽन्तरेणापि- वाह्यार्थम् विज्ञानम् । नहि सर्वानुभवस्य वाधो युक्तोऽनुभवशरणानाम् अनुभवादेव व्यवस्था भवति । तत्र यदि अनुभवोऽपि पर्यनुयुज्येत, तदा न कस्यापि व्यवस्था व्यवस्थिता स्यात् । नत्वेवं संभवति । यथा वाऽऽदर्शऽतिस्वच्छे मुखप्रतिविवो दृश्यते, अति स्वच्छत्वादेव । तंत्र वाह्योऽर्थों ने गच्छति किन्तु अविद्यमानोऽपि तदन्तर्गततयोपलभ्यते । तथाऽऽत्मापि भूतसमुदायानां शरीराकारपरिणतौ सत्यां भूतेभ्यः पृथगसन्नपि भूतेभ्यः पार्थक्यबुद्धिमुत्पादयति । अयमाशयः भूतसमुदायेभ्यः समुत्पन्नतया भूतविशेणतया, भूताऽव्यतिरिक्तोऽपि भूतेभ्यो भिन्नो भासते । भेदतया प्रति अनुभूत पदार्थ में वाधा होना शक्य नहीं है । स्वम में वाह्यपदार्थ के विना ही ज्ञान हो जाता है, यह वात सभी जानते हैं । अनुभव को शरण मानने • वालों के लिये सभी के अनुभव को बाधित मानना युक्त नहीं है। अनुभव से ही वस्तु की व्यवस्था होती है । अनुभव में अगर प्रश्न किया जाय तो कोई भी व्यवस्था सिद्धि नहीं होगी, मगर एसा असंभव नहीं ।
अथवा जैसे अत्यन्त स्वच्छ काच में मुख का प्रतिविम्ब दिखाई दोता है, क्योंकि काच अत्यन्त स्वच्छ होता है। काच में वाह्यपदार्थ तो घुसता नहीं : है, वह वहाँ विद्यमान न होता हुआ भी उसके अन्दर प्रतीत होता है .इसी प्रकार आत्मा भी भूतसमुदाय के शरीर आकार में परिणत होने पर भूतों से पृथक न होने पर भी भूतों से पृथकूता की बुद्धि उत्पन्न करता है। अभिप्राय यह है कि भूत समुदायों से उत्पन्न होने के कारण , भूतों કારણ કે અનુભૂત પદાર્થમાં બાધા હોવી શક્ય નથી સ્વપ્રમાં બાહ્ય પદાર્થના વિના જ -જ્ઞાન થઈ જાય છે, આ વાત સૌ જાણે છે અનુભવને શરણુ માનનારા લોકેએ સર્વના અનુભવને બાધિત માનો તે ઉચિત નથી અનુભવ વડે જ વસ્તુની વ્યવસ્થા થાય છે અનુભવમાં પણ જે પ્રશ્ન કરવામાં આવે – શ કા ઉઠાવવામાં આવે, તો કઈ પણ વ્યવસ્થા સિદ્ધ નહીં થાય પરંતુ એ સ ભવ નથી ' અથવા જેવી રીતે અત્યંત સ્વચ્છ કાચમા મુખનું પ્રતિબિંબ દેખાય છે, કારણ કે કાચા અત્યત સ્વચ્છ છે બાહ્ય પદાર્થ કાચમાં પ્રવિણ તો થતો નથી, તે કાચની અ દર વિદ્યમાન ન હોવા છતા પણ વિદ્યમાન હોવાને ભાસ થાય છે એ જ પ્રમાણે જ્યારે ભૂતસમુદાય છે શરીરના આકારે પરિણત થાય છે, ત્યારે આત્મા પણ ભૂતોથી ભિન્ન ન હોવા છતા પણ, ભિન્ન હવાને ભાસ થાય છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
ભૂતસમુદાય વડે ઉસન્ન થયેલે હેવાને કારણે અને ભૂતેના વિશેષણ રૂપ હોવાને કારણે, આત્મા ભૂતોથી ભિન્ન હોવા છતા પણ ભૂતોથી અભિન્ન પ્રતીત થાય છે. જેમ