Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु अ १ उ. ग्रासपणाया पञ्चदोपनिरूपणम् ४२५ तत्र -- अङ्गारदोपः - रागेण - मनोज्ञाहारादेः तहायकस्य वा प्रशंसां कुर्वतः आहाराद्युपभोगः चारित्रेन्धनस्याङ्गारभवनात् |१|
F
धूमदोपः - - द्वेषेण अमनोज्ञारसविरसाद्याहारादेस्तद्दायकस्य वा निन्दापूर्वकमुपभोगः चारित्रेन्धनस्य मलिनीकरणात् |२|
1.
संयोजनादोपः–आस्वादार्थमेकस्मिन् द्रव्यान्तरमेलनम् |३|," प्रमाणदोषः - द्वात्रिंशत्कवलाधिकाहारकरणम् ४ | कारणदोषः - पट्कारणमन्तरेणाहारकरणम् । ५ पट्कारणानि यथा - " वेयण १
},"
(१) अंगारदोप रागद्वेष के वशीभूत होकर मनोज्ञ आहार की या उसके दाता की प्रशंसा करते हुए खाना । यह दोष चारित्र रूपी इंधन को नष्ट करने के लिए अंगार के समान होने से 'अंगार' कहलाता है । (२) धूमदोपद्वेप के वश होकर अमनोज्ञ, अरस अथवा वि रस आहार की या उसके दाता की निन्दा करते हुए खाना । इस से चरित्र मलिन होता है, अतः इसे धूमदोष कहते हैं ।
(३) संयोजनादोप- लोलुपता के कारण एक वस्तु में दूसरी वस्तु मिलाकर खाना |
1
(४) प्रमाणदोपवत्तीसग्रस से अधिक भोजन करना । ३. (५) करणदोप —-छह करणों के विना ही आहार करना छह कारण
(१) अ गारोष, (धूमघोष, ( 3 ) सयोना दोष, (४) प्रभाणु दोष भने (4) अशु
घोष.
(૧) અ ગારદોષ-રાગને આધીન થઇને મનગમતા આહાર વખાણી વખાણીને ખાય અથવા તેના દાતાની પ્રશ સા કરતા કરતા ખાવાથી અ ગાર દોષ લાગે છે. ચારિત્ર રૂપી ઇન્ધનને નષ્ટ કરવામા આ દોષ અંગારાની ગરજ સારે છે, આ કારણે તેને અગારદાષ કહેવાય છે.
(૨) ધૂમદોષ-દ્વેષને વશવતી થઇને અમનેાન, અરસ અથવા વરસ આહારની અથવા તેના દાતાની નિદા કરતા કરતા ખાવાથી ધૂમદોષ લાગે છે, આ પ્રમાણે કરનારના ચારિત્રમા મલિનતા આવી જાય છે, તે કારણે આ દોષને ધૂમદોષ કહ્યો છે
"""
"
(૩) સ ચેાજના દોષ-લેાલુપતાને કારણે એક વસ્તુ સાથે ખીજી વસ્તુનુ મિશ્રણ કરીને ખાવાથી સયાજના દોષ લાગે છે,
૪ પ્રમાણુ દોષ-૩૨ ગ્રાસ-કોળિયા ફરતા અધિક આહાર ખાવાથી પ્રમાણદોષ લાગે છે
૩ ૫૪