Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
सूत्रकृताङ्गसचे कीटादिसंख्यापरिज्ञानमपि तस्याऽऽवश्यकमेव । अन्यथा स कीटादिविषये ज्ञानवान, तथाऽन्यत्राऽपि भविष्यतीति शङ्कया बुद्धिमता पुरुषेण तदुपदिष्टस्वर्गादिवस्तुनि न निर्विशङ्गतया प्रवृत्तिरासाधेत, अत स्तादृशोपदेशकस्य सर्वज्ञत्वमनाश्यमेव स्वीकर्तव्यमिति ।
तथा यदुक्तम्- ब्रह्मा निद्रासमये न किमपि जानाति, प्रवोधसमये सर्व जानाति, तदपि सकलजनसाधारणत्वान्न किमपि अपूर्वमुद्घोपितमिति अनादरणीयमेव । में वह कुशल नहीं होगा और परीक्षकजन उसका आदर नहीं करेंगे। अतएव सर्वज्ञता का स्वीकार करना ही चाहिए । सर्वज्ञ हुए विना वह अतीन्द्रिय पदार्थों का उपदेश नहीं दे सकेगा।
कीटों आदि की संख्या का ज्ञान भी उसके लिए उपयोगी ही है। अन्यथा बुद्धिमान् पुरुष ऐसी शंका करेंगे कि उसे जैसे कीटों का ज्ञान नहीं है, उसी प्रकार अन्य वस्तुओं का भी ज्ञान नहीं होगा ! ऐसी स्थिति में वे निश्शंक होकर उसके द्वारा उपदिष्ट स्वर्ग आदि के लिए भी प्रवृत्ति नहीं करेंगे। अतएव ऐसे उपदेशक को सर्वज्ञ अवश्य ही स्वीकार करना चाहिए ।
और यह जो कहा है कि ब्रह्मा निद्रा के समय कुछ भी नहीं जानता और जागते समय सब कुछ जानता है, यह तो सभी में साधारण रूप से होता है। ऐसा कहकर उन्होंने कोई अपूर्व नहीं कहा है अतएव यह कथन भी अनादरणीय है। તેમને આદર નહી કરે તેથી ઈશ્વરની સર્વજ્ઞતાને સ્વીકાર કરવો જ જોઈએ સર્વજ્ઞ બન્યા વિના તે અતીન્દ્રિય પદાર્થોનો ઉપદેશ આપી શકે નહી
* કીડા આદિની સખ્યાનું જ્ઞાન પણ તેમને માટે ઉપયોગી છે. નહી તો બુદ્ધિમાન પુરુષ એવી શંકા કરશે, કે જેને કીડાઓ જેવી સામાન્ય વસ્તુનું પણ જ્ઞાન નથી તેને અન્ય વસ્તુઓનું જ્ઞાન પણ નહીં હોય ! તે કારણે તેઓ નિ શક ભાવે તેમના ઉપદેશને પણ નહી સ્વીકારે તેમના ઉપદેશ પ્રત્યે શંકા ભાવ જાગવાને કારણે તેમના દ્વારા ઉપદિષ્ટ સ્વર્ગ આદિ માટેની પ્રવૃત્તિ પણ નહીં કરે તેથી એવા ઉપદેશકને સર્વજ્ઞ રૂપે અવશ્ય સ્વીકારવા જ જોઈએ - “બ્રહ્મા નિદ્રાવસ્થામાં હોય ત્યારે કોઈ પણ જાણતા નથી, અને દિવસે જ્યારે જાગૃતાવસ્થામાં હોય ત્યારે બધુ જ જાણે છે,” આ પ્રકારની પરતીથિકની માન્યતા પણ સાચી નથી આ પ્રકારની સ્થિતિ તે સૌ લોકમાં સાધારણ રીતે જોવા મળે છે. તે સામાન્ય લો કરતા બ્રહ્મામાં શી વિશેષતા છે? જે કઈ વિશેષતા જ ન હોય, તે આ કથન પણ અસ્વીકાર્ય જ બની જાય છે.