Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाय बोधिनी टीका प्र श्रु अ १ उ ३ जगदुत्पनिम्पिये मतान्तरनिरूपणम् ३५०
इत्थंच यथोक्त परमेश्वरात् यथोक्तरूपस्य जगतः उत्पत्ति भवतीति, नैयायिकाः कथयन्तीति ।
अपरे सांख्यकारास्तु--नेश्वरः सृष्टौ हेतुः । अपितु कार्य शब्दादिप्रपंचः, सुखदुःखमोहसमन्वितः इति तस्य प्रपञ्चस्य सुखदुःखमोहात्मकेन सामान्येन भाव्यमिति-कार्यसमानं प्रधानं प्रकृत्यपरनामकं सत्त्वरजस्तमसां साम्यावस्था रूपमेव जगत उपादानकारणं भवति । तस्मात् प्रकृत्यपरनामकात्प्रधानान्महदादि क्रमेण आकाशादिप्रपंचस्योत्पत्ति भवति।
तदुक्तमीश्वरकृष्णेन-- "प्रकृते महांस्ततोऽहंकार स्तस्माद्गणश्च पोडशकः । नियम है। इस नियम के अनुसार यदि ईश्वर जगत् का समवायिकारण होता तो ईश्वर में विद्यमान ज्ञानगुण भी जगत में होता । मगर जगत् में चेतना तो दीखतीही नहीं है । अतएव ईश्वर जगत् का ससवायिकारण नहीं है। वह कुंभकार आदि के समान निमित्तकारण ही है। निमित्तकारण सात प्रकार का होता है [१]कर्ता [२] कर्म [३] करण [४] सम्प्रदान [५] अपादान [६] सम्बन्ध और (७) अधिकरण । इनमें से ईश्वर जगत् का कर्ता रूप कारण है। ईश्वर के जगत्कर्तृत्व में अनुमान प्रमाण का प्रतिपादन किया जाता है
पृथ्वी तथा अंकुर आदि कर्ता द्वारा जन्य हैं, क्योंकि वे कार्य हैं, जो कार्य होते हैं वे सब कर्तजन्य होते हैं जैसे घट पृथ्वी अंकुरआदि आदिकार्य, क्योंकि वह सावयव हैं। इस प्रकार पृथ्वी आदि सावयव होने से कार्य हैं और कार्य होने के कारण कर्ता के द्वारा उत्पन्न होने योग्य हैं।
इस प्रकार नैयायिकों का कथन है कि यथोक्त परमात्मा से यथोक्त रूप जगत् की उत्पत्ति होती है। કુંભાર આદિની જેમ નિમિત્ત કારણ એ છે નિમિત્તકારણ સાત પ્રકારનું હોય છે – (1) ४त्ता (२) भी, (3) ४२, (४) सहान, (५) २५पाहान, (६) २२ २३॥ गने (૭) અધિકરણ આ સાતમાથી ઈશ્વર જગતના કર્તારૂપ કારણ છે ઈશ્વરના જગત કર્તવમાં અનુમાન પ્રમાણનું પ્રતિપાદન કરવામાં આવે છે– - પૃથ્વી તથા અકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણ કે તેઓ કાર્યરૂપ છે એ નિયમ છે કે જે કાર્યો હોય છે, તે કજન્ય હોય છે જેવી રીતે ઘડે, અકુર આદિ કાર્યો છે, કારણ કે તેઓ સાવયવ છે, એજ પ્રમાણે પૃથ્વી આદિ પણ સાવયવ હેવાથી કાર્યરૂપ છે અને તે કાર્યરૂપ હોવાને કારણે કર્તા દ્વારા ઉત્પન્ન થવા એ છે
આ પ્રકારે તૈયાયિકનુ એવુ કથન છે કે યોકત (આગળ જેનુ જેવું સ્વરૂપ પ્રકટ કર્યું છે એવા) પરમાત્મા દ્વારા યક્ત સ્વરૂપવાળા જગતની ઉત્પત્તિ કરાઈ છે